SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९७१ नौका विहार विधि - निषेध चारित्राचार ५०५ णावाविहारस्स विहि-णिसेहो નૌકા વિહારનો વિધિ-નિષેધઃ ૨૭. ઉપ+q વા ઉમરવુળી વા સામાજુમ દૂફન્નેન્ના, ૯૭૧.સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે अंतरा से णावा संतारिमे उदए सिया, सेज्जं पुण માર્ગમાં નૌકાથી પાર કરી શકાય તેટલું પાણી હોય णावं जाणेज्जा असंजते भिक्खूपडियाए किणेज्ज वा, એવી સ્થિતિમાં સાધુ જે નૌકાના વિષયમાં એમ સમજે पामिच्चेज्ज वा, णावाए वा णावपरिणामं कटु કે આ નૌકા ગૃહસ્થ સાધુના નિમિત્તે ખરીદેલી હોય કે थलातो वा णावं जलंसि ओगाहेज्जा, जलातो वा ઉધાર લીધેલી હોય કે નૌકા બદલે નૌકા લીધેલી હોય णावं थलंसि उक्कसे ज्जा पण्णं वा णावं કે સ્થળમાંથી જળમાં ઉતારેલી હોય કે જલમાંથી उस्सिचेज्जा, सण्णं वा णावं उप्पीलावेज्जा, तहप्पगारं 0થમાં કાઢી હોય, ભરેલી નૌકામાંથી પાણી ઉલેચી णावं उड्ढगामिणिं वा अहेगामिणिं वा तिरियगामिणि ખાલી કરેલ હોય, કાદવમાં ફસાયેલી બહાર ખેંચી કાઢી वा परं जोयणमेराए अद्धजोयणमेराए वा अप्पतरे वा હોય, એવા પ્રકારની નૌકા પર સાધુ ન ચઢે, ભલે भुज्जतरे वा णो दुरूहेज्जा गमणाए । પછી તે ઉપરની બાજુ, નીચેની બાજુ ત્રાંસી ચાલનારી હોય પછી ભલે તે એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં ચાલતી હોય, અર્ધ યોજન પ્રમાણ ક્ષેત્રમાં ચાલતી હોય અથવા એથી પણ ઓછા કે વધારે પ્રમાણ ક્ષેત્રમાં ચાલતી હોય તો પણ એવી નૌકા પર સાધુ-સાધ્વીએ આરૂઢ થવું ન જોઈએ. से भिक्खू वा भिक्खुणी वा पुव्वामेव तिरिच्छसंपातिम णावं जाणेज्जा, जाणित्ता से त्तमायाए एगंतमवक्कमेज्जा, एगतमवक्कमित्ता भंडगं पडिलेहेज्जा, पडिलेहित्ता एगाभोयं भंडगं करेज्जा, करित्ता ससीसोवरियं कायं पाए पमज्जेज्जा, पमेज्जित्ता सागारं भत्तं पच्चक्खाएज्जा पच्चक्खाइत्ता एग पायं जले किच्चा एगं पायं थले किच्चा ततो संजयामेव णावं दुरूहेज्जा । (કારણવશ નૌકામાં બેસવું પડે તો) સાધુ અથવા સાધ્વી સર્વપ્રથમ ત્રાંસી ચાલનાર નૌકાને જાણે અને જુએ. એવું જાણી ગૃહસ્થની આજ્ઞા લઈને એકાન્તમાં જઈને પોતાના ઉપકરણનું પ્રતિલેખન કરે, પ્રતિલેખન કરીને સર્વ ઉપકરણોને એકઠા કરીને બાંધે. ત્યારબાદ મસ્તકથી લઈ પગ પર્યન્ત સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે, ત્યાર બાદ આગાર રાખી આહારનું પ્રત્યાખ્યાન કરે અને પછી એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખી યતના પૂર્વક નૌકા ઉપર ચઢે. से भिक्खू वा भिक्खुणी वा णावं दुरूहमाणे णो णावाओ पुरतो दुरूहेज्जा, णो णावाओ मग्गतो दुरूहेज्जा, णो णावाओ मज्झतो दुरूहेज्जा,'णो बाहाओ पगिज्झिय पगिज्झिय अंगुलियाए उद्दिसिय उद्दिसिय ओणमिय ओणमिय उण्णमिय उण्णमिय णिज्झाएज्जा । સાધુ કે સાધ્વી નાવમાં ચઢે ત્યારે ન તો નાતના આગળના ભાગ પર બેસે, ન તો પાછળના નાગમાં બેસે તથા ન મધ્યના ભાગમાં બેસે કે નાવની બાજુના ભાગને પકડી-પકડીને આંગળીથી વારંવાર સંકેત કરીને કે નાવને ઊંચી-નીચી કરીને તથા એ કીટસે પાણીને ન જુએ. આ સૂત્રમાં નૌકાના અગ્રભાગ, મધ્યભાગ તથા અંતિમ ભાગ પર બેસવાનો નિષેધ કરેલ છે. પરંતુ જ્યાં બેસવું તે જણાવ્યું નથી. ચૂર્ણિકારે આ નિષેધનું કારણ અને કયાં બેસવું તે બાબતનું સમાધાન આ પ્રમાણે કરેલ છે નાવનો અગ્રભાગ દેવતાનું સ્થાન છે. મધ્ય ભાગની સંજ્ઞા કૂપક છે, તે બેસનારાઓ માટે અવર-જવરનું સ્થાન છે.અંતિમ ભાગ નાવિકનું સ્થાન છે. માટે મધ્યભાગ અને અંતિમ ભાગના મધ્યમાં અથવા મધ્યભાગ અને અગ્રભાગના મધ્યમાં બેસવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy