SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૦-૧૨ णाणस्स पहाणसं १२४ नाणेण घिणा न हुन्ति चरणगुणा । -૩ત્ત. ૬, ૨૮, ૯, ૨૦ १२५ पढमं नाणं तओ दया, एवं चिप सव्वसज‍ । अनाणी किं काही, किं वा नाहिद्द सेयપાવન सोच्या जाणर कल्ला, સન उभयं पि जाणइ सोच्चा, सोच्या जाण पावगं । जं सेयं तं समायरे ॥ – ૧. ગ, ૪, ૫, ૨૨-૨૪ नाणेण संजम परिष्णा१२६. जो जीवे वि न याणार, अजीवे वि न याणई । जीवाजीवे अयातो, कहूं तो नाहिर संजमं ॥ जो जीवे वि वियाणार, अजीवे वि वियाणई । जीवाजीवे विवाणतो, सो हु नादिर सेजर्म ॥ ૧. ૩, ૪, . -૨૬ नाणेण न संसार भमणं૨૨૭. ૧.નાસંપન્નથાપ ળ મતે ! નીને શિઞળયર્ ? उ०- नाणसंपन्नयाप णं जीवे सच्यभावाभिगम जणय माणसंपन्ने णं जीवे वाउरन्ते संसारकन्तारे न विणस्लर | जहा सूई ससुत्ता, पडिया वि न विणस्सह । तहा जीवे ससुते, संसारे न विणस्स ॥ नाणविणयतचचरितजोगे संपाउणइ ससमय- परसमय संघायचिज्जे भव । —૩ત્ત. ૧. ૨૧, મુ. નવ-રાહળા १२८ प० - सुयस्त आराहणयाप णं भंते! जीवे किं जणय ? Jain Education International उ०- सुयरस आराहणवार अनाणं खवेह न य संकिलिस्सr || સામાચાર [ જ્ઞાનની ગુખ્યતા— ૧૨૪. જ્ઞાન વિના ચારિત્ર ગુણ પ્રાપ્ત થતા નથી. महत्ता ૧૫. પહેલાં જ્ઞાાન પછી ત્યા – આ પ્રમાણે સવ સુનિ સ્થિર થાય છે. અજ્ઞાની શું કરી શકે ! તે શું જાણે કે ધ્યેય શું છે અને પાપ શું છે ? [છવ] સાંભળીને કલ્યાણને જાણે છે અને સાંભળીને જ પાપને જાણે છે. કચાળુ અને પાપ સાંભળીને જ જાણી શકાય છે. માટે જે શ્રેયકર હોય તેનુ જ આચરણ કરે. જ્ઞાનથી સંયમનું પરિનાન ૧૨૬, જે જીવાને પણ નથી જાણતા, અછવાને પણ નથી જાણુતા, તે જીવ અને અજીવને ન જાણુનારા સચમને કેવી રીતે માણી શકે ! જે જીવાને પણ મળે છે, અવાને પણ ખે છે, તે જીવ અજીવ બન્નેને જાણનારા જ સંચમને જાણી શકે છે. જ્ઞાનથી સ’સાભ્રમણ કે હું ૧૨૭. પ્ર. ભંતે ! જ્ઞાનસપન્નતાથી જીવ શું પ્રાપ્ત કરે છે ! ૩. જ્ઞાનસ’ધનનાથી તે બધા પદાનિ જાણું છે. જ્ઞાનસપશ જીવ ચાર ગતિશ્ય ચાર અતાવાળી સ'સાઅટવીમાં નાશ પામતા નથી. જેમ દેરાવાળી સાય કયાંય પડી જાય તા પણ ખાવાઈ જતી નથી, તેવી જ રીતે સપન જીવ પણ સંસારમાં રહેવા છતાં પણ નષ્ટ થતા નથી. (ાનસંપન્ત) અધિ આદિ વિશેષ જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યાગાને પ્રાપ્ત કરે છે. અને તેથી સ્પામય અને પસમયમાં અર્થાત સ્વમત પરમતની વ્યાખ્યા કે તુલના કરવા માટે યાખ્ય માનવામાં આવે છે. અંત આરાધનાનું ફળ~ ૧૨૮, પ્ર. ભતે ! ચૈતની આરાધનાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ઉ. શ્રુતની આરાધનાથી જીવ અજ્ઞાનને ક્ષય કરે છે. અને રાગ-દ્વેષ આદિથી ઉત્પન્ન થનારા સોશને પામતા નથી. ૩ત્ત. અ. ૨૨, સુ, ૨૬ જ્ઞાનથી નિર્વાષ્ટ્રપ્રાપ્તિ जाणेण जिम्माणपति१२९ जया जीवे अजीवे य, दो वि एप वियाई । तया गई बहुविहं सव्वजीवाण जाणई ॥ जया गई बहुविहं सव्यजीवाण जाणई । तया पुण्णं च पावंच, बंधं मोक्खं च जाणई ॥ જ્ઞાનીને હૈય, તેય, ઉપાયના મિંયક હોતા નથી. આ વિનજ્ઞાનમાં જ સવિત હૈ. સાનાચારને સ` પ્રથમ સ્થાન આપશુ" જરી છે. ૧૨૯, જ્યારે મનુષ્ય જીવ અને અજીવ અનેને જાણી લે છે, ત્યારે તે સથર જીવાની ધણા પ્રકારની ગતિ પણ જાણી લે છે. જે સમયે મનુષ્ય સર્વ જીવાની અનેક ભેદવાળી ગતિઓને જાણી લે છે. ત્યારે તે પુન્ય, પાપ, અધ અને માને પણ જાણી લે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy