SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ५९६ चरणानुयोग छड्डय दोसं ૨૦૦. आहारती सिया तत्थ, परिसाडेज्ज भोयणं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। -૬. મૈં. ૧, ૩. ૬, ૨. ૨૮ એષણા વિવેક ૧. ગર્ભવતી નિમિત્તે બનાવેલ આહાર : ગર્ભવતીની દોહદ પૂર્તિ માટે બનાવેલ આહાર, ૨. અદૃષ્ટ સ્થાન : જ્યાં અંધારું હોય ત્યાંથી આહાર લેવાનો નિષેધ. ૩. રજ્યુક્ત આહાર : વેચવા માટે રખેલો રયુક્ત ખાદ્ય પદાર્થ. छर्दित दोष गुव्विणी निमित्त - णिम्मिय आहारस्स विहि- णिसेहो - १२०१. गुव्विणीए उवन्नत्थं, विविहं पाणभोयणं । भुज्जमाणं विवज्जेज्जा, भुत्तसेसं पडिच्छए । 2 ૪. સંઘટ્ટણ : પુષ્પાદિ જ્યાં વિખરાયેલા હોય ત્યાંથી આહારાદિ લેવા. ૫. ઉલ્લંઘન : રસ્તામાં બેઠેલા, દ૨વાજાની મધ્યમાં બેઠેલા બાળક, વાછરડા તથા કૂતરા આદિનું ઉલ્લંધન કરીને આહારાદિ अदिट्ठाणे गमण- णिसेहो १२०२. नीयदुवारं तमसं, कोट्ठगं परिवज्जए । रजजुत्त- आहारस्स गहण - णिसेहो ૧૨૦૩. લેવો અથવા ઉપર બતાવેલા પ્રાણીઓને દૂર કરીને આહાર લેવો. ૬. બહુઉજિજત-ધાર્મિક ઃ કાંટા, ગોટલા આદિ ફેંકવું પડે એવો ખાદ્ય પદાર્થ લેવો. ૭. અગ્રપિંડ : ભિક્ષુઓ માટે બનાવેલ આહાર લેવો. ૮. નિત્યપિંડ : જે જે ગૃહસ્થને ત્યાંથી હંમેશા આહારાદિનો નિશ્ચિત ભાગ દેવામાં આવે છે તે ઘરેથી આહારાદિ લેવો. ૯. આરણ્યક : અટવી પાર કરનારા યાત્રીઓ પાસેથી આહાર લેવો. ૧૦. નૈવેદ્ય : દેવતાઓને અર્ધ્ય માટે અર્પિત કરેલા આહારાદિમાંથી થોડો વિભાગ લેવો. अचक्खुविसओ जत्थ, पाणा दुप्पडिलेहगा ।। ૧૧. અત્યુખ્સ : અત્યંત ગરમ આહાર ગ્રહણ કરવો તે દાતાને કષ્ટ થાય કે પાત્ર ફૂટી જાય ઈત્યાદિ કારણથી અગ્રાહ્ય છે. ૧૨. રાજપિંડ : રાજા, રાજ-પરિવાર કે રાજકર્મચારીઓના નિમિત્તે બનેલો આહાર લેવો. –સ. ૬ ૧, ૩. ?, . ૧૪ Jain Education International છર્દિત દોષ : ૧૨૦૦. આહાર લાવનારી સ્ત્રી ભિક્ષા લાવતાં રસ્તામાં કદાચ અન્ન વેરતી વેરતી ચાલી આવે તો, તે ભિક્ષા આપનાર બહેનને સાધુ કહે કે 'આ પ્રમાણે લાવેલ આહાર મને કલ્પતો નથી. - -૧, ૬. ૬, ૩, ૪, ૫. ૨૦ तव सत्चुणाई, कोलचुण्णाई आवणे । सक्कुलिं फालियं पूयं, अन्नं वा वि तहाविहं ।। विक्कायमाणं पसढं, रएण परिफासियं । देतियं पडिआइक्ने, न मे कप्पइ तारिसं ।। –સ. ૬ ૧, ૩. ૨, ગા. ૦૨-૦૨ सूत्र १२०० -०३ o ગર્ભવતી નિમિત્તે બનેલા આહારનો વિધિ-નિષેધ : ૧૨૦૧. સાધુ ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા વિવિધ પ્રકારનાં ખાદ્ય તથા પેય પદાર્થો, વપરાતા હોય કે ખાવાનું બાકી હોય તો ગ્રહણ ન કરે, પણ તેના ભોગવ્યા પછી વધ્યું હોય તો ગ્રહણ કરી શકે છે. અદૃષ્ટ સ્થાને જવાનો નિષેધ : ૧૨૦૨, જ્યાં દ્રષ્ટિએ જોઈ શકાય નહીં, પ્રાણીને સારી રીતે જોઈ શકાય નહીં, તેવા નીચા દ્વારવાળા અંધકારયુક્ત કોઠાઘરમાં સાધુ આહારાદિ માટે ન જાય. રજ્યુક્ત આહાર ગ્રહણનો નિષેધ : ૧૨૦૩, જવનું ચૂર્ણ, બોરનું ચૂર્ણ, તલસાંકળી, ગોળ, પુડલા કે તેવો કોઈ પણ ચીજ કે જે દુકાનમાં વેચાતી હોય, તે ઘણા સમયની પડતર હોય કે ચિત્ત રજથી યુક્ત હોય તો આપનાર દાતાને મુનિ કહે કે 'મને તે ગ્રાહ્ય નથી.' ૧. ગર્ભવતી પાસેથી આહાર લેવાનો નિષેધ અને સ્તનપાન કરાવતી સ્ત્રી દ્વારા આહાર લેવાનો નિષેધ જુઓ – દાયક દોષમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy