SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૩૨૮-૩૬૨ अन्यतीथिक-श्रद्धा-निरसन નાવાર [ ૨૪ बलवं दुब्बलपच्चामित्ते તે શક્તિશાળી હોય છે. તે પિતાના શત્રુઓને ओहयकंटकं नियकंटक मलियकंटक उद्धिय દુર્બળ (પરાજિત) બનાવે છે. તેના રાજયમાં કંટકकंटक अकंटयं ચેર, વાભિચારીએ, લુટારુઓ તથા ઉપદ્રવ કર નારાને અને દુષ્ટોને નાશ કરવામાં આવે છે ओहयसत्त नियस त उद्धियसत्त निजियसत्त તેમનું અહમ ઓગાળવામાં આવે છે અથવા पराइयसत्त ववगय दुभिक्खमारिभयविमुक्क, તેમના કાંટા ભાંગી નાખવામાં આવે છે. તેના રાજ્યમાં શત્રને જીતી લેવામાં આવે છે. તેઓને પરાજિત કરવામાં આવે છે, તેનું રાજ્ય દુભિક્ષ અને મહામારી ઇત્યાદિના ભયથી વિમુક્ત થાય છે. रायवण्णओ जहा उचाइए-जाव-पसंतडिवमरं [ અહી થી લઈને ] “સ્વચક-પરચકના ભયથી रज' पसासेमाणे विरहति । રહિત થઈ ગયું છે એવા રાજ્યનું પાલન કરતે તે રાજા વિચરણ કરે છે.' [ અહીં સુધી પાકે પપાતિક સૂત્રમાં વર્ણિત પાઠની જેમ સમજ જોઈ એ.] तस्स ण रणो परिसा भवति તે રાજ્યની પરિષદ ( સભા ) હેય છે. તેમાં उग्गा उग्गपुत्ता भोगा भोगपत्ता दक्खागा આ જાતના સભાસદે હોય છે–ઉચકુળમાં ઉત્પન્ન इक्खागपुत्ता नाया नायपुत्ता અને ઉચપુત્ર, ભાગકુળમાં જન્મેલા અને પુત્ર, कोरब्वा कोरवपुत्ता भडा भडपुत्ता माहणा ઇદ્યાકુ કુળમાં ઉત્પન્ન અને ઈ કુપુત્ર, સાતકુળમાં ઉપને અને સાતપુત્ર, કુરુકુળમાં ઉત્પન્ન અને કુરુ माणपुत्ता लेच्छई लेच्छापुत्ता पसत्यारो પુત્ર, તથા કોષપુત્ર, સુભટકુળમાં ઉત્પન્ન અને पसत्थपुत्ता सेणावती सेणावतीपुत्ता । સુભપુત્ર, બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન અને બ્રાહ્મણપુત્ર, સૂય. . ૨, ૩,, મુ. ૬ ૪૬-૬૪૭ (5) લિચ્છવી નામક ક્ષત્રિચકુળમાં ઉત્પન્ન અને લિવીપુત્ર, મંત્રી આદિ બુદ્ધિજીવી વર્ગ અને મંત્રી આદિના પુત્ર, સેનાપતિ અને સેનાપતિપુત્ર આદિ સર્વ તેની સભાના સભાસદો હોય છે. पढौ तज्जीयतच्छरीरवाइश सद्दहण णिरसणं પ્રથમ તજજીવ તત શરીરવાદીની શ્રદ્ધાનું નિરસન३१९. तेसि च ण एगतिए सड्ढी, काम त समणा ૩૧૯ [એવા રાજાઓમાંથી] કઈ [રાજ્ય] ધર્મમાં य माणा य पहारेंसु गमणाए, શ્રદ્ધાળ હોય છે. તે ધર્મ-દાળની પાસે કોઈ तत्थऽन्नतरेण धम्मेणं पण्णत्तारो वयमेतेण શમણુ અથવા બ્રાહ્મણ (મહણ) ધર્મ પ્રરૂપણાની ઈચ્છાથી જવાનો નિશ્ચય (નિર્ધારો કરે છે. કઈ धम्मेणं पण्णवइस्सामो, એક ધમની શિક્ષા દેનાર તે શ્રમણ અને બ્રાહ્મણ એ નિશ્ચય કરે છે કે અમે એ ધમ શ્રદ્ધાળુ પુરુષ સમક્ષ અમારા આ (ઈતિ ) ધમની પ્રરૂપણ કરીશું. से पवमायाणह भयंतारो जहा मे एस धम्मे તેઓ એ ધર્મશ્રદ્ધાળુ પુરુષની પાસે જઈ કહે सुयक्खाते सुपण्णत्ते भर्वात । છે, “હે સંસારભીરુ ! ધર્મપ્રેમી ! અથવા ભયથી ભયભીત બનેલી જનતાના રક્ષક મહારાજા! હુ જે પણ ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું, તેને જ આપ પૂવ પુરુષે દ્વારા પ્રકારથી કથિત અને સુપ્રજ્ઞપ્ત (સત્ય) સમો'. तं जहा-उडुढं पादतला अहे केसम्गमत्थया તે ધર્મ આ પ્રમાણે છે–પગના તળિયેથી तिरियं तयपरियंते जीवे, ઉપર અને માથાના વાળ પર્યત તથા તિરછાएस आयपज्जवे कसिणे, ચામડી સુધી જે શરીર છે તે જ જીવ છે. એ શરી૨ જ જીવને સંપૂર્ણ પર્યાય ( અવસ્થા વિશેષ અથવા एस जीवे जीवति, एस मए णो जीवति, પર્યાયવાચી શબ્દ ) છે. [ કારણ કે ] આ શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy