SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८१-८५ ધર્મ-જાઇ તુજના ધ-કાવા [ શરૂ धम्म जहमाणस्स अधम्म पडिवज्जमाणस्स सागडि ધમને પરિત્યાગ કરનાર અને અધમને સ્વીકાર guતુuri--- કરનારની ગાડીવાન સાથે તુલના - ८१. जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । જેમ કઈ ગાડી હાંકનાર સરિયામ રસ્તો છેડીને विसम मग्गमोइपणो, अक्खे भग्गम्मि सोयई॥ વિકટ માગે ગાડી હાંકે છે અને પછી ગાડીની ધૂરા एवं धम्म विउकम्म, अहम्म पडिवज्जिया । તુટી પડતાં શેક કરે છે તેમ ધર્મનું ઉલંઘન કરી અધમને પંથે જાય છે, તે બાળજીવ જ્યારે वाले मच्चुमुह पत्ते, अक्खे भग्गे व सोयई ।। મૃત્યુના મુખમાં ઝડપાઈ જાય છે ત્યારે ભાંગેલ –૩. ૩૫. ', IT. ૬૪-૬૬ ધરાવાળા ગાડીવાનની માફક દુઃખી થાય છે. धम्माराहगस्स जूअकारेण तुलणा-- ધમ આરાધકની જુગારી સાથે તુલના૮૨. શુકg agriના કદા, બટું ૮૨. જેવી રીતે જુગાર રમવામાં નિપુણ અને કેઈથી कडमेव गहाय णो कलिं, नो तीय नो चेव दावरं ।। પરાજિત ન થનાર જુગારી કૃત નામના દાવને જ एवं लोगमि ताइणा, वुइएऽयं जे धम्मे अणुत्तरे। (ચતુર્થ સ્થાનને જ) ગ્રહણ કરે છે, પણ કળિ, દ્વાપર કે ત્રેતા, અર્થાત્ પ્રથમ, દ્વિતીય કે તૃતીય तं गिण्हहियं ति उत्तम, कडमिव सेसऽवहाय पडिए । સ્થાનમાં રમતા નથી. --- સ્વ. . , ૩૫. ૨, ૩. ૨, Nr. ૨૨-૨૪ જેમ જુગારી એક, બે અને ત્રણ સ્થાનને છોડી ચેથા કતદાર સ્થાનને જ ગ્રહણ કરે છે, તેમ સાધુ આ લાકમાં જગતની રક્ષા કરનારા સર્વ જે સર્વોત્તમ ધર્મ કહ્યો છે તેને કલ્યાણકારી અને ઉત્તમ સમજી ગ્રહણ કરે છે. अधम्म कुणमाणस्स अफला राइओ અધર્મ કરનારની નિષ્ફળ રાત્રીએ૮૩. ના 1 વર વળી, ર સા નિવત્તરૂં ૮૩. જે આ દિવસ-રાત વ્યતીત થાય છે, તેની પુનરાવૃત્તિ अहम्म कुणमाणस्स, अफला जति राइओ॥ થતી હોતી નથી, અધર્મ કરનારસ્નાં આ દિવસ-રાત –૩૪, ૩૫. ૨૪, . ૨૪ નિષ્ફળ વ્યતીત થાય છે. धम्म कुणमाणस्स सफला राइओ ધર્મ કરનારની સફળ રાત્રીએ - ८५. जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तई। ૮૪, જે આ દિવસ-રાત વ્યતીત થાય છે, તેની પુનરાવૃત્તિ धम्मं च कुणमाणस्स, सफला जति राइओ॥ થતી નથી. ધર્મ કરનારનાં આ દિવસ-રાત સફળ –-૩. ડા. ૨૪, [. ૨૬ વ્યતીત થાય છે. चम्म पाहेयेण सुही, अपायेहेण दुही ધર્મ પાચથી સુખી, અપાચિથી દુઃખી - ૮. થાળ = મત્તે તુ, અr gન્નકું. ૮૫. જે વ્યક્તિ પાથેય (ભાથું) લીધા વિના લાંબા માગ गच्छन्तो से दुही होई, छुहा-तण्हाए पीडिओ। પર નીકળી પડે છે, તે રાલતાં ચાલતાં ભૂખ અને एघं धम्मं अकाऊणं, जो गच्छइ परं भवं । તરસથી પીડિત થાય છે. તેવી જ રીતે જે વ્યક્તિ ધર્મ કર્યા વિના પરભવમાં गच्छन्तो सो दुही होइ, वाहीरोगेहि पीडिओ ॥ જાય છે તે ત્યાં જતાં જ વ્યાધિ અને રોગથી अद्धाणं जो महन्तं तु, सपाहेओ पवज्जई॥ પીડિત થાય છે અને દુઃખી થાય છે. गच्छन्तो सो सुही होइ छुहा-तण्हाविवज्जिओ। જે વ્યક્તિ ભાથું સાથે લઈને લાંબે માર્ગ પસાર एवं धम्म पि काऊणं, जो गमछह परं भवं । કરે છે, તે માગ માં ભૂખ અને તરસનાં દુઃખથી गच्छन्तो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥ રહિત સુખી થાય છે, जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पह। તેવી જ રીતે જે રચતિ ધર્મ કરીને પરભવમાં જાય છે તે લઘુમી હોવાથી વેદનાથી રહિત બની सारभण्डाणि नीणेइ, असारं अवउज्झइ ॥ સુખી થાય છે, एवं लोए पलित्तम्मि, जराए मरणेण य । જે પ્રમાણે ઘરને આગ લાગવાથી ગૃહસ્વામી મૂલયઅgrim ત સ્લામિ.......... .. • • • વાને સારવતુઓને બહાર કાઢે છે, અને મૂય--૩૪. એ. ૨૬, TD. ૬૧-૨૪ હિન અસાર વસ્તુઓને છોડી દે છે, તેવી જ રીતે આપની અનુમતિ પ્રાપ્ત કરી જરા અને મરણથી બળતા આ લોકમાંથી સારભૂત એવા મારા આત્માને હુ ઉગારી લઈશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy