SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] જાનુયોગ दुर्लभ धर्म જૂિદ ૮-૮૨ दुल्लहो धम्मो દુલભ ધર્મ - ८६. निद्वितद्वा व देवा वा उत्तरीए इमं सुतं । ૮૬. [થી સુધર્માસ્વામી પિતાના શિષ્ય જ'બૂસ્વામીને सुतं च मेतमेगेसिं, अमणुस्सेसु णो तहा ॥ કહે છે) - મેં તીર્થકર દેવ પાસેથી સાંભળ્યું છે કે अंतं करे ति दुक्खाण, इहमेगेसि आहिते । સંયમનું પાલન કરનાર મનુષ્ય કાં તે કૃતકૃત્ય-મુક્ત आघायं पुण एगेसिं, दुल्लमेऽयं समुस्सए । થઈ જાય છે. અથવા દેવગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્ય સિવાય બીજી ગતિના જીમાં એવી ગ્યતા હોતી સુય. સુ. , . , Tr. ૨૬-૧૭ નથી. ઘણ અન્ય તિથી કેનું કહેવું છે કે દેવ જ સંપૂર્ણ દુઃખનો અંત કરે છે, મનુષ્ય નહી', (પરંતુ એવું સંભવિત નથી. કારણકે આ આહંત પ્રવચનમાં તીર્થકરે, ગણુધરે આદિનું કહેવું છે કે આ માનવશરીર-માનવજન્મ મળ અથવા મનુષ્ય વિના આ સમુચય ધર્મ શ્રવણદિરૂપ અસ્પૃદય દુર્લભ છે. ८७. जे धम्म सुद्धमक्खति, पडिपुण्णमणेलिर्स । ૮૭. જે મહાપુરુષ અનુપમ અને શુદ્ધ ધર્મની પ્રરૂપણા अणेलिसस्स जं ठाणं, तस्स धम्मकहा कुतो॥ કરે છે, અને તે જ પ્રમાણે આચરણ કરે છે, તેઓ कुतो कयाइ मेधावी, उप्पज्जति तहागता । સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. પછી તેમને જન્મ લેવાની વાત પણ શાની હોય ? तहागता य अपडिण्णा चक्खु लोगस्सऽणुत्तरा॥ પુનરાગમન રહિત મેક્ષમાં ગયેલ જ્ઞાની પુરુષે –સૂય. . ૨, ૩૫. ૨૬, ૪, ૬- ૦ કદીય સંસારમાં ઉન થઈ શકે ખરા? સવ પ્રકારની કામનાઓથી રહિત તીર્થ કરે આદિ મહાપુરુ જગતનાં સર્વોત્કૃષ્ટ ને (૫થદર્શકે) છે. ૮૮. છઠ્ઠાણારું વળવા ને સુઢમારું મતિ, ૮૮. છ સ્થાન સમસ્ત જી માટે દુર્લભ છે; જેવાં કે - સ =હા ૧ - મનુષ્યભવ, ૨ – આચંક્ષેત્રમાં જન્મ १. माणुस्सए भवे, २. आरिए खेत्ते जम्म, ૩ - સુકુળમાં આગમન ૪ - કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ ३. सुकुले पच्चायाती, ४. केवलिपण्णत्तस्स ૫ - સાંભળેલા ધર્મમાં શ્રદ્ધા धम्मस्स सवणता, ५. सुतस्स वा सद्दहणता' ૬ - શ્રદાન કરેલા, પ્રતીતિ થયેલા અને રૂચિકર ६. सहहितस्स वा पत्तित्तस्स वा रोइतस्स થયેલા ધર્મ ની કાચા વડે સમ્યફ સ્પર્શના (આચરણ). चा सम्म कारण फासणता । -ટાળે . ૬, મુ. ૪૮ समावन्नाण संसारे, नाणा-गोत्तासु जासु। ૮૯. સંસારી જીવ અનેક પ્રકારે પાર્જન કરી कम्मा नाणाविहा कटु, पुढो विस्संभिया पया ॥ અનેક નામવાળી તિઓમાં ઉત્પન્ન થઈ, પૃથક પૃથફ રૂપથી સંપૂર્ણ વિશ્વને સ્પર્શ કરી લે છે બધી જગ્યાએ ઉત્પન્ન થાય છે. एगथा देवलोपसु, नरपसु वि पगया । જીવ પિતાના કૃતકર્મ અનુસાર કયારેક દેવલોકમાં, पगया आसुरं काय, आहाकम्मेहि गच्छई। ક્યારેક નરકમાં અને ક્યારેક અસુર નિકાયમાં ઉત્પન્ન થાય છે. एगया खत्तिओ होई, तओ चण्डाल-बोक्कसो। એ જ જીવ કયારેક ક્ષત્રિય, કયારેક ચંડાળ, કયારેક तओ कीड-पयंगो य, तओ कुन्थु-पिवीलिया।। બક્કસ(વર્ણસંકર), ક્યારેક કીડો, ક્યારેક પતંગિયું, ક્યારેક કંથ અને કયારેક કીડો થાય છે. एवमाव-जोणीसु, पाणिणो कम्म-किब्बिसा । જે પ્રમાણે ક્ષત્રિય લોકે સમસ્ત અને (કામन निधिज्जन्ति संसारे,"सबसु व" खत्तिया॥ ભેગને) ભેગવવા છતાં પણ વિરક્તિને પ્રાપ્ત થતા નથી, એ જ પ્રમાણે કર્મથી મલિન જીવ અનાદિ કાળથી નિચક્રમાં ભ્રમણ કરવા છતાં પણ સંસારમાં નિવેદ પામી શકતા નથી તેનાથી મુકત થવાની ઈચ્છા પણ કરી શકતા નથી. ૬ ૩૪ ૦ ૦ ૨, ITo 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy