SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ५२८ चरणानुयोग गृहस्थ-सत्कार आदि निध सूत्र १०१८-१९ गिहत्थस्स सक्काराइ णिसेहो : ગૃહસ્થના સત્કારાદિનો નિષેધ : १०१८. तहेवाऽसंजय धीरो, आस एहि करेहि वा ।। ૧૦૧૮. ધીર તથા પ્રજ્ઞાવાન મુનિ ગૃહસ્થોને બેસો, આવો, सय चिट्ठ ववाहि त्ति, नेवं भासेज्ज पनवं ।। આ કામ કરો, સૂવો, રહો અથવા ઊભા રહો. ચાલ્યા –૪, પ, ૭, Ta. 49 જાઓ ઈત્યાદિ શબ્દો ન કહે, पाडिपहियाण सावज्ज पण्हाणमत्तरदाण णिसेहो : પથિકોના સાવદ્ય પ્રશ્નોના ઉત્તર આપવાનો નિષેધ : ૨૦૧૦. મેં પનg વા મિતquી વI TTITUTIITH 71માણ ૧૦૧૯ સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં अंतरा से पाडिपहिया आगच्छेज्जा, ते णं पाडिपहिया હોય અને માર્ગમાં પથિક મળે અને તે એવું પૂછે કે, एवं वदज्जा-“आउसंतो समणा ! अवियाई एत्तो 'આયુષ્યમાન શ્રમણ! તમે માર્ગમાં મનુષ્ય, બળદ पडिपहे पासह मणुस्सं वा, गोणं वा, महिसं वा, पसु પાડો, પશુ, પક્ષી, સર્પ, જલચરાદિ વગેરેને જતા बा, पक्खिं वा सरीसवं वा, जलचरं वा, જોયાં છે? ૪ નં મેં ૬, ” (જો જોયા હોય) તો અમને બતાવો કે તેઓ કઈ તરફ ગયા છે? " तं णो आइक्वेज्जा, णो दसेज्जा, णो तस्स तं એવું કહેવા છનાં પણ સાધુ તેને ઉત્તર ન આપ કે ન परिजाणेज्जा, तुसिणीए उवेहेज्जा, जाणं वा णो 'जाणं દેખાડે. તેના કથનનું સમર્થન પણ ન કરે, મન ति' वदेज्जा । ततो संजयामेव गामाणुगाम दृइजेज्जा । અંગીકાર કરે અથવા જાણવા છતાં પણ હું જાણું છું' એવું ન કહે. આ પ્રમાણે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય अंतरा से पाडिपहिया आगच्छेज्जा ते ण पाडिपहिया અને માર્ગમાં પથિક મળે અને તે સાધુને એમ પૂછે કે, વુિં વ૮ ના – આરતા સET ! વિચારું પત્ત 'આયુષ્યમાન શ્રમણ ! આ માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન पडिपहे पासह उदगपसूताणि कदाणि वा, मूलाणि થનારા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, वा, तयाणि वा, पत्ताणि वा, पुप्फाणि वा, फलाणि લીલોતરી, એકત્રિત કરેલ જલ અથવા નજીક રહેલું वा, बीयाणि वा, हरियाणि वा, उदयं वा संणिहियं જલનું સ્થાન, અથવા અગ્નિ ઈત્યાદિ જોયા છે? જો अगणिं वा संणिक्खित्त, से तं मे आइक्खह दंसेह ।" જોયાં હોય તો અમને બતાવો'. तं णा आइक्खेज्जा-जाव-गामाणुगाम दूइज्जेजा । તેનો જવાબ સાધુ ન આપે યાવતું પ્રામાનુગ્રામ વિહાર से भिवरख वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जेज्जा, अंतग से पाडिपहिया आगच्छेज्जा ते णं पाडिपहिया एवं वदेज्जा-“आउसंतो समणा ! अवियाई एत्तो पडिपहे पासह जवसाणि वा, सगडाणि वा, रहाणि वा, सचक्काणि वा, परचक्काणि वा सेणं वा, विरुवरूवं संणिविट्ठ, से तं मे आइक्खह दंसेह ।" तं णो आइक्खेज्जा-जाव-गामाणुगाम दुइज्जेज्जा । એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં કોઈ પથિક મળે અને તે સાધુને એમ પૂછે કે, 'આયુષ્યમાન શ્રમણ ! તમે માર્ગમાં ઘઉં આદિ ધાન્યનાં ઢગલા,બળદગાડી, રથ, સ્વચક્ર કે પરચક્રના સૈન્ય અથવા સેનાદિના તંબૂ આદિ જોયા છે? જોયાં હોય તો અમને બતાવો'. સાધુ તેને કંઈ પણ જવાબ ન આપે યાવતુ યતનાપૂર્વક મામાનુગ્રામ વિહાર કરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચારી રહ્યાં હોય તેને માર્ગમાં પથિક મળે અને આ પ્રમાણે પૂછે કે, આયુષ્યમન શ્રમણ ! આ ગામ કેવું છે ? કેટલું મોટું છે ? યાવતુ રાજધાની કેવી છે ? અથવા કેટલી મોટી છે ? જોયું હોય તો અમને બનાવો : सं भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दृइज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा ते णं पाडिपहिया एवं वदेज्जा “आउसंतो समणा ! केवतिए एतो गामे વ - ગાવ-રાદા વા, સે લ છે #g ઔદ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy