SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८४३-४५ रति - अरति निषेध चारित्राचार ४४३ विणएत्तु सोतं निक्खम्म एस महं अकम्मा जाणति, જે કોઈ વિષયભોગ અથવા આશ્રવના સ્ત્રોતને ક્ષીણ पासति, पडिलेहाए णावकखति । इह आगतिं गतिं કરવા માટે ત્યાગ માર્ગને સ્વીકાર કરે છે, તેમજ ઘાતી परिण्णाय। કર્મનો ક્ષય કરીને સર્વજ્ઞ અને સર્વદષ્ટ બને છે, તે - મા. સુ. ૧, મ, ૧, ૩, ૬, સ. ૭૪–૧૭૬(૪) સંસારના આવાગમનને જાણી કોઈ પણ પ્રકારની આકાંક્ષા કરતો નથી. -fજરી – ८४३. विसएस मणुन्नेस. पेमं नाभिनिवेसए। अणिच्चं तेसिं विन्नाय, परिणामं पोग्गलाण उ ।। રતિનો નિષેધ - ૮૪૩.સર્વ પુદ્ગલ-જડ વસ્તુઓના પરિણામને અનિત્ય સ્વભાવવાળા જાણી સાધક મનોજ્ઞ વિષયોમાં આસક્ત ન બને (અને અમનોજ્ઞ પદાર્થ પર દ્વેષભાવ ન લાવે.) पोग्गलाण परिणामं, तेसिं नच्चा जहा तहा । विगयतण्हो विहरे, सीईभूएण अप्पणा ।। – સ. એ. ૮, ૫, ૧૮-૧૬ મુનિ સદા પૌલિક પદાર્થોના પરિણામો યથાર્થ રૂપે જાણીને આત્માને ઉપશાત કરી તૃષ્ણા-રહિત થઈ સંયમ-ધર્મમાં વિચરે. અરડું- - અરતિનો નિષેધ - ૮૪૪. વિવું fમg રીયંતં વિરતિકિયું કરતી તત્થ $િ ૮૪૪.અપ્રશસ્ત ભાવોમાંથી નીકળી પ્રશસ્તભાવોમાં ઘણાં विधारए? લાંબા સમયથી રમણ કરતાં સંયમી-ભિક્ષુને અરતિ વિચલિત કરી શકે ખરી ? संधेमाणे समुट्ठिते । (પ્રતિક્ષણ આત્માની સાથે) સંધાન કરનારા તથા સમ્યક પ્રકારે સાવધાન મુનિ શુભ પરિણામની શ્રેણી પર ચઢતો જાય છે. जहा से दीवे असंदीणे एवं से धम्मे आरियपदेसिए । તેથી તે મુનિ અસંદીન-પાણીથી કયારેય નહિ ઢંકાતા એવા દ્વીપની સમાન છે. આર્ય (તીર્થંકર) ભાષિત ધર્મ પણ આવા દ્વીપ સમાન છે. ते अणवकखमाणा अणतिवातेमाणा दइता मेधाविणो પંડિતા | ભોગોની ઈચ્છા તથા જીવહિંસા ન કરવાના કારણે સર્વ લોકના પ્રિયપાત્ર તેઓ મેધાવી તથા પંડિતપદને પ્રાપ્ત કરે છે. एवं तेसिं भगवंतो अणुट्ठाणे जहा से दियापोते। एवं ते सिस्सा दिया य अणुपुव्वेण वायित। - મા, સુ. ૨, ૪, ૮, ૩.૨, સે. ૨૮૬ જેમ પક્ષી પોતાના બચ્ચાનું પાલન પોષણ કરી તેને સમર્થ બનાવે છે, તેવી જ રીતે ધર્મમાં જે શિષ્યો હતોત્સાહ હોય તેમને મહાન આચાર્ય આદિ દિવસ રાત સાવધાનીપૂર્વક શિક્ષા આપી ધર્મમાં કુશળ બનાવે છે. ૮૪૧. ગત મારે તે મેલાવી viણ મુવ | - પા. સુ. ૧, મ. ૨, ૩. ૨, મુ. ૮૪૫.જે અરતિનું નિવર્તન કરે છે, તે મેધાવી સાધક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy