SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ चरणानुयोग रति-अरति-निषेध सूत्र ८४६-४८ – ૨૬ foો -- રતિ-અરતિનો નિષેધ - ८४६. जे ममाइयमति जहाति से जहाति ममाइयं । ૮૪૬ જે મમત્વ બુદ્ધિને ત્યાગી શકે છે, તે મમત્વને ત્યાગી શકે છે, से हु दिट्ठपहे मुणी जस्स णत्थि ममाइतं । જેને મમત્વ નથી, તે મોક્ષના માર્ગને જાણનાર મુનિ છે. तं परिण्णाय मेहावी विदित्ता लोग, वंता लोगसण्णं से मतिमं परक्कमेज्जासि त्ति बेमि । એવું જાણી બુદ્ધિમાન મુનિ લોકના સ્વરૂપને જાણીને લોકસંજ્ઞાનો ત્યાગ કરે તથા વિવેકપૂર્વક સંયમમાં પુરુષાર્થ કરે. વાસ્તવમાં તેને જ બુદ્ધિમાન પુરુષ કહે છે. એમ હું કહું છું. णारति सहति वीरे, वीरे णो सहति रतिं। जम्हा अविमणे वीरे, तम्हा वीरे ण रज्जति । પરાક્રમી સાધક અરતિ (સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિ) ને સહન કરતો નથી. તેમજ રતિ (બાહ્ય પદાર્થોમાં થતી રુચિ) ને પણ સહન કરતો નથી. માટે વીર સાધુ અવિમનસ્ક અર્થાત્ શાંત હોય છે. તે કોઈપણ પદાર્થ પર આસક્તિ ઉત્પન્ન થવા દેતો નથી. सद्दे फासे अधियासमाणे णिव्विंद णदि इह जीवियस्स । મુનિએ શબ્દ, સ્પર્ધાદિ વિષયો જો ઉપસ્થિત થાય તો તેને સહન કરી લેવા જોઈએ. પરંતુ તેમાં પ્રસન્ન થવું જોઈએ નહિ. (તે અસંયમી જીવનના આમોદપ્રમોદનો ત્યાગ કરે. અથવા તેના પ્રત્યે ઉદાસીન રહે.) - ઉમા. સુ. ૧, ૨, ૨, ૩. ૬, સુ. ૨૭()-૨૬(૪) भिक्खुणा न रह कायव्या, न अरब कायव्वा સાધુએ રતિ કે અરતિ કરવી ન જોઈએ : ८४७. अरतिं रतिं च अभिभूय भिक्खू, ૮૪૭.સાધુ અસંયમમાં રતિ અને સંયમમાં અરતિ ન કરે, તે बहूजणे वा तह एगचारी । ઘણા સાધુ સાથે રહેતો હોય અથવા એકલો રહેતો एगंतमोणेण वियागरेज्जा, હોય, પરંતુ સંયમમાં બાધા ન પહોંચે એવાં વચન પ્રશ્ન પતો તિરાતી ૫ || બોલે. વળી તે ધ્યાનમાં રાખે કે, જીવાત્મા એકલો જ सयं समेच्चा अदुवा वि सोच्चा, જાય છે અને એકલો જ આવે છે. પાસેક્સ હિત૬ પાન | સંયમી સાધક ધર્મના સ્વરૂપને સમ્યક્ પ્રકારે સ્વયં જાણીને અથવા (ગુરુ, આચાર્ય આદિથી) શ્રવણ કરીને जे गरहिया सणियाणप्पओगा, જીવોનું હિત થાય એવો ઉપદેશ આપે. ઉત્તમ વૈર્ય ण ताणि सेवति सुधीरधम्मा ।। ધર્મવાળા સાધક નિંદિત કાર્ય અથવા ફળની પ્રાપ્તિ - સ્વ. સુ. , . ૨૨, મા. ૨૮-૧૬ માટે કાર્ય ન કરે. रागणिग्गहोवायं રાગ-શમનનો ઉપાયઃ ૮૪૮, સમાણ પેદા રબ્યુયો, ૮૪૮ સમભાવની દૃષ્ટિથી વિચરતા સાધુનું મન કદાચ सिया मणो निस्सरई बहिद्धा । (સંયમીરૂપી ગૃહમાંથી) બહાર નીકળી જાય તો સાધુ न सा महं नोवि अहं पि तीसे, 'તે સ્ત્રી આદિ મારાં નથી અને હું તેઓનો નથી.' આ इच्चेव ताओ विणएज्ज राग ।।। પ્રકારના ચિંતનથી તે સ્ત્રી આદિ પરના રાગને દૂર – સ. મ. ૨, ૪. ૪ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy