SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ २०० ] चरणानुयोग सिद्धस्थान स्वरूप तहेवुग्गं तघं किच्चा, अन्वक्खित्तेण चेयसा। महाबलो रायरिसी, अदाय सिरसा सिर । कहं धीरो अहेऊहिं, उम्मत्तो व महि चरे ? एए विसेसमादाय, सूरा दढपरकम्मा ॥ अच्चस्तनियाणखमा, सच्चा मे भासिया वई। अरिंसु तरन्तेगे, तरिस्सन्ति अणागया । એ જ પ્રમાણે અનાકુલ ચિત્તથી ઉગ્ર તપસ્યા કરી રાજર્ષિ મહાબલે માથુ આપ માથું પ્રાપ્ત કર્યું અર્થાત અહંકારનું વિસર્જન કરી સિદ્ધપદ "પ્રાપ્ત કર્યું હતું.' આ ભરત આદિ શૂર અને દઢ પરાક્રમી રાજઓએ જિનશાસનની વિશેષતા જોઈને જ તેને સ્વીકાર કર્યો હતો. માટે સાધક અહેતુવાદથી પ્રેરિત થઈ ઉન્મત્તની જેમ પૃથ્વી પર વિચરણ કેવી રીતે કરી શકે ?! મેં આ અત્યંત યુતિ સંગત સત્યવાણી કહી છે. તેને સ્વીકાર કરી અનેક જીવે ભૂતકાળમાં સંસાર સમુદ્રથી તરી ગયા છે, વર્તમાનમાં તરી રહ્યા છે અને ભવિષ્યમાં તરશે. ધીરુ સાધક ! એકાતવાદી અહેતુવાદમાં / કેવી રીતે ભળી શકે? જે સર્વ સંગતથી મુક્ત છે, તે જ નીરજ અર્થાત કર્મ રજથી રહિત થઈ સિદ્ધ થાય છે. સિદ્ધ-સ્થાનનું સ્વરૂપ૩૮૦. પરમાથને વિચાર કરી અને સંસારના આવા ગમનને જાણી, જન્મ-મરણના ભાગને વ્યાખ્યાતરત મુનિ પાર કરી લે છે અર્થાત્ મેક્ષને પ્રાપ્ત कहं धीरे अहेऊहिं, अत्ताणं परियावसे ? सव्वसंगविनिम्मुक्के, सिद्धे हवइ नीरण ॥ ૩..૧૮, TI[.૨૨-'૬૪ सिद्धट्ठाण सरूवं૩૮૦. ઇrifસ જતિ પuિrrદ અતિ જ્ઞાતિ मरणस्स घट्टमग्गं वक्खातरते । सब्वे सरा नियन्ति, तकका जत्थ ण विज्जति, मती तत्थ ण गाहिया। ओए अप्पतिद्वाणस्स खेत्तण्णे । [સિદ્ધાત્માનું સ્વરૂપ અથવા અવસ્થા બતાવવા માટે કંઈ શબ્દ સમર્થ નથી, કોઈ તક ત્યાં ચાલતા નથી, ત્યાં બુદ્ધિ પ્રવેશી શકતી નથી. ત્યાં તે મુક્ત આત્મા કમ-સલથી રહિત જરૂ૫ શરીર રૂપ પ્રતિષ્ઠાન આધાર રહિત અને ક્ષેત્રજ્ઞ से ण दीहे, ण हस्से, ण चट्टे, ण तंसे, ण चउरंसे, ण परिमंडले, ण किण्हे, ण णीले, ण लोहिते, ण हालिहे. ण सुक्किले, ण सुब्भिगंधे, ण दुब्भिगंधे, ण तित्ते, ण कडुप, ण कसाए, ण अविले, ण महुरे. ण कक्खडे, ण मउए, ण गरुप, ण लहुए, ण सीए, ण उण्हे, ण णिद्धे, ण लुक्खे, ન જામક, , ન બંને, ન ફળા, પુસેિ , તે મુક્તજીવ લાંબે નથી, કે નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી કે ગળાકાર નથી. - તે કાળે નથી. લીલો નથી. પળે નથી અને ત નથી. - તે સુગંધયુક્ત નથી. તે દુગન્ધયુક્ત પણ નથી. તે તી નથી. કડવ નથી. તૂ નથી. માટે નથી. માટે નથી. તે કઠેર નથી, કેમળ નથી, ભારે નથી, હલકે નથી. તે નથી, ગરમ નથી, ચીકણું નથી, રુક્ષ નથી. તે (મુક્તાત્મા) શરીરધારી નથી, પુનર્જન્મધારી નથી. તે સગરહિત છે, તે સ્ત્રી નથી, પુરુષ નથી, કે નપુસક નથી. તે (મુક્તામા) જ્ઞાતા છે, પરિજ્ઞાતા છે. તેને જાણવા માટે કોઈ ઉપમા નથી. of | उवमा ण विज्जति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy