SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१२-२१५ आचार्य-उपाध्याय सिद्धि बहुमान ज्ञानाचार [१०३ રૂ. , , રાજા, ૩-ગૃહપતિ- રહિ -રાજ-કરંડિયે पवामेव चत्तारि आयरिया पण्णत्ता, तं जहा એ જ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે. ૧. સેવા સમ, ૨. રેલિયાવાસમા, ३. गाहावइकरंडसमाणे, છે. જાનવના -સાળં.૩.૪, ૩, ૨, મુ ૩૪૮ आयरिय-उबज्झायाणं सिद्धि२१२. प०-आयरिय उवज्झाएणं भंते! सविसयंसि गणं अगिलाए संगिण्हमाणे, अगिलाए उपगिण्हमाणे काहिं भवग्गहणेहिं सिज्झइ -जाव-सव्वदुक्खाणमंतं करेइ ? ૬૦–ોજના ! અસ્થgu a માળ . अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिज्झइ । तच्च पुण भवग्गहणं णाइक्कमइ ॥ - વિ.ર. , ૩ ૬, શું ? आयरिय-उवासणा२१३. जहाहियग्गी जलणं नमसे, नाणाहुईमतपयाभिसित्त। एवायरिय उवचिट्ठपज्जा, aftતના વિ હતો . ઢસ. મ. ૧, ૩. ૨. . ૨૨ ગુરુપૂavi२१४. जस्संतिए धम्मपयाई सिक्खे, तस्संतिए वेणइयं पउजे। सक्कारए सिरसा पंजलीओ, कायग्गिरा भो!मणसा य निच्च । लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसेाहिठाणं । जे मे गुरु सययमणुसासंयति, ते ई गुरु सययं पूययामि ॥ -. . ૧, ૩, ૬, IT. ૨૨- तहारूवसमणमाहणाणं पज्जुबासणाफलं ૧ - શ્વપાકના કરંડિયા જેવા ૨ - વેશ્યાના કરંડિયા જેવા ૩ - ગૃહપતિના કરંડિયા જેવા ક – રાજાના કરંડિયા જેવા આચાર્યઉપાધ્યાયની સિદ્ધિર૧૨. પ્ર. ભનેતે ! આચાર્ય અને ઉપાધ્યાય જે પિતાના શિષ્યને ખેદ રહિત સૂત્રાર્થ અને રત્નત્રયની સાધનામાં સહગ આપે તો તેઓ કેટલા ભવ ગ્રહણ કર્યા બાદ સિદ્ધ થાય છે યાવન સવ દુઃખને અંતે કરે છે ? ઉ. હે ગૌતમ! કેટલાક તે તે જ ભવમાં સિદ્ધ થાય છે, અને એ વિચહણ કરીને સિદ્ધ થાય છે. પરંતુ ત્રીજા ભવ ચહણને તે અતિકમે નહિ અર્થાત ત્રીજા ભવમાં તે સિદ્ધ થાય જ છે. આચાર્યની ઉપાસના - ર૧૩, જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ વિવિધ આહુતિએ અને મંત્રોથી અભિષિક્ત અગ્નિને નમસ્કાર કરે છે, એ જ પ્રમાણે શિષ્ય અનંત જ્ઞાન સપન હોવા છતાં પણ આચાર્યની વિનયપૂર્વક સેવા ગુરુ-પૂજા - ર૧૪, જે ગુરુની સમીપમાં શિષ્ય ધર્મશાસ્ત્રોનાં ગઢ રહ શી હોય તે ગુરુને (શિષ્ય) યથાગ્ય વિનયભાવ કરે તેમજ માથુ નમાવી હાથ જોડી (પંચાંગ વદન કરી) મન વચન અને કાયાથી ગુરુને સત્કાર કરે. કલ્યાણ ઇચ્છનાર સાધુને લા, દયા, સચમ અને બ્રહ્મચર્ય એ સવે વિશુદ્ધિ એટલે કર્મમલ દર કરવાનું સ્થાન છે. જે ગુરુ અને કાયમ હિતશિક્ષા આપે છે. તે ગુરુની હું કાયમ પૂજા કરતો રહુ. ” (એવો ભાવ શિપે રાખવા જોઈએ.) તથારૂપ શ્રમણે કે માહણેની પર્યાપાસનાનું २१५. १०-१. तहारूवा भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स कि फला पज्जुवासणा ? ૩૦–નયમr! Harઢા 1૦–૨.૨ [ મં!િ કરે? ૩૦-store ૨૧૫. પ્ર. ૧. ભરે!તથારૂપ(જે વેષ છે (દનુરૂપ ગુણા વાળા) શ્રમણ અને માહણ (હિંસા ન કરનાર)ની થયું પાસના કરનાર મનુને તેમની પયુંપાસનાનું શું ફળ છે ? ઉ. ગૌતમ! પયુ પાસનાનું ફળ શ્રવણ છે. પ્ર. ૨. સંતે ! શ્રવણનું ફળ શું હોય છે ? ઉ. ગૌતમ! શ્રવણનું ફળ જ્ઞાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy