SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦૭-૦૨ अवग्रह क्षेत्र प्रमाण चारित्राचार ६७३ से वत्थूसु वावडेसु, वोगड़ेसु, परपरिग्गहिएसु, જે વસ્તુ ઘરકામમાં ઉપયોગી હોય, કુટુંબમાં ભાગ भिक्ख भावस्स अट्ठाए दोच्चं पि उग्गहे પાડી શકાતો હોય, જેના પર કોઈનો હક્ક હોય, તે अणुन्नवेयब्वे सिया अहालंदमवि उम्गहे। વસ્તુ સાધુ બીજીવાર આજ્ઞા લઈને, નિરપેક્ષ ભાવથી જેટલો સમય રાખવી હોય તેટલો સમય રાખે. से अणुकुड्डेसु वा, अणुभित्तिसु वा, अणुचरियासु માટીની દીવાલની પાસે, ઈટની દીવાલની પાસે, वा, अणुफरिहासु वा, अणुपंथेसु वा, अणुमेरासु वा દીવાલ પાસેનો માર્ગ, ખાઈની પાસે, સામાન્ય सच्चे व उग्गहस्स पुव्वाणुन्नवणा चिठ्ठइ માર્ગમાં, વાડ અથવા દીવાલની પાસે, પૂર્વેની આજ્ઞા अहालंदमवि उग्गहे। લઈને જેટલો સમય રહેવું હોય તેટલો સમય રહી - પૃ. ૩. રૂ . ર૬-રૂર શકાય છે. उग्गह खेतपमाणं : અવગ્રહ ક્ષેત્રનું પ્રમાણ : ૨૪૦૭, ૨ મંજિ વા-નવ-સરિતસંસિ વી પૂરૂ ૧૪૦૭. સાધુ અથવા સાધ્વીને ગામ પાવતુ વસ્તીની ચારે निग्गंथाण वा निग्गंथीण वा सव्वओ समंता તરફથી એક કોશ સહિત એક યોજન સુધી આજ્ઞા सक्कोसं जोयणं उग्गहं ओगिण्हित्ताणं चिट्ठित्तए। ગ્રહણ કરી રહેવું કહ્યું છે અર્થાતુ એક દિશામાં અઢી - g. ૩. રૂ, સુ. રૂક કોશ જવું-આવવું કહ્યું છે. उग्गह गहण वसण-विवेगो : અવગ્રહને ગ્રહણ કરવાનો અને તેમાં રહેવાનો વિવેક : ૨૪૦૮, રે મrriતાન વી-ડાવ-રિણવિર વ. મUવી ૧૪૦૮. સાધુ ધર્મશાળાઓ ચાવતું. પરિવ્રાજ કોના નિવાસ उग्गह जाएज्जा, जे तत्थ ईसरे, जे तत्थ સ્થાનનો વિચાર કરી અવગ્રહ ગ્રહણ કરે. ત્યાં समहिट्ठाए ते उग्गहं अणुण्णवेज्जा - સ્થાનનો જે સ્વામી હોય અથવા અધિકારી જે કાર્યકર્તા હોય તેની પાસે સ્થાનની યાચના કરતાં કહે - काम खलु आउसो ! अहालंदं अहापरिण्णायं હે આયુષ્યન્ ! તમારી આજ્ઞાનુસાર સમય અને वसामो-जाव-आउसो-जाव-आउसंतस्स उग्गहे, ભૂભાગ સુધી અમે અહીંયા નિવાસ કરીશું. એ जाव साहम्मिया, एत्ताव ताव उग्गहं અવધિમાં અન્ય સાધર્મિક જેટલા પણ આવશે. ओगिहिस्सामो तेण परं विहरिस्सामो । તેટલાને અમે અહીં રોકીશું અને ત્યારબાદ અમો બધા વિહાર કરીશું.' से किं पुण तत्थ उग्गहंसि एवोग्गहियंसि ? આજ્ઞા મળ્યા પછી સાધુએ ત્યાં નિવાસ કરતી વખતે કયો વિવેક રાખવો જોઈએ? जे तत्थ समणाण वा, माहणाण वा, दंडए वा, તેઓ એ ધ્યાન રાખે કે, ત્યાં પહેલા નિવાસ કરતા छत्तए वा-जाव-चम्मछेदणए वा, तं णो अंतोहिंतो શાક્યાદિ શ્રમણ કે બ્રાહ્મણોના દંડ, છત્ર થાવત્ वाहिं जीणेज्जा, ચર્મછેદન, ઈત્યાદિ ઉપકરણ પડ્યાં હોય, बहियाओ वा णो अंतो पवेसेज्जा, णो सुत्तं वा ण તેને તેઓ અંદરથી બહાર ન કાઢે અને બહારથી पडिबोहेज्जा, णो तेसिं किंचि वि अप्पत्तियं અંદર ન રાખે. સૂતાં હોય તેને જગાડે નહિં. જરા पडिणीयं करेज्जा । પણ અયોગ્ય કે પ્રતિકુળ વ્યવહાર ન કરે. (જેથી -- . સં. ૨, ૫, ૭, ૩. ૨, સુ. -દરર તેમના હૃદયને આઘાત ન પહોંચે.) અવગ્રહ ગ્રહણ નિષેધ – ૬ सचित्त पुढवी आईणं उग्गह णिसेहो - સચિત્ત પૃથ્વી આદિના અવગ્રહનો નિષેધ : १४०९. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण उग्गह વી ન પુળ ૩/૬ ૧૪૦૯, સાધુ અથવા સાધ્વી એવા અવમૂહ સ્થાનને જાણે કે, નાના- પ્રતિક્રિયાપઢવી-ગાવ- માં -- સચિત્ત પૃથ્વીની નજીક હોય યાવત કરોળીયાનાં संताणए तहप्पगारं उग्गह णो ओगिण्हेज्ज वा, જાળાંથી યુક્ત હોય તો એવા પ્રકારના સ્થાનની पगिण्हेज्ज वा । - મા. સુ. ૨, પ્ર. ૭, ૩. , મુ. દર આજ્ઞા પ્રહણ ન કરે. ૨ . . ૨, એ. ૭, ૩. , . ૬૦૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy