SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ४२-४३ प्रस्थक दृष्टान्त धर्म-प्रज्ञापना [२७ पत्थगदिद्वस्तां-- પ્રસ્થક દૃષ્ટાંત :४२.५०-से किं तं पत्थगदिद्वन्तेण? ૪૨. પ્ર. પ્રસ્થક (અનાજ માપવાનું એક પાત્ર) દષ્ટાંત કોને કહેવાય ? उ०—थगदिद्वन्तेण-से जहा नामए केइपुरिसे परसुं ઉ૦ પ્રસ્થક દર્શન- જેવી રીતે કે ઈ પુરુષ કુહાડી गहाय अडविहुत्ते गच्छेज्जा। લઈને જંગલમાં જાય. તેને જોઈને કોઈ કહે કે “તુ तं च केइ पासित्ता वदेज्जा-- जयां य ?" त्या३. ___ कत्थ भवं गच्छसि ? (१) अविसुद्धो नेगमो भणइ-पत्थगस्स गच्छामि। ૧- અવિશુદ્ધ ને ગામનચવાળ કહે છે. “પ્રસ્થક तं च के छिदमाणं पासित्ता बदेज्जा માટે જઈ રહ્યો છું.” તે પુરુષને લાકડાં કાપતા જોઈ કઈ किं भवं छिदसि? हे "तुशुपी २यो छ ?" त्या विशुद्धत नैगमविसुद्धतराओ नेगमो भणइ-पत्थयं छिदामि । નયવાળ કહે છે, “પ્રસ્થક કાપી રહ્યો છું.” તે પુરુષને तं च केइ तच्छेमाण पासित्ता वदेज्जा લાકડું છોલતા જોઈ ને કોઈ કહે “તું શું છેલી રહ્યો છે ?” ત્યારે વિશુદ્ધતર નૈગમનયવાળે કહે છે, “પ્રસ્થક છેલી किं भवं तच्छेसि? રહ્યો છું.” તે પુરુષને લાકડુ કેરતા જોઈને કઈ કહે विसुद्धतराओ नेगमो भणइ “તું શું કરી રહ્યો છે?” ત્યારે વિશુદ્ધતર ગમનયવાળે पत्थयं तच्छेमि । हेछ, “५३ री यो धु." a पुरुषनेता ते च के उक्किरमाणं पासिता वदेज्जा ખેદતા જોઈને કઈ કહે કે “તું શુ ખાદી રહ્યો છે ?” किं भवं उक्किरसि? ત્યારે વિહતર નૈગમનચવાળા કહે છે, “પ્રથક બાદી विसुद्धतराओ नेगमोभणइ-पत्थय उक्किरामि। રહ્યો છુ.” આ પ્રમાણે વિશુદતર નેગમયનવાળા तं च केइ विलिहमाण पासित्ता वदेज्जा-- આ પ્રસ્થકના સંબંધમાં કહે છે. किं भवं विलिहसि? बिसुद्धतराओ नेगमोभणइ-पत्थयं विलिहामि। एवं विसुद्धतरागस्स नेगमस्स नामाउडितओ पत्थओ। (२) एवमेव ववहारस्स वि। ૨ - એ જ પ્રમાણે વ્યવહારનયવાળે પણ કહે છે. (३) संगहस्स चितोमिओ मिज्जसमारूढो पत्थओ। ૩ - સંવહનયવાળે અનાજને સંગ્રહ કરીને પ્રસ્થક દ્વારા માપવાને પ્રારંભ કરે ત્યારે તેને પ્રસ્થક વજુસૂત્રનયવાળે પ્રસ્થથી અનાજ માપતો હોય ત્યારે તેને પ્રસ્થક કહે છે. ત્રણેય શબ્દનય પ્રસ્થકનાં કાર્યને જાણીને પ્રસ્થક . પ્રસ્થક દૃષ્ટાંત સમાપ્ત (४) उजुसुयस्स पत्थओ विपन्थओ मिजं पि से पत्थओ। तिण्हं सद्दनयाण पत्थगाहिगारजाणओ पत्थगो। जस्स वा वसेणं पत्थगो निष्फज्जइ । से तं पत्थगदिट्टतेण । ---अणु. सु. ४७४ बसहिदिन्त४३.५०--से कि तं वसहिदिद्वन्तेण? उ.-धसहिदिद्वन्तेण--से जहानामए के पुरिसे कंचि पुरिसं वएजजा-किं भवं वससि? सति id:४३..- यसतिrintinाय? ઉ૦ - વસતિ દષ્ટાંત-જેવા ફતે કઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે, ‘તમે કયાં રહે છે ?” ત્યારે અવિશદ્ધનગમનયવાળ કહે છે-“હું આ લેકમાં तत्थ अविसुद्धो नेगमो भण-'लोगे वसामि ।' લેક ત્રણ પ્રકારના છે ? ૧- ઉદવ લેટ, ૨-અલેક 3-तिय શું એ ત્રણેયમાં આ૫ રહે છે ? लोगे तिविहे पण्णते, त जहा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy