SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ४४६-४४ वायुकायिक - जीवहिंसा -निषेध बारित्राचार [२३०. आउसंतो समणा ! णो खलु ते गामधम्मा આયુમાન્ શ્રમણ ! શું તમને ધામધર્મ (કામ) પીડિત કરતા નથી ને? (મુનિએ કહ્યું ) आउसन्तो गाहावती! णो खलु मम गाम આયુમન ગૃહપતિ ! મને ચામધામ (કામ) धम्मा उब्वाहति। પીડિત કરતા નથી, પરંતુ મારુ શીર' દુર્બળ सीतफासं णो खट आई संचामि अहिया હેવાને કારણે હું શીત-સ્પશને સહન કરવામાં સેત્તા અસમર્થ છું. (માટે મારું શરીર કડીથી ધ્રુજી રહ્યું છે. ) णों खलु मे कप्पति अगणिकाय उज्जालित्ता અદિન સળગાવ, વારંવાર સળગાવો અને वा पज्जालित्तप वा कायं आयावित्तए या શરીર તપાવવું કે વારંવાર તપાવવું અથવા એવું पयावित्तए वा अण्णेसि वा वयणाओ। બીજને કહીને કરાવવું મને કહપતુ નથી. सिया एवं वदंतस्स परो अगणिकाय उज्जा - સાધુની આ વાત સાંભળી [ દા] ગૃહસ્થ लेत्ता पज्जालेत्ता काय आयावेजा वा पया અનિકાયને પ્રજવલિત કરે, સાધુના શરીરને ડું તપાવે, એ સમયે અનિકાયના આરંભને ભિક્ષુ वेज्जा वा । तं च भिक्ख पडिलेहाए आगमेत्ता પોતાની બુદ્ધિથી વિચાર કરીને, આગમના આજ્ઞાને आणवेज्जा अणासेवणाप तिमि । યાનમાં લાવી ગૃહસ્થને કહે કે, “અનિમયનું - - 31. શું ?, J. ૮, , , . ૨૪ ૨-૨ ૨ સેવન કારા માટે અવનય છે.” *" ૪૬. રે મારે જ વિરું ક્યા, ૪૪૬. જેઓ પિતાનાં માતાપિતાને છેડી, ધમણવતને समणव्यदे अगणि समारभेजा। ધારણ કરી અગ્નિકાયને સાલ કરે છે, તથા अहाहु से लोगे कुसीलधम्मे, જેઓ પોતાના સુખ માટે પ્રાણીઓની હિંસા કરે છે, તે લોકમાં કુશીલ ધમ વાગે (એવું સર્વ भूताई जे हिंसति आतसाते ॥ પુરુએ ) કહ્યો છે. उज्जालओ पाणऽतिवाताज्जा, અગ્નિ સળગાવનાર વ્યક્તિ પ્રાણીઓની ઘાત निवावओ अगणितियातइज्जा । કરે છે અને અગ્નિ ઓલવનાર પણ અગ્નિકાયના तम्मा उमेहावि समिक्ख धम्म, જીની ઘાત કરે છે, માટે મેધાવી પંડિત પિતાના 1 જ રિતે કાન માત્ર છે. ધમને વિચાર કરી અખિકાય સમારંભ કરે નહિ. पुढवि वि जीवा आऊ चि जीवा, પૃથ્વી સજીવ છે, તેમજ પાણી પણ સજીવ पाणा य सपातिम संपयन्ति । છે, તથા સંપાતિમ-પતંગિયા ઇત્યાદિ છવ છે, જે संसेदया कट्टसमस्सिता श, અનિમાં પડી મરી જાય છે. બીજા પણ પરસેવામાં गते दहे अगणि समारभंते ॥ ઉપન થતાં જીવ તથા કાર્ડન ( લાકડા ઇત્યાદ ઇંધણ) આશ્રિત રહેનાર જીવ હોય છે. અગ્નિ--Tી. મ. , . 2, પા. -- કાયાને સમારંભ કરનાર આ (થાવર-વસ) પ્રાણીઓને બાળે છે. વાડ્રાય થઇ રમે વજન ઘviTt વાયુકાચિક અને આરંભ ન કરવાની પ્રતિજ્ઞા—ક૭. ઘર જિનમંરમાણાયા અને નવા પુનત્તા ૪૪૫૭. શસ્ત્ર પરિણતિથી પૂર્વે વાયુકાય વિત્તવાન સજીવ अन्नत्थ सत्थ-परिणएणं । કહેવાય છે. એવા અનેક જીવે છે તથા પ્રત્યેક જીવ સ્વતંત્ર અસ્તિત્વવાળા છે. ૪૪૮, સે મિડુ વા મિ+qળ ઘા નર-વિવ- ૪૪૮. સંયમ, પાપથી વિદત અને નવાં પાપકર્મ બાંધपडिहय-पच्चक्खाय-पावकम्मे, વાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ હોય કે ભિક્ષણી दिया वा राओ वा एगओं वा परिसागओ તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, वा सुत्ते वा जागरमाणे वा વૃતાં કે જાગતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy