SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ, २३० ] चरणानुयोग वायुकायिक- जीवहिंसा-निषेध सूत्र ४४८-४४९ से सिरण वा बिहुयणेण वा तालिग्रंटेण वा पत्तण ચામરથી, પંખાથી, હવા નાંખવી નહિ, પત્રથી, वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण घा પત્રના કુકડાથી, શાખાથી, શાખાના ટુકડાથી, पिहुणेण वा पिहुणहत्थेण वाचेलेण वा चेलक મેરપીંછથી કે મેરપીંછના હાથાથી, વસ્ત્રથી કે पणेण वा हत्थेण वा मुहेण वा अप्पणो वा कार्य વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી પિતાની કાયાને કે બહારના પુદગલને કુંક મારવી નહિ, હવા बाहिरं वा वि पोग्गल', न फुसेज्जान वीएज्जा, નાંખવી નહિ, अन्न न फुसावेज्जा न वीयावेज्जा, બીજી દ્વારા કૂક મરાવવી નહિ, હવા નખાવવી अन्न फुसंतं वा वीयंतं वा न समणुजाणेज्जा' કુંક મારનાર કે હવા નાખનારની અનમેદના जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए ન કરવી. જીવનપર્યન્ત માટે ત્રણ કરણને ત્રણ વેગથી कापणं न करेमि न कारवेमि करतं पि अन्न મનથી, વચનથી, કાયાથી તેમ કરવું નહિ, કરાવવું न समणुजाणामि । નહિ તેમજ કરના૨નું અનુદન પણ કરવું નહિ. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि ભતે ! પૂર્વકાળે કરેલા વાયુ સમારંભથી હું अप्पाणं चोसिरामि। નિવૃત્ત થાઉં છું. તેની નિંદા કરું છું. ગહ કરું –સ. મ. ૪, , ૨૪ છું તથા કષાય આત્માને યુન્સગ કરું છું. वाउकाइयाणं हिंसा निसेहो વાયુકાયિક ની હિંસાને નિષેધ– ૪૧. માના ગુઢ પાકા અનાજ મો” ત્તિ ૪૪૯. જુઓ ! સાચા સાધકે વાયુકાયિકની હિંસા કરવામાં एगे पवदमाणा, जमिण विरूवरूवेहिं सत्थेहि શરમ અનુભવે છે. કેટલાક વેષધારી સાધુએ કહે છે કે “અમે અણગાર છીએ” છતાં પણ તેઓ અનેક वाउकम्मसमारंभेणं वाउसत्थं समारम्भमाणे પ્રકારનાં શસ્ત્રના પ્રવેગે વડે વાયુકાય સંબંધી अण्णेवणेगरूबे पाणे विहिसति । આરંભ સમારંભ કરી છની હિંસા કરે છે તથા વાયુકાયના જીની હિંસાની સાથે તેનાં આશ્રિત અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે. तत्थ खलु भगवता परिण्णा पवेदिता વાયુકાયના સમારંભના વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિક સમજાવ્યું છે. इमस्स चेव जीवियस्स परिचंदण-माणण છતાં પણ પ્રાણી જીવનનિર્વાહ માટે, પ્રશંસા થrs, iા-માન-મોથrs, સુપરિણા માટે, માનપૂન માટે, જન્મ-મરણથી મુક્ત થવા તદેતું, માટે, દુઃખેના નિવારણુ માટે, से सयमेव वाउसत्थं समारभति, अण्णेहिं સ્વયં પણ વાયુકાયની હિંસા કરે છે, બીજા वा वाउसत्थं समरभावेति, अण्णे वा वाउ. પાસે કરાવે છે અને વાયુકાયની હિંસા કરનારની सत्थं समारभंते समणुजाणति । અનુમોદના કરે છે. तं से अहियाए, तं से अबोधीए । એવી હિંસા તેના અહિત માટે હોય છે. તેના માટે તે અજ્ઞાનનું કારણ બને છે. से तं संबुज्झमाणे, आयाणीय समुट्ठाण, તે સંયમ, તે હિંસાને-હિંસાનાં પરિણામને સભ્યફ પ્રકારથી સમજી સાધનામાં સંલગ્ન બને. सोच्चा भगवओ, अणगाराणं वा अंतिए તીર્થકર અથવા શ્રમણને પાસેથી સાંભળી, इहमेगेसिं णातं भवति-एस खलु गंथे, एस સદધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓને પરિજ્ઞાન खलु मोहे, एस खलु मारे, पस खलु णिरए । થાય છે કે હિંસા એ કમબંધનું કારણ છે, મેહનું કારણ છે, મરણનું કારણ છે, નરકનું કારણ છે, इच्चस्थ गढिए लोए । છતાં પણ તેઓ પોતાનાં કાર્યોમાં આસકત થાય છે. १ तालियंटेग पत्तेण, साहाविहुयणेण वा । न बीएज्ज अप्पणो कार्य, बाहिरं वा वि पोग्गल्लं । –૪, ૫, ૮, IT. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy