SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ४५६ चरणानुयोग अपरिग्रह महाव्रत आराधना फल सूत्र ८७३-७५ तेणे जहा सन्धि-मुहे गहीए, ઘરફોડ ચોર જેમ છીંડુ પાડવાની જગ્યાએ જ પોતાના सकम्मुणा किच्चइ पावकारी । દુષ્કર્મોથી પકડાઈ જતાં શિક્ષાને પામે છે, તેમ દરેક एवं पया पेच्च इहं च लोए, જીવ પોતાના કરેલા કૃત્યોનું વળતર આ લોકમાં તેમ “कडाण कम्माण न मोक्ख अत्थि"।। જ પરલોકમાં ભોગવે છે, તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. संसारमावन्न परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेय-काले, .. न बन्धवा बन्धुवयं उवेन्ति ।। જીવ સંસારમાં આવીને પારકા માટે જે સાધારણ કર્મ કરે છે તે કર્મોને ભોગવતી વખતે સ્વજન-બંધુઓ સ્વજનપણું દેખાડતાં નથી અઘતુ ફળમાં ભાગ પડાવતા નથી. वित्तेण ताणं न लभे पमत्ते, ___ इमंमि लोए अदुवा परत्था । दीव-प्पणढे व अणन्त-मोहे __ नेयाउयं दद्रुममेव ।। - ૩૪, મ. ૪, પ્રમત્ત જીવ આ લોક કે પરલોકમાં ધનના આધારે રક્ષણ મેળવી શકતો નથી. દ્વીપ પરથી છૂટો પડી ગયેલ તે મોહરૂપી સમુદ્રમાં ડૂબતો જીવ પાર કરાવનારમાર્ગને જોવાં છતાં જોઈ શકતો નથી. ૫. ર-૧ અપરિગ્રહ મહાવ્રત આરાધનાનું ફળ-૫ अपरिग्गह आराहणफलं અપરિગ્રહ આરાધનાનું ફળ૮૭૩. મે ૨ પાઈ-વેરમા-પરિવર્ણાકુથ પર્વય ૮૭૩, પરિગ્રહ વિરમણ વ્રતના પરિરક્ષણ માટે ભગવાને આ भगवया सुकहियं, अत्तहियं, पेच्चाभावियं, પ્રવચન (ઉપદેશ) કરેલ છે, જે પ્રવચન આત્મા માટે आगमेसिभई, सई, नेयाउयं, अकुडिलं, अणुत्तरं, હિતકારી છે, આગામી ભવોમાં ઉત્તમ ફળ દેનારું છે, सव्व दुक्ख-पावाणं विओसमणं। અને ભવિષ્યમાં કલ્યાણકારી છે, શુદ્ધ છે, ન્યાયયુક્ત ૨. સુ. ૨, ૫, ૬, સુ. ૨૨ છે, સરળ છે, ઉત્કૃષ્ટ છે તથા સર્વ દુઃખ અને પાપનો સર્વથા નાશ કરનાર છે. सुहसायाफलं - સુખ-સ્પૃહા નિવારણનું ફળ - ૮૭૪, ૫. સુક્ષui ! નીવે હિં કળથ? ૮૭૪.પ્ર. ભંતે ! સુખ-શાતા અર્થાતુ વૈષયિક સુખોની ઈચ્છાના નિવારણથી જીવને શું મળે છે? उ. सुहसाएणं अणुस्सयत्तं जणयइ। अणुस्सुयत्ताए णं ઉ. સુખ-શાતાનું નિવારણ કરવાથી વિષયો તરફ जीवे अणुकम्पए अणुब्भडे विगयसोगे चरित्तमोहणिज्ज અનાસકત ભાવ રહે છે. અનુત્સુકતાથી જીવ कम्म खवेइ। અનુકંપાવાળો, પ્રશાન્ત, શોકરહિત બનીને ચારિત્ર- ૩૪. ક. ૨૬ કુ. ૨૨ મોહનીય કર્મનો ક્ષય કરે છે. विणियट्टणाफलं - વિનિવર્તનાનું ફળ - ૮૭૫. . વિયાણ માં નીવે ના? ૮૭૫.પ્ર. ભંતે ! વિનિવર્ધનાથી જીવને શું મળે છે? उ. विणियट्टणयाए ण पावकम्माणं अकरणयाए ઉ. વિનિવર્ધનાથી - મન અને ઈન્દ્રિયોને વિષયોથી દૂર अब्भुट्टेइ। पुव्वबद्धाण य निज्जरणयाए तं नियत्तेइ રાખવાની સાધનાથી - જીવ પાપકર્મ ન કરવા તત્પર तओ पच्छा चाउरतं संसारकतारं वीइवयइ । રહે છે, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મને નિવૃત્ત કરે -- ૩૪. . ર૨, મુ. ૨૪ છે. ત્યારપછી ચાર અંત(ગતિ) વાળી સંસાર-અટવીને જલ્દી પાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy