SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १३७०-७२ जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा- जावभवणगिहाणि वा उवागच्छंति उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टति अयमाउसो ! महावज्जकिरिया यावि भवति । આ સુ. ૪, ૬. ૨, ૩, ૪, મુ. ૪૮ सावज्जकिरिया सरूवं १३७०. इह खलु पाईणं वा जाव-उदीणं वा, संगतिया सड्ढा भवंति - जाव-तं रोयमाणेहिं बहवे समणजाते समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेतिताई મતિ, તું બહા-આાપ્તાનિ વા-ગાવभवणगिहाणि वा, ' सावद्य क्रिया स्वरूप जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जावभवणगिहाणि वा उवागच्छंति उवागच्छित्ता इतराइतरेहिं पाहुडेहिं वट्टति अयमाउसो ! सावज्जकिरिया यावि भवंति । महासावज्ज किरिया सरूवं ૭૬. –આ. સુ. ૨, ૬. ર, ૩. ૨, સુ. ૪૨ इह खलु पाईणं वा - जाव-उदीणं वा संतेगतिया सड्ढा भवंति - जाव- तं रोयमाणेहिं एगं समणजातं समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेतिताई મવંતિ, તં નહીં-આાપ્તાળિ વા-નાવ भवणगिहाणि वा, महता पुढविकायसमारंभेणं -ત-મહતા તસાયસમા મેળું, મહેતા પરમેળ, महता समारंभेणं, महता आरंभेणं, महता विरूवरूवेहिं पावकम्मकिच्चेहिं तं जहा- छावणतो, હેવતો, સંથાર જુવાર-પિખતો, સીતોવળ્ વા परिहवियपव्वे भवति, अगणिकाए वा उज्जालियपव्वे भवति । जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जावभवणगिहाणि वा, उवागच्छति उवागच्छित्ता इतराइतरेहिं पाहुडेहिं वट्टति दुपक्खं ते कम्म सेवंति, अयमाउसो ! महासावज्जकिरिया यावि મતિ ! Jain Education International -આ સુ. ૨, ૩૩. ૨, ૩. ૨, સુ. ૪૪૦ १३७२ પ્રાદુવા વંતેનુ ગામાસુ ખિîe-- બિાંથીળું બિસિદ્ધ વલળ તે મંત્તિ વા–નાવ-રાયાસિ વા, વાડા, एगदुवाराए, एगनिक्खमणपवेसाए, नो कप्पइ निग्गंथाण य निग्गंथीण य एगयओ वत्थए । --q. ૩, ૬, સુ. चारित्राचार ६६१ જે મુનિ આવી રીતના લોહારશાળા યાવત્ ભૂમિગૃહમાં નિવાસ કરે, ત્યાં રહીને એક બીજાનાં આપેલા મકાનોનો ઉપયોગ કરે છે તો હે આયુષ્મન્ શ્રમણો ! તે ઉપાશ્રય એમના માટે મહાવર્જ્ય ક્રિયા' વાળો કહેવાય છે. (તે સર્વથા અકલ્પનીય છે) સાવધ ક્રિયાનું સ્વરૂપ : ૧૩૭૦,આ સંસારમાં પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે યાવત્ અભિરુચિ કરતા થકા ઘણા શ્રમણોના ઉદ્દેશ્યથી જ્યાં ત્યાં લોહશાળા થાવત્ ભૂમિગૃહ બનાવડાવે છે. જે મુનિ આવી રીતના લોહશાળા યાવત્ ભૂમિગૃહમાં નિવાસ કરે ત્યાં રહીને એક બીજાના આપેલા મકાનોનો ઉપયોગ કરે છે તો કે આયુષ્મન્ શ્રમણો તે ઉપાશ્રય એમના માટે સાવદ્યક્રિયા'વાળો દોયુક્ત છે. મહાસાવદ્ય ક્રિયાનું સ્વરૂપ : ૧૩૭૧.આ સંસારમાં પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે યાવત્ અભિરુચિ કરતા થકા કોઈ એક શ્રદ્ધાળુ સાધુના ઉદ્દેશ્યથી લોહશાળા યાવત્ ભૂમિગૃહ આદિ બનાવે છે. પૃથ્વીકાયનો મહાન સમારંભ કરીને યાવત્ ત્રસકાયનો મહાન સમારંભ કરીને, મહાન સંરંભ, મહાન સમારંભ તથા મહાન આરંભ કરીને, વિવિધ પ્રકારના પાપકર્મોનું આચરણ કરીને, જેમકે-તેને આચ્છાદિત કરીને, લીંપીને, બેઠક અથવા દ્વાર બંધ કરીને, (શાળા આદિ તૈયાર કરાવે છે) ત્યાં સચિત્ત પાણી પડેલું હોય છે, અગ્નિપણ સળગાવેલ હોય છે. જે સાધુ આવા પ્રકારની લોહશાળા યાવત્ ભૂમિગૃહમાં રહે છે તથા એવી એક બીજાને દાન ભેટ આપેલ શાળામાં રહે છે, તેઓ દ્વિપક્ષ (દ્રવ્યથી સાધુરૂપ, ભાવથી ગૃહસ્થરૂપ) ક્રિયાનું સેવન કરે છે, હે આયુષ્મન્ ! એ શ્રમણો માટે આ ઉપાશ્રય મહાસાવધક્રિયાથી યુક્ત છે. વગડા જેવા ગ્રામાદિમાં નિર્ગન્ધ-નિન્થિઓને રહેવાનો નિષેધ : ૧૩૭૨, નિર્ઝન્થ અને નિર્ઝન્થિઓને એક વગડાવાળા, એક દ્વારવાળા અને એક નિષ્ક્રમણ પ્રવેશવાળા ગ્રામ ચાવત્ રાજધાનીમાં (ભિન્ન ભિન્ન ઉપાશ્રયોમા) સમકાળ વસવું કલ્પતું નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy