SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ ७५४ चरणानुयोग इन्द्रिय निग्रह फल सूत्र १६२६-२७ इंदियणिग्गह फलं ઈન્દ્રિય નિગ્રહનું ફળ : ૨૬૨૬. ૫. સેન્દ્રિય નિ મને ! નીવે f gય ? ૧૬૨૬. પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું ફળ મળે છે ? उ. सोइन्दिय निग्गहेणं मणुन्नामणुन्नेसु सद्देसु ઉ. શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને राग-दोस निग्गहं जणयइ, तप्पच्चइयं कम्म न અમનોજ્ઞ શબ્દોમાં થનાર રાગ-દ્વેષથી પર રહે છે, बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ। પછી તપ્રત્યયિક અર્થાત શબ્દ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો તથા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. प, चक्खिन्दिय-निग्गहेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. ભંતે ! ચક્ષુ ઈન્દ્રિય નિગ્રહથી જીવને શું મળે છે? उ. चक्खिन्दिय-निग्गहेणं मणुन्नामणुन्नेसु रूवेसु ઉ, ચક્ષ-ઈન્દ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અમનોજ્ઞराग-दोस-निग्गहं जणयइ, तप्पच्चइयं कम्म न રૂપોમાં થનાર રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । રૂપનિમિત્તક કર્મને બંધ નથી કરતો અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. प, घाणिन्दिय निग्गहेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. અંતે ! ઘ્રાણેન્દ્રિય નિગ્રહથી જીવને શું મળે છે ? उ. घाणिन्दिय निग्गहेणं मणन्नामणन्नेस गन्धेस ઉ. ધ્રાણેન્દ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અમનોજ્ઞ राग-दोस निमहं जणयइ, तप्पच्चइयं कम्मं न ગંધોમાં રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગંધ बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ। નિમિત્તક કર્મનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. प. जिब्भिन्दिय निरगहेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. અંતે ! જિવા-ઈન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? उ. जिब्भिन्दिय निग्गहेणं मणुन्नामणुन्नेसु रसेसु ઉ. જિહુવા-ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ राग-दोस निरगहं जणयइ, तप्पच्चइयं कम्मं न અમનોજ્ઞ રસોમાં થનાર રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । પછી રસ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. प. फासिन्दिय निग्गहेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. અંતે સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે? उ. फासिन्दिय निग्गहेणं मणनामणन्नेस् फासेस ઉ. સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અમનોજ્ઞ राग-दोस निग्गहं जणयइ, तप्पच्चइयं कम्म न સ્પર્શી સંબંધી રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે અને સ્પર્શ बन्धइ, पुव्वबद्धं च निज्जरेइ । નિમિત્તક કર્મનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ - ૩૪. એ. ર૬, મુ. ૬૪-૬૮ કર્મની નિર્જરા કરે છે. अप्पमत्तअज्झवसाणं અપ્રમત્ત મુનિનાં અધ્યવસાય : ૨૬ર૭. આવતી હે ગવંતી હifસ મામગીવી, ત્તે ૧૬૨૭. આ મનુષ્ય લોકમાં જેટલા એનારંભજીવી છે, તેઓ चेव अणारंभ जीवी। મનુષ્યોની વચ્ચે રહેતાં છતાં પણ અનાભજીવી હોય છે. एत्थोवरते तं झोसमाणे अयं संधी ति अदक्ख, સાધક સાવદ્ય પ્રવૃત્તિ પર રહી પાપકર્મોનો સંયમ जे इमस्स विग्गहस्स अयं खणे त्ति मन्नेसी। દ્વારા ક્ષય કરી, આ અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે.' એમ જાણી વારંવાર કર્મનો ક્ષીણ કરતો અપ્રમત્ત રહે. 'આ ઔદારિક શરીરની વર્તમાન ક્ષણ (અમૂલ્ય) છે.' આ વાતનું વારંવાર અન્વેષણ કરી અપ્રમત્ત રહે, एस मग्गे आरिएहिं पवेदिते। આ અપ્રમાદનો) માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. उद्विते णो पमादए। એવું જાણી સંયમી પુરુષે પ્રમાદ ન કરવો જોઈએ. जाणित्तु दुक्खं पत्तेयं सातं । પ્રત્યેક પ્રાણીના સુખ અને દુઃખ (પોત-પોતાના સ્વતંત્ર) છે. એવું જાણી સંયમી પુરુષ પ્રમાદ ન કરે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy