SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६२३-२५ काय गुप्ति - ४ चारित्राचार ७५३ ૬૬રર, ઇત્તા પાછપાઠ આયખાતાદત ૧૪૨૩. નત્રાદિ ઇન્દ્રિયાના વિપયાથા નિવૃત્ત થઈ ન જ अव्वोच्छिण्णबंधणे अणभिक्कंत-संजोए। तमंसि મોહદિવશ કરી કશ્રવના કારણોમાં આસક્ત થાય अविजाणओ आणाए लंभो णत्थि तिबेमि । છે, તે અજ્ઞાની બંધનોથી મુક્ત થતો નથી. તે વિષયોના સંયોગોને છોડી શકતો નથી. મોહરૂપી અંધકારમાં પડેલા આવા અજ્ઞાની જીવને તીર્થંકરની આજ્ઞાનો લાભ થતો નથી. અર્થાત્ તે આરાધક બની શકતો નથી એમ હું કહું છું. जस्स णत्थि पुरे पच्छा मज्झे तस्स कुओ सिया ? જેને વિષયાસકિતના પૂર્વ સંસ્કાર નથી અને ભવિષ્યનો સંકલ્પ નથી. તેને મળે (વર્તમાન ભવમાં) વિષયાસક્તિનો વિકલ્પ ક્યાંથી હોય ? से हु पन्नाणमंते बुद्धे आरंभोवरए। એ જ વાસ્તવમાં પ્રજ્ઞાવાન છે, પ્રબુદ્ધ છે, આરંભથી વિરત છે. सम्ममेयं ति पासहा। તેમનો આ વ્યવહાર સમ્યફ છે. એમ તું જો વિચાર जेण बंधं वह घोरं परितावं च दारुणं। કર. વિષયાસક્તિથી પુરુષ બંધન, વધ, પરિતાપ આદિ ભયંકર દુ:ખો સહન કરે છે. पलिछिदिय बाहिरगं च सोतं णिक्कम्मदंसी इह માટે બાહ્ય પરિગ્રહ આદિ તથા અંતરંગ રાગ-દ્વેષ मच्चिएहिं। આદિ આશ્રયોનો વિરોધ કરી આ મૃત્યુ લોકમાં નિષ્કર્મદર્શ બનવું જોઈએ. कम्मणा सफलं दटुं ततो णिज्जाति वेदवी। કર્મ પોતાનું ફળ અવશ્ય આપે છે, એવું જાણીને - મા.સુ.૪, પૃ.૪, ૩૪, . ૨૪ ૪–૨ ૪૬ તત્વજ્ઞ પુરુષે કર્મબંધનના કારણોથી સદા દૂર રહેવું જોઈએ. कायगुत्तयाए फलं કાયગુપ્તિનું ફળઃ ૬૬૨૪, ૫. #ાયત્તરાણ નં અને ! નીવે %િ નાયડૂ ? ૧૬૨૪. પ્ર. ભંતે ! કાયપ્તિથી જીવને શું ફળની પ્રાપ્તિ. થાય છે ? उ. कायगत्तयाए णं संवरं जणयइ। संवरेणं ઉં. કાય ગુતિથી જીવ સંવર (અશુભ પ્રવૃત્તિથી कायगुत्ते पुणो पावासवनिरोह करेइ । નિરોધ) પામે છે. સંવરથી કાય ગુપ્ત બનીને ફરી - ૩૪. ૩૩. ર૬, સં. ૧૭ થનાર પાપાશ્રવનો નિરોધ કરે છે. कायसमाहारणयाए फलं - કાય સમાધારણાનું ફળ : ૨૬રપ. ૫. યસVTહીરાયા ને મસ્તે નીવે નાયડુ ? ૧૬૨૫, પ્ર. ભે તે ! કાયા સમાધારણા (સંયમની શુદ્ધ પ્રવૃત્તિઓમાં કાયાને સંલગ્ન રાખવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય છે ? उ. कायसमाहारणयाए णं चरित्तपज्जवे विसोहेइ । ઉ. કાય સમાધોરણાથી જીવ ચારિત્રના પર્યાયો चरित्तपज्जवे विसोहेत्ता अहक्खायचरितं विसोहेइ । વિશુદ્ધ કરે છે. ચારિત્ર પયય વિશુદ્ધ કરીને अहक्खायचरित्तं विसोहेत्ता चत्तारि केवलिकमसे યથાવાત ચારિત્રને શુદ્ધ કરે છે. યધા વાત ચારિત્ર खवेइ। तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, શુદ્ધ કરીને કેવલીના વિદ્યમાન ચાર કર્મો (આયુષ્ય, परिनिव्वाएइ सव्वदुक्खाणमन्त करेइ।। વેદનીય, નામ અને ગોત્ર)નો ક્ષય કરે છે. ત્યાર - ઉત્ત. ૩, ૨૨, સે. ૬૦ પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે, અને બધાં દુઃખોનો અંત કરે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy