SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ७५२ चरणानुयोग वचन गुप्ति कृत्य सूत्र १६१७-२२ वयगुत्तस्स किच्चाई વચન ગુપ્તિના કૃત્યોઃ १६१७. गत्तो वईए य समाहिपत्ते, ૧૬૧૭. વચન ગુપ્તિનો ધારક ભાવ સમાધિ પ્રાપ્ત કરી શુદ્ધ સં HIS૯ પરિવ્યના || લેશ્યાને ગ્રહણ કરી સંયમમાં અનુષ્ઠાન કરે. - સૂય. સુ. , મેં. ૨૦, . वइगुत्ति परूवणं - १६१८. से जहेतं भगवया पवेदितें आसुपण्णेण जाणया पासया। अदुवा गुत्ती वइगोयरस्स । - મા.મુ. ૨, ૪, ૮, ૩. ૨, સુ. ૨૦૨ (૩) વચન ગુપ્તિની પ્રરૂપણા : ૧૬૧૮, આશુપ્રજ્ઞ, સર્વજ્ઞાની, સર્વદર્શી ભગવાન મહાવીર દ્વારા જે પ્રમાણે ધર્મ પ્રરૂપિત થયો છે, તે જ પ્રમાણે ધર્મની પ્રરૂપણા કરે અથવા વાણી વિષયક ગુપ્તિથી મૌન સાધનામાં રહે. वगुत्तयाए फलं१६१९. प. वयगुत्तयाए णं भन्ते ! जीवे किं जणयइ ? વચન ગુપ્તિનું ફળ ૧૬૧૯. પ્ર. ભંતે ! વચન ગુપ્તિથી જીવને શું ફળની પ્રાપ્તિ થાય છે ? ઉ. વચન ગુપ્તિથી જીવ નિર્વિકાર બને છે. નિર્વિકાર જીવ સર્વથા વાકગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી એકાગ્રતા આદિથી યુક્ત હોય છે. उ. वयगुत्तयाए णं निव्वियारं जणयइ। "निव्वियारेणं जीवे वइगुत्ते अज्झप्पजोगसाहणजुत्ते" यावि भवइ। - ૩૪. મ. ર૬, સુ. ૧૬ वयसमाहारणयाए फलं વચન સમાધારણાનું ફળ : ૨૬૨૦. ૫. વસમારવાનું જ બન્ને ! નીવે fફ નાથ? ૧૬૨૦. પ્ર. ભંતે ! વાફ-સમાધારણા (વચનને સ્વાધ્યાયમાં સંલગ્ન કરવું) થી જીવને શું ફળની પ્રાપ્તિ થાય છે? उ. वयसमाहारणयाए णं वयसाहारणदंसणपज्जवे ઉ. વાફ-સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત विसोहेइ । वयसाहारणदंसणपज्जवे विसोहेत्ता દર્શન પર્યાયને વિશુદ્ધ કરે છે, વાણીના વિષયભૂત सुलहबोहियत्तं निव्वत्तेइ, दल्लहबोहियत्तं निज्जरेइ । દર્શન પર્યાયો વિશદ્ધ કરીને સહેલાઈથી બોધિ પ્રાપ્ત - ૩૪. એ. ર૬, . ૧૬ કરે છે. અને બોધિની દુર્લભતા પણ ક્ષીણ કરે છે. કાચ ગુપ્તિ – ૪ कायगुत्ती सरूवं કાય ગુપ્તિનું સ્વરૂપ : ૨૬ર. સંપ સમાર, આરણે તદેવ યા ૧૬૨ ૧. યતના સંપન્ન પતિ એ સરંભ, સમારંભ અને कायं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई।। આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું જોઈએ. – ૩૪. એ. ૨૪ . ર4 कायगुत्ती अणेगविहा કાય ગુપ્તિના અનેક પ્રકાર : १६२२. ठाणे निसीयणे चेव, तहेव य तुयट्टणे। ૧૬૨૨. ઊભા રહેવામાં, બેસવામાં, ત્વગુવર્તન-સૂવામાં, उल्लंघण पल्लंघणे, इन्दियाणं य जुजणे।। ઉલ્લંઘન-ખાડા વગેરે ઓળંગવામાં, પ્રલંઘન- ૩૪. એ. ર૪, મુ. ર૪ સાધારણ હરવા ફરવામાં, અને શબ્દાદિ વિષયોરૂપ ઈન્દ્રિયોના પ્રયોગમાં પ્રવર્તમાન મુનિ કાય ગુપ્તિ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy