SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ५५६ चरणानुयोग अभिनिचरिका गमन विधि-निषेध सूत्र ११०८-१० अभिनिचरिया गमण विहि णिसेहो : અભિનિચરિકામાં જવાનો વિધિ નિષેધ : ११०८. बहवे साहम्मिया इच्छेज्जा एगयओ अभिनिचरियं ૧૧૦૮. અનેક સાધર્મિક સાધુ એક સાથે અભિનિચરિકા' चारए, नो णं कप्पड़ थेरे अणापुच्छित्ता एगयओ કરવાની ઈચ્છા ધરાવે તો સ્થવિર સાધુને પૂછળ્યા अभिनिचरियं चारए । વગર એક સાથે અભિનિચરિકા કરવાનું કલ્પતું નથી. कप्पइ णं थेरे आपुच्छित्ता एगयओ अभिनिचरियं પરંતુ સ્થવિર સાધુઓને પૂછીને તેને એક સાથે ચાર | અભિનિચરિકા’ કરવાનું કલ્પ છે. थेरा य से वियरेज्जा-एवं णं कप्पड़ एगयओ જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેને अभिनिचरियं चारए । “અભિનિચરિકા' કરવાનું કલ્પ છે. थेरा य से नो वियरेज्जा- एवं शं नो कप्पइ જો સ્થવિર સાધુ આજ્ઞા ન આપે તો તેને एगयओ अभिनिचरियं चारए । *અભિનિચરિકા' કરવાનું કલ્પતું નથી. जे तत्थ थेरेहिं अविइण्णे एगयओ अभिनिचरिय જો તેઓ સ્થવિરો પાસેથી આજ્ઞા પ્રાપ્ત કર્યા વગર चरति से सन्तरा छए वा, परिहारे वा ।। અભિનિચરિકા કરે તો તેઓ દીક્ષાછેદ અથવા –. ૩. ૪, ૩. ૨૬ પરિહાર પ્રાયશ્ચિત્તનો પાત્ર બને છે. चारिया पविट्ठ भिक्खुस्स किच्चाई: ચરિકા પ્રવિષ્ટ ભિક્ષનું કર્તવ્ય : ૨૨૦૬. વરિયાપવિપવરવું-નવ-૨૩૨૫ પંઘરવામો થેરે ૧૧૦૯. ચરિકામાં પ્રવિષ્ટ ભિક્ષુ ચાર પાંચ રાત્રિની અવધિ पासेज्जा, सच्चेव आलोयणा, सच्चेव पडिक्कमणा । માટે સ્થવિરોને મળે તો તે ભિક્ષુઓને ત્યાં જ सच्चे व ओग्गहस्स पुव्वाणुन्नवणा चिट्ठइ । આલોચના, ત્યાંજ પ્રતિક્રમણ અને કલ્પ સુધી રહેવા आहालंदमवि ओग्गहे । માટે અવગ્રહની પૂર્વાનુશા છે. चरियापविढे भिक्खू परं चउराय-पंचरायाओ थेरे ચરિકામાં પ્રવિષ્ટ ભિક્ષુ જો ચાર પાંચ રાત પછી पासेज्जा, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो વિરોને મળે તો તે ફરી આલોચના, પ્રતિક્રમણ छेयपरिहारस्स उवट्ठाएज्जा । અને દીક્ષા છેદ કે પરિવાર પ્રાયશ્ચિતમાં ઉપસ્થિત થાય. भिक्खभावस्स अट्ठाए दोच्चंपि ओग्गहे अणुन्नवेयव्वे ભિક્ષુ ભાવ (સંયમી સુરક્ષા) માટે તેણે બીજીવાર સિયા | અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. कप्पड़ से एवं वदित्तए તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે“अणुजाणह भंते ! मिओग्गहं अहालंदं ध्वं नितियं ભંતે! મિત- અવગ્રહમાં વિચરણ કરવા માટે, નિછ વેફરું ” કલ્પ પ્રમાણે રહેવા માટે, ધ્રુવ નિયમો માટે, દૈનિક ક્રિયાઓ કરવા માટે, નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ કરવા માટે, આજ્ઞા આપો તથા ફરી આવવાની કે દોષોથી तओ पच्छा काय-संफासं । નિવૃત્ત થવાની અનુજ્ઞા આપો'. -4વ૩. ૪, સુ. ૨૦–૨૨ આ પ્રમાણે કહી તેમના ચરણોનો સ્પર્શ કરે. चरियानियट्ट भिक्खुस्स किच्चाई : ચરિકા નિવૃત્ત ભિક્ષુનું કર્તવ્ય: ૨૨૬૦, રિયન fમવરલૂ-કાવ-ઘરૂર વાયા થેરે ૧૧૧૦. કોઈ ભિક્ષુ ચરિકાથી નિવૃત્ત થયા બાદ યાવતુ ચાર पासेज्जा, सच्चेव आलोयणा, सच्चेव पडिक्कमणा, પાંચ રાતની અવધિમાં વિરોને મળે તો તેને ત્યાં सच्चेव ओगहस्स पुव्वाणुन्नवणा चिट्ठइ अहालंदमवि આલોચના, પ્રતિક્રમણ અને કલ્પ સુધી રહેવા માટે T | ત્યાં જ અવગ્રહની પૂર્વાનુજ્ઞાપના છે. ૧. અભિનિચરિકા અને ચરિકાનું સ્પષ્ટીકરણ-કોઈ સમયે કોઈપણ નગરમાં અનેક સાધુ એકત્રિત થયા અને તે નગરમાં પર્યાપ્ત આહાર-પાણી ન મળે તો તે સાધુ ભિક્ષાકાલને પહેલા ભિક્ષા માટે જાય અથવા તે ક્ષેત્રને છોડીને બીજા ક્ષેત્રમાં ભિક્ષા માટે જાય તો Jain EducatShineration તે ચર્યા “અભિનિચરિકા” કહેવાય છે. વવ. ભાષ્ય ઉ. ૪, સુ. ૧૯તy www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy