SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ चरणानुयोग पृथ्वीकाय ४०. एपि जाण उवादीयमाणा, जे आयारे ण નિ आरम्भमाणा विणयं वयंति ૦ शेवणीया अयोयण्णा आरम्भता पकरेति संग | से वसुम सभ्य समण्णागल पण्णाण अकर णिजे पार्थ कम्मं तं नो असि । तं परिण्णाय मेहाथी जेब सयं छज्जीवणिकाय सत्थे समारंभेज्जा, सपणे जीवणिकयसत्यं समारंभावेज्जा, णेच ऽण्णे छज्जीवणिकाय सत्थं समारंभते समणुजाणेज्जा । जस्सेते छज्जीवणिकायसत्थ-समारम्भा परिण्णाया भवंति से हु मुणी परिण्णायकम्मे. ति बेमि આ. સુ. ૨, મૈં. ૨, ૩. ૩, પૃ. ૬૨ ४३१ उडूढं अहे य तिरियं दिसासु, तसा य जे थावरा जे य पाणा । सया जते तेसु परिव्वज्जा, मोसं अधिकंप्रमाणे || ——', ', ', . . . ४३२. से मेघावी जे अणुग्धायणस्स खेतपणे जे य बंधपमोक्खमणेसी । फुसले पुण णो बद्धे णो मुक्कं । से जंच आरम्भे, जंच णारंभे, अणार च ण आरम्भे । उणं उणं परिणाय लोगखण्णं च सब्वसो । ---અ. યુ. ?, અ. ૨, ૩, ૬, મુ, ૨૦૪ पुढविकाय अणारंभकरण पणा४३३ पुढची चित्त मंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थ परिणएणं । ~f* ૪, સુ ૪ Jain Education International . अनारम्भ ------ ૪૩. તમે એ જાણો કે જે આચાર [હિંસા સ્વળાવમાં રમણ કરતા નથી. તે વિષયાની આક્તિમાં બધાયેલા છે. તે આર ંભ કરતા થકા પણ પેાતાને સ’ચલી બતાવે છે. અથવા બીજાને સ`ચમના ઉપદેશ આપે છે. તેઓ સ્વચ્છ દાચારી અને વિષયામાં આસક્ત હાય છે. તે. (સ્વચ્છ‘દાચારી) આર્ભમાં અસત રહેતા થયા વારવાર ફઅધન બાંધતા રહે છે. તે ઋતુમાન (ફ્રાન, દર્શન, ચારિત્ર ધનથી ચુક્ત) સ પ્રકારના વિયેના સંબધમાં સાવધાન જનાર નાકમઝુધી પાપમને બધાચ ક્ષેત્રે તથા આ વિષયમાં અન્વેષણ (મનથી પણ ચિંતન ન કર. આવુ... જાણી બુદિમાન સાધક સ્વયં પકાયના જીંત્રોના સમાર ́લ કરે નહિ, ડળ દ્વારા તેમના સમારભ ફરાવે નહિ. સમારભ કરનારની અનુમેદના પણ કરે નહિ. કર્ણ પ′નિકાચ ાસુ સાર બને પરિણાથી જાણેલ છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરી દીધા છે, તે પરિાતમાં (વિવેકી) મુનિ કહેવાય છે. એમ છું ! ૪૩૧, સુનિ ઊંચીનીચી અને તિી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીજ નિવાસ કરે છે. તેમની હિંસા કોઈ પણ પ્રકારથી ન થાય તેવા પ્રયત્ન કરે તથા હોલાં ચતનાપૂવ ક સંચમનુ' પાલન કરે અને તેમના ઉપર સનથી જરા પણ દ્વેષ ન કરતાં દૃઢ થઈને વિચરે. ૪૩૨. જે અનુઘાત-અહિંસાના સમગ્ર સ્વરૂપને જાણે છે તથા જે કર્મોના બંધનથી મુક્ત થવાના ઉપાયને શોધનાર છે તે પડિંત ફળ પુરુષ સુક્ત પણ નથી અને અધનમાં પણ નથી. કુશળ સાધક જે માર્ગ પર ચાલ્યા છે તે પર દરેકે ચાલતુ જોઈએ અને જે માગ પર તેઓ નથી ચાલ્યા તે પર ન ચાલવુ જેઈએ. તો જનાન્તિ પ્રવૃત્તિનું આચરણ ન કરે. અહિંસા અને હિંસાનાં કાણાને તથા ધ્રાફસજ્ઞાને જાણીને સથિ પગ કરવા તેઈ એ. પૃથ્વીકાયના આરબ ન કરવાની પ્રતિજ્ઞા ઃ૪૩૩. શસ્ત્ર પદ્ધિતિથી પૂર્વે પૃથ્વી ચિત્તયની - સવ કહેવાય છે, એમાં અનેક જીવો છે, તથા પ્રત્યેક વ] સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy