SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४९-१५० विनय - प्रतिपत्ति જ્ઞાનાવાર [ ૭૩ विणयस्स मूलोवमा વિનયને મૂળની ઉપમા - १४९. मूलाओ खंधष्पभवो दुमस्स, ૧૪૯. વૃક્ષના મૂળથી ધ ઉત્પન્ન થાય છે, કધ પછી શાખાઓ ઉત્પન્ન થાય છે, અને શાખામાંથી खधाओ पच्छा समुवे ति साहा । પ્રશાખાઓ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પત્ર, પુષ્પ, साहप्पसाहा विरुहंति पत्ता, ફળ અને રસ ઉતપન્ન થાય છે. આ પ્રમાણે ધર્મનું तओ से पुष्पं च फलं रसो य ॥ મૂળ વિનય (આચાર) છે અને તેનું અંતિમ પરિएवं धम्मस्स विणओ मूल, ણામ (ફળ) મોક્ષ છે. વિનય દ્વારા મુનિ આ લોકમાં परमो से मोक्खो । કીર્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરી મહાપુરુ દ્વારા जेण कित्ति सुयं सिग्छ, પરમ લાઘાને પામે છે. અને ક્રમશઃ આત્મવિકાસ निस्सेस चाभिगच्छई ॥ સાધી પરમ-કલ્યાણને (ક્ષને પામે છે. - –સ. . ૧, ૩, ૨, . - आयरियस्स विणय-पडिपत्ती આચાર્યની વિનય પ્રતિપત્તિ - ૨૦૦, ગારિ રેવાલ : વરિષદ જિ- ૧૫૦. આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની पडिवत्तीप विणइत्ता भवइ निरिणत गच्छइ, વિનય પ્રતિપત્તિ શીખવીને પિતાના ત્રણથી મુકત તે નદા બને છે – જેમ કે, ૧, બાર-વિજu, ૨, -વિનgit, આચારવિનય, વિનય, વિક્ષેપણવિનય . વિવવ-વિખvi, ૪. રો-નિઘાયur - અને દોષનિર્ધાતનાવિનય. વિપt I v૦-રે જિં સં અવાર-વિખrv? પ્ર. ભલે ! આ આચાર વિનયના કેટલા પ્રકાર છે? ૩૦–અવાર-વિ રવિ ઉvnત્તા સંગા- ઉ. આચારવિનયના ચાર પ્રકાર કહ્યા છે, જેમકે१. संयम-सामायारी यावि भवइ, ૧ – સંચમસમાચારી - સંયમના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવીને આચરણ કરાવવું. २. तव-सामायारी यावि भवइ, ૨ - તપસમાચારી - તપના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવીને આચરણ કરાવવું. ३. गण-सामायारी यावि भवइ, ૩ - ગણસમાચારી -સાધુ-સંઘની સારસંભાળ કી રક્ષા કરવી. રોગી, દુબલ સાધુઓની યોગ્ય વ્યવસ્થા કરવી. અન્ય ગણુની સાથે યથાયોગ્ય વ્યવહાર કરે અને કરાવ. ४. एकल्ल-विहार-सामायारी याचि ૪ - એકાકી વિહાર સમાચાર - કયા સમયે અને કઈ અવસ્થામાં એકલા વિહાર કર જોઈ એ એ મવડું ! વાતનું જ્ઞાન કરાવશું. से तं आयार-विणए । આ આચાર વિનય છે. 1૦–રે હિં સં સુ-વિ ? પ્ર. ભરતે! કૃતવિનયના કેટલા પ્રકાર છે? ૩૦---સુ-વિજપ વિશે guત્તા સં સટ્ટા ઉ, શ્રતવિનયના ચાર પ્રકાર કહ્યા છે જેમ કે - ૨. વાપ૬, ૧ - શ્રતવાચના – મૂળ સૂત્રોની વાચના દેવી. २. अत्थं वाएइ, ૨ – અથવાચન - સૂત્રોના અર્થની વાચના દેવી. ૩. થિ વાઈ, ૩ - હિતવાચના - શિષ્યનાં હિત માટે ઉપદેશ આપ. છે. નિરલ વાઘ૬, ૪ - નિઃશેષવાચના –પ્રમાણ, નય,નિક્ષેપ, સંહિતા, પદ છેદ, પદાર્થ, પદવિરહ, ચાલના (શકા), પ્રસિદ્ધિ (સમાધાન) આદિ દ્વારા સૂત્રાથનું યથાવિધિ સમય અધ્યાપન કરવું-કરાવવું. से ते सुय-विणए । આ વિનય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy