________________
અઠ્ઠાવીસમું ]
સ્થાનોંગસૂત્ર
[
તરીકે ગણુતા હતા, એટલે સાધ્ય તરીકે મળે તે ઠીક, ભવિષ્ય કાળમાં મળે તો ઠીક, વર્તમાનમાં મળ્યા તે ઠીક, મળી ગયા એ ઠીક, રહે તા ઠીક, આ આખા જગતની વંશા છે. દૃષ્ટ સ્પર્શી વગેરે ઉપર ધેારણું. આ જીવે કાઇ દહાડે। નિવૃત્તિને ઈષ્ટ ધારી નથી. ષ્ટિ પશુ વગેરે ગયા તે ઠીક થયું આવું કાઈ દહાડા ધાયુ" નથી, પણ અનિષ્ટ વિષય ગયા તે ઠીક થયું એમ ધાયું છે. આ ધ્યાન ન કરવું, આખ્યાન ખરાબ છે, સસાર વધે છે એમ કહીએ છીએ, છતાં લક્ષમાં નથી આવ્યું કે ઈષ્ટની પ્રાપ્તિ ઈચ્છવી, અનિષ્ટના વિષેગ ઇચ્છા. આ બધું આત ધ્યાનનું સ્વરૂપ છે.
આપણે
આંધળા ઢેખે નહુ એ સવાલ જ ન હેાય
આ ધ્યાનના પહેલા બે પાયા—ઇષ્ટ મેળવવું, અનિષ્ટ છેડવું. લગીર ખારું આવ્યું માથું ફરી જાય. મીઠું આવ્યું ખુશ થઈ જવાય, આમ થાય તા હજી આ જીવ આત ધ્યાનથી છૂટા પડ્યો નથી. જીવેા બિચારા શુ' જાણે ? પાંચે જાતિના જીવે આ ધ્યાનમાં જન્મારા પૂરા કરે તેમાં નવાઇ શી ? વૈદ્ય થયેલા કૅપથ્યની પરેજી પાળી શકતે નથી, રાખતા નથી તેા પછી બિચારા અજ્ઞાન ક્યાંથી રાખી શકે? અનાદિ કાળથી જીવ ભટકયા ? આ સવાલ કેમ રહે છે ? આંધળા ન ટ્રૂખે એને સવાલ જ ન હેાય. આંધળા દેખે તેા સવાલ. તેમ આ જીવ અનાદિ રખડે છે તેના સવાલ જ ન હોય. ભટકવાનાં કારણેા– ઈષ્ટ વિષયની વાંછા અને અનિષ્ટથી દૂર રહેવું એ જોડે લાગેલાં છે. આત ધ્યાનમાં લીન થયેલા એવા જીવ ઊંચે કેમ આવ્યા એ સવાલ હાય ? જેને જે વિષયા છે તેમાં તે ઇષ્ટની પ્રાપ્તિ અનિષ્ટના, વિયેાગના વિચાર હોય છે. ઇંદ્રિય વિનાના કે ઈ જીવ નથી. પાંચ સિવાય છઠ્ઠી જાતિ નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના છવા છે. ઈંદ્રિય દરેક ગતિ, જાતિમાં છે તેા ઇંદ્રિયના વિષયે! પણ દરેક જાતિ, ગતિમાં છે. તે છે તેા ઇષ્ટનો સ્વીકાર, અનિષ્ટને તિરસ્કાર રહેલા છે. તે રહેલા