________________
સડછઠમું ] સ્થાનાં સત્ર
[ ૪૩૩ મરનારું.’ સાઠ વર્ષ ખાતાં થયાં, ઉપવાસ કર્યો હોય, બીજે દહાડે એવી સ્થિતિમાં આવીએ કે જાણે ખાધું નથી. આવા શરીરની સ્થિતિ અને સ્વરૂપ વિચાર, પછી રાગ કરી વિચારીએ તે રાગ કરવાનું સ્થાન નથી. અનિત્ય ભાવનામાં ક્ષણેક્ષણે અનિત્યપણું છે તે જણાવ્યું. ત્રણ પપમ અને તેત્રીસ સાગરોપમ સુધી પિષે છતાં દુજનની જેમ ક્ષણમાં છેહ દે, તેના ઉપર કરેડ ઉપકારો કર્યા હોય તો પણ તેની મહાબત એક સેકંડેય ન રહે, એક જ સમયમાં જીવને સંબંધ છેડી દે છે. દુર્જન ભણક્ષણમાં નવા રૂપ કરનાર છે. તારું ધાર્યું ન થાય તેનું ખરું કારણ શરીર છે, તપસ્યા કરવા નું હા પડે પણુએ ને કહે એટલે ચૂપ, અભ્યાસ, તીર્થયાત્રા કરવા માંડે ત્યારે શરીર ના કહે કે ચૂપ. તારા વીર્ય અને ઉલ્લાસને અંગે મદદ કરે છે એ પિતે કાર્ય ઊભું કરે તેમ નથી. દુનની પેઠે શરીર પપમ અને સાગરેપમ સુધી ખાળે જાય છતાં કામ પડે ત્યારે શરમ ન રાખે, તેવા ઉપર શું જોઈને મમતા રાખતા હશે? બકરો બેલે મેં બેં, મનુષ્ય બોલે મેં મેં. મેં કર્યું, મેં આમ કર્યું પણ એને ખબર નથી કે પિતા ઉપર આપત્તિનું વાદળું આવી ગયું છે. કયારે ખસશે તેને ભરોસે નથી. “વાતચ દિ ધ્રુવં મૃત્યુઃ જે જન્મેલો તેનું મોત નક્કી છે. મોતનું વાદળ ધમધમી રહ્યું છે, તે પડે નહિ તેટલુ પુય, ટકે દેનાર કાઈ નથી. હજારો મણ તેલનું શરીર હેય, યુગલિયાનું અને તિયચોનું શરીર ત્રણ ગાઉનું, લાખો મણુનું શરીર, તે પણ મતની આડે ટેકે કરી શકે નહિ. જાનના જોખમે ઉત્પન્ન કરેલી જમીન અને જર તેમાંથી એકે ઊભું રહે નહિ. બધાં તારા ઉપર આપત્તિ ન આવે ત્યાં સુધી અમે છીએ એમ કહેનારા છે. આ સ્થિતિ છતાં આંખ ન ઊઘડે તે કયારે ઊઘાડવાની ! જે-જેને અંગે કાંઈ ન ગમ્યું તે પણ આપત્તિ આવે તે વખતે ઊભી રહે તેમ નથી, ધણી પણ જેરુને જોયા કરે છતાં મદદ કરી શકે તેમ નથી. આખો સંસાર અનિત્ય, નિરાધાર. આવા પદાર્થોમાં કેમ પરેવાય? એકે સેબતમાં ૨૮