________________
૪૪૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હિંસા કેની કોઈની નહિ, હંમેશાં એક જ રૂપે, તેથી બીજાએ નિત્ય માન્યું, આપણે જુદું માન્યું. બીજાઓએ લગીરે ખસવાનું નહિ, ઉત્પન્ન થવાનું નહિ, ને હોય તે રહેવાનું તે નિત્ય માન્યું. આત્મામાંથી કાંઈ પણ ખસવાનું નહિ, હિંસકને અહિંસક થાય નહિ. હિંસકપણું. હિંસ્યપણું બને ઊડી ગયા. જે કથંચિત નિત્યાનિત્ય માને-સ્યાહૂવાદ માને તે પ્રાણાતિપાતવિરમણ માની શકે. નિત્યપણાનું લક્ષણ સામાન્યપણે જણાવ્યું. અનિત્યપાનું એ કયું લક્ષણ કહે છે, આપણે. કયું કહીએ છીએ તે અગ્રે..
વ્યાખ્યાન ૬૯ મિથ્યાત્વના ગે અને અવિપતિના ભૂખમરે
- જગતની હેરાનગતી શાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીવન ઉપકારને માટે, મોક્ષમાર્ગની પ્રવૃત્તિને માટે અને મોક્ષ માર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબંધ અને પ્રત્રયા પામ્યા ની સાથે, જેમ આપણે આગળ જણાવી ગયા કે ભિખારી જે બીજે ભવે રાજઋદ્ધિ પામે તે પોતે દાનશાળા ચલાવ્યા વિના રહે નહિ, જેમ રોગથી પીડાએ એક પણ જગે પર સારે વૈદ્ય નહિ મળે એવો જે વખત મને શાંત કરનાર ઉપાય અને વૈદ્ય દેખે તે વખત તે બેની કદર કરવામાં ન્યૂનતા રાખે નહિ. તેમ સુધર્માસ્વામીજીને ખ્યાલમાં આવે છે કે આ મિયાતના રોગ અને અવિરતિના ભૂખમરે આખું જગત હેરાન થઈ રહેલું છે, તેમાં હું એક હતા. દરદમાં મછિત થયેલાને પિતાની આરોગ્યદશાને રવને પણ
ખ્યાલ ન હોય, પરંતુ જે રોગમાં મુંઝાયેલે હેય તેજ રેગની દશાને સમજે.