________________
}
પણ પ્રણયનનાં
લેખાંક:
સુખને માટે મુખ્યમાજ વ તુ તે એ પુણ્ણ જ્યારે ઉદ્યમાં આવશે, ત્યારે સુખની સામગ્રી તે મળશે, પણ એ સુખની સામગ્રીના ભાજીઇટ્ટાથી પાચ બધારશે તેનું શું? જે પાપને હું ઇચ્છતા નથી, તે પાપ તા માછું મારે પલ્લે જ પડી જશે. વળી પુણ્ય એ પણ આખર તે એક પ્રકારનું કર્મ જ છે. શુભ કમ છે એ વાત ખરી, પણ એડી તો સેનાતી હાય કે લાઢાની હાય, પણ ખેડી એટલે ખેડી, માટે પુણ્યની પણ ઈચ્છા જ કરવી નહીં. ઇચ્છા તો મારે એક જ રાખવી કે હું તે હાલ જે કમબદ્ધ છું, તેમાંથી મુક્ત કયારે બની જાઉં? એટલે મારે પુણ્યામાજ નતે સાટે મહેનત નહિ કરવી પણ એક માત્ર મુક્તિને મેળવાતે માટે જ મહેનત કરી. મુકિતની સાધના કરવાને માટે પણ
દેશાદિ સામગ્રી સહિત સનુષ્ય ભવ આદિ ઘણી સામગ્રીને ગ્રેગ આવશ્યક છે. અને જે આત્માઅે સહાપુણ્યશાળી હાય છે તેગ્માને જ એ બધી સામગ્રીના યાગ મળી શકે છે, એટલે પુણ્ય સર્વથા આવશ્યક ચીજ છે એવું નથી, પરન્તુ જે એક માત્ર મૂતિની જ અભિલાષાથી મુકિતના સાધક સાધનાને સેવવા માંડે છે, તેઓને જ્યાં સુધી મુકિત મળતી નથી ત્યાં સુધી સુન્દર પુણ્યને પણ યાગ થયા જ કરે છે. શ્રી જૈન શાસનમાં પુણ્ય પણુ એ પ્રકારનું હોય છે. એમ જાવેલ છે. એક પાપાનુબધી પુણ્ય અને ખીમ્ત પુણ્યાનુબધી પુણ્ય પુણ્યાનુબંધિ પુણ્ય દુન્યવી સામગ્રી ઉચ્ચ પ્રકારની આપે છે, પરંતુ એવા પુરૂષના કાળમાં જીવતા વિરાય હાનીને પામતા નથી પણ વૃદ્ધિને પામે છે, કેટલાક માણ્યે એવા નખળા હોય છે કે હૈયામાં એક માત્ર મુકિતની સાધનાની જ અભિલાષા હાય, પરંતુ પાતારીી નખળાપના કારણે એ માણસોને એસ થયા જ કરે કે ‘અમુક પ્રકારની અનુકૂળતા વિના તે Àક્ષતે સાધી શક્રીએ તેમજ નથી. આથી તેઓ મુકિતની સાધના સારી રીતિએ કરવાને માટે પુણ્યની ઈર્ષ્યા કરે એ નવા દ્વેગ છે, છતાં પણ તેઓ એસ તા સમજે જ કે પ્રશ્ન એ પણ આખર તે ક્રમ
'