Page #1
--------------------------------------------------------------------------
________________
નવ 00:\H MA Add(MA/MoL00/
મ હોવ તો
અને અધ્યાત્મિક લેખમાળા
: 2000મી')[0][][][][/000000/1 1M
एक मुनि के बेंगलोर के श्री जैन श्वे. संघविज्ञप्तिनिरपेक्ष चातुर्मास की ज्ञानद्रव्य की आमदनी में से साधुसाध्वियों को सादर समर्पण ।
પ0000000
| પ્રાપ્તિસ્થાન:શા. એટમલ ભલાજી, ઠે. શા. ભલાજી પુખરાજ, ધાવનગરી, (મૈસુર) સધન રેવે
- DDDDM)MAD00000000000000000+
જાન્યુર વારી ૧૫ર
કિંમત છ રૂપિયા ( H0000000000000000000000000000000000000000
Page #2
--------------------------------------------------------------------------
________________
મ હા ન તો
અને
અધ્યાત્મિક લેખમાળા
ગુઆરી ૧૯૫૨
L
કિંમત - રૂપીયા
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ શા. રતનચં રામલાલ ૧૨૪૬ ભવાની પેઠે, પૂના ૨.
મુદ્રક : દેસાઈ મગનભાઇ છેટાભાઇ
શ્રી વીરવિજય પ્રિન્ટીંગ પ્રેક્ષ
સલાપાસ ક્રોસરોડ
અમદાવાદ.
શ્રી ભક્તિમાગ કાર્યાલય સલાપેસ ક્રોસરેડ અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
બે બેલ 'हा! अगाहा कहं हुंता न हुतो जो जिगासमो'
જે જીનાગમ ન હતા તે અનાથ એવા અમારું શું થાત !
ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર મહારાજાએ જે ઉપદેશની ધારા વહેવરાવી તે ગણધર ભગવાને પોતાના શબ્દોમાં ત્રિપદીના આધારે ગઢવી, પ્રભુએ અનુભવપૂર્વક પ્રરૂપેલા જીવાદિ તેના અર્થો ગણધરેએ સૂત્રરૂપે ગોઠવ્યા તેને દ્વાદશાંગી કહેવામાં આવે છે. એ આગમને ચિરંતનાચાર્યોએ ૧ હજાર વર્ષ સુધી કંઠસ્થ રાખ્યા અને પછી વાચકવર્થ શ્રી દેવદ્ધિગણિક્ષમાશમણે અનેક મહાન આચાર્યોને ભેગા કરી ગ્રંથરૂપે લખાવ્યા. અજૈન ધર્મગ્રંથ શબ્દપ્રધાન છે,
જ્યારે આપણા આગામે અર્થપ્રધાન મનાય છે. બાર અંગમાં પ્રથમ આચારાંગસૂત્ર, તેમાં સાધુઓને આચાર બતાવેલો હોવાથી તે આચાર સુધારનાર આગમ ગણાય, બીજું સૂયગડે તેમાં જનઅજૈન તનું નિરૂપણ હેવાથી વિચારેને સુધારનાર, અને ત્રીજું સ્થાનાંગસૂત્ર છે, તેમાં પદાર્થોનું વર્ગીકરણ છે, એટલે તે તે પદાર્થોના ભેદેની સંખ્યા મુજબ વિભાગો કરવામાં આવ્યા છે.
આ. દેવશ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબ જન આગમના પ્રખર વિદ્વાન હતા, અને તેથી અનેક સાધુઓને આગમની વાંચના આપતા. તેઓની બહુશ્રુતતા તેમના છપાયેલા અનેક વ્યાખ્યાન ગ્રંથે ઉપરથી સ્પષ્ટ
Page #5
--------------------------------------------------------------------------
________________
''
જણાય છે. સ્થાનાંગસૂત્ર ઉપર તેઓએ આપેલા વ્યાખ્યાને ના પ્રથમ ભાગ પહેલા બહાર પડી ગયા છે, તે પછીના ઉપદેશ આ દ્વિતીય ભાગરૂપે પ્રસિદ્ધ થાય છે, એમાં મુખ્યતયા વિષય પંચ મહાવ્રતે હાઈ શરૂઆતમાં તેના પાલનરૂપ આચારનું મહત્ત્વ (પૃ. ૧ ), તે પછી પ્રાણવયેાગરૂપ હિંસાનું સ્વરૂપ, ક્રિયાકાંડની મહત્તા, નિશ્ચયવ્યવહારની મીમાંસા, આગમાની ભાષા, સંસ્કૃત કરતાંય અ માગધીની પ્રાચીનતા, ધર્મોના સૌને હક્ક, જીનપ્રતિમાસિદ્ધિ, સાધુવેશની અનિવાર્યતા, પંચ મહાવ્રતા, તેના ક્રમને વિચાર, વિનિયોગ, ઘાતિઅઘાતિ કર્યું, ભવ્યત્વ, મિચ્છામિ દુક્કડ, વજ્ર અને પાત્ર વિનાનું દિગ ંબર મુનિપણુ, “ પત્થરની ગાય દૂધ ન દે” એ સ્થાનકવાસીઓની ભેાળાઓને સ્મૃતિ પૂજાથી મ્હેકાવવાની છેલ્લી દલીલના સચાટ જીવામ, રાગદ્વેષ [કષાય] અને યાગની જેમ મિથ્યાત્ત્વ અને અવિરતિનું પ્રશસ્તપણું કેમ નહિ ? આફ્રિ મહત્ત્વના વિષયાને પેાતાની તાર્કિક શૈલીથી સારી રીતે સમજાવ્યા છે. સૂત્રો ગાય જેવા અને તેના અર્થ તેને દારી પકડી લઈ જનાર જેવા છે. જેમ દોરીથી ગાયને ઇચ્છા હોય ત્યાં લઇ જઇ શકાય, તેમ સૂત્રોના અથ પણ બુદ્ધિથી ધાર્યા મુજબ કરી શકાય, સૂત્રોને ધટાવવા હોય તે અમાં ઘટાવી શકાય, માટે જ મિથ્યાત્વીને જૈનાગમા મિથ્યાશ્રુત, અને સમકિતીને કુપ્રવચન પણ સભ્યશ્રુત તરીકે પરિણમે છે
આ ગ્રંથમાં મુખ્યતયા • વિનિયેાગ્ય ’ વણુબ્યા છે વિનિયોગ એટલે ાક્ષમાગ સન્મુખને કે માગ ચૂકેલાને
Page #6
--------------------------------------------------------------------------
________________
પણ તે ન કહે છતાં મુક્તિમાર્ગે લાવ. સંસારથી તારનારી અણમેલ ચીજ મળી હોય અને તેને જે અમૂલ્ય માનતો હોય તેનું જ હદય બીજાઓને કેમ ન મળે એમ આપવાની વિચારણામાં પરોપકારબુદ્ધિવાળું હેય. બાળક લૂંટાતો હોય તે વખતે બૂમ પાડી પોલીસને બેલાવવા જેટલી સમજણ તેને હેતી નથી, પણ પોલીસ તે તેને લૂંટાતો બચાવવા દોડે જ, તેમજ વિષયકષાવમાં રક્ત જીવે પિતાની ખરાબ દશા, સંસારની કાળી બાજુને, કર્મની સતામણને નથી જાણી શકતા, છતાં પોપકારી જ્ઞાનીઓ તે આપણને જણાવે જ પિતાને મળેલું બીજાને આપવામાં તત્પર જ હેય. મને મળેલું શાસન બીજાને પમાડું, સમ્યત્વધર્મ પ્રાપ્ત કરાવું એ ભાવનાથી ગણધરે દ્વાદશાંગીને રચે છે. બાહ્ય-જડ ચીજ આપવાથી ઓછી થાય માટે તે દેવામાં ખેવાને ભય રહે છે, જડ ચીજો જેમ દુર્લભ તેમ ન આપવાની બુદ્ધિ વધારે, આપતાં સંકેચ વધુ. પરંતુ ધર્મ -સમ્યક્ત્વ-ભાવ એ આપતાં જવાવાળા નથી, સમક્તિદીપકથી લાખે સમ્યક્ત્વદીપ પ્રગટે, અનેક જીવો શાસનસિક બને તેમાં પહેલા દીપકને જરાય ખેવાનું કે એ થવાનું નથી, આવું દેવામાં કંજુસાઈ કરે તે ઉપકારને સમજતા નથી. ગણધર મહારાજા પિતાને ધર્મરૂપી ચિત્રાવેલ મળેલી માને છે, તે બીજાને ન દઉં તો કમનસીબ ગણાઉં, એ માન્યતાવાળા હોવાથીજ ગણધરની દાનશાળા તે બાર અંગોની રચના કહેવાય. તેમાં પ્રથમ આચાર સુધારવા આચારાંગ, વિચારે સુધારવા સૂયગડાંગ અને ત્રીજા સ્થાનાંગમાં પદાર્થોનું વર્ગીકરણ કરતાં પાંચમા કાણામાં પંચ
Page #7
--------------------------------------------------------------------------
________________
મહાવતેનું વર્ણન કર્યું, તેનું સ્વરૂપ અને નિયતકમના કારણે વગેરે મહાવતેને લગતું કહેતાં પ્રાસંગિક પણ કેટલીક મહત્વની બાબતો આ ગ્રંથમાં જણાવી છે.
આ વ્યાખ્યાને વાંચવાથી દેશનાકારની અજોડ પ્રતિભા પ્રગલભબુદ્ધિ, તલસ્પર્શી વિચારણા અને આગમની ગુને ઉકેલવાની અપૂર્વ કળા અજબ છે એમ જણાયા વગર ન જ રહે. ગયા બે ત્રણ સદીવાળા અલ્પકાલીન યુગમાં મહેપાધ્યાય ન્યા. આ. શ્રી યશોવિજયજી મહારાજ પછી આ આચાર્ય ભગવંત એક અસાધારણ કટિના મહાપુરૂષ હતા એમ કહેવામાં અતિશયોકિત નહિ ગણાય, તેમજ બીજા કેઈનેય હલકા ચીતરવાને ઉદ્દેશ પણ નથી, પણ મારી માન્યતા મુજબ વસ્તુનું સ્વરૂપ દર્શાવવા હેતુ છે, ભવ્યાત્માએ એવા વિદ્વત્નમાળાના એક અણમેલ જવાહિરના ગુણેની ઘણી ઘણું અનુમોદના કરી આત્માને ઉન્નત બનાવે એ ભાવના છે.
આ ગ્રંથમાં બીજે વિભાગ આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીએ લખેલા આઠ લખે છે. તે વાંચી ને તે શું પણ અજેન કેળવાયેલ મોટો વર્ગ પણ મંત્રમુગ્ધ બને એ કંઈ સામાન્ય ન ગણાય. વ્યાખ્યાનદાતા તરીકે આજે અજોડ ગણાતા આ આચાર્યદેવની દેશના એટલે વૈરાગ્યનું અખંડ ઝરણું કહેવાય, કે જેનું પાન કરી અનેકાનેક આત્માએ મુકિતના મુસાફર બન્યા છે. આશ્ચર્ય તો એ છે કે પહેલાના તેઓશ્રીના અનેક કટ્ટર વિરોધીઓ પણ આજે તેઓને પરમ તારક માની તેઓના ચરણમાં પ્રાણ પાથરવા તત્પર થાય એ તેઓશ્રીના
Page #8
--------------------------------------------------------------------------
________________
પુણ્યને અજબ પ્રભાવ છે, તેમની ધારવાહી દેશનાની પડેલી સચોટ છાપ છે. આવાઓને શાસનના પ્રભાવક કે શાસનના શણગાર કહેવામાં જરાય વધારે પડતું નજ ગણાય એવી મારી નમ્ર માન્યતા છે.
સંદેશ પત્રના તા. ૨૮-૮૫૧ ના અંકમાં તેના તંત્રી શ્રી. નંદલાલભાઈ આ લેખો માટે ગૌરવપૂર્વક ઊંચો અભિપ્રાય ધરાવે છે કે
દર રવિવારે જેમનું વ્યાખ્યાન સાંભળવા હજારો જૈન જનેતર ભાઈબહેને તલપાપડ થઈ રહ્યા હોય તે પ્રખર વિદ્વાન આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને આગામી પવિત્ર પર્યુષણ પર્વ પ્રસંગે દરરોજ “સંદેશ”ના લાખો વાંચકે તેમને સંદેશે વાંચીને મનન કરી શકે તેવી રીતે દરરોજ જુદા જુદા વિષય પર સ્વહસ્તે લેખે લખી આપવા અમે વિનંતિ કરી હતી, તેને સ્વીકાર કરી તેઓએ અમને અને અમારા વાંચકોને ખૂબ જ આભારી કર્યા છે. જનેતર ભાઈઓને પણ આ લેખમાળા વાંચવાની અમારી ખાસ વિનંતિ છે. કારણ “જૈનાચાર્યોદ્વારા કહેવાતી વાતે માત્ર જૈનોના જ હિતના માટે હોતી નથી, પરંતુ જગતના જીવ માત્રના હિતના માટે હોય છે, પછી ભલે તે જૈનોને ઉદ્દેશીને કહેવાયેલી હોય.” આ લેખ વાંચો અને તેને સંગ્રહ કરજે! અમે આપને ખાત્રી આપીએ છીએ કે એથી તમારા જીવનમાં ચમત્કારિક ફેરફાર જણાશે અને તમને ખૂબ શાંતિ મળશે.” આમ આ લેખની ઉપકારિતા ઉપરના વચનેથી સચોટ પૂરવાર થાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
જેમ સ્થાનાંગના આ વ્યાખ્યામાં ભાષાની દુગમતા તેમ લેખેમાંય વાકયેની દીર્ધતા મારા જેવા અલ્પમતિને તેનું તાત્પર્ય સમજવા મુશ્કેલીભરી તે ખરીજ. ન્હાના-ટૂંકા સરળ વાક, ભાષા સાદી અને શબ્દોય પુનરૂકિત ન થાય તેવી રીતે જવામાં આવે તે બાળજીને અર્થ તરત ખ્યાલમાં આવવાથી તેને સાર સમજવામાં સુગમતા થાય. આ. શ્રીને શીખામણ આપવા આ કહેવાતું નથી પણ અમારી આ ફરિયાદ છે. આ વ્યાખ્યાનની પ્રેસકોપી ઘણું જ અશુદ્ધ અને અસંગત અર્થવાળી મુનિ ગુણસાગરજી તરફથી મળેલી, તેમાં અનેક સ્થાને “જ્ઞાન પ્રવા રચામાર વાનર જેવું સુધારે કરતાં મુનિ ક્ષેમકરસાગરજી તરફથી થયેલું તેવા અને બીજા સ્થાને પણ યોગ્ય સુધારે યથામતિ કરવામાં આવે છે. છતાં કયાંક અસંબદ્ધ કે દેશનાકારના આશય વિરૂદ્ધ થવા પામ્યું હોય અથવા છપાવતાં કંઈ ભૂલ મતિમંદતાથી રહી હેય તે તે માટે વ્યાખ્યાનદાતાની અને વાંચની ક્ષમા યાચું છું.
આઠ લેખેના શીર્ષક “વ્યાખ્યાન” છપાયા છે તેના બદલે બધે “લેખે” એમ વાંચવું.
આઠ લેખ છાપવાની “સંદેશ” પત્રના તંત્રીશ્રી નંદલાલભાઈએ ઉદારતાથી રજા આપી છે, બધા ફર્માઓ કાળજીપૂર્વક વાંચી શ્રી. તુળજાશંકર ગૌરીશંકર યાજ્ઞિકજીએ શુદ્ધિપત્રક બનાવી આપ્યું છે અને પં. શ્રી. મફતલાલભાઈ ૪. ગાંધીએ મોડામડાય પિતાને સમય ગાળી યુફે તપાસવા
Page #10
--------------------------------------------------------------------------
________________
આદિ અનેક મહત્ત્વની સહાયતા કરી છે તે માટે તે બધાએને ઘણું ઘણું આભાર માનું છું.
આશરે છ ફમ સુધીના મુફ મુનિ ક્ષેમંકરસાગરજીએ તપાસ્યા અને બાકીના બીજાએ તપાસ્યા છે.
બીજા ગ્રંથની જેમ આ પુસ્તકની ઉપજ જ્ઞાન ખાતે ખર્ચાવાની છે. જેને હિસાબ શેઠ મેટા રૂગનાથજી અને જેતાજી સાંકળા, રાખે છે.
આ પુસ્તક છપાવવા માટે પૂનાના વાસણના વેપારી શેઠ ખેમચંદજી અચલાજી અને શેઠ ભબુતમલજી લીલાચંદજીએ એકેક હજાર રૂપિયા આપ્યા છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
પ્રકાશકે.
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૭
૩૮
૫, ૮૫
અનુક્રમણિકા કલિયુગના નિશ્ચયવાદિષ્ટ આચારની મહત્તાથી આચારાંગ પહેલું ૧, ૧૭, ૪૩, ૮૪, ૧૨૮ ભાવપ્રાણાની પ્રધાનતા
૨૦, ૩૨ અંગેની રચના અને સ્થાપનાના ક્રમમાં ભેદ
૨૩, આચારગમાં સાધુના આચાર પરિણતિ અને પ્રવૃત્તિમાં મુખ્ય કોણ? બાહ્ય આચારની તારકતા દ્રવ્યપ્રાણ રિસીવર છે તીર્થંકરની જ આજ્ઞામાં ધર્મ કેમ ?
ક્ષપાત ન જે રીતે” નું રહસ્ય સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા. નિર્જરા વિચારના ત્રણ પગથિયાં સ્થાનમાં પદાર્થોની વર્મચારી ૧૧ અંગે કોના માટે, ૧૨ મું કોના માટે? દેવતાઓની ભાષા અર્ધમાગધી આગમ ચાલુ ભાષામાં કેમ નહિ ? પહેલા પ્રાકૃત કે સંસ્કૃત ? વ્યાખ્યાન કોનું સાંભળવું? સૌને ધર્મ સમજવાને હક્ક જેનોએ જ આપે છે વ્યવહારની મુખ્યતા
૭૦, ૮૪ સ્ત્રીઓ પ્રભુપૂજા કરી શકે ? જનપ્રતિમા સહિ મોક્ષે જવા સાધુવેશ જ લેવો પડે ગૃહીલિંગ સાતમી નરકની નીસરણું
૪૭,
૫૦
૫૭
૭૭
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
ઈશ્વરાવષયક જૈનઅજૈન માન્યતા
પ
પાંચ મહાવ્રતા ૮૮, ૭, ૧૦૦, ૧૨૯, ૧૫૩, ૧૬૬, ૧૭૮ ૩૬૮
શાસ્ત્ર અને આચાર ( જ્ઞાનક્રિયા )
૯૦, ૧૨, ૧૨૩
શાસનના આધારે છે
અદ્વૈતાની ધ્યાની માન્યતા
જણા
દાનાદિધ
અગીતા પાષાય, અનાચારી ન પાષાય ભાવ એટલે શું?
સમ્યકૃત્વ અને ચારિત્ર કેવા જીવે! જાતિભ્રષ્ય ?
‘ ભાવ ’ના પ્રષ્ણુિધી આદિ પાંચ અગે
સુદેવની પરીક્ષા
ઇર્માંસમિતિ
છ જીવનિકાયની માન્યતા એજ સમકિત
શ્રાપ્તિતા અને અનુકંપા
મેાનું સ્વરૂપ
મે!ક્ષમડપના મિસ્ત્રી તીથ કર અને કારીગર અણુધર
પૂનમાં થતી આશાતના
પૂજાના દ્રવ્યેા ભક્તિના હિસાબે હાય
ફૂલમાં મુદ્દો શું ?
મરમાં ઇલેકટ્રિક ?
મંદિશ માટે પહેલાનું બંધારણ મંદિરમાં ઘીના જ દીવા શા માટે?
વીતરાગને આંગી મુગટ શા માટે ? જો પ વાળનું રહસ્ય
૯૪
૧૧૭
૧૧૨
૧૮
૧૩૬
GS
૧૪૧
૧૪૩
૧૫૮
૧૮૧
૧૮૭
૧૮૮
૧૯૦
૧૯૧
૧૯૩
૧૯૪
૧૯૫
૧૯૨
૧૯૬
૧૯૭
૧૯૭
૧૯૮
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૦૬,
૨૧૧, ૨૧૯
૨૧૩
२२२
મેહનીયના બે ભેટે કેમ ?
૨૦૧ ચોથા ગુણઠાણાની અને સમકિતની સ્થિતિમાં ફરક કેમ? ૨૦૩ સુપાત્રે દાન દેવું મહા દુકર કેમ ?
૨૦૪ આઠ વાઘ જેવા આઠ કર્મો
૨૦૫ સમક્તિ બીજા ભાગમાં ન વિરમે તે સમકા જાય
૨૦૭ પ્રાણાતિપાત વિરમણજ પહેલું કેમ ?
२०६ ગુણવાની જરૂર શી? ઉદ્યમ અટપકાળ, કર્મ લાંબે કાળ
૨૧૨ ધર્ષમાં ઉત્તમ કામ લાગે
૨૧૩ રાગ ગુણ–ગુણને, દ્વેષ અવગુણનેજ
૨૧૫ પ્રાણાતિપાતવિરમણ
૨૧૮, ૨૩૪ ભક્તિ મેક્ષ માટે, અને તે ભગવાનના કહેવાથી નથી વિનિયોગ
- રર૪, ૨૪૭, ૨૬, ૨૬૯, ૩૦૪, ૩૧૦ શો ?
૨૨૫ ચંડકોશીયો
૨૨૯ દયાને ઈજામ જૈનધર્મમાં જ
૨૩૬ ઘાતીઅઘાતી વિચાર
૨૩૦ ભવ્યત્વ અને તથાભવ્યત્વ
૨૨૪ વ્યાખ્યાન સાંભળતાં જ્ઞાનવરણીય બંધાય ? પત્થરની ગાય દૂધ દે છે સુદેવ અને કુદેવ
૨૫૭ સંપના કારણે
२१४ ભવ્ય કે અભવ્યપણાની શંકાનું મહત્વ
૨૭૦ અભવ્યો મેક્ષ સિવાયના આઠ જ તત્તે કેમ માને ? ૨૭૩ ભવ્યત્વની શંકા જ ભયપણાની નિશાની કેમ ?
૨૭૪ આગમવાચન પછી ભૂલ કે પાઠાંતરો કેમ હોય! ૨૭૭
૨૪૫
૨૪ ૨૭
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
૨૯૫
વારે વારે મુહપત્તિ કેમ પડિલેહવી ?
૨૭૮ ભાષા દ્રવ્યશ્રત કેમ?
૨૮૨ મૂર્તિપૂજાની જેમ દીક્ષાના મહેન્સ કે મડદાના અંગે પાપ નહિ ?
૨૮૪. દિગંબર છત્રચામરાદિ રહિત સામાન્ય
કેવલીને અધિક માને છે કે તે સહિત તીર્થકરને? ૨૮૬ દયાનું મૂળ છવના ભેદો કર્મનું વર્ણન ઉપનિષદોમાં છે? ૨૮૭ ઈષ્ટતા વધે તો તેનો અસંતોષ વધે
૨૮૮ ઈર્ષ્યાથી કરાતી માયા માટે મલ્લિનાથજીનું દષ્ટાંત
૨૯૦ મારૂં જાય તોય બીજાને મળા” એ ભાવના માટે અંધકનું દૃષ્ટાંત
૨૩. આચારની સુંદરતા કયારે વધે? જ્ઞાનદર્શન ઉભય ભવના ચારિત્ર આ ભવ પુરતુ જ
૨૯૭ દેવાને અંગે અફસોસ હય, જતિને અંગે ન હોય માંકડાની દીવી આંબા ન દેખ્યા ત્યાં સુધી ઝળહળતી ૨૯૯ ચીંથરા સાચવનાર સાધુઓ બકુશકુશીલ
૩૦૧ સૂર્યનું તેજ ન ખમાય તે આંખે હાથ ધરે ગણધરનામકર્મ અને કૃષ્ણજી
૩૦૫. મરીચિ અને કપિલ ( )
૩૧૧ તપ કરીને કહી દેખાડવું કે કેધ કરે એ અજીરણ
૩૧૬ કૂરગડૂના ભોજનમાં બળ ખો
૩૧૮ રોજ ક્રિયા કરવાથી પાપ બંધાય ?
૩૧૯ મિચ્છામિ દુકા દેવા માટે પાપ સેવવું તે મૃષાવાદ ૩૨૧ સાધનનો સંપૂર્ણ ઉપયોગ ન કરવો એ જ દુરપાગ મૈયાદિ ભાવના
૩૨૪ આત્મિક ચીજે જાણે ત્યારે અસંતોષ, લે ત્યારે સંતોષ ૭૨૬ પીઠ–મહાપીઠે ઈર્ષાથી સ્ત્રીવેદ બાંધ્યો
રહ૮
૩૦ ૩
૩૩૭.
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૪૧
૩૪૩
૩૪૬ ૩૪૭
૩૪૮ ૩૫ર
૩૫૩
૩૫૬ ૩૫૮ ૩૬૧
સ્નાન આશાતના ટાળવા માટે, તેમાં ધર્મબુદ્ધિ નથી - ઈર્ષ્યાને બાળી નખનાર વિનિયોગ છે મરવા પડેલાને પણ મારે તો ઠીક એમ ન કહેવાય ધર્મક્રિયા તે જાન, નિર્જરા તે વરરાજા ક્રિોધને ઘર છોડીને રમવાની ટેવ છે દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા હિંદુસ્થાનનું રાજ્ય દવાએ ખયું કે લંપટપણાએ! ગમે તેટલા ગુન્હાઓની પણ મારી જ કરાય અનાદિને અધર્મ છે, ધર્મ નહિ પુરસદને પ્રશ્ન કયાં ? સંશી કોણ? શરીરાદિ કર્મના ચાંદાં છે શાસ્ત્રકાર આપણું જોખમદારીનો અરીસો છે આઠ પ્રવચનમાતામાં ૧૧ અંગો સમાયા છે શાઍ ડાઘ દેખાડે, કરે નહિ. વષના ગરવથી મેર નાચે, કાગડે નહિ પિતાનું સાચવી વધારાનું કરનારા ઉત્તમ સામગ્રી છતાં ઉપકાર ન કરે તે ડૂબાડવું છે. સ્વાધ્યાયધ્યાન જૈનોમાંજ - મૂળનાયકછ શા માટે? મોતે મરે તેમાં હિંસા કેમ ? દેવગતિમાંની બળતરા મનુષ્ય ભવ એટલે ભુલભુલામણી મનુષ્યમતની સેયિથીજ કર્મકાંટે નીકળે દાનશાળામાં પહેલો નંબર સંપ્રતિને -એક નબીરા (પ્રાણા. વિર.)ને લીધે આખું કુટુંબ
(મહાવ્રતો) પિલાય
૩૬૩ ३१४ ૩૬૫ ૩૬૫
૩૬૭
૩૭૦
૩૭૧
૩૭ર
૩૭૪
૩૮૩
૩૮૫
૩૮૬
૩૯૬, ૪૦૦
Page #16
--------------------------------------------------------------------------
________________
પ
સાચુ છતાં નરકે જવાને, જુઠ્ઠું છતાં તરવાના ગૌતમસ્વામી અને મૃગાવતી વજ્રપાત્ર વિનાના દિગબરાની દુર્દશા નખીરા વિનાની બૈરી નકામી ચાઞ અને ઉપધાનાનું સ્વરૂપ
મરીચિના શૌચમૂલધૂમથી સાંખ્યા થયા જીવ શરીરથી ભિન્ન ને અભન્ન પણ છે પ્રતિજ્ઞા વિનાનું બધું નકામું જૈન ધમ શિવાય અને દલાલના ડખા
કષાય ને ચૈાગ પ્રશસ્ત અને અશસ્ત છે મિથ્યાત્વ અવિરતિ અપ્રશસ્તજ
મિથ્યાત્વની જડ અવિરતિ
કષાયા કેવી રીતે જન્મે ? સરીર દુર્જન સમાન
જીવ ધમને કયારે પૂછે?
સમકિતી સાધુ કરતાં અસંખ્યાત ગુણી નિર્જરા કરે
ઢાષની નિદા એ પ્રકારે
મિથ્યાત્વ
ફૂડ કહ્યુ ? સમકિતી
મિથ્યાત્વના રાગ અને અવિરતિના ભૂખમરા
ક્રમ રાજાના જાસૂસે
આત્માધેાડેસ્વાર ઇંદ્રિધાડેસ્વારની મરજીએ જાય છે વિચાર નાભિમાંથી કેમ આલાય ?
૩૯૭
૩૯૭
૩૯૯
૪૦૦
૪૦૪
૪૦૭
૪
જાર
૪૧૯
૪૧૯
૪૨૪
સરપ
૪૩૦
૪૩૨
૪૪૧
૪૪૧
૪૪૪
૪૪૫
૪૪૫
૪૪૫
૪૪૯
૪૫૦
૪૫૧
૪૫ર
વચન કિંમતી પશુ તેના ઉપયોગ ? જૈન મતે જીવની વ્યુત્પત્તિ
૪૫૧
વિરૂદ્ધ સંકલ્પમાં જ્ઞાન આડે ન આવે તેા પોથીમાંના રીંગણાં’ ૪૫૩
Page #17
--------------------------------------------------------------------------
________________
૪૫૭
૪૫૯
૪૫૯
૪૭૦
જડને “છી' કયાં માનો છો ?
૪૫૫ મિથ્યાત્વના હાથમાં અવિરતિનું ઓજાર
૪૫૬ જ માંસમક્ષ રોજે એમ હિંદુગ્રથ કહે છે નાળવામાંથી હાથી નીકળ્યો તે પૂછડે અટકો પહેલા અને છેલ્લા ગુણઠાણા વચ્ચે બે ઘડીનું છેટું તમેવ સર્વ અને ઉત્તર નિ .ના ભેદનું રહસ્ય ૪૬૬ મિથ્યાત્વ, અવિરતિ પ્રજ્ઞસ્ત અપ્રશસ્ત કેમ નહિ ? ગુણસ્થાનકનો ઉપયોગ શું? કષાય ને યોગ પ્રશસ્તાપ્રશસ્ત કેમ? દ્રવ્ય અને પર્યાનું સ્વરૂપ હિંસા કેણ માની શકે ?
૪૭૪ નિયાયિને અસત્કાર્યવાદ સાંખેએ સર્વ નિત્ય માન્યું
૪૭૬ પ્રાણુનાશ એટલે સ્વાભાવિક મિલકતને નાશ
૪૭૭ મૃષાવાદમાં પાપ શું ?
૪૭૭, ૪૮૭ કાચના કટકામાં હીરાની માન્યતા
૪૭૯ આવતા ભવમાં ઋદ્ધિસિદ્ધિ ન મળો એ નિયાણું કેમ કરાય છે? ૪૮૫ “તરણ મતે રિક્ષામ” એટલે કરેલા પ્રપંચ માટેનું રોવું ૪૮૬ છવાસ્થની દેશના ઉદયકૃત અને કેવળીની દ્રવ્યશ્રુતજ કેમ? ૪૮૮
૪૩
૪૭૬
Page #18
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ માટે રૂ. ૧૦૦૦) આપનાર
રોડ ભજીતમલજી લીલાચંદ્રજી વાસણના વેપારી, રિવવાર પેઠ, પૂના
આ ગ્રંથ માટે રૂ. ૧૦૦૦) આપનાર
શેઠ પ્રેમચંદજી અચલમલજી વાસણના વેપારી, રિવવાર પેઢ, પૂના
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
व्याख्यानवाचस्पति आचार्य देव श्री विजयरामचन्द्र सूरीश्वरजी
महाराज.
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
શાસનસીધસ્તમ્ભ આગમોદ્ધારક પરમપૂજય સ્વગત આચાર્યદેવ
શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબ.
જન્મ સં. ૧૯૩૧ અપાઢ વદ ૧૦
કપડવંજ.
સ્વર્ગારોહણ સં. ૨૦૦૬
સુરત.
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
प्रमेाऽत्थु ण भगवओ सुहम्मसामिस्स
શ્રીસ્થાનાંગસૂત્ર (સ્થાન ૫, ઉપદેશક ૧)
ભાગ ૨
– દેશનાકાર – આગદ્ધારક આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી
વ્યાખ્યાન ૨૪
આચાર અને તીથની ગતિ એક જ ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવન ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષ માર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં પૂર્વોની રચના કરી. પૂર્વેની રચના કર્યા છતાં સ્થાપનાની વખતે પહેલાં આચારાંગને સ્થાન આપ્યું. આચાર ઉપર જ તીર્થને આધાર. આચારની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી તીર્થનું ચાલવું. આચારની પ્રવૃત્તિ રેખાય ત્યારે તીર્થનું બંધ થવું. જે ગતિમાં આચાર તે જ ગતિમાં તીર્થ. ૫
આચાર નહિ તો તીર્થ પણ નહિ નારકીમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન છે. તિર્યંચની ગતિમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન ને દેશવિરતિનાં વ્રત છે તે પણ શાસન નહિ, કારણ? મોક્ષનો માર્ગ નથી. જ્યાં સુધી ચારિત્ર ન હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ થયો ગણાય નહિ. આચાર શરૂ રહે ત્યાં સુધી તીર્થ આચાર બંધ થાય એટલે તીર્થ બંધ.
એમ કેમ બન્યું? મહાવીર મહારાજની પહેલી દેશના નિષ્ફળ ગણું. શાથી? સર્વ વિરતિના પરિણામ કોઈને ન થયા, તીર્થની સ્થાપના ન થઈ શકી
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તેથી. અજ્ઞાનને વમને જીવો જ્ઞાનને પામ્યા છે. કેઈ જેવો મિથ્યાત્વને વમીને સમ્યગ્દર્શન પામેલા છે છતાં પણ સમ્યક્યારિત્રની ઉત્પત્તિ ન હોવાથી તે દેશનાને નિષ્ફળ ગણી. તે નિફળ દેશનામાં દેવતાઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પામ્યા છે.
આમાનું ઘર આચાર આચારના બંદોબસ્તની પહેલી જરૂર. આચાર ઉપર તીર્થ, આચાર ઉપર સફળતા. આચાર ઉપર જ શાસન છે તેથી પહેલાં આચારની જરૂર. આચાર એ મુખ્યતાએ આત્માથી થાય છે. હંમેશાં નકલી માલ બાજે હોય પણ એનું સ્થાન ગણાય કારખાનું. આચાર આત્માનું ઘર છે. પરિણતિવાળું આચરણ આત્માના ઘરનું. પરિણતિ વગરનું ચારિત્ર નકલી. દેશવિરતિવાળા મનુષ્યોની શ્રમણોપાસક વર્ગમાં ગણતરી થાય
દ્રવ્ય-ચારિત્રમાં આચાર જેટલી તાકાત
હવે મૂળવાત પર આવો. આચાર ઉપર તીર્થને આધાર, પ્રવર્તવું, ટકવું અને વ્યપદેશ. તેને અંગે આચારાંગમાં આચારની વ્યાખ્યા કરી. કુદરતી રીતે-આત્માના ગુણની અપેક્ષાએ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શનની અધિકતા છે તેને ગૌણ કરવા માગતા નથી, પણ દ્રવ્ય–ચારિત્રની કિંમત તેના કરતાં વધારે છે. ચોથે રહેલ કે દેશવિરતિવાળો અચુત સુધી, જ્યારે એકલો ચારિત્રવાળો નવ ગ્રેવેયક સુધી. સમ્યગ્દર્શને જે કામ ન કર્યું તે દ્રવ્ય-આચારે કર્યું. બાર દેવલોકથી આગળ લઈ જવાની તાકાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનમાં નહીં, પણ એકલા દ્રવ્યચારિત્રમાં તે તાકાત. એ ચારિત્ર જે સમ્યગ્દર્શન, સમ્ય
જ્ઞાનની જોડે હોત તે એ ચારિત્ર કાંઈ ઓર જ કામ કરત. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન જે હદ ન આપે તે હદ દ્રવ્ય-ચારિત્ર આપે છે. આચારમાં એટલી બધી તાકાત છે કે જે સમ્યજ્ઞાનમાં, સમ્યગ્દર્શનમાં નથી તે તાકાત દ્રવ્ય-ચારિત્રમાં છે. ગણધર મહારાજા સમ્યગ્દર્શન
Page #26
--------------------------------------------------------------------------
________________
ચાવીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩
જ્ઞાનવાળા ચારિત્રનું નિરૂપણ કરે છે તેથી તેની તા તાકાતનો પાર નથી. આખા ભારે અંગમાં ચારિત્રના સ્થાન ઉપર જોર આપ્યું છે. જેવા ચારિત્રના આચારા બાર અ ંગામાં બતાવ્યા તેવા સમ્યગ્દર્શનના અધિકાર બાર અંગમાં લાવા ? સવારથી સાંજ સુધીની ક્રિયા મળી રહે છે. સમ્યક્ત્વની કરણી, જ્ઞાન કેમ ભણાવવું તેમાનુ કાંઈ છે ? સભ્યચારિત્રને માટે જેટલી મહેનત કરવામાં આવી તેટલી સમ્યગ્દર્શન, કે જ્ઞાનતી નથી. અગિયાર અંગને ચરણકરણાનુયોગમાં લઇએ છીએ. ચરણુકરણ ઉપર તત્ત્વ છે. ચરણકરણમાં આવેલેા આત્માનુ ં સાધી શકે.
મારે અંગ એ તેા સાધુનુ ખાતુ
શ્રાવકની રકમ ચોપડામાં કયાં છે તે કાઢ? શ્રાવકની અહોરાત્ર ચર્ચા, પની ચર્ચા લખી હોય તે તે કાઢ? યજ્ઞદત્તના ચોપડામાં દેવદત્તની રક્રમ કયાંથી લેવા જાય ! જયાં ચેાપડા જ બીજો છે. શ્રાવકે પ્રતિમા ભરાવી, શ્રાવકે પાણી ગાળ્યું એવું અગિયાર અંગમાં કાઢીશ ? લાકડાં પૂજ્યાં એવું નીકળે છે ? શ્રાવકનુ ખાતું નથી, તે પારકા ખાતામાં તારી રકમ લેવા શી રીતે માગે છે ? અગિયાર અંગ એ સાધુનું ખાતું એમાં શ્રાવકની રકમ નીકળે કયાંથી? ઉપાસકદશાંગમાં અહારાત્રચર્ચા, પચર્યા કાંઈ નથી. વગર ખાતે રકમ કઢાવવી છે? સાધુના આચારને 'ગે અગિયાર અગાની રચના કરવામાં આવી છે.
બાહ્ય આચાર એ તેા અંદરના આચારની પરિણિતનુ અનુસધાન કરાવનાર
ચારિત્ર લે પછી વધવા માટે અગિયાર અંગ. અંગનું નામ ચરણકરણાનુયોગમાં રાખ્યું છે. આચારની મુખ્યતાને અંગે બાહ્ય આચાર પણ સમ્યગ્જ્ઞાનદર્શનથી વધી જવાવાળા કાટિ છે, તેથી પહેલાં આચારનું વર્ણન. અવિરતિસમ્યગ્દષ્ટિને બીજો વંદન કરે તો વિરાધક, દ્રવ્ય વૈષધારી હોય, ખબર ન હોય ત્યાં સુધી વઘ્ન કરે તો આરાધક.
Page #27
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
અંદરના આચારની પરિણતિનું અનુસંધાન કરાવનાર બાહ્ય આચાર.બાહ્ય આચાર દેખો ત્યાં બીજાં અંદરની અશુદ્ધિનાં કારણે ન મળે ત્યાં સુધી શુદ્ધિ માનવા બંધાયેલા છીએ. બાહ્ય આચારની શુદ્ધિને અંગે અંદરના આચારની શુદ્ધિ માનવા બંધાયા છીએ. બાહ્ય શુદ્ધ હે તે અંદરનું શુદ્ધ માનવું પડે, ઉલટ નહિ
અવ્યક્ત નિહ્નવમાં શું હતું? (1) એક આચાર્ય છે. તેને ગમાં જોગના આચાર્ય બીજા નથી. પોતે ક્રિયા કરાવે છે. આગાઢ જંગમાં સાધુઓને ઘાલેલા છે. આચાર્ય કાળ કરી ગયા. આવી રીતે આગાઢ જોગવાળા એમને એમ રહ્યા છે, ખબર નથી, આવ્યા. સાધુને ઉઠાડયા, જોગની ક્રિયા શરૂ કરી. જોગ સમાપ્ત થયા તે દહાડે કહ્યું કે હું તે ફલાણા દહાડે મરીને દેવતા થયો હતો પણ જોગ અધૂરા રહે તેથી અહીં આવ્યો છું. આટલા દહાડા વંદન કર્યું તે માટે “મિરઝામ સુઘRE કહી ચાલતા થયા. એક અંશે દેવતાપણાનો વહેમ ન પડે. દેવતા છતાં આચાર્ય તરીકે માનતા રહ્યા તો આપણામાં કોઈ દેવતા હશે તેની શી ખબર ? માટે આપણે કોઈને વંદન કરવું નહિ. દેવતા હોય, અવિરતિને વંદન થઈ જાય. આથી વંદન વ્યવહાર ઉડાવી દીધો. તેને શાસ્ત્રકારે અવ્યક્ત નિદ્ભવ ગણ્યા. સમાધાન–શુદ્ધ આચાર છે કે નહિ ! વિહાર, ભાષા, વિનયકર્મ, સ્થાન, ચંક્રમણ શુદ્ધ છે કે નહિ ? એ શુદ્ધ હોય તે સુવિહિત મા . અંદરનો હોય કે નહિ! બાહ્ય દેખવા છતાં બહારની શુદ્ધિને અંગે અંદરની શુદ્ધિ માનવાને બંધાયેલા છીએ. અંદરની અશુદ્ધિનું નિશ્ચયથી કારણ ન મળે ત્યાં સુધી શુદ્ધ માનવાને બંધાયેલા છીએ. વ્યવહાર–આચારની અપેક્ષાએ અંદરનું માનવાને બંધાયેલા છીએ. પણ અંદરનું શુદ્ધ હોય તે બહારનું શુદ્ધ માનવાને બંધાયેલા નથી.
કૂપુત્રનું દૃષ્ટાંત (૨) • કર્મા પુત્રજી કેવળજ્ઞાન પામેલા છે. મહાવિદેહમાં દ્રિ પ્રશ્ન કરે
Page #28
--------------------------------------------------------------------------
________________
ચોવીસમું ]
સ્થાનાંગસૂત્ર છે. મંદિર સ્વામીજીઉત્તર દે છે ભારતમાં કોઈ તીર્થકર નથી, કોઈ કેવલી નથી. આ ઉત્તર આપીને પણ ગૃહસ્થપણામાં આવી રીતે પુત્ર કેવળજ્ઞાન પામેલા છે. પહેલાં નિષેધ કર્યો તે સાચો કે ખોટો ? એ ગૃહસ્થપણામાં કેવળજ્ઞાની છતાં વ્યવહારથી ગણા નહિ તેથી નિષેધ કર્યો. બાહ્ય આચાર–પ્રવૃત્તિ હોય તો જ અત્યંતરને પણ વ્યવહાર. બાહ્ય હોય એટલે અત્યંતર માનવાને બંધાયેલા. અત્યંતર હોય છતાં બહારનું માનવાને ન બંધાયેલા. જે કૂર્માપુ એ વેવ નથી લીધે તે માબાપ આવી રીતે પ્રતિબોધ પામે તે માટે–પ્રતિબોધને માટે. પિતે ઉચિતતા દેખે તો માબાપના પ્રતિબોધને માટે વેષ ન લે. બાહ્ય વ્યવહારને અંગે અંદરનું માનવાને
બંધાયેલા " હીરસૂરિજી પાલખીમાં બેસીને કેમ ન ગયા? હીરસૂરિ અતિશય જ્ઞાની ન હતા. ન ગયા તેથી અકબરને પ્રતિબંધ છે. દ્રવ્ય જયાં ચકખું હોય ત્યાં ભાવ ચેક માનવાને જે વિરુદ્ધ કારણ ન હોય તે બંધાયેલા છીએ. એવું ન હોય તે કરોડો સાધુ હોય. તે સંખ્યા કટિ પૃથફત્વની કહી છે. એમાં કોણ કયા ભાવે વર્તે છે તે શી રીતે જાણવું ? એક જ ગચ્છમાં નિશ્ચયથી કોણ કયા ભાવથી વર્તે છે તે કોણ જાણે? વ્યવહારથી વર્તતા ચારિત્રમાં નિશ્ચય કે અંતર્ગત જોવાની જરૂર નહિ. તે જણાય ત્યારે વર્જવાને. જણાય નહિ ત્યાં સુધી માનવાને બંધાયેલા. જે પ્રથમ ચારિત્ર-સ્થિત તે વંદન કરવા લાયક છે. બાહ્ય વ્યવહારને અંગે અંદરનું માનવાને બંધાયેલા. કરડે સાધુ વખત કરોડો માનવાનું થયું હશે, તે પણ ભાવ જાણુને માનવાનું નહિ.
જગતને દોરવનાર તે બાહ્ય આચાર જ
અંદરની પરિણતિ કેવલી જાણે, તે જ્યાં સુધી અતિશય જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈને માનવા નહિ ! દેવગુરુધર્મને માન્યા વિના
Page #29
--------------------------------------------------------------------------
________________
૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કેવલી થવાનું નથી. વ્યવહાર-ચારિત્ર ઉપર જાઓ. વ્યવહાર–ચારિત્રની આટલી બધી પ્રબળતા હેવાને લીધે આચારાંગની પ્રથમ સ્થાપના ગણધર મહારાજે કરી. જગતને કાંઈ પણ દરવનાર હોય તે તે બાહ્ય વસ્તુ છે. પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન એ બોલનારી ચીજ છે. ભલે મનઃપર્યવ, અવધિ, કેવલજ્ઞાન ચઢિયાતાં છે પણ મૂગાં છે. શ્રુતજ્ઞાન એ મહર્ધિક, કેવલજ્ઞાન એની પછી. કેવલજ્ઞાન કે જબરજસ્ત છે છતાં શ્રુતજ્ઞાનની પાછળ. જગતનું તારક હોય તે ઋતજ્ઞાન છે. જગતને તારનાર હોય તે તે શ્રુતજ્ઞાન છે, તેવી રીતે જગતને તારનાર બાહ્ય આચાર. અંદરને વ્યવહાર જે કે કિંમતી છે.
સાધુને પ્રથમ બાહો આચાર ભણાવવાની જરૂર
દાનની પ્રવૃત્તિ સહેલી થઈ ગયેલી છે. દાનની મૂળ જડ તપાસીએ તે શ્રેયાંસકુમાર જાતિસ્મરણ થયું. તે જાતિસ્મરણ ધારાએ ધર્મની પ્રાપ્તિ. તે બાહ્ય આચાર ઉપર આધાર રાખે છે. બાહ્ય આચાર પહેલાં સાધુને ભણવો. માત્ર હિંસાથી વિરમવું એટલું જ નહિ પણ બુદ્ધિથી
તેને સમજવાની પણ જરૂર સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા. ઠાણાંગજીમાં વિરમણ શબ્દ રાખે. વ્યુત્પત્તિ લેવાય અને લાંબે અર્થ આવી જતે હોય તેને ટ્રકે કરવો તે ગરૂઢ. એકેંદ્રિયથી માંડી પંચેંદ્રિયની બધી હિંસાઓ ધ્યાનમાં લીધી. કાયસંસર્ગ, બુદ્ધિસંસર્ગ ધ્યાનમાં લીધા. બુદ્ધિથી એ હિંસા સમજમાં ન આવે ત્યાં સુધી વિરમવાનું ન થાય. “શાસ્ત્રમ્પત્ય ” પહેલાં જાણો. જે ભાષામાં દસ્તાવેજ લખે તે ભાષા ન સમજે તે કામ લાગતું નથી. દેશદેશમાં કોર્ટમાં તે દેશની ભાષા રાખી. કારણ કે એમ કહેવાને વખત ન આવે કે આ ભાષા હું જાણતા નથી. તેવી રીતે હિંસાનાં
Page #30
--------------------------------------------------------------------------
________________
ચેાવીસમુ]
સ્થાનાંગસૂત્ર
[ ૭
પચ્ચક્ખાણ કરે પણ હિંસા કેાની થાય તે ખબર ન હોય તે હિંસાના પચ્ચક્ખાણની કિંમત શી ? જીવ છે, આ ત્રસ, સ્થાવર છે તેવું ન જાણે! છતાં હિંસાને ત્યાગ કરે તેની કિંમત શી ? હિંસા ન કરવી એમ કહીએ તે સભામાંથી ઊભા થશે ને કહેશે કે પચ્ચક્ખાણ છે. તે ત્રસ જીવાને મારવા તેને હિંસા કહે છે. પૃથ્વીકાય વગેરે જીવ છે તેને મારવા તે હિંસા છે તેા હાથ પહેાળા કરી નાખે. જયારે ત્રસ, સ્થાવર, એ એ પદાર્થોનું ભાન થયું ત્યારે થયું કે સ્થાવરની હિંસા છેડવી મુશ્કેલ તેથી હાથ પહેાળા કર્યા.
•
સ્વરૂપ જાણ્યા પછી જ પ્રતિજ્ઞાનું ફળ મળે
પહેલાં એ જાણવુ જોઇએ કે જે હિંસાનાં પચ્ચકખાણા કરવામાં આવે છે તે વા કયા કયા ? પહેલાં જ્ઞરવા નાન કરા. અભાવનું જ્ઞાન કરવું હોય તે પ્રતિયોગિકતુ જ્ઞાન કરવું જોઇએ. જેને ધડાનું સ્વરૂપ ખ્યાલમાં નથી તે ઘડેા નથી એ કેમ કહી શકે ? જેને જીવના સ્વરૂપને ખ્યાલ નથી તે જીવને નહિ એમ કેમ કહી શકે? જે જીવને જાણતા હાય તેને જીવહિંસા નહિ કરું એમ કહેવાને હક. પહેલાં જાણેા, જાણ્યા માત્રથી ચરિતાર્થ નહિ. જાણ્યાની સાથે પ્રાણાપ્રાણના વધ જાણા, તેથી જૈન ધર્મમાં આવેલા પણ પ્રાણના વધના પચ્ચક્ખાણુમાં ન આવે ત્યાં સુધી પ્રાણવધના કર્મમાં બંધાયેલા રહેવાના. હું સાચું ખાલીશ એમ કહે નહિ ત્યાં સુધી કે માં તમારા વચન નોંધાય નહિ. પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી કાગળમાં ચઢે નહિ. તેવી રીતે અવિરતિ ટાળ્યા સિવાય, વિરતિ કર્યા સિવાય, નહિ કરવાના પચ્ચખાણ કર્યા સિવાય ગણતરીમાં અવાય નહિ; આથી જ કોઈ પણ જાતની હિંસા નહિ કરનારા એકે પ્રિય એટલી બધી દયાવાળા છે છતાં વિરતિના કાગળીએ ચઢતા નથી. માટે ‘સવા’ જીવનું સ્વરૂપ જાણા, ત્યારે પ્રતિજ્ઞા કરવાનું કુળ આવે.
!
Page #31
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માત્ર જાણવાથી નહિ પણ પ્રવૃત્તિ કરવાથી કાય બને
પ્રતિજ્ઞા કરવાનો વખત ક્યારે આવે ? પ્રતિજ્ઞા કરવાની જરૂર છે એવું જ્ઞાન લો ત્યારે. “જ્ઞra” ના પ્રાણોના ભેદને નાશ થતે જાણીને, હિંસા રોકવાનું જાણીને પ્રતિજ્ઞા કરે. હવે પ્રતિજ્ઞા કરવાથી તરી ગયા નથી, જે તેમ હોત તે પછી અનંત પ્રતિપાતીઓ હોત જ નહિ. અભવ્ય કરતાં અનંતગુણી પ્રતિપાતીની સંખ્યા છે. પ્રતિજ્ઞા કરવા માત્રથી બચાવ થતો હોય તે અનંત બચેલા છે. જાણવા માત્રથી બચાવ નથી. કોડ વિચારી લીધા, જ્ઞાન કરેડનું થયું પણ તેથી કરડે મળતા નથી. જ્ઞાન તે થઈ ગયું છે. દવા, ભોજનનું જ્ઞાન થઈ ગયું. દવાના જ્ઞાન માત્રથી રોગની શુદ્ધિ થતી નથી. એને લાયકની પ્રવૃત્તિ કરે ત્યારે કાર્ય બને. જ્ઞાન માત્રથી સિદ્ધિ નથી. જાણીને અંગીકાર કરો. દાંડો આવી ગયું તેથી બસ નથી. અનંતા જેવો છે. તેમ જાણો, પ્રતિજ્ઞા કરો અને હિંસા ન કરો ત્યારે વિરમણ કહેવાય.
કર્મ બાંધ્યાં પ્રમાણે ભેગવવાં પડે એ નિયમ નથી
જાણે, વર્તમાનકાળમાં ન કરો, ભવિષ્યમાં ન કરે પણ ભૂતકાળમાં જે કર્મબંધન થયાં હતાં, તેમાં હિંસા થઈ તે કર્મોનું શું થાય ? “સો ઉંદર મારીને બિલ્લીબાઈ હજ કરવા ચાલ્યા!” એ કર્મો તે ભોગવવા પડશે. બાંધ્યા પ્રમાણે કર્મ ભોગવવાં જ પડે આ નિયમ નથી. જે બાંધ્યા પ્રમાણે-જેવી રીતે બાંધ્યા તેવી જ રીતે કર્મ ભાગવવાં પડતાં હોય તે સમ્યફવથી એક પણ જીવ મોક્ષે જવો જોઈએ નહિ. સમ્યકત્વ પામ્યા પછી સીત્તેર કડાકોડી સાગરોપમની અંદર કોઈ જવ મોક્ષે જવો જોઈએ નહિ. તમારા હિસાબે જેવું બાંધ્યું તેવું ભોગવવું પડે. સમકિત પામે જ નહિ. જે પ્રમાણે બાંધ્યાં તે પ્રમાણે ભોગવાય તે સમકિત પામવાના વખત ન આવે.
Page #32
--------------------------------------------------------------------------
________________
ચાવીસમું ]
સ્થાનોંગસૂત્ર
ક્ર આંધ્યાં હાય તેમાં રફાર કરે તેથી જ ધની કિંમત
[ ૯
આયુષ્ય સિવાય સાતે કર્મો નિયમિત બંધાવાવાળાં. પહેલાં બધાં ભેળાં કર્યાં હશે તે આત્મામાં, કેવલીના ભવમાં કઇ જાતનાં કર્મો હશે? કેવળ મેાક્ષ કાંઇ થાય નહિ. ધર્મને દરિયામાં વહેવડાવી દેવા પડે, જો જે પ્રમાણે આંધ્યાં તે પ્રમાણે ભાગવવાં પડે તે ધમ કરવાને શુ ? કર્મી તા જેવાં આંધ્યાં તેવાં ભાગવવાનાં ? કર્માંમાં બાંધ્યાં કરતાં કાંઇ પણ ફેરફાર કરે તો ધર્મોની કિંમત. જેવી રીતે બાંધે તેવી રીતે ભેગવવાનુ રાખે તે સમ્યક્ત્વ, ચારિત્ર, મેાક્ષ મળે નહિ. ગાઢ અધાયાં હોય તે તે રૂપે ભાગવે, તે તેાડી પણ નાખે.
કર્માના નાશની શક્યતા ખરી
એક માણસે કાઇને કહ્યું: લાકડુ એટલું મજબૂત કે ચપ્પુથી કાપું છું છતાં કપાતું નથી. જ્યારે કશાથી કપાતુ નથી એવું ખીજાએ કહી દીધું, દાડા કપની તાકાત નથી કે એ કર્મોના ક્ષય કરે. ક્રોડા કલ્પરૂપ કરણાથી નાશ નથી. બાકી નાશ દરેકના છે. નહિ તેા ધર્મો, પશ્ચાત્તાપ બધાં નકામાં થઇ જાત. કરેલાં કર્મોના નાશ નથી’ આ વાકય કહ્યું છે પણ પહેલાં અપવાદની પ્રવૃત્તિ. અપવાદ ન લાગે તે ઉત્સંગ લાગે, જેમ દિવચનના ૢ સંધિ પામતા નથી. કરેલાં કર્મોને ક્ષય નથી એ ધ્યાનમાં લીધું પણ જોડે કહ્યું છે તે ધ્યાનમાં લીધું નથી. કાં તે વેદે નહિ, કાં તે તપસ્યાએ કરીને ક્ષય કરે નહિ. વેવાથી ક્ષય ન થતા હાત તા અપવાદ ન મેલત. તપસ્યાથી ક્ષય ન થતા હોત તા અપવાદ મેલત નહિ. કરેલાં કર્મોના નાશ નથી. જો ભાગવવામાં ન આવે, અગર તપસ્યાએ તેાડવામાં ન આવે તેા ગયા કાળના બાંધેલાં કર્મો માટે ‘તત્ત્વ મંål fgમમિ, નિયામિ, નહિામિ અપ્પાળ નાસિરામિ’ એમ કહ્યું તે ન કહેત. અહીં વિરમણુ શબ્દની અંદર
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ભૂતકાળમાં થયેલાં પાપાનું નિંદન, ગણુ કર્યું. ત્રણે કાળ, ત્રણુ અવસ્થાને લાગુ થયેલા હોવાથી વિરમણુ શબ્દ રાખ્યા. જ્ઞાન, પ્રતિજ્ઞા અને ન કરવું એ ત્રણે રૂપ હિંસા ન કરવામાં આવે ત્યારે પહેલું મહાવ્રત કહેવાય.
મૃષાવાદ-વિરમણની આશ્યકતા
હાથીના પગલામાં બધાં પગલાં આવી ગયાં.’ બાકીનાં મહાવ્રતા
શા માટે જોઇએ? જગતમાં એક જ મહાવ્રત છે એમ કહેવું જોઇએ. સમા॰દ્રવ્ય–ભાવ–પ્રાણનું સ્વરૂપ જણાવ્યુ, વિરમણનું સ્વરૂપ જણાવ્યું. છતાં મૃષાવાદ એવી ચીજ છે કે એની ખબર ઘડીએ ઘડીએ રાખવી. રાહિણીયાને કહ્યું–મરી ગયાની ખબર આપીશ તો મારી નાખીશ. ધાસ પડયું છે, શ્વાસ ચાલતા નથી. તેા રાજા કહે છે શું મરી ગયા છે? આપ કહે છે, હું ખેલતા નથી. હમણાં માલ્યા તે હમણાં ફાક' તે માટે મૃષાવાદ–વિરમણની જરૂર: પહેલા મહાવ્રતને અંગે દ્રવ્ય-પ્રાણ, ભાવ–પ્રાણ જાણ્યા. તે ન હણવાની પ્રતિજ્ઞા કરી. જે હમણાં મેલ્યા તે હમણાં ફાક તે ન થાય માટે બીજા મહાવ્રતની જરૂર. તેમાં સત્ય શબ્દ કેમ ન રાખ્યો ?
·
Page #34
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૨૫ પૂર્વેની બહાર કશું રહેતું નથી ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં પૂર્વોની રચના કરી. પૂર્વોની અંદર એવી કોઈ પણ જગતની વસ્તુ નથી કે જેનું નિરૂપણ ન હોય. એવી સ્થિતિ હોવાથી ચૌદ પૂર્વને જાણનારાની દેશના ને કેવળજ્ઞાન પામેલાની દેશના સરખી ગણાય. પ્રત્યક્ષ કેવળજ્ઞાન થયેલું હોય તે પદાર્થો દેખે અને શ્રુતજ્ઞાનથી પક્ષ દેખે તેમાં ફરક નથી. ત્યાંના ફટાને અહીંથી કાચથી દેખે, ત્યાં બજારને દેખે, તેમાં કોઈ પણ જાતનો ફરક નથી. કેવલીઓએ જે પદાર્થો દેખ્યા તે જ પદાર્થો કહ્યા. કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી અભિલાય જેવા જાણે તેવા શ્રુતકેવળી જાણે. અનભિલાષ્ટ્ર-જે પદાર્થ કહેવાના નહિ, જે પદાર્થ કહી ન શકાય તે અનભિલાય. તેને વાચક શબ્દ નથી. આટલું બધું પૂર્વમાં છે તેથી જ સમગ્ર પૂર્વને જાણનાર કેવળીની જેડમાં આવી શકે.
આચારાંગ એ તે શાસનની પ્રવૃત્તિની જહ
ચૌદ પૂર્વે રચાં છતાં પહેલાં ગોઠવવાને લાયક પૂર્વોને ગણ્યાં નહિ. રચના પૂર્વની કરી પણ ગોઠવણ નહિ. ગોઠવણમાં પહેલું આચારાંગ ગોઠવ્યું.આચારાંગ એ જ આચાર્યને આધાર,ગણિસ્થાન તરીકે. આચારાંગને વંચાવ્યા સિવાય બીજું સૂત્ર વંચાવે તે પ્રાયશ્ચિત્ત. શાસનની પ્રવૃત્તિની જડ જે કેઈએ પણ રાખેલી હોય તે તે આચારાંગે. જૈન શાસનને હિસાબે શુદ્ધ નો છે. શુદ્ધ એટલે નિશ્ચય નયનું નામ લઈને એવું કહેવાવાળા છે કે આત્માને જાણ્યો
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
એટલે બસ. ક્રિયા કરી તે શું, નહિ કરી તે શું, ખાધું તે શું, ન ખાધું તે શું? આ કલિકાળના નિશ્ચયવાદીઓ,સત્યયુગના કે શાસ્ત્રના નહિ. દેવું પતાવ્યા વિના શાહુકારીની મૂછ ન મરડાથ
ચરણઆત્મા–ચારિત્રઆત્મા એનો જે ઘાત થયે તે જ્ઞાન, દર્શન નને ઘાત છે.ચારિત્રન હોય તે સમક્તિ કહીને એયું, પાંચમું માની લે, તે કોણ? વ્યવહાર, નિશ્ચયવાળો નહિ. જ્યારે ચારિત્ર હોય ત્યારે જ્ઞાન, દર્શન નિશ્ચયવાળે માને. દેવું પતાવે નહિ અને શાહુકારીની મૂછ મરડે તેમાં વળે શું ? કોથળી છોડે નહિ, ને મૂછ મરડે તેની કિંમત શી ? કિંમત નથી. તેમ અહીં શ્રદ્ધા કરે ત્યારે સૂક્ષ્મનિગોદની, પણ આરંભ ન છોડે બાદરનો, તેને પછી લબાડ કહે કે બીજું ? હજારની રકમ ઓહી કરવી છે, એક બદામ કોઈની રહી જાય તો કેડ ફૂટે એવું બોલનાર મનુષ્યની માફક સૂક્ષ્મ એકેંદ્રિય નિગદિયા એ સિદ્ધસ્વરૂપ છે એમ વાતે કરે. અહીં બાદરની પણ દયા ન પાળે એણે એ વિચારવું જોઈએ. શરીર અને આત્માને ભિન્ન ગણનારને અડચણ શાની?
જેટલા નિગેદિયાને ભારે તેટલા સિદ્ધને મારે છે, ત્યારે સિદ્ધની હત્યા કરનાર છે ? નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા સ્વસ્વરૂપને કર્તા છે તેથી તેને હણનારે તેની હત્યા કરે છે. નિશ્ચય નયને હિસાબે ચરણરૂપી આત્માને જાત ચયે તે જ્ઞાન, દર્શનને ઘાત થયે છે. બધા આત્મા સિદ્ધ સમાન છે. વ્યવહારવાળાએ એકેન્દ્રિયને માર્યા, તે તે સિદ્ધને માર્યા. તું એકલા નિશ્ચયવાળો. મુનિપણું તે જ સમક્તિ, સમક્તિ તે જ મુનપણું.' નિશ્ચયવાળાને મુનિપણું અને સમકિત બે ; એક જ છે. તમારે વ્રત પચ્ચકખાણ વિના ચાલવાનું નહિ. ઉપવાસ કરતાં શરીર ઢીલું લાગે છે. નિશ્ચયમાં નથી ઊતર્યા. શરીરને અને આત્માને જુદા સમજનારને શી અડચણ આવે છે. જડ અને ચેતનને
Page #36
--------------------------------------------------------------------------
________________
પચીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૩
તા ભિન્ન સમજ્યા છે ને ? બળી જાય તે! તારે શી પંચાત, તું તે ખળવાના નથી ને?
મહાદેવ પાર્વતીનું દૃષ્ટાંત (3)
શાહુકારી દેખાડવાવાળા બધા ખેલે વધારે વ્યાજ ન આપીએ, તારે મૂકવા હોય તે મૂકી જા.' ક્રાઇસીસ (Crisis)ને વખત–નાણાંભીડને વખત આવે ત્યારે શાહુકારી માલમ પડી આવે. આત્મા અને શરીરને ભિન્ન બધાએ માન્યા છે પણ જ્યાં પ્રસંગ આવ્યા ત્યાં એકે એક સી ગયા.
મહાદેવ, પાવતી જતાં હતાં. ભસ્માસુર તપસ્યા કરી રહ્યો હતા.
પા'તીએ કહ્યું-આ તપસ્યા કરે છે, તેને કાંઇ આપો. મહાદેવ-આપવામાં ફાયદો નથી,
પાવતી આપના નામે તપ કરે છે, આપે.
એના પ્રભાવે એને
ઉપર એ ધરું તે
મહાદેવ પાવતી ઊભાં રહ્યાં. ત્યાં ભસ્માસુરને થયુ. મહાદેવને માર્યા વિના પાવતી મળે નહિ. મારવેા. શી રીતે અને? મને કકણ આપે. જેના ખળી જાય. જેવુ કંકણ આપ્યું તેવું મહાદેવ ઉપર લગાડવા લાગ્યા. મહાદેવ ભાગ્યા. બ્રહ્મા પાસે ગયા. કેમ? બ્રહ્માએ મહાદેવને અંદર રાખ્યા. ભસ્માસુરને કહ્યું-ધણા દિવસે આવ્યા. નાટક આવડે તે ભૂલી ગયા હશો. ભસ્માસુર પાસે નાટક કરાવે છે, હાય આમને આમ રાખે છે. હાથ મરડી નાખ્યા, મરી ગયા. આ વાત સાચી જાડી છે તે જોવાનું નથી.
એમાં તે મહાવીર એક જ અચવ
શરીર આત્માને ભિન્ન કહેનારાને પાતાની ઉપર આવે ત્યારે
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન દેડાડ કરવી પડે. ગોશાલે શરીર અને આત્માને નોખા સમજતો ન હતે. પિતાના પર આવી ત્યારે ભાગે. પિતાની પાસે અગ્નિ આવ્યો છતાં ન ખસ્યા હોય તે ત્રિશલાનંદન મહાવીર. છદ્મસ્થપણામાં અગ્નિ સળગે હતિ, ઢીંચણ સુધી બળી ગયા હતા. ગોશાલે ખસી ગયો. તેમ શરીર અને આત્મા જુદો છે એમ વાત કરતાં બધાને આવડે છે.
એકે એક મતવાળા કહે છે અને આપણા મતવાળા પણ કહે છે, પણ જ્યાં ક્રાઈસીસ આવે ત્યાં તડાતડ ગણવા માંડે ત્યારે દુનિયા બેક કહે. શરીર અને આત્મા જુદાં છે, એ પિોકાર્યા કામ ન લાગે. શરીરને છેદાવાનો, ભેદાવાને પ્રસંગ આવે ત્યારે આત્મા સ્થિર ઊભો રહે તે જાણવું કે શરીર અને આત્માને જુદાં સમજે છે.
નિશ્ચય એ તે ખડાઉતારની હુંડીવાળા
તું ભેદજ્ઞાનમાં ઊંડો ઊતર્યો છે તે હવે તને તપસ્યામાં શું નડે છે નિશ્ચયવાળાને શું નડે છે? કલિજુગના નિશ્ચયવાળા કે જેને વ્યવહારવાળા કરતાં શરીરને બમણું બાઝવું છે અને બનવું છે નિશ્ચયવાદી. શુદ્ધમાં શુદ્ધ નિશ્ચય નએ મોક્ષ ક્યાં મા ? સંયમ એ જ નિર્વાણ. - જુસત્રની અપેક્ષાએ નિગ્રંથપ્રવચન એ મોક્ષમાર્ગ છે. જ્યારે શાસ્ત્રની અપેક્ષાએ સંયમને ટકાવનાર એ જ મોક્ષમાર્ગને ટકાવનારા. નિશ્ચય એ સંજમ વગરના જ્ઞાનને માનતું નથી. સામાન્ય બજારમાં આદમીને ઊભો રાખવો છે. વાયદો કરનારને ડાધ તે લાગી જાય. વ્યવહારવાળે એટલે કાંધા કરનાર, કાં મુદતીઓ-આજ નહિ કાલ આવજે. કરવું છે, ર્યા સિવાય છૂટકો નથી. પાંચસો તે લે ઉપાડવાળો નથી. એ શાહુકાર જુદો. કાલે કે બે દહાડે કહે તે પેઢી બંધ. ભલે બંધ ન થાય પણ પાયરી તે ઊતરે છે. અર્ધપુદ્ગલની હુંડીઓ લખવાવાળે (વ્યવહાર સમિતિવાળ) ચારિત્ર લેવું ખરું પણ અર્ધપુદ્ગલપરાવર્તામાં લેવું. આથી વ્યવહારવાળે એ મુક્તીઆ હુંડીવાળો છે. નિશ્ચયવાળ ખડા
Page #38
--------------------------------------------------------------------------
________________
પચીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૫ ઉતારની હુંડીવાળો. હુંડી દેખાડવા જોડા કાઢયા કે નાણાં ગણું આપ્યાં. દેખાડવાની સાથે નાણાં.
કલિયુગના નિશ્ચયવાદી તે હુંડી જ ગેપ કરનારા
નિશ્ચય નય કોને કહેવાય? ખડાઉતારની હુંડીવાળાને, નહિ કે પાટી ફેરવવાવાળાને. કલિયુગના નિશ્ચયવાદી તે હુંડી જ ગેપ કરનારા. કલિયુગના નિશ્ચયવાદી, અધ્યાત્મવાદી હુંડી ગેપ કરનારા જ્ઞાન અને દર્શન એ કારણ નથી. નિશ્ચયની અપેક્ષાએ ચારિત્ર એ મોક્ષનું કારણ છે. વર્તાવ ખુલ્લા રૂપે નિશ્ચયવાળાને જોઈતા હતા. કલિયુગમાં નિશ્ચયવાળા થયા ત્યાં વર્તાવનું નામ નહિ. હુંડી દેખવા માત્રથી બળે તેને શું કહેવો ? નિશ્ચયવાળાને આજકાલ ઉપાશ્રયમાં બે ધમાં બેઠા હોય ત્યાં સૂઝે છે કે મેરુ પર્વત જેટલા ધામુહપત્તિ કર્યા. તેને પૂછીએ કે તારી જોડે તારી બાયડી બેઠી છે, એ તારી મા કેટલી વખત થઈ છે? અનંતી વખત મા થઈ છે એ ભાવના ભાવી છે ? મા વધારે વખત થઈ કે ચારિત્ર વધારે વખત આવ્યું ? ધર્મક્રિયાને મારે છે ધક્કો ત્યાં બોલાય અનંતી વખત. અહીં બાયડીને રાખવી છે પડખે પણ અનંતી વખત મા થઈ છે, એમ થાય તે ચટ વૈરાગ્ય થાય તેથી ન કહે. છોકરે જેને અંગે વહાલ કરે છે તે અનંતી વખતે બાપ થયું છે, તેની ભાવના ભાવને!
કઈ પણ પ્રકારે કરવું ન હોય એથી આ દાનત
અનંતી વખત આઘા ચરવળાની વાતે બોલનારાઓ લગીર માં કે છેકરા જોડે એ બેલ્યા ? દાનત એક જ છે-કોઈ પણ પ્રકારે આ કરવું નથી, તેને ધક્કો મારવો છે. બાયડી છોકરાને સાચવવાં છે, તેથી તેને ધક્કો મારવો નથી. માને કહોને કે બાયડી અનંતી વખત થઈ છે તે સાંબેલું ઠેકશે. ધર્મ જ ભૂડ લાગે છે. અહીં બેલ્યા એટલે ચાલ્યું. માને, બાપને કહી જેને કે અનંતી વખત બાયડી છોકરે થયે છે શું એકલા ચારિત્રનું જ લખ્યું છે.? બૈરી છોકરાં થવાનું લખ્યું નથી ? અનંતી
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
સ્થાનાંગ સત્ર
[ વ્યાખ્યાન વખત ઓવામુહપત્તિ લીધાં એ વચનો કહેલાં કાળજાવાળાનાં છે, ધર્મને ધક્કો મારનારાનાં છે, નહિ તે માને કહી જુઓને કે તું અનંતી વખત બેરી થઈ છે! અનંતી વખત જીવે ચારિત્ર પાળ્યું, દેશવિરતિ પાળી, ચરવળા, કટાસણાં લીધાં. જેડે બીજા ત્રાજવામાં મૂકો કે રિદ્ધિ સિદ્ધિ. બૈરી છોકરા કેટલી વખત લીધાં ? અનંતી વખત. બે ત્રાજવામાં બે આવ્યાં. એ તો કૂતરાની પૂંછડી ભેંયમાં ઘાલે તો વાંકીને વાંકી
એના જેવું થાય અનંતી વખત ઘા, મુહપત્તિ વગેરે આવ્યા, તેનું ફળ શાસ્ત્રકારે શું કહ્યું છે ? નવમા ગ્રેવેયક સુધી ગયે. ચરવળા, કટાસણુંવાળ બારમા દેવલોક સુધી ગયે. અનંતી વખત બૈરી છેકરાં મળ્યાં તેમાં ખાસડા ખાવાનું, રખડવાનું. કૂતરાની પૂંછડી ભયમાં ઘાલે ને કાઢે ત્યારે હોય તેવી ને તેવી રહે. અનંતી વખતે ખાસડાં ખાધાં છતાં સાન ઠેકાણે નથી આવતી! અનંતી વખત ચરવળા, મુહપત્તિ લીધાં તેમાં ફળ મળ્યું છતાં તેને ફેરવત નથી તે પછી કૂતરાની પૂંછડી જેવો તારા સિવાય બીજો કેણ ? અનંતી વખત નવ દૈવેયક મળ્યા છતાં આત્માનું શું વળ્યું ? આત્માનું વળવાવાળો કોને વાગે ? બૈરી છેકરોને કે ચારિત્રને ? આત્મામાં વળ્યું છે, સ્વલિંગ-સિદ્ધ છે. દ્રવ્યચારિત્રથી મોક્ષે ગયા. આમાં તે આત્માનું વળવાનું છે. બૈરી છોકરાંમાં રામાઓ અને વળી ગયું એવું કેઈએ દેખ્યું છે?
અધ્યાત્મવાદી કેને કહેવાય? અધ્યાત્મવાદી, અભેદવાદી, નિશ્ચયવાદીને આત્મા એ કદાચ થયેલ હોય કે કહે તેવું આચરે તે શાસ્ત્રને અધ્યાત્મવાદી. વ્યવહારવાળે બોલી શકે છે કે મારું શરીર નથી ચાલતું, ગળું સૂકાય છે. એને શરીરને અંગે જોવું પડે છે. નિશ્ચયવાળાને શરીરમાં
Page #40
--------------------------------------------------------------------------
________________
પચીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૭ મમતા કેમ થાય છે ? ધર્મક્રિયા તાસે બગાડે છે ? માથે અંગારા મૂકે તે મારે શું ! તે અધ્યાત્મવાદી.
અગણસિત્તેર કડાકેડ તોડવાં એ તો મહાદુર્લભ
અભવ્યને જે દ્રવ્ય થકી કરણી, અનુષ્ઠાન મળે છે તે અગણોસિત્તેર કોડાકોડ સાગરોપમ ખપાવ્યા વિના મળતી નથી. એ ચીજને અંગે ઍ ! એટલે શું ? હજુ સુધી શ્રદ્ધા થઈ નથી. અગણોસિત્તેર કોડાકોડ તૂટે ત્યારે થાય તેથી મહાદુર્લભ છે. દ્રવ્ય થકી ક્રિયા મેળવે ક્યારે ? અગણોસિત્તેર કડાકોડ ખપાવે ત્યારે. ઝવેરીના હાથમાં હીરે આ હોય તે કાચના કારખાનામાં ઘણા કટકા પડ્યા છે એવું ઉદાહરણ આપી શકે. એધા, મુહપત્તિ વગેરે પણ ક્ષાપશમિક ભાવ થયા વિના દ્રવ્યથી આવવાનાં નથી. જ્યારે તમારે તે દયિક ભાવમાં ડૂબવું છે અને બૈરી છોકરી જોઈએ છે.
સંજમ વિના નિર્વાણ અશક્ય હવે મૂળ વાત પર આવે. ત એ હતું કે આચાર દ્રવ્ય થકી પણ મહાભાગ્ય દશા હોય તે જ મળે છે. (ભાવ થકી હોય તો જરૂરી.) આજકાલ શુદ્ધ, નિશ્ચયન, અધ્યાત્મવાદ એટલે ખાવું પીવું મોજ કરવી. શાસ્ત્રકારની અપેક્ષાએ એમાં સંજમ હતું. સંજમ એ જ નિર્વાણ. શુદ્ધનયવાળો ચારિત્ર વિનાના જ્ઞાન, દર્શનને ન માને. એ તો કેવળ ચારિત્રને જ માને છે. અવિરતિ, આરંભપરિગ્રહમાં રકતને સાધુ ન કહે.
આથી સૌથી પ્રથમ આચારાંગની જરૂર
યમને અંગે મોક્ષ માને છે, આથી આચારાંગ પહેલું સ્થાપવું પડયું. આચારાંગ સાધુઓને વ્યવસ્થિત બનાવે. નવમું બ્રહ્મચર્ય અધ્યયન ભણાવ્યા વિના બીજું ભણાવે તે પ્રાયશ્ચિત્ત. પછી સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા. પછી ક્રમે ઠાણુગમાં પંચ મહાવ્રતે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
સ્થાનોંગસૂત્ર
અણસણ વખતની સાધુની સ્થિતિ
અહીં વાદી ખેલે છે-અવિરતિને, આર્ભપરિગ્રહીને યા પાળા એમ કહે। અને સાધુને સલેખના પાળીને અણુસણુ કર એમ કહેા. ખાર વતા કાળ સલેખનાનેો-ચાર વર્ષોં ઉત્કૃષ્ટ, ચાર વર્ષ મધ્યમ, ચાર વર્ષો સુધી સામાન્ય. બાર વર્ષ સુધી તપસ્યા. અણુસણુ કરતી વખતે સાધુની સ્થિતિ કેવી હોય! હાડકાં, નસો ગણી લેવાય, ચાલતાં ગ્લાનિ, ખેાલતાં ગ્લાનિ. બાર વર્ષે સલેખના થાય. શિષ્ય કહે-મહારાજ અણુસણુ કરું. આચાય કહે–સલેખના કર. બાર વર્ષ પછી આવ્યે. તે સલેખના થઇ ગઇ! પેલા પરિણતિવાળા થયા હોય તે કહે. સાહેબ ખાર વર્ષ થયાં. કરું છુ. ખીજો પરિણતિ વગરને આમાં શું દેખા છે કે સલેખના કરાવા છે ? સલેખના કરી કે ન કરી તે તે આપોઆપ દેખાઇ જાય છે. આંગળીમાં લેહીનેા છાંટા નહિ. પહેલુ સત્ત્વ આંગળીમાંથી ઊડે છે. વધારે માંદો હાય તો નખ જુએ છે. કાળા નખ પડે તા ખલાસ. તે આંગળીએ સુકાઇ ગઇ હોય આટલે સુધી સલેખના કરી. અવિરતિ, આર્ભપરિગ્રહીને ધ્યા પળાવી, એકે ત્રિયની કિલામણા, સધટ્ટો વર્જાવ્યા. સાધુને જોડે રહીને મરણની પથારીમાં સૂવાડી દીધા.
[ વ્યાખ્યાન
ભાવ-પ્રાણ એ જ ધ્યેય
તમારું પ્રાણાતિપાત–વિરમણ શી રીતનું ? દ્રવ્ય-પ્રાણના ભાગે પણ ભાવ–પ્રાણનું રક્ષણ કરાવા છે. બીજો ખચાવ નથી. તપસ્યા કરે તે તમારા વચને કરે. તપસ્યા કરી કહ્યું. આડકતરી રીતે દુ:ખને નાતરું દેવાનુ કહ્યું. અણુસણુ એટલે મેતને તેાતરુ' દેવાનું કહ્યું, તે શોના દયાળુ ! મહાત્મા સિવાયના જીવે પ્રાણાતિપાતથી વિરમ્યા પણ મહાત્મા પ્રાણાતિપાતથી વિરમ્યા નથી. સમા॰-એકલા દ્રવ્ય-પ્રાણને અંગે જ પ્રાણાતિપાત વિરમણુ શબ્દ વાપરેલા નથી. દ્રવ્ય-પ્રાણ, ભાવ-પ્રાણુને
Page #42
--------------------------------------------------------------------------
________________
પચીસમું 1 સ્થાનાંગસૂત્ર
[ ૧૯ લક્ષમાં રાખીને પ્રાણાતિપાત-વિરમણ શબ્દ રાખેલો છે. ભાવ-પ્રાણ ધ્યેય છે. દ્રવ્ય-પ્રાણનો બચાવ તે ભાવ-પ્રાણુના ધ્યેયથી. ભાવ-પ્રાણને અંગે દ્રવ્ય-પ્રાણુને ભેગ ઉપેક્ષારૂપ થાય
દ્રવ્ય-પ્રાણને બચાવ એ શી ચીજ છે? ભાવ-પ્રાણને બચાવ એ શી ચીજ છે ? એક શેઠીઆના કોઈની પાસે પાંચ હજાર લેણ છે. બીજા કોઈ પાસે પાંચ હજાર લેણું છે. એકની મુક્ત બાકી. બીજાને અગવડ દેખી, પાંચ દહાડા પછી દેજે કહ્યું. પહેલાને કહ્યુંપાંચ હજાર માંડી વાળું છું. બીજા પાંચ હજાર ધીરૂં છું. એના કાળજે નિરાંત કે પેલાને નિરાંત દ્રવ્ય-દયા જે એકેબિયની કે ચાહે પચેંદ્રિયની તે મહેતલ–મુદત બીજું કાંઈ નહિ. એને દુઃખ પામવાનું તે એના કર્મને લીધે. તે જડ ખસેડી શકે તેમ નથી. હમણું દુઃખી થતે બચાવ્યો, મરી જતાને બચાવ્ય,એટલે હમણું મારી જાતે બચાવ્યો.દ્રવ્ય-પ્રાણની જે દયા તે દયા-મુદત. પાંચ હજાર દેવાને અંગે મુદત. બીજું કાંઈ નહિ. એટલી મુદત બચ્યો, પણ સરવાળે પાંચ હજાર આપવાના. માંડી વાળીને ઊલટા પાંચ હજાર આપ્યા. ભાવ-પ્રાણના બચાવમાં એવી સ્થિતિ છે. વર્તમાન કાળે કર્મબંધ ઓછું, ભવિષ્યમાં મેક્ષની નજીક. તીર્થકર છ કાયની દયા પ્રરૂપનારા, એમણે સંયમધારીને નદીમાં ઊતરવાનું, સંયમધારી પડી જતા હોય તે વેલડી પકડવાનું, ભાવ–પ્રાણુનું ધ્યેય રાખીને ફરમાવ્યું. સંયમધારી એક જીવ એને બદલે પાણીમાં અસંખાતા જીવો મરવાના. દ્રવ્ય–પ્રાણના હિસાબે લેવા જાય તે ભગવાન નદી ઊતરવાની, બાળ-ગ્લાન માટે લાવવાનું, વેલડી પકડવાનું વગેરે આજ્ઞા આપી શકે નહિ. ક્ષીણુની શાંતિ કરવા માટે અશુદ્ધ પાણી કરે છે ? અલ્પ પાપ ને બહુ નિરા. જીવમાં દ્રવ્ય-જીવ, ભાવ-જીવ વિભાગ થાત નહિ.ભાવ–પ્રાણુની કિંમત વધારે ગણાઈ, ત્યારે સંજમરૂપી ભાવ–પ્રાણુને બચાવ કરવાની અપેક્ષાએ નદી ઊતરવાની રજા અપાઈ. ભાવ–પ્રાણુને
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૦]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અંગે દ્રવ્ય-પ્રાણના ભાગ ઉપેક્ષારૂપ થાય. જિનેશ્વરની પૂજા, પ્રભાવનાને લીધે થયેલું દ્રવ્ય-પ્રાણનું પાપ, ભાવ-પ્રાણના વિચારની સાથે ચાલ્યું જાય.
ભાવ-પ્રાણ પહેલાં બચાવવાની જરૂર
પ્રાણ’ શબ્દ ન વાપર્યો હોત તો દ્રવ્ય-પ્રાણના ભોગે ભાવ-પ્રાણની રક્ષા કરવી એ થાત નહિ. ભાવ-પ્રાણ પહેલાં ખયાત્રા. પાંચ હજાર માંડી વાળ્યા, પાંચ હજાર આપ્યા. ભૂત કાળના તેાડી નાખ્યા. ભવિષ્યમાં મોક્ષની નજીક. ભાવ-પ્રાણને અતિપાત કોઇ પણ પ્રકારે થવા જોઇએ નહિ. દ્રવ્ય-પ્રાણના અતિપાતની છે તે બધી. ભાવ-પ્રાણ વખતે ભાવપ્રાણને પકડજો. ભર ચામાસામાં ચારિત્રને માટે વિહાર કરે, ભણવાને અંગે નહિ. જે જ્ઞાન ધારણ કરવાવાળા એક જ આચાય છે. ચામાસુ પહેલાં અણુસણ કરવાના છે તેવા જ્ઞાનને માટે ચામાસુ ઊતરીને લઇ લેવુ. દનપ્રભાવચક્ર સલેખના કરી હોય. આસા ઊતયે અણુસણુ કરવાના હોય તે ચેમાસામાં જવાય. દ્રવ્ય-પ્રાણના નાશ, પાર વગરને નાશ છતાં તે લખી દીધું. જનારો આજ્ઞાને એળગતે નથી. ચાંમાસામાં વિહાર એટલે પૂછ્યું શું? જ્યાં વર્તમાન કાળમાં ભૂત કાળનાં કર્મો તેાડે, ત્યાં ભાવ–પ્રાણના બચાવ થયા, આથી ત્યાં દ્રવ્ય-પ્રાણના બચાવ એ થયા હોય તો વાંધો આવે નહિ.
દ્રવ્ય-પ્રાણા એ ભાવ-પ્રાણાનું કામ આપે નહિ
અહીં ‘પ્રાણ’ શબ્દ રાખ્યા. સિંધ્ધને ભાવ-પ્રાણ ચાર, દ્રવ્ય-પ્રાણ એકે નહિ. શરીર જબરજસ્ત હોય તે પાપમાં પ્રવતે લાને ભાવ–પ્રાણનું રક્ષણ કરવાની દાનતે વર્તેલા એમ કહી શકે કે આમાંથી દ્રવ્યપ્રાણ કાઢી લે. પણ દ્રવ્ય-પ્રાણા ભાવ-પ્રાણા કાઢી આપે નહિ. જખૂસ્વામીને જોગ મળ્યો તો મોક્ષમાર્ગના ચોકીદાર થાય, નહિ તો જાત લૂટારની છે પ્રભવસ્વામીની.
Page #44
--------------------------------------------------------------------------
________________
પચીસમું ] સ્થાનાંગસૂત્ર
| [ ૨૧ દ્રવ્ય-પ્રાણુને અતિપાત તે જરૂર વજેવાને પણ
ભાવ-પ્રાણ વખતે તે પાછળ પડે હવે મૂળવાત પર આવો. દ્રવ્ય-પ્રાણનો અતિપાત જરૂર વર્જવાનો. ભાવ-પ્રાણની વાત આવે ત્યાં દ્રવ્ય-પ્રાણની વાત પાછળ પડે. ઘેર વિવાહ માંડે તે મહિના સુધી દુકાને તાળું મારે. શું વેપારી નથી ? પેલું કાર્ય હોય તે પેલાને ગૌણ કરી દે. સહેજે કામ હોય તે મારાથી ન થાય. દુકાન પહેલે નંબરે પણ દુનિયાદારીનું કામ આવ્યું ત્યારે દુકાન બીજે નંબરે.
વાડ વગર અનાજ કેવી રીતે બચે? ભાવ-પ્રાણના બચાવ, વૃદ્ધિ, ઉત્પત્તિ માટે જે દ્રવ્ય-પ્રાણનો અતિપાત થાય તે વખતે મહાવ્રત લેનારો દુષિત નથી, પ્રાણ” શબ્દ રાખે ત્યાં. “જીવ’ શબ્દ રાખે તે આખો ડબ ડૂલ. દ્રવ્ય–વ, ભાવજીવ. થાય નહિ માટે સર્વથા પ્રાણાતિપાતથી વિરમવાનું રાખ્યું. ભાવપ્રાણને સમજે, માને, ભાવ-પ્રાણનું નિરૂપણ કરે ત્યારે પહેલું વ્રત રકી શકે. પ્રાણાતિપાત-વિરમણનું વ્રત સારું. દ્રવ્ય–ભાવ-પ્રાણે જાણી, માની, દ્રવ્ય-ભાવ–પ્રાણુરૂપે પ્રરૂપણ કરે ત્યારે, સર્વથા મૃષાવાદથી વિરમ્યો હોય ત્યારે, યથાસ્થિત દ્રવ્ય-ભાવ-પ્રાણુની પ્રરૂપણ થઈ શકે. જે દ્રવ્ય–ભાવ-પ્રાણને સમજાતું ન હોય તેને કાંઈ કામનું નહિ. મૃષાવાદ-વિરમણ કરે તે અહિંસાનું પાપ ન કરે. બીજું મહાવ્રત ન હોય તે પહેલું મહાવ્રત બચે નહિ. બીજા મહાવ્રતરૂપી સજ્જડ વાડ હોય તો પહેલું મહાવ્રતરૂપી અનાજ બચી શકે.
૫.લોકને અરાધવાવાળી ભાષા તે સત્ય મૃષાવાદ-વિરમણ શા માટે? સત્ય રાખી દે. સમાઇ-સત્યવાદ એ અશક્ય. સત્ય બોલવું અશક્ય છે. હું અહીં બેઠો હોઉં. જેટલું જાણું તેટલું
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મારે બોલવું જોઈએ. જેટલો સમય બોલું તેટલો વખત વ્રત, ન બોલું તેટલે વખત ખંડન ? સાચું બોલવું તેની પ્રતિજ્ઞા છેને ? સાચું છૂપાવવું નહિ. સત્ય બલવાની વાત રાખવામાં આવે તે જિંદગીમાં એક બદામ જેટલું પળાય, બાકી રૂપિયા જેટલો વ્રતનો ભાગ તોડાય. કેવળજ્ઞાની માટે ટાંકણું એટલે પળાય, દરિયા જેટલું તેડાય. કેવળજ્ઞાની બેલે અમુક. જણે લોકાલોક. સાચું જ બોલવું જોઈએ એ વ્રત થઈ શકે નહિ. બલવું તે સાચું બોલવું એટલે નિયમ કરવામાં આવે તે વાંધે મેટે આવે. દરિદ્ર મનુષ્ય છે. બાપે નામ રાખ્યું છે ધનરાજજી. તમે ધનરાજજી બોલી શકે નહિ. આંધળી બાઈને સૂરજ ન કહી શકો. મૂળભાષા ચાર–સત્ય, અસત્ય, વ્યવહાર, મિશ્ર. કહેવું પડે કે વ્યવહાર ભાષા ઉપર આખું જગત. દુર્ગતિગામી જીવ ક્યાંસુધી રખડશે ? લાલચંદભાઈએ મણિભાઈને કહ્યું આવજે, એટલે વચન જૂઠું પડયું ને ? જે સત્યનું સ્વરૂપ સમજતા નથી તે આત્માને ફૂટે તેમાં વળે શું? પરલોકને આરાધવાવાળી ભાષા તે સત્ય. લોઢું કાળું, એને પરલોકને સંબંધ છે? સત્યનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું નથી. સત્યામૃષા, અસત્યામૃષા કોને કહેવી ? આ વિચાર કરવાની જરૂર છે, પણ તે સમજાય ક્યારે ?
Page #46
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૨૬ पंचमहब्धया पन्नत्ता, तंजहा-सव्वाओ पाणाइवायाओ।
રચના પ્રથમ છતાં સ્થાપના પ્રથમ નહિ
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃતિ માટે, મોક્ષમાર્ગ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ પૂર્વોની રચના કર્યા છતાં જે પૂર્વોની અંદર ત્રણ લોકની સર્વ વસ્તુઓનું, સર્વ કાળ સંબંધી નિરૂપણ કરવામાં આવેલું છે, એવા પૂર્વોની રચના કર્યા છતાં સ્થાપના કરતી વખતે તે તે પૂર્વેને પહેલાં સ્થાપન નહિ કરતાં આચારાંગને પ્રથમ સ્થાપવામાં આવ્યું
જૈન શાસનનું મૂળ આત્મશુદ્ધિ આત્મશુદ્ધિ જન શાસનનું મૂળ છે. બાહ્ય આચાર હોય ત્યાં અત્યંતર શુદ્ધિ હેય જ એમ જૈન શાસન કબૂલ કરતું નથી. દેવની પરીક્ષાને અંગે હથિયાર, માળા, સ્ત્રી ન હોય તે જ તેને દેવ તરીકે માનવા. શંકા–અત્યંતર શુદ્ધિ હોય, ને સ્ત્રી હોય તે શું ગયું ? સ્ત્રીના હાથે હાથ મેલાવનાર કેવળજ્ઞાન પામે, તે પાસે રહેલી સ્ત્રી શું નહી ? સમા-એકાંતિક મહાવ્રત ચોથું છે. બાકીના મહાવતે અનેકાંતિક છે. જિનેશ્વર મહારાજે કોઈ પણ ચીજ કરવી જ જોઈએ એવા તરીકે નિયમિત કરી નથી. કરવાને અંગે નિયમ ન રાખે, પણ “અંદર બેસસે નહિ” તે આપોઆપ બહાર જવાનું આવી ગયું. “વ્યવહાર બંધ” એ ગુનો નહિ, “ન્યાત બહાર ” ગુને. તેમ અમુક કરવું જ જોઈએ એ ફરજ રાખી તેથી અમુક ન જ કરવું એ ફરજ આપઆપ આવી જાય. સર્વથા નિષેધ કશાન કરેલો નથી, ફાલતુ મનુષ્ય ગમે તેમ બેલી દે. ફાલતુ મનુષ્યનું આ બેલેલું નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
સાચું વચન પણ તેને ખેાટી રીતે જોડતાં તીર્થંકર નામકમ માંધ્યુ હાય તા તે પણ ચાલ્યું જાય
શબ્દો સાચા, શાસ્ત્રના પણ ગોઠવનારા એવી જગા પર ગોઠવે કે તેનું અહિત થાય. જેમ ચૂડામણિ માથે ધરાય પણ મેાજડી તરીકે ધરાય તો ? ચૂડામણિની વ્યવસ્થા બગડી ગઇ. પણ ચૂડામણિપણું ગયું નથી. જિનેશ્વરનુ વચન હોય છતાં તેને અયેાગ્ય સ્થાને જોડે. વચન સાચું છતાં જોડનારા ડૂબી જાય. વચન ખોટી રીતે જોડયુ તેથી ખાંધેલુ તીર્થંકર નામક ચાલ્યું ગયું. નિકાચિત ન “ દરેક મતવાળા જાણે છે' એ શબ્દ એમણે કહ્યો, જેને સ્યાદ્વાદી છે એ શબ્દ વાપર્યો એમાં તીર્થંકર ગાત્ર ચાલ્યું જાય એને અશે ? જે સ્થાનને માટે તે શબ્દ કરેલા તે સ્થાને ન વાપરતાં બીજે ઠેકાણે વાપર્યાં.
જાય.
કમલપ્રભ આચાય નું દ્રષ્ટાંત (4)
કમલપ્રભ આચાર્ય બહારથી આવતા હતા. વંદના કરતાં કાઇ જતનીએ પગ પકડી લીધા, પોતે જાણતા ન હતા. જતની ખસી ગઈ. મુનિ ગામમાં આવ્યા. કોઇ વખત વ્યાખ્યાનમાં પ્રરૂપણા ચાલી. કલ્પના ખાતર લે કે તીર્થંકર હોય તે સ્ત્રીનેા હાથ પકડે નહિ, તી કર હોય, અને સ્ત્રીના હાથ પકડે તો તે તીર્થંકર નહિ. આ પ્રરૂપણા ચાલી નિરૂપણ કર્યું. નિરપવાદ હોય તે આ વસ્તુ છે. લેાકાએ પ્રશ્ન કર્યાં. મહારાજ આપને તે દિવસે સટ્ટો થયા તેનું કેમ? સીધું કહેવાનુ હતું કે મારા ખ્યાલમાં ન હતું, તે જગા પર કહ્યું – સ્યાદ્વાદ’ છે. આ પેાતાના પ્રમાદના બચાવને માટે જોયુ. જે વસ્તુના બચાવ માટે સ્યાદ્વાદ હતા તેને પોતાના પ્રમાદને માટે જોડયા. આથી `તી કર નામગોત્ર બાંધેલું, તેનાં દલિયાં વીખરાઇ ગયાં. ચોર્યાસી ચાવીસી રખડયા. કારણ કે સ્યાદ્વાદને અસ્થાને ગાળ્યા.
Page #48
--------------------------------------------------------------------------
________________
છવીસમું]
[ પ
સ્થાનાંગસૂત્ર
પેઢીને અંગે મુખત્યારી, પાતાને અગે નહિ
મુનીમ પેઢી પર કુલ મુખત્યારી લઇને બેઠેલા હાય ત્યારે પેઢીને માટે લાખા રૂપિયાની આપલે કરી શકે, પેાતાના ધરને માટે એ આનાનું શાક ન લઈ શકે. જે વિસે બે આનાનુ શાક શેઠના નામે માંડે તે દિવસે મુનીમ ગુનેગાર. પેાતાને અંગે નહિં, પેઢીને અંગે મુખત્યાર. જૈન શાસનની પેઢીમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ચારિત્ર માટે બધું લેવાય પણ સંસારના કામમાં એના ઉપયોગ થાય ત કમલપ્રભ આચાના જેવી સ્થિતિ થાય.
ક્રમલપ્રભ આચાર્ય તીર્થંકર નામકમ' કેવી રીતે બાંધ્યુ ?
ચૈત્યવાસીઓ છે. બધામાં એકે ત્યાગી નહિ. કેટલાક કહે છે કે કરીએ છીએ તે વ્યાજબી છે. કેટલાક કહે છે કે કરીએ છીએ પણ વ્યાજખી નથી. વ્યાજખી કહેવાવાળાના મુદ્દો-પ્રમાદી છીએ, તથાપ્રકારનું ચારિત્ર પાળી શકતા નથી. ખીજાતા મુદ્દો-સાધુપણાની લાઇનમાં ચેાગ્ય નથી. પેાલીસના પટા હાથમાં લીધે, ભલે પાંચ રૂપિયાની નેકરી, ભલે બારણા આગળ ઊભા રહીને પહેરો ભરનાર હોય પણ તેનાથી ચીરી ન થાય. આપણે સર્વવિરતિના પટા હાથમાં રાખીએ તે વખતે છ કાયના આરંભનુ કામ ન થાય. આ એ મત પડયા. નિણૅય ફ્રેમ થાય? શાસ્ત્રને સમજી શકતા હાય, એ પક્ષને સમજી શકતા હોય તે નિય આપી શકે. કલેકટરને તે તે જિલ્લાની ભાષા સમજવી પડે, નહિ તે તે લેાકેાના હિત અહિતને સમૂજી શકે નહિ. કમલપ્રભ આચાય છે તેમને ખેલાવ્યા. તે વખતે જતની અડી ગઈ છે. તેમને કહ્યું-આવી રીતે સાધુઓથી સાધુપણું ન પળે, સાધુપણું પાળવાને માટે તૈયાર થવું જોઇએ, પણ આ રસ્તે તે જવાય નહિ. જે નિય આપ્યા તે બધાંએ કબૂલ કર્યો. ચામાસાની નજીકના વખત આવ્યા. બધાંએ ચામાસાની વિનંતિ કરી. બધાંને માટે મદિરા છે, તેમ
Page #49
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન તમારા માટે પણ એક મંદિર બંધાવી દઈશું. આચાર્યની સ્થિતિ શી થઈ ? બધા શ્રાવક, ચૈત્યવાસીઓ રાગી થયા છે. રાગી થયા વિના વિનંતિ કરે નહિ. ચૈત્ય બંધાવી આપવાનું કહે નહિ. વાદને નિર્ણય કરવા કમલપ્રભ આચાર્યને લાવેલા છે, નહિ તે ત્યાગીનું સ્થાન નથી. કમલપ્રભ આચાર્યે કહ્યું છે કે છે તે જિનમંદિર છતાં સાવધ-પાપવાળું, આ બોલવામાં લોકોની છાયા કેટલી બધી તડવી પડી ? બેલી દીધું. પિતાના પ્રસંગે બેલી દીધું. પ્રસંગે નિરૂપણના પ્રસંગમાં બેલી દીધું. મંદિરનું કહ્યું, એટલે છૂટક ન હતે. સત્ય હતું તે કહી દીધું તેથી તીર્થકર નામગોત્ર બાંધ્યું. ડીઆને અર્થ સૂઝે નહિ તેને શું કહેવું ? ચૈત્યોને નમસ્કાર વિધિ કહ્યો છે. કમલમ આચાર્યજં તીર્થંકરપણું ઉપાર્જન થયું તે આ વચનથી, તે આ કહે છે તે જ કે?
આચારાંગમાં તે સાધુના આચાર સૂત્ર ઉપર પ્રામાણિકતા છે કે નહિ ? સત્ર ઉપર પ્રામાણિક્તા હોય તે સૂત્રકારે પિતે વંદન કર્યું છે, અહીં વાક્યને સમજી શકે તે બસ છે. રિસર શા માટે ? ધ્યાન રાખજે, બેટાની જગે પર બેટી બેલ તે નખોદ જાય..અહીં રિ-સાંજ ઢુંઢીઆઓને ઉઠાવવાં છે. કમલભ આચાર્યે ચકખું જણાવ્યું. જૈન મંદિર તરીકે આરાધવા લાયક, કરવું ચેપ્યું છે પણ સાધુને રહેવા માટે કરાય તે પાપવાનું છે, કારદેખવાં નથી. “જે કે–તે પણ” જેકે જેનમંદિર છે તે પણ સાવધ છે. જો કે કરે છે તે પણ ચાર ઠોકી દઉં એમ ચેરીને અંગે કહ્યું. અહીં સગાઈ સાબિત કરી. શ્રાવકોએ પાણી ગળ્યું. ચૂલા પુજ્યારે સૂત્રમાં લેખ નથી. પૂર્વેમાંથી ઉદ્ભરેલા પ્રકરણમાં શ્રાવકના કર્તવ્ય હોય. સાધુના પ્રસંગમાં શ્રાવકનો પ્રસંગ આવી જાય, નહિ તે સૂત્રમાં શ્રાવકના કર્તવ્ય
Page #50
--------------------------------------------------------------------------
________________
છવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૭ કયાંથી? આચારાંગમાં સાધુના આચારમાં શ્રદ્ધાવાળા શ્રાવકોએ દહેરાં બનાવ્યાં એમ લખ્યું છે. શ્રદ્ધાવાળા શ્રાવકે તેણે આવાં કર્યા હોય. મક્ષ સાધવા માટે એની એ વસ્તુઓ કરાય અને
ન કરાય હવે મૂળ વાત પર આવો. એક શબ્દ જિનેશ્વરને કહેલ હોય તેને અગ્ય સ્થાનમાં જોડવામાં આવે તે તીર્થંકર નામ કર્મ બાંધેલું જતું રહે. ત્રિલોકનાથે જે મોક્ષની પ્રાપ્તિને માટે લખ્યું તે લઈને . પ્રમાદની પ્રવૃત્તિમાં જોડી દીધું. મેક્ષસાધનાના દસ્તાવેજ ઉપર જિનેશ્વરની સહી તેને ઉપાડીને પ્રમાદપણુમાં મૂકી દીધી. સર્વથા કરવું જ જોઈએ કે સર્વથા નહિ જ કરવું જોઈએ એવું નહિ કહેલું હેય. તીર્થકરોએ કઈ વાત એવી કહી નથી કે જે કરવી જ જોઈએ, કે કોઈ પણ વસ્તુ ન જ કરવી જોઈએ. મોક્ષ સાધવા માટે એની એ વસ્તુઓ કરાય, એની એ વસ્તુઓ ન કરાય.
બાહ અત્યંતર જુદાં રહી શકે કે નહિ? “
બીજા બધામાં બાહ્ય, અત્યંતર જુદાં રહી શકે છે. હિંસા જૂઠ, ચેરી, પરિગ્રહમાં જુદાં રહી શકે છે પણ મથુનની પ્રવૃત્તિ રાગદ્વેષ વિના બનતી નથી, તેથી તેમાં બાહ્ય અત્યંતર જુદાં રહી શકે નહિ, માટે એકાંત. શંકા-આવું એકાંત નાં ગુણસાગર, પૃથ્વીચંદ્રને કેવળજ્ઞાન. બાયડીને હાથ પકડ છતાં કેવળજ્ઞાન થાય તે માનવાવાળા તમે, સ્ત્રી સાથે હોય તે મુદેવ થાય તે શી રીતે માને છે ? હથિયાર, સ્ત્રી, માળા હોય તે મુદેવ. સ્ત્રીને અને તે એકાંત, હથિયાર, માળાને અંગે એકાંત નથી, છતાં હથિયાર રાખે તે દેવ નહિ. કુદેવનાં લક્ષણે આ કેમ રાખ્યાં છે ?
Page #51
--------------------------------------------------------------------------
________________
૪ ]
- સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જૈન શાસન અત્યંત શુદ્ધિને ચાહવાવાળું છે
અન્યલિંગે સિદ્ધ માનવા તૈયાર છે? અન્યલિંગમાં, ગૃહિલિંગમાં શું ન હોય? સિદ્ધ થવામાં વાંધો નથી. ઘરમાં બેરી રાખી છે ત્યાં મોક્ષ થવામાં વાંધો નથી. હથિયાર નથી નડ્યાં, બૈરી નથી નડી. એક જ મુદ્દાએ જૈન શાસન બાહ્ય આચાર ઉપર પૂરેપૂરું ધોરણ રાખે છે. બાહ્ય આચાર શુદ્ધ હોય તે અંદર શુદ્ધ જ હોય તેમ કબૂલ નથી. અંદરથી મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અભવ્ય એવાએ સાધુપણાની ક્રિયા કરી તેથી નવ રૈવેયક સુધીની સત્તા આપી. આટલું બાહ્યનું પ્રબળપણું. જૈન શાસન અત્યંતર શુદ્ધિને ચાહવાવાળું છે, અત્યંતર શુદ્ધિને માટે શાસ્ત્રો બનાવનાર અત્યંતર કરતાં બાને સજ્જડ રીતિએ પકડ ગણશે. હથિયાર, માળા, સ્ત્રી કુદેવના લક્ષણ માન્યાં. અભવ્ય અંદરને ખાલી છે. જાહેર કર્યું છે કે અભવ્ય આવો હેય પણ બાહ્ય આચારને લીધે નવ રૈવેયક. હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહમાં અંદરનું સુધારવાની જરૂર. બાહ્ય સુધરવું જોઈએ. ચોથામાં અંદરનું ન સુધરે, કાળું મેશ હોય, તે પણ બહારનું ચેકબું હોય તે સદ્ગતિ પામે. હિંસાની દાનત હય, દયા પાળતું હોય તે કાંઈ વળે નહિ. હિંસાનુબંધી રૌદ્રધ્યાન ગયું પણ મિથુન-અનુબંધી રીધ્યાન ન ગમ્યું. ત્યારે દેવકની ગતિ મેળવવાનું સાધન, મનમાં કાળા પરિણામ છતાં બાંઘંથી બ્રહ્મચર્ય પાળે તે દેવકનું સાધન. ઉવવાઈસત્રમાં જણાવ્યું કે બાળવિધવા સાસુસસરાની શરમની ખાતર વગર ઈછાએ બ્રહ્મચર્ય પાળે તે એંસી હજાર વર્ષની દેવતાની સ્થિતિ બાંધે. મનથી બાંધે છે પણ કાયાંથી પળાય તેને આ હિસાબ ગણે છે. મન, કાયાથી શીલ પાળે તેના કરતાં કાયાથી શીલ પાળે તે એક અપેક્ષાએ ઉત્તમ. મન વળે તે તિ બ્રહ્મચર્ય પાળે, મન નથી વળ્યું તે કાયા વાળે છે. બાહ્ય કારણોશીલનાં કારણે તેના ઉપર કેટલું જોર રહ્યું હશે. કુલલજ્જા, આબરૂ
Page #52
--------------------------------------------------------------------------
________________
છવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૯ ઉપર કેટલું હોવું જોઈએ કે ખરાબ વિચાર થયા છે છતાં શલની બાબતમાં ખરાબ ન દેખાય.
બાહ્ય આચાર એ સ્વ-પરના ઉદ્ધારક બ્રહ્મચર્ય અંગે બીજા પાપસ્થાનકમાં મનને ન કેળવે, કાયાને કેળવો ત્યાં રૌદ્રધ્યાનમાં ચાલ્યા જવાશે. મિથુનવિરમણમાં કાયાને પહેલી કેળવો. જૈન શાસન અત્યંતરની શુદ્ધિ સારી રીતે કરવા, વધારવા માગે છે, ફળ જણાવે છે છતાં બાહ્ય આચારની કિંમત ઘટાડી પાલવતી નથી. બાહ્ય આચાર એ જ માર્ગ છે. બાહ્ય એ સ્વ-પરનો ઉદ્ધારક, અત્યંતર આચાર આત્માને ઉદ્ધારક. અન્યલિંગ, ગૃહિલિંગે સિદ્ધ માન્યા પણ સ્ત્રી, હથિયાર, માળાવાળાને દેવ. ન માન્યા. બાહ્ય આચાર એ જ કસોટી, એ જ વ્યવહાર, એ જ શાસન, એ જ શાસનને ચલાવનાર છે. તેથી પહેલી સ્થાપના આચારાંગની. આચારની જરૂર હોવાથી સાધુના ચારે નિયમિત કરી નાખ્યા છતાં ગામમાં આવેલું ભેદુ ન થાય તે ખરેખર ધ્યાનમાં રાખવાની જરૂર. જગતમાં ભેદુ જન્મે ત્યારથી હેતા નથી. જાસુસ લાંચ ખાઈને પછીથી બને છે. આચારમાં પ્રવર્તવાવાળો મિથ્યાત્વને જાસુસ ન બની જાય તેને માટે સૂયગડાંગ-વિચારની વ્યવસ્થા. સ્વ પર સમયની સ્થિતિ સમજાવવા માટે સૂયગડાંગ, સૂયગડાંગજીએ વિચારની વ્યવસ્થા કરી પછી વર્ગીકરણ માટે ઠાણાંગજી. તે ઠાણુગળના વર્ગીકરણમાં પંચ મહાવ્રત. મૃષાવાદ-વિરમણ પ્રાણના અતિપાત ઉપર ગયો નથી
શંકા–બીજું મહાવ્રત લેવાની જરૂર શી? દ્રવ્ય-પ્રાણ, ભાવપ્રાણુ બંનેના અતિપાતથી બચવાનું છે, તે જૂઠમાં ભાવ–પ્રાણને તો નાશ થવાને છે. જેનો નાશ થવાને તેને સંભાળવા માટે, મૃષાવાદ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વિરતિ પહેલા વ્રતમાં આવી ગયું પહેલા મહાવ્રતનો વિષય દ્રવ્ય-ભાવપ્રાણુની વિરતિવાળો છે. દ્રવ્યથકી પ્રાણાતિપાતને વિષય છે જીવનિકાય. સીધા પ્રાણોના અપહાર તેનું વર્ચન. મૃષાવાદ-વિરમણ પ્રાણના અતિપાત ઉપર ગયો નથી. પ્રાણના અતિપાતને માટે જૂઠું બોલાતું નથી.' જા હું બેલે તે પ્રાણને અતિપાત થાય એમ નથી. ચાહે એટલે બકવાદ કરે છે પણ શાસનમાં ને અસર થતી નથી. પિતાના પ્રાણ જાણું જોઈને હણે એમ નથી. ક્ષણે ક્ષણે મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય વગેરે બંધાય તે વખતે ભાવ-પ્રાણુ હણાય છે.
આત્મા એ અરૂપી દ્રવ્ય આત્માને કર્મ કેમ ચૅટે? એ બિચારાં શું સમજે? કપાયવાળા આત્મા બાંધી લે છે. આત્મા દ્રવ્ય છે, અરૂપી દ્રવ્ય છે. દ્રવ્ય દ્રવ્ય જોડાય તે નવાઈ શી? આંગળીમાંથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ કાઢી નાખો. જે રહેશે તે અરૂપી ચીજ. કોઈ દિવસ પુદ્ગલમાંથી રૂપ, રસ વગેરે નીકળવાનાં નથી. દ્રવ્ય ન કાઢે. ગુણું કાઢી લો કલ્પનાથી. જે રહે તે અરૂપી. ઘટ અને આકાશને સંબંધ શી રીતે ? રૂપી અને અરૂપીને સંબંધ થયે. સમજવા તરીકે–ખેરાકમાંથી ચરબી લેવી નથી છતાં થાય છે, અને જઠર વગર સમજે ભાગ પાડી દે છે. કર્મવાળો આત્મા કર્મોને ખેંચે છે. જ્ઞાનાવરણયને ઉદય હેય ત્યાં સુધી ભાગ પડે, પહેલાં ઉદય ન હોય તે નવાં કર્મો બંધાય નહિ. દ્રવ્ય-માણે એ કમરાજાએ આમા પર મૂકેલા
રીસીવર છે. દ્રવ્ય, ભાવ બંને પ્રકારના પ્રાણને નાશ નહિ કરવો તેની પ્રતિજ્ઞા પહેલા વ્રતમાં લીધેલી છે તે બીજા વ્રતની જરૂર શી? મૃષાવાદ એ સીધી ભાવ-પ્રાણુ નાશની ક્રિયા નથી. તેમજ જે અતિપાત તે દ્રવ્ય કે
Page #54
--------------------------------------------------------------------------
________________
છવીસમુ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૧
ભાવ-પ્રાણુના કાને ગણવા? આશિતને અતિપાત: ' નાશ કરવાની ક્રિયા. પગ મેલવા એ ક્રિયા. સચિત્ત ઉપર પગ મેલ્યેા, સીધી નાશની ક્રિયા, અતિપાતની ક્રિયા, સીધે પ્રાણુના અતિપાત કરનારી છે તેવી રીતે ભાષા વણાના પુદ્ગલા અતિપાતને ઊભાં કરનારાં નથી. એ તે માત્ર વાચ્યને જણાવે છે. વાચ્ચેના વિપર્યાસે પહેલાં તે વિપર્યાસ થાય. પ્રાણાતિપાત પાસુ છું એમ કહે મૃષાવાદ થઈ જાય. ભાવ–પ્રાણ જીવના સ્વભાવરૂપ, જીવ અને તેના પ્રાણ એ જ રાખવામાં આવે, દ્રવ્ય-પ્રાણ, ભાવ-પ્રાણ વિભાગ ન રાખે તેા, સિદ્ધ મહારાજને જડ માનવા પડે. ટેલિફાન(Telephone)ની એફ્રિસ(Office)માં છીએ, રીસીવર(Receiver) નથી. આપણે આત્મા ઉપર કનુ રીસીવર ખાતુ બેસાડયું, અગર બેસી ગયું છે. જેમ રીસીવર નીમાઇ ગયા પછી પાંચનું ખર્ચ રીસીવનાં હાથથી પાસ થાય તો થઈ શકે. આત્મા અનત જ્ઞાનના માલિક. લેાકાલેાકને જાણવાની તાકાતવાળા આત્મા છતાં આ રીસીવર મદ ન કરે તેા એક સ્પર્શ પણ જણાય નહિ. કહો કે દ્રવ્ય-પ્રાણા એ ક રાજાએ આત્મા ઉપર મેલેલા રીસીવા છે. રીસીવર વિના કાંઇ ન થાય. ટેલિફાનની આક્િસમાં રીસીવરથી ત્રણ કલાક વાત કરી શકા પણુ રીસીવર મૂકી દે તા વાત થઈ સકે નહિ, રીસીવર દ્વારાએ સ્પર્શે વગેરેનું જ્ઞાન લઈ શકેા. સિદ્ધ મહારાજા
આ આફિસમાં જોડાએલા નથી. તેમને દ્રવ્ય-પ્રાણે જીવપણું માન્યુ ને? ભાવ–પ્રાણની વાત જ ઉડાવી દો તો સિદ્ધપણામાં બ્રુક ? દ્રવ્ય-પ્રાણુને એકલા પ્રાણ તરીકે માને તે સિદ્ધપણામાં એકકે નથી. ભાવ-પ્રાણ ન માનેા તા છાના નાસ્તિક છે. ઉધાડા નાસ્તિક નથી. .
ભાવ-પ્રાણની વ્યાખ્યા
જીવ માન્યા તે પેલા ભવથી આ ભવ આવ્યેા તેમાં રસ્તામાં જીવપણું હતુ` કે નહિ ? જીવપણ ભાવ-પ્રાળુને લીધે. સિદ્ધ પરમાત્માને
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૨ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન અંગે ભાવ-પ્રાણુ માનવાની જરૂર છે. એક ભવથી ખીજે ભવ જવામાં જીવપણું છે, ભાવ–પ્રાણ છે. દ્રવ્ય-પ્રાણતા નાશ થયા પછી શાસ્ત્ર સાંભળ્યાં પછી બહેરા થયા છતાં શાસ્ત્રનુ જ્ઞાન રહે છે. દ્રવ્ય-પ્રાણ તા ગયા? ભાવ-પ્રાણ છે. આત્માના સ્વરૂપમાં માનવું પડે કે જે દ્રવ્યપ્રાણાના નાશ થયા છતાં ટંકે છે, એવી ચીજ તેનું જ નામ ભાવપ્રાણુ. ભાવ-માણ માનવામાં ન આવે તા છાના નાસ્તિક થવાના વખત આવે
ઇક્રિચા દ્વારાએ થયેલું જ્ઞાન લેા તા ચક્ષુ ઇન્દ્રિયને રૂપનું જ્ઞાન થયું. તેને જીભ કેમ કહી શકે કે મે જોયુ. સપ દેખ્યા. આંખને ભાગવુ હાય તા ભાગે, શરીર કેમ ભાગ્યુ ? જીવમાં સ્વાભાવિક જ્ઞાન ન માન્યું. ઈંદ્રિયે કહેલું જ્ઞાન માન્યું. જડ નાન કરે એમ માને તે છાના નાસ્તિક. માટે ભાવ-પ્રાણ માનવામાં ન આવે તો છાના નાસ્તિક થવાનો વખત આવે. વના જ્ઞાનરૂપી ગુણ માનવા પડે,
વીય કારવવુ જોએ
સામાન્ય વગર વિશેષ હોય નહિ. લાંલ ધટ કયારે? પહેલાં ઘટ હોય ત્યારે. મનુષ્ય જેવી ચીજ ન હેાય તે યજ્ઞઢત્ત જેવી ચીજ શી ? ભાવ–પ્રાણામાં જ્ઞાન, ન, એ એક દુકાનની ગાદી. ઝાડના ડાળાને દેખે છે પણ મૂળ કેટલાં ઊંડા ગયા છે. તેની . તે। ખબર નથી. દુનિયામાં જ્ઞાન, દર્શન ખેલાય છે તેને વળગ્યા, ખરું મૂળ તો ધ્યાન બહાર છે. વતન, પરિણતિ ધ્યાન અહાર છે, આત્મ-પરિણતિ તે તને ખ્યાલમાં નથી. પેાતાના સ્વરૂપમાં હંમણુ કરે તે ચારિત્ર. દૂધપાકતા કઢાઇએ આખા ભર્યો છે. કડછીથી હાથમાં લીધા. મેહુ ખુલતું નથી, જ્ઞાન, દર્શન, શુદ્ધ પરિણત્તિવાળા થયા છતાં એનામાં તાકાત ન હોય તો ભણ્યા-પહેલે નઅરે પાસ થયા, તાવ આવ્યા એક કડી યાદ કરવાની તાકાત નથી. જેમ માડમાં હોય તાકાત ન હોય.
Page #56
--------------------------------------------------------------------------
________________
છવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૩ આમાં તાકાત ન હોય ભલે જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય તેથી શું વળે! વીય ફેરવવું જોઈએ. વય એ ભાવપ્રાણ છે. આવા આત્માને વીર્યમય માનવાની જરૂર છે. આત્મા જ્ઞાન, દર્શન ચારિત્રરૂપી અને વાયરૂપી ભાવપ્રાણવાળો છે..
ભાવપ્રાણ તે શેઠ, કાવ્યપ્રાણ એ નાકર ભાવપ્રાણુપ સ્વરૂપવાળો આત્મા છે છતાં આ દશા કેમ ? દૂધપાક છે, સાકર મસાલો નાખ્યો છે પણ ભાઈના હાથ હાલતા નથી. હાથ હલાવે તો દૂધપાક થાય. તેવી રીતે અનાદિ કાળથી સ્વપરિણતિમાંથી ખસ્યા છે. પર પરિણતિને ઉપયોગ કરે છે. દૂધપાક ચોંટી ગયો છે. બીજું દૂધ લાવો તે દૂધપાક થાય. અહીં બધા કર્મોને તોડીને આત્મસ્વરૂપને પ્રગટ કરે તેમ માનનારે જ જીવને માનનારે હેય. ભાવપ્રાણ પહેલે નંબરે માનવાની જરૂર છે. દ્રવ્ય-પ્રાણ એ તો નેકર છે, શેઠ ભાવપ્રાણુ છે. ચેતનાલક્ષણ જીવ છે છતાં આનાથીદ્રવ્યપ્રાણથી જ્ઞાન થાય છે, આત્માના ખુદ જે દર્શન, જ્ઞાન, ચારિત્ર ને વીર્યરૂપ ગુણને વિચાર નહિ પણ માત્ર આના સંબંધવાળા શરીરને વિચાર. દ્રવ્ય-પ્રાણુ તરફ ગ્રેવીસે કલાક આપણી દષ્ટિ ચેટી રહે છે પણ જે ખુદ એને પ્રવર્તાવનાર, એની કિંમત કરાવનાર, એને બતાવનારની કિંમત નથી. જે ભાવપ્રાણ જેવી ચીજ ન માનીએ તે આસ્તિકતા ઊંધી વળી જાય.
આથી જ બીજા મહાવ્રતની જરૂર આસ્તિતાથી આગળ વધવાનું કયાં? ભાવ–પ્રાણુ માનીએ તે જ પ્રાણાતિપાત શબ્દ રાખે સાર્થક થાય. અને આથી દ્રવ્ય, ભાવપ્રાણ રાખવા પડયા. બહુમતિ સરખામી હોય પણ પાઈ રૂપિયાની બહુમતિ ન હેય. જ્ઞાનપ્રાણ એ ચૌદ રાજલકમાં, અજવાળું કરનાર પણ દ્રવ્ય દશ પ્રાણ તેમાં શું કરવાના? ભાવપ્રાણેની કિંમત ભાવપ્રાણને સમજે ત્યારે આવે. દ્રવ્ય–પ્રાણેમાંથી એકેને નાશ ન થાય તેની
Page #57
--------------------------------------------------------------------------
________________
૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પ્રતિજ્ઞા કરવામાં આવી. પ્રતિજ્ઞા તે પહેલું મહાવ્રત. આમ છતાં બીજા મહાવ્રતની જરૂર છે. ભાવપ્રાણના અતિપાતમાંથી નીકળી જાય તેને માટે મૃષાવાદ-વિરમરણની જરૂર છે. શંકા–સત્ય મહાવ્રત રાખવું હતું ને સમજુ મનુષ્ય પ્રતિજ્ઞા જૂઠું નહિ બલવાની કરે. સાચું બોલવું એની પ્રતિજ્ઞા ન હોય. સાચું બોલવું એ વ્રત હોય તો તીર્થકરો જેટલું ન બોલે તેટલું પાપ લાગે. સાચું બોલવું જ એ વ્રત ન રહ્યું. જેટલું બોલવું તેટલું સાચું જ બોલવું તે પાલવે. સાચું જ બોલવું ન પાલવે. વ્યવહાર ભાષા છે. તેને શું કહેશે ? નિધન છે. બાપે ધનરાજ નામ રાખ્યું છે, તે શું કહીને બોલાવ ? દરિદ્રશેખર અહીં આવ એમ બેલવું? ભવિષ્ય જાણ્યા સિવાય સાચું જ ન બોલાય. એક માણસને બોલાવ્યો, આવ્યો નહિ, તેથી વચન ખોટું ને ? આવવાનું છે એમ જાણે પછી જ બોલી શકે. સાચું જ બોલવું રાખ્યું હોય તે તેમાં એકૃકે બંગધડો ન રહે. કેઈને કહેવાય નહિ કે અરે તું હિંસા કરે છે, રખડી મરીશ. પેલાની ભાવના ચઢી. કેવળજ્ઞાન પામે. તમારું કહેવું સાચું કે ખોટું ? ભવિષ્ય જાણતા ન હતા. ભવિષ્ય બોલ્યા તેથી ખોટું. સાચું જ બલવું ન રહ્યું. આટલા માટે શાસ્ત્રકારોએ સત્ય વ્રત ન રાખતાં મૃષાવાદવિરમણ વ્રત રાખ્યું. આથી મૃષાભાષાના પ્રકારે તે પહેલાં સમજવા જોઈએ. ચારે ભાષાનાં સ્વરૂપ જાણવાં જોઈએ. જ્યારે તે સમજશે, ત્યારે મૃષાવાદ-વિરમરણનું સ્વરૂપ સમજાશે.
Page #58
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૨૭
રચના કરતાં સ્થાપનાના ક્રમ ઊલટા
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માં સ્વામીજી મહારાજ ભવ્ય વેાના ઉપકારને માટે, શાસનના પ્રવ્રુત્તિને માટે, મેક્ષમાગતા પ્રવાહ વહેવડાવવા માટે, દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ ચૌદ પૂર્વેની રચના કરી, તેને લીધે તે પૂર્વી કહેવાયાં. જે પૂર્વેની અંદર ક્રાઇ પણ એવી ચીજ નથી કે જે એમાં ન હોય. કેવલી, શ્રુતકેવલી સરખા હોય. આ પ્રભાવ એ પૂર્વાના છે. એ ચૌદ પૂર્વે રચ્યાં છતાં સ્થાપનાના ક્રમ કર્યું ?
એમ તા પાપનુ સ્થાન અને
શક્રા—સ્થાપનામાં પડેલાં પૂર્વી જોઈએ, પછી દૃષ્ટિવા, પછી ખીજા' અગા જોઇએ પણ પહેલુ' આચારાંગ કેમ ? સમાધાન—તે થાપના તરીકે છે નહિ કે રચના તરીકે ક્યો. દશ જાતના નિબંધ તૈયાર કર્યા હાય, જેમ સગવડતા થતી ગઇ તેમ છપાવતા ગ્યા. કરનારા વાંચનારાઓ ઉપર ફરજ પાડી શકે નહિ, જેમ ધેારજુના અનુક્રમ. પહેલા ધેારણમાં પાસ થયા વિના ખીજામાં દાખલ ક્રરાય નહિ. તેમ ખાર અંગની રચના નિબંધરૂપમાં—રચનારૂપમાં ન રહી પણ ક્રમરૂપમાં ફેરવાઇ. કાઈ પહેલી અઢાર હજારી શરૂ કરે તેને લઘુવૃત્તિ, સમાસચક્ર ન કર્યાં તેથી ગુનેગારી નથી, પણ અહી તા શિક્ષાપાત્ર બનાવી દીધા તે આજ ક્રમે કરવું પ્રેમ ફ્રજિયાત કરી દેવામાં આવ્યું. પહેલાં રૂપાવલી, ધાતુ, સમાસચક્ર પછી છ હજારી ક્રમ કર્યાં... છતાં ફેરફાર થઈ શકે છે. પણ અહીં ખીલી ઢાંકી દીધી.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આચારાંગના નવ બ્રહ્મચર્ય અધ્યયન ભણાવ્યા વિના બીજું ભણાવવું નહિ. તીર્થકરની આજ્ઞાનું ઉલંધન તે પાપનું સ્થાન. મહાવતેમાં લાગતાં દૂષણેને અંગે લાગતાં પાપ સમજીએ છીએ પણ આ પાપ લૌકિક છે. જેઓ લેકોત્તર દૃષ્ટિમાં નથી આવ્યા તે હિંસા થાય ત્યાં જ પાપ માનવા તૈયાર થાય.
વચનની આરાધના એ જ ધર્મ ખરી લેત્તર દષ્ટિ કયાં ? હિંસાના કાર્યથી પાપ માનવું. ભલે તીર્થકરને માનીને ચાલતા હોય પણ લકત્તર દષ્ટિની વાર છે. લકત્તર દષ્ટિ કયાં ? વચનની આરાધના એ જ ધર્મ અને વચનની જે જે અંશે વિરાધના તે તે અધર્મ એમ થાય તે જ લેકર સ્થિતિએ ઉત્તમ ધર્મ પ્રાપ્ત થયું ગણાય. ભલે હિંસાને ખરાબ માનીએ, પાપ માનીએ, શુદ્ધિને માટે તપ કરીએ, પણ જ્યાં સુધી અતીન્દ્રિય જ્ઞાની પુરુષોના વચન ઉપર આપણે ધોરણ રાખનાર ની થઈએ, ત્યાં સુધી લેટેત્તર કે તવ દૃષ્ટિ આવેલી કહેવાય નહિ. મહાવ્રત પાળે, સાચવે, મહાવ્રતના દૂષણે ટાળે, તે ટાળવા પ્રાયશ્ચિત્ત કરે, તપસ્યા કરે, પણ જ્યાં સુધી વચન ઉપર ચેટ ગઈ નથી ત્યાં સુધી ધર્મનું બારણું ખુલ્લું થયું નથી. આવાં મહાવત છે કે જેમાં દુનિયા શું કરી શકે તેમ નથી. ભગવાને કહ્યાં તેથી ભગવાનને માનીએ છીએ અને ભગવાને કહેલાં તેથી સાચાં માનીએ છીએ. આ મહાવ્રત તરીકે મહાવ્રત નહિ પણ જિનના વચન ઉપર. જિનેશ્વરએ કહેલાં છે તેથી પાંચ મહાવ્રત માનીએ છીએ.
સર્વજ્ઞપણાની પ્રતીતિનું કારણ સંશયછેદ મને દેરના જે માર્ગે લઈ જાય છે તે સારે માર્ગ. દેરનારાને ભરેસે જવું હોય તે પગે રેતી લાગે. અગર રેતી, કાંકરા વગરને રસ્તો છે તે જોવાનું નહિ. ત્રણ જ્ઞાન રાખ્યો છે. સ્વર્યજ્ઞાન, અનંતરજ્ઞાન, ૫રંપરજ્ઞાન. શ્રુતજ્ઞાનના પ્રકાર ત્રણ. ત્રણ સિવાય બીજ
Page #60
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસમું ]
સ્થાનીંગસૂત્ર
[ ૩૭
પ્રકારે નથી. આંખે આંધળા, ધેને ચઢેલા દોઢડાહ્યો થાય, લાકડીએ દોરનારા ઉપર હુકમ ચલાવે, દેખતાને દોરવા જાય તેની વલે શી થાય ? આપણે પરંપરાગમને આધારે ચાલવાવાળા. શ્રદ્ધાનુસારીને તે એના વચન હોવાથી એ માન્ય છે. પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ, પણ તર્કાનુસારી ગૌતમસ્વામીજી પહેલવહેલા આવ્યા. મહાવીરે વચન દ્વારા તેમના સશયને છેદ્યો તેથી માનવા લાગ્યા. ફ્રેખ્યા ત્યાં સુધી કાંઇ નહિ, ખેલાવ્યા ત્યારે કાંઇ નહિ. મારું નામ કાણુ ન જાણે ? પછી મારા સશયને છેકે તે સર્વજ્ઞ જાણ્યું. સનપણાની પ્રતીતિનું કારણ સાયછેદ અને તેથી મહાવીરને ખેલવું પડયુંઅરે ગૌતમ! તને જીવને સંશય કેમ રહે છે? તું આ પદ્મા આવી રીતે ભુ કરે છે પણ આ રીતે કર કે જેથી સંશય ન રહે. તર્કોનુસારીને કાઇ પણ જગા પર પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ આવવાðા નિહ. તે તે વચનવિશ્વાસથી પુરુષવિશ્વામ્ર પર જવાના.
ગૌતમ કહે છે હું એક પિડિક છું તેની જગા પર મને અનેક પિડિક કરે છે? પણ તમે અનેક પિડિક છે. પ્રત્યેકબુદ્ધ થયા. માલૂમ પડયું, મારા નિમિત્તે અનેક જગા પર રસાઈ તૈયાર થાય છે. જો કે લકે' હું એકને ત્યાંથી. જ્યાં સુધી શ્રદ્ધા નથી ત્યાં સુધી વચનની પરીક્ષા કરશે. પછી પુરુષવિશ્વાસ કરશે. જેનું આગમ, વન, જેતી મુદ્રા શુદ્ધ દેખીએ તેને માનીએ છીએ, શ્રદ્ધાને અંગે પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ. તુલનાત્મક દૃષ્ટિએ વચનવિશ્વાસે પુરુષવિશ્વાસ છે. આવી મુદ્રા, આવે આગમ છે તેથી માનીએ છીએ. શાસ્ત્રના શુદ્ધપણાના ખળી તારી પ્રતીતિ. આ શાસનમાં ખાષિતપણું હેત તા પ્રતીતિ થાત નહિ. તુલનાત્મક દૃષ્ટિ લેવી હોય ત્યાં વીતરાગની વીતરાગ તરીકે પ્રતિષ્ઠા થઇ શકે નહિ. ત્યાં તે જો આવું કાઈ કહેનારા હાય તા લાવ. આવી ની થિયરી, આવી મેક્ષ પામવાની સ્થિતિ, કાઇ પણ જંગે પર હોય તા લાવ. આવી સ્થિતિ નથી કર્ણએ કહી, આવી સ્થિતિને
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઢાંકણું લાગી શકે તેમ નથી. વચનથી પુરુષ પર જવું પડ્યું. તુલનાત્મક દૃષ્ટિએ વિચાર ચાલતો હોય તો વચનને આધારે પુરુષ. હરિભસૂરિ કહે છે “પક્ષપાતો ન જે વીરા : વપિરાgિ” આ શ્લેકને ખરાબ દુરુપયોગ થયો છે. મારો છોકરો છે કે નહિ તે તે પણ જે સાચું હશે તે માનીશ. છોકરાપણની શંકાને અંગે આ કહ્યું છે? એ છોકરાને ઓળખતા નથી ? ભગવાન હરિભસૂરિને પક્ષપાત ન હતા એમ કેટલાક કહે છે પણ હરિભસૂરિને પક્ષપાત હતો. પ્રાપ્તિ હોય ત્યાં નિષેધ કરવો પડે. મારું છોકરાપણું હો કે ન હો, પણ ઠાકરાપણાની અપેક્ષાએ નથી કહેતે, હું તો સત્યતાની ખાતર કહું છું. કહો છોકરાપણું પૂરેપૂરું હતું. એમને બેલિવું પડયું કયારે? છોકરા તરીકે કહેતે નથી, સત્ય વસ્તુ તરીકે કહું છું, છોકરા તરીકે નહિ. શબ્દાર્થ તરીકે એટલે જ અર્થ થાય પણ એ એને જ કરે છે. વીર મહારાજમાં સોળ આની-વીસ આની હરિભસૂરિને પક્ષપાત હતા. તે જગત આખું જાણતું હતું. હરિભદ્રસૂરિને પક્ષપાત ન હોત તે પેલાને શંકા ન થાત. અહીં પક્ષપાતની દૃષ્ટિથી અંગીકાર કરું છું એમ નહિ, યુક્તિવાળું વચન તપાસ. તુલનાત્મક દ્રષ્ટિથી ગ્રહણ
તુલનાત્મક અને પક્ષપાતની દષ્ટિ આપણા તરીકે માન તે છે જ પણ ધમી પણાની સ્થિતિ માટે અદ્વિતીય માન ઉપજે છે. પક્ષપાત એટલે એને હું, મારે એ. પૂરો પક્ષપાત છે પણ તુલનાત્મક દૃષ્ટિથી, પક્ષપાતની દૃષ્ટિથી કહેતો નથી. જંજ પોતે જજમેન્ટ લખતાં લખે છે–જે કે મારી મા છે, માની ખાતર નહિ પણ ખરેખર એ શિરપાવને લાયક છે, એનું કામ અદ્વિતીય છે માટે શિરપાવ અપાવું છું. મારી મા ન હોય તેથી શું થઈ ગયું? એટલે મા મારી છે એ ચોક્કસ થયું. પક્ષપાત છે એમ નહિ સમજે એટલે પેલાએ પક્ષપાત સમજે તેવી સ્થિતિમાં છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસમું ]
સ્થાનીંગસૂત્ર
[ ૩
પક્ષપાતા નામે મળ્યે' એમ કહોને? એમ કેમ ન કહ્યું ? કહો ત્યારે જણાવ્યું કે ઘર મારું છે, એ મારા, હું એમને હું પણુ આ વાત કહું છું તે મારાપણે નથી કહેતા. મહાવીર મહારાજને અ ંગે ઊંઘમાં લવારા કરનારા હતા. બીજાને અંગે સ્વમામાં ધક્કે મારીને કાઢનારા હતા. હું જે અંગીકાર કરું છું એ પક્ષપાત છે તે દૃષ્ટિથી નહિ. સાંખ્યાદિકમાં દ્વેષ છે તે અંગે નહિ. સાંખ્યાદિકની છાયા ન લઉ. વાંદરાની પેઠે છાયા પર ધા કરું પણુ અત્યારે તપાસ કરવા બેઠા છીએ, મારી મા છે એની આગળ કાઈ આંગળી કરે તા હાથ કાપી નાખું પણુ ન્યાય તપાસીએ. વીરના પક્ષપાતને કારણે મેલ્યા. ‘‘યુઝિમર્ વનનું ચણ્ય તત્ત્વ હ્રાયઃ પ્રિટ્ઠઃ " ॥ જેનું યુકિતવાળું વચન નીકળે તેને માનવા. વિધિના પ્રત્યય મેક્લ્યા, કરવું જ જોઇએ. મહાવીરનું વચન યુકિતવાળું છે તેને કબૂલ કરતા નથી તેથી તમે અન્યાયા છે.
"
" पक्षपातो न मे वीरे न द्वेषः कपिकादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कायः परिग्रहः ॥”
(સ્રોતનિર્ણય:)
ન્યાયની દૃષ્ટિ જગતની સ્થિતિ જણાવે છે તેથી નેે જણાવતા નથી પણ જાર્વઃ કહે છે. હું તે મા તરીકે જ માનું છું પણ તુ જો અક્કલવાળા હોય તેા તારે પવિત્રતા તરીકે માન્યા સિવાય છૂટકા જ નથી. તુલનાત્મક દૃષ્ટિથી કેમ ખેલાય છે? તુલનાત્મક દૃષ્ટિથી જે ખેલાય તે વ્યવહાર દૃષ્ટિથી, ભકિત દૃષ્ટિથી દેખાતું નથી. લાકતત્ત્વતિય ગ્રંથમાં આ લખ્યુ છે. તુલનાત્મક દૃષ્ટિના ગ્રંથામાં કયાં જોડયું ? અભ્યુપગમ સિદ્ધાંત વાદીને દુČલ બનાવવા માટે છે. વાદીને વકીલ સમજવાને માટે કહે કે સાચી માની લે. સામાની વસ્તુ ઊડી ગઈ. પ્રતિવાદીને ઊભા થવાના વખત નથી રહેતા. એક વાર એમ કહી દીધું હોત કે મહાવીર જેવા કેાઈ ઉન્મત્ત નથી, તે
Page #63
--------------------------------------------------------------------------
________________
6] સ્થાનિાંગસૂત્ર
[ વ્યાખ્યાન ઉન્મત્ત છે તેના વચને આવાં છે, તો એનાથી સારી વચને તે કાઢ? તુલનાત્મક દૃષ્ટિમાં ચાહે તે બોલી શકે છે. તુલનાત્મક દૃષ્ટિનાં જે વાયા હતાં તે ભક્તિ દષ્ટિમાં મેલી દીધાં.
ખુદ જિનેશ્વરનાં વચનો પણ ઝાંપા સુધીનાં
હરિભદ્રસૂરિને મહાવીરને પક્ષપાત ન હતો એ કહેવાવાળા કેવા હતા? જ્યાં તુલનાત્મક દૃષ્ટિ ત્યાં પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ સમજથી બોલાય નહિ. તેમ તકનસારીને માટે પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ બેલાય નહિ. શ્રદ્ધાનુસારી માટે તે ભગવાને કહ્યું તે કબૂલ. વૈષ્ણવ, શિવને યુક્તિથી રદીઓ અપાય, વાત સાબિત કરીને પછી કહેવાય કે અમારા શાસ્ત્રોમાં આમ લખ્યું છે. પ્રથમ પદાર્થની સાબિતી, પછી વચનની સાબિતી અને પછી વફતાની સાબિતી. અન્યદર્શની માટે, તકનુસારી માટે વચન દ્વારા પુરુષમાં જવાનું. તર્કનુસારીને સભ્યત્વમાં મીંડુ છે. તુલનાત્મક દૃષ્ટિવાળાને મીંડું નથી. એનું કાળજું ઠેકાણે છે. વચનની આરાધના એ જ ધમ. વચનની વિરુદ્ધ જે કાંઈ હોય તે અધર્મ. “શેઠની શિખામણ ઝાંપા સુધી. શેઠજીનાં વચન ઝાંપા સુધી. શેઠજીની અh, ધ્યેય ઝાંપા સુધી નહિ ? માબાપે શિખામણ આપી હતી–“એક વખત હા કહેવી. એક વખત ના કહેવી'. અવ્યિા તો હા. કુશળ છે? તે કહે છે. અહીં વચન એ પણ ઝાંપા સુધીનાં છે. ખુદ જિનેશ્વરનાં વચને ઝાંપા સુધીનાં. મોક્ષદ્યાર સુધીનાં નહિ. સમકિત સુધી નહિ. માત્ર શાસ્ત્ર નહિ પણ શાસ્ત્રથી તાકાત આવવી જોઈએ
મિથાદષ્ટિ અભખ્ય જીવ કંઈક ન્યૂન દશ પૂર્વ ભણે, મક્ષને દરવાજે પહોંચી ગયા ને ? ગ્રંથિમાં રહ્યો થકે ભણે. આ વચન ખુદ ગૌતમસ્વામીજીએ ગૂંચ્યાં. સર્વપણાના, મેક્ષના રસ્તા બતાવ્યા. પોતે મેક્ષ વિના કેમ લટક્યા? એમને પ્રેમ હતો, તેને તોડવા માટે
Page #64
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૧ શાસ્ત્ર શક્િતમાન ન થયું ને! શાસ્ત્ર માત્ર નહિં ચાલે, શાસ્ત્રથી તાકાત આવવી જોઈએ.
વચનના મુદ્દાને અંગે સામર્થ્ય યોગ સમ્યક્ત્વને અંગે, કેવળજ્ઞાનને અંગે, મોક્ષ પામવાને અંગે હરિભદ્રસૂરિએ ચાવી આપી હોય તે તે સામર્થયેગ. શાસ્ત્ર - મોક્ષને દર્શાવનાર શાસ્ત્ર એ જુદી ચીજ છે, એનાથી આવતું સામર્થ
જુદી ચીજ છે. “વચનાTIધના વચનની દિશા. શેઠજીના વચનને શિખામણનો મુદ્દો કામ લાગે, વચન કામ ન લાગે. શાસ્ત્ર દ્વારા થયેલું બળ કામ લાગે છે. બળ શાસ્ત્રથી આવ્યું છે. અભિપ્રાયને ધ્યાનમાં રાખવાનું છે. વચનની આરાધના પણ વચનના અક્ષરે નહિ; એને બધા થઈ એટલે અધર્મ. વચન જે શેઠજીનું છે તેના અભિપ્રાયથી વિરુદ્ધ ન જવાય. વિરહ જાય તો શું કરી આવ્યો” એમ છેઠ બેલે છે. તેમ જૈન શાસ્ત્રકારોએ જે દૃષ્ટિ બતાવી છે તેની દિશા ભૂલવી ન જોઈએ. અક્ષરને અંગે ધર્મ રાખીએ તો અસુચ્ચા કેવલી માનવાનો પ્રસંગ ન આવે વચનને અસરરૂપે નથી લેવાનાં. વચનના મુદ્દાને અંગે સામર્થ્ય રોગ છે.
• ઘર ચણશે તે ખાળ રાખશે
અસુચ્ચા કેવલી એટલે જન્મથી માંડીને કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો ન હોય અને તપસ્યા કરતાં કેવળજ્ઞાન થઈ જાય. ધર્મ સાંભળવાની અપેક્ષાએ તેમને ધર્મ સાંભળવાનું નામ નિશાન નથી. વચનની વિરાધના તે અધર્મ. સુધર્માસ્વામીજીએ ચૌદ પૂર્વેની રચના પહેલી કર્યા છતાં આચારાંગને પહેલું ગોઠવ્યું, ક્રમ ગોઠવ્યો, એ ક્રમથી વિરુહ જનારને પ્રાયશ્ચિત્ત. નવ બ્રહ્મચર્ય અધ્યયન ભણાવ્યા વિના બીજું ભણાવે તે પ્રાયશ્ચિત્ત. જ્ઞાન શીખવ્યું આવે છે. વગર શીખવ્યું પિતાની મેળે આવતું નથી. વગર શીખવ્યા નાટક કરે છે એવા કેટલાક જાનવરની
Page #65
--------------------------------------------------------------------------
________________
૨ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જાતમાં હોય છે. દુનિયાને નાટક દેખાડે છે ને પૂક ઉઘાડી કરે. મોર ચાર પછી નીચાં રાખીને ઢક તો કળામાં અડચણ આવે તેમ નથી, પણ ગુરુ વિના નાચવામાં તૈયાર થયે છે પણ ગુરુ ન હોવાથી ચાર પાંચ રદ્દી પીછાં છે, નીચલા ભાગમાં છે, પૂંઠ ઢંકાઈ એમ છે, છતાં ખામાં પૂઠ ઢાંકવાને વિચાર ન આવે. ગુગમને અંગે પરંપરાથી શીખેલાને દરજી જેવી સ્થિતિ. તેમાં અગમચેતી. દરજી મુતરવાની જગ્યા રાખશે. ઘર ચણશે તે ખાળ રાખશે.
કાયદે કર્યા પછી ન માને તે ગુને જ્ઞાન ત્રણ માન્યાં છે. આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ. પરંપરાગમ એક જ જ્ઞાન. જંબુસ્વામીજીથી આગળ કઈઆત્માગમનો દાવો કરે તે શાસ્ત્રથી વિરુદ્ધ છે. પરંપરાગમનું નિયમિતપણું હતું ત્યારે ગણધર કહી શકાય કે બ્રહ્મચર્ય અધ્યયન વિના બીજું વંચાવે નહિં. અંગની સાથે ઉપાંગ. મૂળ દીક્ષાના દિવસથી ખુલાં. છેદ પરિણતિ પર આધાર રાખે છે. એક અંગ તેનું ઉપાંગ, મૂળસૂત્રો દરેક વખત લાયક છે. દશયના કેને દેવાય તેને નિયમ નહિ. પરંપરાગમ હોવાનું નક્કી કર્યું તેને લીધે નવ અધ્યયન વંચાવ્યા વિના બીજું વંચાવે તો. પ્રાયશ્ચિત્ત તો વાંચનારો તે છૂટે ને ? દુકાનમાંથી કેડીને માલ મફત આપે તે ઠપકે મળે. લઈ જનારને તો સત્તા કયાં છે ? પરંપરાગમ વિનાને આગમ નથી માન્યો તે સ્વતંત્ર લેવાની વાત ક્યાં ? જે વાંચના વંચાવે, આપે તેને પ્રાયશ્ચિત્ત. સ્વયં વચે તે પણ પ્રાયશ્ચિત્ત. આટલું બધું બંધન આચારાંગ ઉપર લાવીને મૂકી દીધું. આચારાંગને પહેલું ગોઠવ્યું. ક્રમ નક્કી કર્યો. કાયદો કર્યો એટલે કાયદો ન માને તે ગુનો. શંકા-પોતાની મેળે આચારાંગ વાંચવા માંડયું તેમાં શું હિંસા વગેરે થઈ ગઈ ? પિતાની મેળે સૂયગડાંગ વાંચ્યું. સમાધાન-વચનનું ઉલંધન એ જ પ્રાયશ્ચિત્તનું સ્થાન. હિંસા બને કે ન બને, પણ વચનનું ઉલંઘન એ જ પ્રાયશ્ચિત્તનું સ્થાન.
Page #66
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસમું ]
સ્થાનાંગમત્ર
[ ૪૩
ચોરી કયાં ગણાય તેનું વર્ણન ત્રીજા મહાવ્રતમાં આવશે. તીર્થંકરના વચનથી વિરુદ્ધ કરે તે ચેરી લાગવાની છે. છોડવાનું કે આકરવાનું તીર્થકરના વચનથી. અદત્તામાં ચાર ભાંગાની જરૂર. તીર્થંકર અદત્તને પરિહાર.
જૈન શાસન આચારમાં ઓતપ્રેત છે તીર્થકર અદા કર્યું છે જે સ્વામિનારમાંથી, જીવાદરમાંથી ઊતરેલું છે. સ્વામિઅદત્ત, અદત્તમાંથી ઊતરેલું ન હોય તે તીર્થકરઅદત્ત નથી. જે તીર્થંકરનાં વચને તે વચને માનવાને લાયક. એને અંગે આત્માને ઘડી દેવાને પણ જે પ્રાયશ્ચિત તે શાને અંગે ? નથી બની હિંસા, નથી બની ચોરી. એક જ વચનથી વિરુદ્ધ તેને અંગે. શંકા-પ્રાયશ્ચિત્ત નકકી કરવામાં આવ્યું. એવું બધું આચારાંગમાં શું છે? સમાધાન-જૈન શાસનની જડ આચારમાં છે. જેન શાસન ઉત્પન્ન થાય, ચાલે, ટકે તે આચારે. આચાર હેય ત્યાં સુધી ટકે. આચાર ગયા પછી તીર્થ રહે નહિ. આચારની આટલી કિંમત હોવાને લીધે એ નક્કી કર્યું કે જૈન શાસન આચારમાં તમોત છે. આથી આચારને નિરૂપણ કરનાર આચારાંગ એ પ્રથમ રહે. એ ક્રમને ઓળંગનાર પ્રાયશ્ચિત્તનું સ્થાન બને. પછી વિચારને માટે સૂયગડાંગ. પછી વગીકરણ માટે કાણાંગ.
Page #67
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૨૮ મેક્ષની ઈચ્છાવાળાએ ત્રણ પગથિયાં વિચારવાનાં છે
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, દ્વાદશાંગીની રચના કરી. તેની અંદર પહેલાં જે કે ચૌદ પૂર્વેની રચના કરી. રચનાની અપેક્ષાએ પૂર્વે પહેલા નંબરે હેવા છતાં, આખું દષ્ટિવાદ પહેલાં કરેલું હોવા છતાં, અગિયાર અંગની રચના પછી કરી છતાં સ્થાપના કરતી વખત આદિમાં આચારાંગની સ્થાપના કરી. કેમકે શાસનનું ચાલવું, ટકવું, એ કેવળ આચાર ઉપર જ છે. આચાર શરૂ થાય ત્યાંથી શાસન. આચાર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાસન. આચારાંગની સ્થાપનાથી આચારને વ્યવસ્થિત કરેલ છતાં, વિચારની વ્યવસ્થિતતા ન થાય ત્યાં સુધી “મહુવાની લાકડાની કેરીઓ છેકરાને લલચાવે પણ રસ ન નીકળે તેના જેવું થાય, પણ વિચારની વ્યવસ્થાને અંગે ફળ મળે. વિચારવાનાં ત્રણ પગથિયાં. દરેક મોક્ષની ઇચ્છાવાળાને ત્રણ પગથિયાં ધ્યાનમાં લેવાનાં છે. તે સૂયગડાજીમાં જણાવવામાં આવ્યાં. આ ત્રણ શબ્દો એટલે આ અર્થ, આ પરમાર્થ અને શેષ અનર્થ.
છે કેઈ પણ દિવસ નિવૃત્તિને ઈ ધારી નથી
અનાદિ કાળથી છવ, ધર્મને સાષ્ય તરીકે ગણતો ન હતો. સાધ્ય તરીકે પાંચે ઈદ્રિયોના વિષયોને–સ્પર્શ વગેરેને ગણતો હતો. ચાહે તો પાંચ જાતિમાથી કઈ જાતિમાં, ચાહે તો ચાર ગતિમાંથી કઈ ગતિમાં હોય તે પણ તેનું સાધ્ય એક જ હતું-ઈષ્ટ વિષય. જગત કોની વસે ફરી રહ્યું છે? પાંચ ઇન્દ્રિયની વાંસે. અનાદિ કાળથી આ જીવ વિષયોને ઈષ્ટ
Page #68
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીસમું ]
સ્થાનોંગસૂત્ર
[
તરીકે ગણુતા હતા, એટલે સાધ્ય તરીકે મળે તે ઠીક, ભવિષ્ય કાળમાં મળે તો ઠીક, વર્તમાનમાં મળ્યા તે ઠીક, મળી ગયા એ ઠીક, રહે તા ઠીક, આ આખા જગતની વંશા છે. દૃષ્ટ સ્પર્શી વગેરે ઉપર ધેારણું. આ જીવે કાઇ દહાડે। નિવૃત્તિને ઈષ્ટ ધારી નથી. ષ્ટિ પશુ વગેરે ગયા તે ઠીક થયું આવું કાઈ દહાડા ધાયુ" નથી, પણ અનિષ્ટ વિષય ગયા તે ઠીક થયું એમ ધાયું છે. આ ધ્યાન ન કરવું, આખ્યાન ખરાબ છે, સસાર વધે છે એમ કહીએ છીએ, છતાં લક્ષમાં નથી આવ્યું કે ઈષ્ટની પ્રાપ્તિ ઈચ્છવી, અનિષ્ટના વિષેગ ઇચ્છા. આ બધું આત ધ્યાનનું સ્વરૂપ છે.
આપણે
આંધળા ઢેખે નહુ એ સવાલ જ ન હેાય
આ ધ્યાનના પહેલા બે પાયા—ઇષ્ટ મેળવવું, અનિષ્ટ છેડવું. લગીર ખારું આવ્યું માથું ફરી જાય. મીઠું આવ્યું ખુશ થઈ જવાય, આમ થાય તા હજી આ જીવ આત ધ્યાનથી છૂટા પડ્યો નથી. જીવેા બિચારા શુ' જાણે ? પાંચે જાતિના જીવે આ ધ્યાનમાં જન્મારા પૂરા કરે તેમાં નવાઇ શી ? વૈદ્ય થયેલા કૅપથ્યની પરેજી પાળી શકતે નથી, રાખતા નથી તેા પછી બિચારા અજ્ઞાન ક્યાંથી રાખી શકે? અનાદિ કાળથી જીવ ભટકયા ? આ સવાલ કેમ રહે છે ? આંધળા ન ટ્રૂખે એને સવાલ જ ન હેાય. આંધળા દેખે તેા સવાલ. તેમ આ જીવ અનાદિ રખડે છે તેના સવાલ જ ન હોય. ભટકવાનાં કારણેા– ઈષ્ટ વિષયની વાંછા અને અનિષ્ટથી દૂર રહેવું એ જોડે લાગેલાં છે. આત ધ્યાનમાં લીન થયેલા એવા જીવ ઊંચે કેમ આવ્યા એ સવાલ હાય ? જેને જે વિષયા છે તેમાં તે ઇષ્ટની પ્રાપ્તિ અનિષ્ટના, વિયેાગના વિચાર હોય છે. ઇંદ્રિય વિનાના કે ઈ જીવ નથી. પાંચ સિવાય છઠ્ઠી જાતિ નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના છવા છે. ઈંદ્રિય દરેક ગતિ, જાતિમાં છે તેા ઇંદ્રિયના વિષયે! પણ દરેક જાતિ, ગતિમાં છે. તે છે તેા ઇષ્ટનો સ્વીકાર, અનિષ્ટને તિરસ્કાર રહેલા છે. તે રહેલા
Page #69
--------------------------------------------------------------------------
________________
સ્થાનાગસત્ર
[ વ્યાખ્યાન
છે. તે કર્મ બાંધવા એ આંગણે બેઠેલું છે. કર્મ બાંધવું છે તો રખડીએ તેમાં નવાઈ શી ? પણ આવી સ્થિતિમાં રહેલો ઊંચી સ્થિતિએ કેમ આવ્યું એમાં નવાઈ છે. જે આ જીવ ઊંચો આવ્યો તે અજ્ઞાનપણે કષ્ટ, અકામ નિકાના જેરે. તેમાં વધારે નિજ રે, બાંધે છું. - જે વાત નહેાતા જાણતા તેમાં પાસ કર્યા
ભણ્યા ગણ્યા વિના અજ્ઞાનીની તપસ્યા શા કામની ? તમને બંદા બનાવ્યા કોણે? સંસી પંચેન્દ્રિય સુધી કોણ લાવ્યું ! અકામ નિજેરા. અજ્ઞાન કષ્ટ જ શિખર ઉપર ચઢાવ્યા. એકેંદ્રિયપણું હતું, દસ હજાર વર્ષ રહ્યા. ત્યાં બાદર –સપણાને ખ્યાલ ન હતે. જેની વાત જાણતા નહેતા તેમાં અકામ નિરાએ પાસ કર્યો. કયાં જવું છે તેનું જ્ઞાન નથી તે એના ઉપગનું જ્ઞાન કયાંથી લાવવું? આ તે આંધળાની ઈટ. જે જીવ સૂક્ષ્મ એકેંદ્રિયમાંથી બાદર એકેદ્રિયમાં આવે, એ જ કહે કે આંધળાની ઈંટ. બાદર એકેદ્રિયપણામાં પણ ત્રપણાને ખ્યાલ ક્યાં હતો? જંગલમાં સાત ભૂલા પડે તેમાં રસ્તા શોધતાં કોઈને રસ્તો મળે. કેટલાંક ઊલટે રસ્તે જાય. સૂક્ષ્મ એકેંદ્રિયમાં રસ્તો શોધવા નીકળેલા જુદા નથી. તે નિગોદમાં સાથે કર્મો ભેગવે છે.
અનંતાનું સૂક્ષ્મ શરીર તે નિવેદ સિદ્ધ થાય છે તેની સંખ્યા લઈએ તે એક નિદિના જીવો અનંત ગુણ છે. સમુદ્રમાં પાણી છે તેમાં ટાંકણી બળીએ તો કાંઈ દરિય ખાલી નથી થતું. ગિરિરાજ ઉપર ચઢીને આવે, કોઈને પગે કાંકરો લાગે, તે પગ સાથે આવે, તેથી ગિરિરાજ ખાલી થઈ જવાને નથી. એક ટકણીને લાગેલા પાણી માત્રથી દરિયા ખાલી થનાર કહેવાવાળાને મૂર્ખ કહીએ. કોડ દીવા વચ્ચે એક ટાંકણું મૂકીએ, એક દી ઓલવીએ તો તેને પ્રકાશ ગયે. દીવાને જુદા જુદા પ્રકાશ ટાંકણી ઉપર હતા. પૃથરૂપે પ્રકાશ હવે તે ગયે. ટાંકણું ઉપર કરડે
Page #70
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીસમું ]. સ્થાનાંગસુત્ર
[૭ દીવાને પ્રકાશ માનવામાં વાંધો નથી. સૂક્ષ્મ નિગદ બાદર તૈજસના પુદ્દગલે કરતાં ઘણી બારીક છે. અહીં દીવાની જ્યોત સ્થળ છે તે એનાથી અસંખ્યાતા ભાગ બારીક શરીરવાળાં કેટલાં શરી રહે ? એક એક શરીરમાં અનંતા છ તાકાત-શકિત ઉપર વિચાર કરીશું તો અનંતા માન્યા સિવાય ક્ટકે ન થાય. દારિક શરીર બનવાનું જ્યાં ઊભું કરીએ ત્યાં આત્માની શરીર બનાવવાની તાકાત ઉપર આધાર રહે છે. અનંતા છ ળીને સુક્ષ્મ એવું અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર બનાવે. આત્માની શક્તિને અનંત ભાગ તે સ્થિતિને નીચેને છેડે. અમંતાનું સૂક્ષ્મ શરીર તે નિગદ તે વનસ્પતિ જ. બાદર વસ્તુ દેખી શકીએ. પૃથ્વી, પાણી આધેય વસ્તુ છે. અગ્નિ બાહ્ય સંયોગથી ઉત્પન્ન થાય છે. વાયુ એ પાને બાપ કે દીકરે.
સ્થાવર એકેન્દ્રિયના પુદ્ગલે મનુષ્ય પંચેન્દ્રિય તરીકે પરિણુમાવી શકે અને પંચેન્દ્રિયના પગલે માટી થઈ જાય છે. વાયુ અપકાયની સાથે સંબંધ રાખે. અપકાય સર્વ જગતમાં વ્યાપક તે કેવી રીતે? બારીક રૂપે પાણી હોય તે આખા જગતમાં વ્યાપી શકે. પાણી એક રૂપે લાંબે કાળ રહે. રહે તે લીલpલને નેતરું દે. વધારે ભાગ છેલ્લામાં છેલ્લા કાર્ય તરીકે લીલફૂલને આવશે. તે જ નિગે. એવી રીતે જગતને અંગે છેલ્લામાં છેલ્લી સ્થિતિ સૂક્ષ્મ નિગદ વનસ્પતિમાં જ હોઈ શકે.
સકામ નિજ તે દેવપણું લાવે માં એકેન્દ્રિયપણું હતું ત્યાં સૂક્ષ્મપણાને, બાદરપણને ખ્યાલન હતા. બાદરપણું મેળવવું જોઈએ એ ધ્યાનમાં ન હતું. બાદરપણાને રસ્તો લેવા તૈયાર ન હતો, છતાં બાદરપણું મેળવી આપ્યું, એ પ્રભાવ અકામ નિર્જરાને. ત્યાંથી ક્રમે મનુષ્યપણું વગેરેમાં આવ્યા તે પ્રભાવ અકામ નિર્જરાને. સકામ નિર્જસ દેવ૫ણું લાવે. કર્મને, કર્મના ફળને, કર્મના ક્ષય કરવાના ઉપાયોને સમજે અને તેને અમલમાં
Page #71
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મેલે તે સકામ નિર્જરા સકામ નિર્જરો કાં તો આપે દેવલેક કે કાં તે આપે મોક્ષ. સકામ નિજ મનુષ્યપણું ન દે. તે સમ્યગ્દષ્ટિ મનુષ્યને હેય. અને તે મેક્ષે ન જાય તે દેવલોકમાં જાય. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને મનુષ્યપણું સુધી આવે છે. તેમાં મનુષ્યપણું, ઉત્તમ કુળ વગેરે અકામ નિરાથી પ્રાપ્ત થયાં છે. રજપૂત તિલક કરનારને ન ગણે તેટલા હથિયારને ગણશે
મારવાડી રાજાએ પરણવા માટે મુસાફરી કરવી હેય તે સાંઢીઆ ઉપર બેસે. પાદરે બેસે હાથી ઉપર. સકામ નિર્જરા તોરણે હાથીના જેવી છે. દેડાવી મારે સાંઢીઆને, હાથીના ઉપર બેસીને તેરણે આવે. મોક્ષ પામવાની વખતે સકામ નિર્જરાને હાથી લઈને લોધે છે પણ લાવી મૂક્યા છે અકામ નિજેરાએ. અગણોત્તેર તૂટે તે અકામ નિર્જરાથી. યથાપ્રવૃત્તિ ક માં નથી મોક્ષનું જ્ઞાન, કે નથી તેને– મેક્ષને બતાવનારનું જ્ઞાન, કે નથી કમને તેડવાનું જ્ઞાન. અગણોત્તર તોડે યથાપ્રવૃત્તિકરણ. આગળ તેરણ સુધી લાવનાર અકામ નિજેરાને સાંઢીઓ છે. ગ્રંથિ આગળ કોઈ પણ લાવી દેતું હોય તો તે અકામ નિર્જરા. કહ્યું “ છે કે જે દુર્ણ મહાપnd” શરીરને કરો તે જ મહાફળ. શરીરને દમ તે જ ફળ પામશે. ભાઈસાહેબ, બાપુ કરવાનું રહેવા દો. વઢકણી વહુ છે. દેહ આત્માની સાથેની વઢકણી વહુ છે. દેહદમન જ્ઞાનક્રિયાને મેળવી દે. માંડવે છે હાથીની જગાએ સકામ નિર્જરાને રાખી છે, પણ સાંઢીઆને ભૂલો નહિ. અકામ નિર્જરા સુક્ષ્મ એકેન્દ્રિયમાંથી બાદર એકેન્દ્રિયમાં માવત સંજ્ઞી પંચેજિયપણુમાં લાવનાર. મરુદેવીને જુગલિયાપણું અકામ નિર્જરાએ આપ્યું. દેવપણું અકામ નિજ મેળવી દે છે. દેવપણું મેળવવાની તાકાત એમાં છે, પાવર(power)વાળી છે. મામૂલી ચીજ નથી. આપણુ અપેક્ષાએ તો ગુણ જ એના ગાવાના. “રજપૂત તિલક કરનારને ન ગણે તેટલે હથિયારને ગણશે. સાચા રજપૂત હથિયારની બેઅદબી
Page #72
--------------------------------------------------------------------------
________________
[ ૪૮
અઢાવીસમું ]
સ્થાન સત્ર કોઈ દિવસ ન કરે, તેમ સાચે પુરુષ અકામ નિરાની બેઅદબી ન કરે. કુંભાર જ તરવારને ખીલે ગણે.
કારણ તરીકે તે અકામ નિજાને વખાણુએ
સુક્ષ્મ એકેન્દ્રિયથી કેવી રીતે ચઢવું થયું ? અકામ નિજેરાથી થયું. રજપૂત સિંહાસન, મુકુટને ફેંકી દેતો નથી પણ કારણ તરીકે, પ્રભાવ તરીકે હથિયાર તરવરને ગણે છે. અકામ નિર્જરા ન હેત તે આપણું આ દવા ન આવત. કારણ તરીકે સમશેરનું શૌર્ય વખાણે, તેમ કારણ તરીકે અકામ નિજારાને વખાણીએ. આથી આંધળો. નથી દેખતે એ સવાલ ન હય, અધિળો દેખે તો નવાઈ.
એ પભાવ તો અકામ નિજેરાને સૂક્ષ્મપણું, ત્રિપણું વગેરે માં ખ્યાલ ન હતો છતાં સંસી મનુષ્ય પણું આ જીવને કેમ મળ્યું ? તેને સવાલ. તે અકામ નિજાને પ્રભાવ. તે અકામ નિર્જરા ભવિતવ્યતાએ કરાવી. ભવિષ્યમાં ન બનવાનું બન્યું તેથી તેનું નામ ભવિતવ્યતા. દરેક જિંદગીમાં, દરેક ભવમાં, દરેક ગતિમાં, દરેક જાતિમાં કર્મબંધના દરવાજા ખુલ્લા મૂકેલા હતા અને ઈષ્ટ વિષયની પ્રાપ્તિ, અનિષ્ટને તિરસ્કાર આ બે વિચાર રાખ્યા હતા.
- લાલચમાં આપણું જાનવરના જેવી દશા
ગાય પાણી પી આવે બહાર, ચરી આવે બહાર, બળ દઈએ તેથી દૂધ અહીં દીવડાવવા આવે છે. ખોળમાં લલચાઈ છે. સવારથી ઢોર છૂટવા માંડે, છૂટતાં ત્રણ કલાક જોઈએ. સાંજે ચરીને આવે ત્યારે ઝપાટામાં. કારણ? ખોળની લાલચ. લાલચમાં રૂપિયાને માલ ચાર પૈસામાં ખેળ માટે આપનારી ખીલા આગળ આવી ઊભી રહે. દેરડું બંધાવે. દોરડું બંધાવે ત્યારે માર્યું કે શીંગડું ન ફેરવે. આ વાત ધ્યાનમાં લઈશું તે લાલચમાં કઈ સ્થિતિએ જીવ ન ઊતરે? ભૂલાપણાપણું ખ્યાલમાં નથી આવ્યું, ગાય પોતે ત્યાં ઊછળી હતી? કયાં જન્મી હતી તેને ખ્યાલ નથી. અત્યારે ખોળ કોણ દે છે તે જુઓ,
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પણ ઉત્પત્તિ વગેરે ભૂલી જાય, જંગલની સ્વતંત્રતા ભૂલી જાય. દોડીને ખીલે આવે. અડફટમાં માણસ આવે તો પડી જાય. લાલચમાં જેવી જાનવરની તેવી આપણી દશા થાય. આને તો લાલચ સાથે મમતા, મારાપણું, કાકા, મામા, બધામાં મારાપણું. આ બધા ખીલા લાગ્યા પછી શું થાય? શી રીતે ખસે ?
ત્રણે પગથિયે જીવની સ્થિતિ હવે મૂળવાત પર આવે. અનાદિ કાળથી આ જ વિષયની પ્રાપ્તિ તરફ ઈષ્ટતા ગણી છે. ઈષ્ટ વિષયને મેળવવા માટે. અનિષ્ટને દૂર કરવા મથ્યા છે, તેમાં કાળ ગુમાવ્યા છે, પણ છૂટે તે કલ્યાણ એમ થયું નથી. પહેલે પગથિયે જીવ આવે તો શું થાય? ઇષ્ટ વિષ પ્રાપ્ત થાય તેમાં જેવી ખુશી, અનિષ્ટ વિષય ખસે તેમાં જેવી ખુશી. તેવી જ ખુશી દાન, શીલ, તપ, ભાવને અંગે થાય, તેવી જ ખુશી મોક્ષ માર્ગને અંગે, સમ્યગ્દર્શન વગેરે અંગે થાય ત્યારે પહેલું પગથિયું. કઈ અર્થ લાગતાં, “યમ” આ સાધ્ય લાગતું. જેવી રીતે કુંટુંબકબીલાને અંગે જે અંશે પ્રીતિ તેટલા અંશે દેવ, ગુરુ, ધમને અંગે પ્રીતિ થાય. વિવાહને અંગે પ્રીતિ, તેવી ઓચ્છવને અંગે થાય તો પહેલું પગથિયું
બીજા પગથિયે “શ પામે આ પરમાર્થ. દેવ, ગુરુ, ધર્મનું આરાધન, દાન, શીલ, તપ, ભાવની પ્રવૃત્તિ સરવાળે હિસાબમાં આવવાવાળી છે એમ થાય ત્યારે બીજું પગથિયું. આ નિગ્રંથપ્રવચન જ પરમાર્થ છે–આમ થાય ત્યારે બીજું પગથિયું આવ્યું, ત્રીજું નહિ. આ બ ફળ તરીકે કહેવાનાં. ખરેખર હેય તે આ આ બધાં જુલમગાર, સંસારમાં જેટલી મારી પ્રવૃત્તિ, તે મારા આત્માને ફસાવનારી જુલમગાર છે. દાન, શીલ, તપ, ભાવ, સમ્યગ્દર્શન વગેરે સિવાય જે કરું તે મેતને નેતરું છે. આ સિવાય જે કાંઈ કરું તે મોતને નેતરું છે. બકરી બેવકુફ. ધૂળથી ઢંકાયેલી
Page #74
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૫૨ છરીને ખરીથી કસાઈને ખુલ્લો કરી આપે, તેમ આ બેવકૂફ પિતાને ડૂબાવનાર ચીજે તે આનંદથી કરે છે. રખડાવનારને ખીલી ઠોકીને મજબૂત કરે છે.
રેરે કાન.” આ નિગ્રંથપ્રવચન સિવાય જે કાંઈ જગતની સ્થિતિ તે બધી જુલમગાર છે. આ સ્થિતિ આવે ત્યારે ત્રીજું પગથિયું. આ ત્રીજી વિચારસરણી સાથે આચારનું પાલન મોક્ષના બારણને તડકે ખેલી નાખે છે. જ્યાં સુધી એ વિચારસરણી ન આવે ત્યાં સુધી બારણું ખુલતાં નથી. પાંચ અનુત્તરમાં મોક્ષનાં બારણાં બંધ. ચાહે તેવો આચાર વિચારસરણ વિના આવે નહિ એક છોકરાની બુદ્ધિ પર આખા ગામને ભરોસે [N)
સૂયગડાંગ રચીને ત્રણ વિચારમાં ચઢવાનું, ત્યાં સ્થિર રહેવાનું જણાવ્યું, છતાં સર્વ કાળના પદાર્થો અને વિચારોની ઇયત્તા લાવી, શકાય નહિ તેથી શું કરવું? આખો પહાડ ઉપાડી ન લેવાય તે નીચે ખોદીને માંડવો કરી દે તેથી પહાડ આપોઆપ ઉપર આવી જાય.આહિણીઆએ કહ્યું–માંડવા ઉપર શિલા મૂકવા લે કેદાળી પાવડ. કોદાળી પાવડા લે તેથી શિલા ઉપડવાની? જે અસંભવિત લાગ્યું તે કરાવવા ના છોકરે જાય છે. શિલા માંડવા ઉપર શી રીતે લઈ જવાય ? રેહિઆની સાથે ગયા. પચાસ ડગલાં રહ્યાં ત્યારે કહ્યું અહીં દે. ત્યાં દાવીને ઊંડે ખાડે કરાવ્યું ત્યાં સુધી પેલા ખોદતા ગયા. એક છોકરાની બુદ્ધિ ઉપર ગામ લેકોને કેટલો ભરે સો છે. પચાસ, સાઠ હાથ ઊંડે, દસ હાથ પહેલે ખાડો ખોદાયો ત્યાં સુધી ખોદ્યા ગયા. એટલે ઘડો ખાડો થશે. જે તરફ શિલા છે તે તરફ ખોદવા માંડે. અજ્ઞાનીને તે આ મારી પાડશે એમ થાય. શિલાની નીચે ખોદાવવું તે મારી પાડવા જેવું. તેમ આપણને સર્વજ્ઞ ભગવાન ઉપર કુતર્કને ભય જતા નથી. શિલાને ભાગ આવતે ગ. પેલી બાજુ ખેદે. શિલાની નીચે કાંઈ પણ માટી રહેવા દેતો
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નથી પણ સળેલાં કાજાવાળાને એમ થાય કે દબાઈ જઈશું. ગામના લેાકાને રહિણી ઉપર વિશ્વાસ હતા. પચાસ સાર્ડ હાથ ઊંડું ખાદાઈ ગયુ' એટલે બસ. દસ જણુ રહે, ખીજા ચાલ્યા જાઓ. બધે લીપી નાખેા. ઉપર ચંદરવા બાંધી દે. અહીં સિંહાસન ગેઠવા. રાજાને કહેવડાવ્યું' કે મંડપ તૈયાર થયા છે. રાજા આવ્યા, ખરેખર માંડવા છે. શિલા ઉપર છે. અહીં રાહિણી સરખા છેકરા ઉપર આખું ગામ ભરાંસે રહે છે અને તે પ્રમાણે ચાલે છે.
શિવરતિ મુસાફરખાનુ છે, ઘર નથી
અહીં ત્રિલેાકના નાથને માનીએ છીએ અને ચ્યામ કેમ ? એમ કહી ડાચકાં હલાવે તેની દશા કેવી ? જેએની આચારની દશા વિચારવા જેવી ડાય. યિત્તા ન આવે તેા વચન ઉપર ભરેસા ન રહે, માટે ઠાણાંગજીમાં વળી કહ્યુ. તેમાં નક્કી કર્યું`–‘વર્ષો મળ્વથા॰' પાંચ મહાત્રતા કહેલાં. ખુદ ભગવાન જણાવે છે કે મારાં કહેલાં નથી, હું કહું છું એમ નહિ, દરેકે કહેલાં છે. મહાવ્રતપણું રાખવાને માટે ‘સવ’ શબ્દ મૂકવા પડયો. શંકા-પ્રાણાતિપાત માત્ર છેડવા છે, પછી સ`ની જરૂર શી ? પાતળું પાણી લાવજે તે કહેવાની જરૂર ? પાણી પાતળુ હોય તેમ પ્રાણાતિપાત છેડી દીધા તેાસ - આવી ગયું. જેના પેટમાં દુ:ખતુ હૈાય તે અજમા ખાય, તેમ જેને દેશથકી છેડવુ હશે તે સ્થૂળ વિશેષણુ જોડશે, માટે સજ્જ વિશેષણ જોડીને કામ શું?
આગળ જવાનું ધ્યેય હેાય તે જ મુસાફર
સમા॰ોકરાને રાગે માને અજમા ખાવા પડે. કેમ ? કારણ એક જ, મા દ્વારાએ કરાનુ પોષણ. તેમ અણુવ્રતવાળામાં ‘દેશ’ વિશેષણ મૂકવાની જરૂર હતી. ‘સ” મૂકવાની હી` જરૂર ન હતી પણ છેોકરાના પેટમાં દુ:ખાવા હોય ત્યારે માને અજમે ખાવા પડે, તેમ દેશવાળાને ખ્યાલ રહે કે સ ધ્યેયપણે છે. દેશવિરાંત એ મુસાફરખાનું છે. ઘર
27.
Page #76
--------------------------------------------------------------------------
________________
અંદાવીસમું ] સ્થાનાંગસૂત્ર
[૫૩ નથી. ઘર સર્વવિરતિ છે. દેશવિરતિ તપેલા લેટાનું પતરું–તેની ઉપર રહેવાનું. તપેલું કઢાઈયું તેમાં પણ સ્થાપવાનું શાસ્ત્રકારે ત્યાં વાપર્યું છે. મેં તો મુસાફરખાનું વાપર્યું. મુસાફરખાનામાં ઊતરેલો મુસાફરખાનાના વિચાર ન કરે, પણ જયાં જવું છે ત્યાંના વિચારે કરે. જે અમુક ધારીને ન નીકળે હોય તે રખડાઉ છે, મુસાફર નથી. જેને આગળ જવાનું ધ્યેય તે મુસાફર. સર્વવિરતિનું ધ્યેય ન હોય, તો ભલે દેશવિરતિમાં હોય પણ રખડતો. “તિપમનુદાન દેરાતઃ ચારિni એ ય રહે. અમદાવાદથી સંઘ નીકળે. દોઢ માસે આવ્યો. એસાઈટી આગળ કહ્યું, સિદ્ધાચળને સંધ. સિદ્ધાચળ જવાવાળા ન હોય તેને પોલીસ પકડે. સોસાઈટીથી માંડીને જેટલા પડાવ કર્યા તેમાં જઈએ છીએ, સિદ્ધાચલજી જઈએ છીએ એમ બોલીએ છીએ. સિદ્ધાચળજી સુધી જઈએ છીએ. એમ બોલતા નથી કે સિદ્ધાચળજી આવ્યા. રહ્યા એક દહાડો પણ યેય સિદ્ધાચબાનું. તેમ સર્વવિરતિનું બે–એક હજાર ત્રણ ચેર્યાસી ભાંગા વખત. સર્વવિરતિ કેટલી છેટી રહી. સર્વવિરતિ ક્યારે મળવાની. એવી સ્થિતિમાં આવે ત્યારે દેશવિરતિવાળો કહેવાય.
મરઘા પાંચ મહાવ્રતમાં પહેલવહેલું સર્વ પ્રાણાતિપાતથી વિરમવું.
Page #77
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૨૯ પિષ્ટપેષણની પણ આવશ્યક્તા ગણધર મહારાજ શ્રીમાન સુધર્માસ્વામીજીએ ભવ્ય જીના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં ચૌદ પૂર્વોની, દષ્ટિવાદની રચના કરી. તે રચના કર્યા પછી મંદ બુદ્ધિઓને માટે, સ્ત્રી બાળકને માટે અગિયાર અંગની રચના કરી. અગિયાર અંગ એટલે પિષ્ટપેષણકહેલું કહેવું. તેમ છતાં તે કરવું પડયું. ચૌદ પૂર્વોની અંદર, બારમા અંગની અંદર એવી એક પણ વસ્તુ નથી કે જેનું નિરૂપણ ન હેય. અગિયાર અંગમાં તેનું જ નિરૂપણ કરવાનું રહ્યું, તેથી કરેલાનું કરવું, પિષેલાનું પીસવું. વાત ખરી છે પણ એક વાત ધ્યાનમાં રાખવી“મૂળકરણે કરેલી ક્રિયાને ઉપયોગ કરવા માટે બીજી ક્રિયા કરવી પડે.” એક ક્રિયા કરી દીધી એટલે કૃતાર્થ થયા એમ સમજવું જોઈએ નહિ. ચૌદ પૂર્વ, બારમું અંગ એ તેવા બુદ્ધિશાળીઓને અંગે કૃતાર્થ, જેમાં બુદ્ધિ નથી, જેને અધિકાર નથી એવા પહેલા પગથિયાવાળાને બારમું અંગ, ચૌદ પૂર્વ શું કામ કરે ?
ગુરુ અને વિદ્યાથી [6] વિદ્યાથી ગુરુની સાથે જતો હતો. તરસ લાગી, ગુરુ પાણી ભરવા ગયા, પગ ખસી ગયો. શિષ્ય રાડ પાડવા લાગ્યા.–શ્વાસ ઘાત વાદ: અમ જ ગુરૂ પુનિત આ બુમ સાંભળીને કણ આવે ? લાગણી, ફરજ, રાડો પાડી લેકેને સંભળાવ્યું પણ તેથી વળે શું ? તેમ ગણધર મહારાજા ચૌદ પૂર્વોની રચા કરીને બેસી રહ્યા હતા તે આપણું શી વલે થાત? “ધાવત' વાળું સારું, સુંદર છતાં જંગલી લેકેને નકામું, તેમ અહીં પિષ્ટપેષણ કહે પણ જરૂરી. આથી અગિયાર અંગ રચવાં પડે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ઓગણત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[પપ મીનીબાઈ અને બગલું આ શાસન એકલા વિદ્વાને માટે નથી. એકલા બુદ્ધિશાળાઓને માટે નથી. માતા રેટ કરે તેથી સંતોષ માની લેતી નથી. જેઓના દાંત મજબૂત છે તે ખુશીથી ખાઈ લેશે, પણ બચ્ચાને પૂરા દાંત નથી આવ્યા, તેને માટે ચૂર કરી દઉં. બચ્ચાને માટે રોટલી તૈયાર કરેલી હોય પણ સંસ્કાર કરવા પડે. બચ્ચાંને લાયકનું બનાવવું પડે. મીનીબાઈએ બગલાને જમવા નોતર્યા. ખાઓ ભાઈ ! શું ખાય ? ગણધર રચના કરવા બેસે, એને માત્ર ચૌદ પૂર્વેની રચના કરીને બેસી રહે તે મીનીબાઈએ બગલાને ખીર પી સી તેના જેવું થાય. અહી તો જેઓ સમ્યગ્દર્શનની દિશાથી દૂર થાય છે, સમ્યગજ્ઞાનચારિત્રથી છેટા છે, તેઓને દાખલ કરવા એ જ ઉદ્દેશ છે. કારખાનાવાળા માલ બનવા માત્રથી કૃતાર્થતા માનતા નથી, પણ ઘરાકી ખેંચાય કેમ ? માલનું પેકિંગ (pakcing) લક્કડ બનાવે અને ઠાઠમાઠ રાખે. માલને તૈયાર કરવામાં કારખાનાવાળા પિતાની કૃતાર્થતા માનતા નથી, પણ ખપાવવામાં કૃતાર્થપણું માને છે. ફળ માલની ખપતમાં માને છે. તેમ ગણધર મહારાજ રચના કરવા માત્રથી પિતાનું કૃતાર્થપણું ગણતા નથી.
રચના માત્રથી કૃતાર્થપણું નથી મેક્ષનો માર્ગ દરેક જીવ લેવાવાળો નીકળે, વર્તે, દરેક જીવ હિત પ્રાપ્ત કરી શકે, તેથી અગિયાર અંગ કરવાની જરૂર પડી. રચના માત્રથી કૃતાર્થપણું હેત તે ચૌદ પૂર્વ, બારમુ અંગ કર્યા પછી આચારાંગાદિની રચના કરવાની જરૂર ન હતી. બધું આવી ગયેલું છતાં એ તે બુદ્ધિશાળીને લાયકનું. દીક્ષાને લીધાને દસ વીસ વર્ષ થયાં–તે અંગના વાંચનારા તરીકે છે. પૂર્વે શ્રુત પાઠીયાણા તરીકે નહેતું પણ મેઢે રાખતા.
માધુરી વૃત્તિને પાયે જેને લીધે છે. શંકા–મોઢે કરવાથી શું? સમા–આપણુ દરિદ્ર દશાની
Page #79
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એ વાત છે કે એક વસ્તુ ખ્યાલમાં આવી કે દોડયા. એકનો વિરોધ કેટલી
ગો પર આવે છે, તે મોઢે ન હોય તો શું થાય ? એક સવાલ નીકળે ત્યાં પુસ્તક ખોલવાં પડે છે. વૈદિક લેકેએ માધુકરી વૃત્તિ રાખી. તે વૃત્તિને પાયો જેમાંથી લીધેલ છે. એક વાત ધ્યાનમાં રાખીને અગિયાર અંગ ખેલે. દેખ્યા જાઓ. એક સવાલને અંગે અગિયાર અંગ વાંચી જવાં જોઈએ. અંગમ એ કઈ જગાએ છે? એ માધુકરી વૃત્તિ કેવી રીતે કહેવા માગે છે? અપીડા, અવ્યથાને અંગે માધુકરી વૃત્તિ હતી. અંગપ્રવિષ્ટમાં ઉંઇવૃત્તિ શબદ હ. શયંભવસૂરિએ જે બ્રાહ્મણે માધુકરી વૃત્તિ પર જોર દેતા હતા તેને બતાવ્યું કે જે ઉં છવૃત્તિ છે તે જ ખરેખરી માધુકરી વૃત્તિ છે માધુકરીની વૃત્તિ સામુદાયિક. તે ઉંછવૃત્તિથી હલકી છે. આને વાદીએ સવાલ કર્યો. તેને ઉત્તર કહેતાં દોઢ મહિનો જાય. દોઢ મહિનામાં એની શંકાનું શું થાય? જે મોઢે હોય તે તેને તે વખત કહેવાય. આપણો કે પૂછનારને આત્મા સંદેહમાં ન રહે. આપણી અને એની દૃષ્ટિમાં તફાવત. એના શાસ્ત્રમાં ઔશિકાદિ દોષ નથી. અનુમોદના જેવી ચીજ નથી. સંકલ્પ નામને દોષ માનવ નથી, તો વવાનું કયાંથી રાખ્યું હોય માધુકરીને અર્થ એટલે એક ઘેરે ન ખાવું. એપણાશુદ્ધિ પર તત્વ નથી. એક ઘર પર તત્ત્વ છે. પ્રત્યેકને મોક્ષને મારો લાવવા છે. આથી
અગિયાર અંગેની જરૂર ઘડિયામાં વગર ગોખે અગિયાર અંગને મોઢે કરવાવાળાને માટે ચૌદ પૂર્વો, બારમા અંગની રચના બસ છે. અમિષાર અંગની કાંઈ જરૂર નથી. વીસ વર્ષને છોકરે હેય. તે મા ભાણું ગમે ત્યાં મૂકી ગઈ હોય તો ઉતારીને ખાઈ લે. માને તો ધાવણાને, ધૂળમાં રમતાને, દુકાનવાળાને પણ પાળવાના છે. માની દષ્ટિ બધાને પાળવાની છે તે માએ સવડ બધાની કરવી પડે. પિતે છેવટે ચાવીને નાનાં બચ્ચાને આપે. આજ વાત લક્ષમાં લઈશું તે જગતના તારક બનવાને તે જ લાયક. જગતના રાહને માટે જગતના ગુરુ બનનારે તૈયારી કઈ કરી?
Page #80
--------------------------------------------------------------------------
________________
'ઓગણત્રીસમું ]. સ્થાનાં સૂત્ર
[૫૭ ચૌદ પૂર્વ, બારમા અંગની રચના કર્યા છતાં તે ન સમજે તેને માટે અગિયાર અંગની રચના કરી. બંનેને તારવા છે. માતાએ દાંતવાળા, દાંત ન આવ્યા હોય અગર પડી રહ્યા છે તેવાનું રક્ષણ કરવું પડે. તેમ ચાહે બાળક હોય, ચાહે વિદ્વાન હય, દરેકને મોક્ષને માર્ગે લાવવા છે, તેને માટે અગિયાર અંગ કરવાની જરૂર.
દેવતાની ભાષા અર્ધમાગધી ભાષામાં વિચાર કરીએ તો સૂયગડાંગ નિકિતકાર કહે છે કે સ્વાભાવિક ભાષા પ્રાકૃત ભાષા છે. પ્રચ્ચે બેલતાં શીખે તે વખતે
લાવવા માંડે. નામઃ રામ કહે તે રામો બોલી દેશે પણ નમઃ બોલી શકશે નહિ. બત્રીસ દાંત હોય ત્યાં સુધી બેલી શકાય. સંસ્કૃત ભાષા કૃત્રિમ છે. પ્રાકૃત તે સ્વાભાવિક છે. જગતમાં પ્રવર્તેલી સંસ્કૃતિને ગીર્વાણુવા કેટલાક કહે છે, એ બિચારી કેટલું જૂઠું બોલે છે. તેમને તેને ખ્યાલ નથી. સિદ્ધાંતથી, વાસ્તવિક રીતિએ કેટલું જૂઠું બોલે છે તેને ખ્યાલ નથી. દેવતાની વાણું જેનો અર્ધમાગધી માને છે. ભગવતીછમાં ચોકખો લેખ છે કે દેવતાની ભાષા અર્ધમાગધી. આપણે કહીએ મીણવાણુ–સંસ્કૃત તે તે શાસ્ત્રથી વિરુદ્ધ. અઢાર દેશની ભાષાએ મિશ્રિત એટલે અર્ધમાગધી. જેઓ ગીર્વાણ ભાષા સંસ્કૃત બોલતા હતા એમ કહે છે તેઓએ સિદ્ધાંતને કુઠારાઘાત કર્યો છે.
અહારે દેશથી મિશ્રિત ભાષા તે પ્રાકૃત અર્ધમાગધીએ નિબદ્ધસૂત્ર. દેવતાઓને અર્ધમાગધી બેસવાનું. જે વખતે દેવતાની સંસ્કૃત ભાષા કહીએ તે વખતે મિથ્યાવથી દેરાયા છીએ. ન જાણે તે ન બેલે પણ બાપ બૈરી કહે તેથી બૈરી બેલી દેવું ! સ્વસિદ્ધાંતનું અજાણપણું. ખ્યાલ નહિ તેથી શાસ્ત્રની વિરુદ્ધ બેલી દઈએ ? તે શાસ્ત્રમાં દેવતાની અર્ધમાગધી ભાષા હોય, પણ બીજા સંસ્કૃત બેલે તેનું શું? શાસ્ત્રનું એકવચન શાસ્ત્રાનુસારીને માટે બસ છે. તુલનાત્મક દૃષ્ટિએ-અહીંથી કાળ કરીને દેવતામાં જાય
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૮]
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન તે બધા વિતરાગ હોય એમ કહેવાય નહિ, સરાગ પણ હેય. સરાગપણે જે દેવતામાં ઉત્પન્ન થાય તે પિતાનાં બૈરી છોકરાંને અંગે રાગવાળા હેય, તેથી “વૃજુર વર વૃશ્વ વ!' ડેશી, બાળ, બેલે ત્યારે શું કહે ? કહે તો ધાવત પાવર સ્ટોર' જેવું થાય. જગતની ભાષા સંસ્કૃત નથી, પણ અઢારે દેશથી મિશ્રિત પ્રાકૃત ભાષા છે. તેમાં અઢાર દેશના શબ્દો દાખલ થયા હોય. રેલવે, ફાનસ વગેરે શબ્દો બધી ભાષામાં પેસી ગયેલા છે. ત્યાં ભાષાને અંગે અજાણપણું નહિ. દેવતાને આબાલગોપાલની ભાષામાં બોલવું પડે. લડાષ્ટએ જાગે છે, અનેક દેશનાં લશ્કર હોય, બધા સમજે તેવી ભાષામાં બેસવું જોઈએ. લશ્કરને અંગે નિયમિત ભાષા કરવી પડે. તે વિના એકસરખે સંદેશો આપી શકાય નહિ.
બધા સમજે તેવી ભાષાની જરૂર દેવતાઓને આરાધવાને ઇજારો અમુક જ રાખ્યો નથી. દેવતાની રતુતિ બધા કરી શકે. દેવતાની સ્તુતિને હક્ક બધાને છે. દેવતાની પ્રાર્થના કયા શબ્દોમાં હોય ? જે દરેકની પિતપોતાની ભાષામાં હોય તો ઘોંઘાટ થાય. જે મનેહરતા છે તે રહે નહિ. દેવતાને આરાધવાનું દરેકને માટે શક્ય, જરૂરી હોય તે સર્વને ચાલતી એવી ભાષા હેવી જોઈએ. તેથી અઢાર દેશ મિશ્રિત ભાષા રાખવી પડી. પૂર્વ ભવના રાગને અંગે આરાધવાની યે તા દરેકને મનેલી હેબને અંગે, વરદાન માગનારા જુદી જુદી ભાષાના હોવાને લીધે ભાષા બધા સમ શકે તેવી રાખવી જોઇએ.
દેશવ્યાપક તરીકે પ્રાકૃત ભાષા તે વખતે કઈ ભાષા હતી ? અશે કના શિલાલેખે કયા ધર્મને અંગે છે? તે નિર્ણય કરે મુશ્કેલ છે. લગભગ બધા દેશમાં અશોકના શિલાલેખ મળ્યા છે. એક પણ શિલાલેખ સંસ્કૃતમાં નથી, એ શિલાલેખો તે તે દેશની રૈયતને ઉદ્દેશીને લખવામાં આવ્યા છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
ઓગણત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૫૯ રાજા આમ માગે છે, ધારે છે, માટે આમ કરવું એમ દેશને ઓર્ડર , (order) કર હોય, તે દેશના ઓર્ડરને માટે જે ભાષા લખાય. તે તે લેકે સમજતા હોવા જોઈએ. તે વખતે તે ભાષા પ્રવાહ તરીકે ચાલતી હતી. સંસ્કૃત ભાષા પ્રચલિત નહતી. દેશવ્યાપક તરીકે જે પ્રાકૃત ભાષા ન હેત તો જે અશોકને અનેક દેશમાં લેકની પિતાની ભાષામાં શિલાલેખ લખવાનું બનેલું તે બનત નહિ.
એથી જ એક નિયમિત ભાષાની જરૂર
અર્ધમાગધી અને પાલીમાં અમુક અક્ષરના આદેશમાં ફેરફાર વિના બીજે ફેરફાર નથી. પાલીને અભ્યાસી પ્રાકૃતને સારી રીતે જાણી શકે છે. અક્ષરને ફેરફાર થાય તેમાં નવાઈ નથી. અશોકની વખતે જે ભાષા ચાલતી હતી તેને અમુક વિકાર થયેલે હતો.. આર્ય દેશોની અંદર અઢાર દેશને ચાલી શકે. દેશની દૃષ્ટિએ સાડીપચીસ દેશની ભાષા તરીકે અઢાર વિભાગ છે. સર્વની આરાધનાના દરવાજા ખુલ્લા કરવા માટે, સર્વને વરદાન આપવા માટે, તેમજ તીર્થકરે દેવતાને ઉદ્દેશીને ધર્મ કહે તે વખત એક નિયમિત ભાષા ન હોય તો જે દેવતાને કહેવાનું હોય તેમાં મનુષ્ય આવે તો તેની આબરૂના કાંકરા થઈ જાય. દેવતાની, તીર્થકરની અને દેશની ભાષા અર્ધમાગધી હતી, તેથી ધર્મને પ્રવાહ એકસરખી રીતે ચાલી શકે. બહારથી આવવાવાળાની ભાષા એકસરખી હોય તે તે બધાને બંધ થઈ શકે. હિંદીમાં અમુક સમજી શકે, અમુક ભાગ બીલકુલ નહિ. આગ્રા અજમેરમાં હું આવ્યો છું' કહે તે અહીં આવી ગયેલા સમજે, બીજા ન સમજે. ધર્મના પ્રતિબંધરૂપ ભાષા બધા દેશને લાગુ પડે તેવી ન હોત તો અમુક શ્રોતા જ લાભ લઈ શકત. અહીંની ભાષામાં બીજા લેકોને “તુંબડીમાં કાંકરા’ જેવું થાય પણ સામાન્ય હોય તે બળ સમજી શકે. ધર્મ, અધર્મ, આરાધના વિરાધનાના પ્રસંગે, કૌટુંબિક વ્યવહાર, આર્થિક, ધાર્મિક વ્યવહાર જે ભાષાએ રોકી લીધા પછી જે ભાષા બાકી રહે તે સડીને
Page #83
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મરી જાય. દેવલોકને વ્યવહાર મોટી સંખ્યામાં વહેતો હોય ત્યારે વિશેષ પ્રમાણમાં જે ભાષા હોય તે જ ભાષા રહે. ગુજરાતમાં રહેલા હોય, મારવાડ જઈએ, ત્યાં અહીંના ગએલાને કાંઇ જરા તી પલટ કરવાને હેય. ઘણે ભાગ અર્ધમાગધીને ઉપજેલે છે. આથી સ્તુતિના, નિંદાના વ્યવહારને અંગે, ધર્મને અંગે, વરદાન અંગે, ધર્મના પ્રસંગ ગને અંગે અર્ધમાગધી રાખ્યા સિવાય છૂટકે થતું નથી. શ્રાવકને ધમને પ્રસંગ જે અહી તે દેવતાનો વ્યવહાર ત્યાં પણ ખરે.
જાત માત્રના ઉદ્ધાર માટે પ્રાકૃત ભાષા
જે તીર્થકરની ભાષા, તે જ શાસનની ભાષા અને તે જ ભાષા દેવતાને રાખ્યા સિવાય છૂટ નથી. તીર્થકરથી માંડીને દેવદેવી સુધી એક ભાષામાં આવવું જ પડે. ભાષાની અપેક્ષાએ તીર્થકર, ગણધર, કેવલી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ભક્ત, દેવ, દેવીઓની એક જ ભાષા હોય. તેથી તે ભાષામાં તીર્થકરને દેશને દેવી પડે છે. સર્વજ્ઞ હતા, નવી ભાષામાં ચમત્કાર દેખાડે તેમ હતું, પોતે બેલે તેવું બીજા સમજી જાય પણ ગણધર રિપેટે શામાં લે ? રિપોર્ટરની ભાષામાં ન બેલે તે રિપોર્ટમાં ગોટાળો થઈ જાય. તીર્થકરને તે જ ભાષામાં બોલવું થાય કે જે ભાષા ગણધરની, જે ભાષા લેકની, દેવતાની. આ તીર્થકરને અને ગણધરને, સૂત્રની ભાષા અર્ધમાગધી લેવી પડે. આવી ભાષામાં જગત માત્રના- ઉદ્ધારને માટે બોલે છે.
સંસ્કાર કરેલી, કૃત્રિમ એ સંસ્કૃત હવે જગદ્ગુરુ કાણુ થઈ શકે ? જગતને લાયક ઉપદેશશેલીભાષા હેય તે જગદ્ગુરુ થઈ શકે. જે અર્ધમાગધી અઢાર દેશની છે તે જ અર્ધમાગધી દેવતાની ભાષા છે. અશોકના શિલાલેખોથી, પાતાંજલિના ભાષ્યથી કહે-અશુદ્ધ શબ્દ ઓળખાવવા કે શુદ્ધ
Page #84
--------------------------------------------------------------------------
________________
ઓગણત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ Fo
ઓળખાવીને તે ખેલતાં શીખવવું? શીખવવું શું ? અશુદ્ધ નહિ ખેલતાં શૌખવતાં પાર ન આવે. કાઈ દેશમાં ગાયને માટે મુક શબ્દ વપરાય છે. દેશ, દેશની ભાષા કેટલી બંધો, તેની અદ્ધિ સમજાવવી તે કરતાં ગે' શબ્દ શીખવવેા ઠીક છે. ગા શબ્દ એક દેશમાં ખેલાતા ન હતા. સંસ્કૃત એ પાતાંજલિની વખતે દેશભાષા ન હતી. ફલાણા દેશમાં · ગે! ' શબ્દ માલાય તે લખવું પડત. પાતાંજલિની વખતે એક પણ ભાષાને શબ્દ ‘ગા ’ ન હતા. દેશદેશની ભાષાને જળુાવતા શબ્દે અર્ધમાગધીના હતા. સંસ્કૃત એટલે સંસ્કાર પામેલી એટલે મૂળ કાંઈ ખીજી ચીજ છે. શાક અને વધાર એ જુદી ચીજ છે. નહિ તે વધારેલુ ખેલવાને પ્રસંગ ન આવે. સાંસ્કાર કરેલી, કૃત્રિમ એ સ'સ્કૃત. આથી સંસ્કૃત શબ્દ જ કહી આપે છે કે તે કૃત્રિમ છે. ચીલાંકાચાર્યે લખ્યું છે કે ગણુધરાની રચના સંસ્કૃત-કૃત્રિમ ભાષા વડે નથી, નિયુ'કિતકારે જે લખ્યું તેના અમાં તેમને લખ્યું છે, શ કાનું સમાધાન કરી શકે તેવુ જ વ્યાખ્યાન સાંભળવા લાયક.
“સ્વાભાવિક એટલે પ્રાકૃત ‘ન તુ ત્રિમેળ અંતેન, પ્રશ્નતં સંતમ્, તંત્ર મલમ્ માતમ્' પ્રકૃતિ એટલે સ ંસ્કૃત અને સ ંસ્કૃતમાંથી થયેલુ તે પ્રાકૃત એમ હેમચંદ્રસૂરિજી જણાવે, પ્રાકૃતવ્યાકરણમાં રાવે. સૂત્રકાર, નિર્યુતિકારે પ્રાકૃતને અસલ માની જ્યારે હેમચદ્રાચાર્યે સંસ્કૃતને અસલ માની. લખેલુ` કહી દે—એવું કહેવાવાળા પાસે સમકિતીથ વ્યાખ્યાન સભળાય નહિં.
ગાયનું દૃષ્ટાંત [7]
એક વખત ગાય
ચરવા ગયેલી, ટાંટિયા ભાંગી ગયા,
Ο
ચાલે જ નહિ. મારે કરવું શું ? બેસી રહેવું પાલવે ? એવામાં કાઇ ગાય વેચાતી લેવા આવેલા. શરીર લટપુષ્ટ, ચળ ભરેલા, કિમત રાવી. ાકડા પૈસા આપે તે વાત, ગાય લેવા આવેલા એટલે પૈસા લઇને આવે. રકમ લઇને પેલે તે ધરે ગયે. આણે ગાયને ઉઠાડવા માંડી,
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૨]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પગ તૂટેલે, શરીરે લખપુછુ. માર્યા, ઠગાયા, અરે શું થાય ? આંધળાને બહેર મળે તેમ તેને થયું. તેણે વિચાર કર્યો કે કોઈને ખેળવા દે. કોઈ બીજે ગાય લેવા આવ્યું. મેં હમણાં લીધી પણ કાણું ખટપટમાં પડે તેથી વેચી દઉં છું. કિંમત ઠરાવી, પેલે કહે જરા તપાસવા દે, એટલે પેલે કહે મેં બેડી લીધી છે તેથી તેમ લે. તું અકકલને આંધળો તેથી મારે આંધળા બનવું.'
ગુરુ પાસેથી સાંભળ્યું હોય, બીજે શંકા કરે. ગુરુએ કહ્યું, તેટલું સંભળાવવું છે. બીજું પૂછશે નહિ. આથી જે શંકાનું સમાધાન ન કરી શકે તેની પાસે વ્યાખ્યાન સંભળાય નહિ. ગુરુ પાસેથી સમજીને લે, બીજાને સમજાવીને આપ. મેં તે બેઠી લીધી છે. તારે બેઠી લેવી હોય તે લે. ગાયને પગ ખોડે છે કે કેમ તે પરીક્ષાનું સ્થાન છે. કેટલા વેતર થશે? તે કહેવાય જ્ઞાની જાણે. પગ જેવી ચીજ પોતે જુએ નહિ, બીજાને જેવા દે નહિ. જેને ખુલાસો થઈ શકે તે હેય તેમ “ગુરુ પાસેથી લીધું છે. તારે સાંભળવું હોય તો સાંભળ' એમ ન કહેવાય. સૂત્રકારે કહ્યું છે તેમ કહું છું એમ ન ચાલે. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે તેમ કહી દો તેથી ન ચાલે. “કહ્યું તે સંભળાવી દીધું' તેવાની પાસે વ્યાખ્યાન સંભળાય નહિ. વિરોધ મેલીને ચાલ્યા જવામાં આવે તો નુકશાન. *
વરસ્તુની ખબી સમજાઈ નહિ હેમચંદ્રાચાર્ય મહારાજે આ વાકય કયી જગે પર કહ્યું છે? સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અશ્ચામાં. સૂત્રો કયી રીતે કરવો છે? સંસ્કનથી જે કાંઈ જુદું પડતું હોય તે માત્ર કહેવું છે. સાત અધ્યાયમાં કહેલાથી જુદું પડતું તે આઠમા અધ્યાયમાં કહેવું છે. સાત અધ્યાયે સાધેલું તે મૂળ રાખ્યું. તેમાં પલટો કરીને કરવાનું તેને માટે આઠમો અધ્યાય. આઠમાને સૂત્રની અપેક્ષાએ મૂળ વસ્તુ સંસ્કૃત. તેમાં ફેરફાર કરીને પ્રાકૃત કરી. શાસ્ત્ર રચનાની અપેક્ષાએ છે, ભાષાની અપેક્ષાઓ નથી. “થ પ્રત' અહીં દેશ્ય
Page #86
--------------------------------------------------------------------------
________________
[ ૬૩
ઓગણત્રીસમું ] સ્થાનાંગસુત્ર પ્રાકૃતિને અધિકાર નથી. સંસ્કૃત કહેવાઈ ગયેલું છે. સંસ્કૃત જન્ય પ્રાતને અધિકાર છે. કહે આ ઉપરથી હેમચંદ્રાચાર્યે ચોખી રીતે જણાવ્યું કે અહીં પ્રાકૃત માત્રને અધિકાર નથી. સંસ્કૃતના સૂત્રે પછી જે વિકાર કરીને પ્રાકૃત બનાવવામાં આવે તેને અધિકાર છે. સંસ્કૃતથી જે પ્રાકૃત બનાવાય તેને અધિકાર છે. પ્રાકૃત માત્રને અધિકાર નથી. આ જ્યાં ચોકખું જણાવ્યું છે. એ અર્થ પ્રાકૃત ભાષાને લગાડી દેવે અને વિરોધ જણાવો તે કેનું કામ? શંકા-હેમચંદ્રાચાર્ય એવું આંધળું અનુકરણ કેમ કર્યું ? એમણે પહેલા અધ્યાયમાં પ્રાકૃત રાખવું હતું ને? આઠમા અધ્યાયમાં કેમ રાખ્યું? “અને આનંતર્યા અર્થ કરીએ તો હવે નહિ તે હમણાં. આભાવિક ભાષા પ્રાકૃત હતી તેને સંસ્કાર થયો તેથી સંસ્કૃત થયું એમ કહેવું હતું. પ્રાકૃત ચંડવ્યાકરણ, પાણિની કરતાં પહેલું છે તે સીધું છે. સ્વાભાવિક પ્રાપ્ત ભાષાને અગે સીધું જ પ્રાકૃત. ક્રમ સીધે હતો તે છોડીને આમ કેમ કર્યું?સમા–દેશ, કાળ, મનુષ્યના પ્રસંગનેન જાણે તે વસ્તુની ખૂબીને ન સમજે તે સ્વાભાવિક છે.
રચનાની અસર છે, ભાષાની નહિ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યને આ વ્યાકરણ શા માટે ? કેની પ્રાર્થનાથી કરવું પડયું ?સિદ્ધરાજ જયસિંહની પ્રાર્થનાને અંગે કે કુમારપાળની સિદ્ધરાજ કયારે પસંદ કરે ? એના પતિ તિરસ્કાર ન કરે ત્યારે. અચિવાળા ન થાય ત્યારે. આવી રીતે સિદ્ધરાજને ખેંચ છે. બ્રાહ્મણનું સામાન્ય જામેલું છે તેમાં વ્યાકરણ પાસ કરાવવું છે. કઈ રીતે થાય? એકલું પકડી રાખે તે પાસ ન થાય. વ્યાકરણમાં પહેલાં સંસ્કૃત કરીને વરસચિએ અને પાણિનીએ પછી પ્રાકૃત વ્યાકરણ કર્યું. પાણિનીએ અષ્ટાધ્યાયી કર્યું. પ્રાકૃત વ્યાકરણ જુદું કર્યું પણ અષ્ટાધ્યાયમાં સ્થાન ન આપ્યું, ત્યારે હેમચંદ્રાચાર્યને પ્રાકૃતિને અષ્ટાધ્યાયમાં સ્થાન દેવાનું થયું. સંસ્કૃતની સાથે સ્થાન અપાવી દેવા માટે સંસ્કૃતના સાત અધ્યાય કરી, આઠમા અધ્યાયમાં પ્રાકૃત કરેલું. આ
Page #87
--------------------------------------------------------------------------
________________
૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
રચનાની અસર છે, ભાષાની અસર નથી. રચનાની સ્થિતિ લઉ છું, ભાષાની સ્થિતિ લેતા નથી.
ધમ સમજવાના સ્રોને હક આપ્યા હાય તા જેવાએ
જગતના ધર્મ બની શકે-ભાષાના મુદ્દાએ, સવ અધિકારીના મુદ્દાએ, જગતની ભાષાને ધર્મોમાં જૈતાએ લીધી છે. ધમ સમજવાના આબાલઞાપાલને હક આપ્યા હામ તા જૈનેએ હિંસા છેડવામાં જૈન ખચ્ચે કસાઈ તે ન કહે કે “ વધમે નિધનં શ્રેય: વધમાં મચાવ૪:'' ચાહે જે વણુના, આશ્રમને હાય, હિંસા વગેરેથી વિરતિ કરવાને લાયક છે. પેાતાના જે ધમ પાંચેના સવરને તે સÝ માટે ખુલ્લે. ચાહે જુવાન, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી બ્રાહ્મણુ, કે વૈશ્ય હૈાય પણ તેના માટે ધર્મના દરવાજા ખુલ્લા છે. આવે જે હોય તે જગતનેા તારક ગુરુ બની શકે. જેણે પેાતાના દરવાı આશ્રમ, વર્ણ ના નામે બંધ કરેલા હાય તે જગદ્ગુરુ તરીકેના વચનમાં ભતા નથી.
સૌને હિતકારક વસ્તુ પ્રથમ જ હાય
ધ કરવાના સ`ને અધિકાર. આથી ભષા પણ સતે માટે ચેાગ્ય. ગણુધરે જગતના હિતને માટે ચૌદ પૂર્વીની રચના કર્યાં છતાં, પહેલી હિતકારક વસ્તુ પહેલી ગાઠવવી જોઇએ. એવી ચીજ કંઈ ? આચારાંગ એ નિરાનું સ્થાન હોવાને લીધે, માલગાપાલને હિતકારક હોવાને લીધે આચારાંગની સ્થાપના પહેલી કરવામાં આવી. વ્યહારમાં પ્રથમથી જ મામાપ કહેવડાવીએ છીએ. માબાપની સમજણું થાય પછી માબાપ કહેવડાવવું એ એ એવું ક્રાઇ જગાએ નથી. સમજણની પહેલાં પ્રવૃત્તિ થાય. પહેલો પ્રવૃત્તિ કરવામાં આવે છે, અને તે જરૂરી છે. આચારની જરૂરી હાવાને લીધે આચારાને પહેલે નબરે ગાયું. આચારાંગથી પ્રવૃત્તિ નક્કી થઈ પછી સૂયગડાંગમાં વિચારે। બતાન્યા. આચાર વિચારતી વ્યવસ્થા કર્યા છે. ધારણુ જોઈએ. અંધારણના વાડા કરનારાએ ભૂંકનારાને જુદા મહુવા ન જેવું એ.
Page #88
--------------------------------------------------------------------------
________________
ત્રીસમું ] સ્થાનાગસવ
[ ૬૫ તમે ભૂકનારી જાત નહિ. વાડ થયે, ભસતાં જૂતાં શીખવું જોઈએ. બંધારણમાં પવિત્રતા જોઈએ, તે માટે કાણમિજી. તે કાણાંગમાં પંચ મહાવ્રતમાં પહેલું મહાવ્રત કહ્યા પછી બીજાને અધિકાર છે તે અંગે.
વ્યાખ્યાન ૩૦
માત્ર વિચક્ષણને માટે કરવું નથી ગણધર મહારાજ શ્રીમાન સુધરવામી મહારાજે ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેડાવવા માટે પહેલાં ચૌદ પૂર્વોની રચના કરી. બારમા અંગની રચના કરી છતાં, માતા પુત્રના પિષણ ઉપર ખ્યાલ રાખે. એક રીતે પિષણ ન થાય તે જુદી જુદી રીતિ અમલમાં મેલે, તેમ ગણધર મહારાજને એકલા વિચક્ષણને માટે જ કરવાનું નથી. ગણધરને બાળકે, મધ્યમ બુદ્ધિવાળા, સ્ત્રીઓ, પુરુષ માટે સર્વને અંગે કરવું છે. શાસનની પ્રવૃત્તિ મોક્ષમાર્ગ પ્રવર્તાવવામાં છે. તેથી જે એકલા પૂર્વની, બારમા અંગની રચના કરીને અટકી જાય તે આપણી દશા શી થાય ?
નહિ તે જંગલી જાનવર જેવી સ્થિતિ થાત
ઉદ્ધારનું આલંબન તે સિવાય દુષમ કાળમાં નથી. તીર્થકરની, કેવલીની હાજરીના વખતમાં તે મહાપુરુષોને સંજોગ હતો. ત્યાં આપણો બેડો પાર થાત. અત્યારે તે પુરુષો નથી તેવા વખતમાં ઉત્પન્ન થયેલા આપણે. તેની દશા શી હોય ? જે શાસ્ત્ર જેવી ચીજ ઉપદેશક પાસે નથી તે આપને દશા શી ? જાનવરમાં જંગલી જાનવર તેના જેવી દશા આપની હેય. જીવ આદિ તત્તનું નિરૂપણ, પુણ્ય પાપનું વહેચણ તે રૂપ ધર્મની જે ધારી નસ તે આપણને કયાં મળવાની હતી ! અરર, જેમ કોઈ વિધવાબાઈ હોય તેના માથાનું છબ તૂટી જાય તો નિરાધાર. તેમ આગમરૂપી છત્ર, મુરબ્બી ન હોય તે આ કાળમાં પ્રાણીઓની
Page #89
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
દશા થી થાય? બારમું અંગ રહેત નહિ અને અંગે રચાયો ન હેત તે આપણી દશ નિરાધાર થાત.
મારવાડ જેવી ભૂમિને તે આ જ આગમ ક૨વૃક્ષ
દેવ પરોક્ષ છતાં ગુરુ ઉપદેશ દ્વારા ધર્મનું સ્વરૂપ બતાવીને ખેંચે છે. તે ખેંચનાર ફક્ત આગમ છે. દેવાકિ, સમ્યગ્દર્શન આદિ રત્નોને દેખાડનાર જગતમાં શ્રુતજ્ઞાન ન હોત, તો તેવી ચીજ જ ન હેત. પૂર્વો એ કલ્પવૃક્ષવાળું નંદનવન, નંદનવનમાં ઠામઠામ કલ્પવૃક્ષબારમું અંગ એ કલ્પવૃક્ષવાળું નંદનવન, પણ મારવાડની ભૂમિ જેવા દુષમ કાળમાં આ જ આગમ કલ્પવૃક્ષ. નંદનવનનાં કવૃક્ષો સારાં છે પણ મારવાડીઓને માટે નકામાં છે. એને તો જે પિતાને સ્થાને હેય તે ભલે ખબ હેય તે કલ્પવૃક્ષ, તેમ આ દુપમ કાળમાં તે ચોદ પૂર્વ, બારમા અંગરૂપી કપક્ષ મળ્યું નથી તેવા વખતમાં આપણું કાર્ય કરી દેનાર અંગપ્રવિષ્ટ -અગિયાર અંગ. તે દ્વારા કાર્ય થાય. જે એ અગિયાર અંગોની રચના ગણધર મહારાજાએ ન કરી હોત તે આપણું શી દશા થાત ? જંગલી અને આપણામાં શું ફરક રહેત? ગણુધરે ચૌદ પૂર્વેની, બારમા અંગની રચના કરી. તેમાં સર્વ હકીકત આવી ગયેલી હતી. કોઈ હકીકત બાકી ન હતી. આખા જગતની સર્વ હકીકત તેમાં સંપૂર્ણ રીતે આવી ગયેલી હતી. મોટે છેક કોઠારમાંથી લઈને ખાય તે હેાય તેથી માતા નાના છોકરાને ચોળાને આપવામાં અચકાય નહિ. બુદ્ધિવાળાઓનું હિત કરવા સાથે આપણું પણ હિત કરવું એ ગણધર મહારાજાનો મુદ્દો તેથી અગિયાર અગની રચના કરવી પડી. ગણધર મહારાજ પિતાની ફરજ સમજતા હતા, મારે બનાવવું એટલે બનાવવું એમ સમજતા ન હતા, પણ સમગ્ર જગતના જીવોનું હિત થવું જોઈએ એમ સમજતા હતા. આંધળને દોરડું દેવું, તેમ કરવાથી ન આવે તે હાથ પકડીને, તેમ નહિ તે ડૂબકી મારીને લાવી શકાય. કાંઠે બેઠેલા મુદ્દો કર્યું એ દેખાડવને નથી, તારવાને છે. તેવી રીતે ગણધર મહારાજને મુદ્દો
Page #90
--------------------------------------------------------------------------
________________
ત્રીસમું ]
રથાનાંગસૂત્ર
[ ૬૭
શ્રુતને કહી દઉં... એટલે ખસ છે એમ નથી. દરેકનું હિત કરવું એ મુદ્દો છે તેથી અગિયાર અગની રચના કરવી પડી. બારમા અંગમાં સમગ્ર નિરૂપણુ છતાં જગતનું હિત કરવા ખેઠા છે તેથી હિત ઉપર મુદ્દો હેવા જોઇએ. પછી હું રચી શકું છું કે !હું તે મુદ્દો ન હોવા જોઇએ.
ગણધરની પંડિતાઇ કે શાલાને માટે સત્રા પ્રવર્તેલાં નથી
શાસનના હિતને માટે સૂત્રો પ્રવર્યાં છે. મહુધરની પંડિતાઈ કે શાબાને માટે સૂત્રેા પ્રવર્તેલાં નથી. શાસનના તિ માટે પ્રર્યો હાય તેને પહેરામણી સંધમાં પહેલાં કરવામાં આવતી હતી. સાધર્મિકવાસણ-ધર્મના સરખાવટને અંગે વાૠહ્યું, તેા જેમ જેમ ધર્મની અધિકતા તેમ વાત્સલ્પની અધિકતા. સધને પેાતાને ઘેર નાતરે. મેટા રાજા હોય તે બધા બ્રાહ્મણેાના પગ ધે પીએ, આ સ્થિતિએ તમામ સા`િકની ભક્તિ કરવી જોઇએ, તેમાં દરેકને હું ામણી આપવામાં આવે. આપણે વહેંચવું છે તેમાં જઇએ છીએ. તેમ ગણધર એવું વિચારી લેત કે મારે તો રચવું છે તે ચીશ, ન સમજે તે તેના નસીબ. તમે એના ઉપકારને મટે પ્રવર્ત્ય હોત તેા જેવી રીતે ઉપકાર થાય તેવી રીતે પ્રવું જોઇએ. આથી બાળ, સ્ત્રી, મધ્યમ વના માટે અગિયાર અંગની રચના.
જગતની ભાષામાં તીર્થંકરા મેલ્યા અને ગણધરે તે જ ભાષામાં રચના કરી
તીય કર મહારાજે અઢાર દેશની મિશ્રિત ભાષામાં રૂપષ્ણુ યુ જગતની અનુકૂળતા માટે અર્ધમાગધી ભાષા રાખી હતી તેા હવે ભાષા પ્રેમ ન ફેરવવી? તે વખતની ભાષામાં ધર્મ કહેવાને રાખ્યા તેથી જગદ્ગુરુ બની શકયા. અત્યારે ગુરુ, હે ચેલા ! એમ કહેવા માગે છે પશુ ચેલા ગુરુ એમ કહેવા માગતા નથી. જે જગતને ધના શબ્દ સમાવતા નથી તે ચેન્ના ઉપર ગુરુપણુ' સ્થાપી દેવું છે. ચેલાની ભાષા ખેલવી નથી, ચેલા પે!તે ખેાલે તે સમજતેા નથી, તેા ચેલા
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૮]
સ્થાનાગસરા
[ વ્યાખ્યાન કયાંથી? તીર્થકરનું જાફરાનું જે પ્રખ્યાત બિરુદ તે પિતે પિતાની મેળે લગાવ્યું છે? આખા જગતને લાયકની ભાષામાં ધર્મને અધિકાર તીર્થકરને ગણ્યો હતો તે અધિકાર શબ્દ માત્રથી ૫કડવા પ્રયત્ન કર્યો એમ કહેવાય. આથીજ જગતની ભાષામાં તીર્થકરો બોલ્યા અને ગણુધરે તે જ ભાષામાં રચના કરી.
સિદ્ધસેન દિવાકરને પ્રાયશ્ચિત્ત કેમ? સંકા–સિદ્ધસેન દિવાકરે સંસ્કૃતને પ્રચાર વધ્યો હતો તે વખતે સંસ્કૃત ભાષામાં કરવાનું કહ્યું. આથી તે વખતે ઉત્કષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્તને માટે લાયક કેમ બન્યા ? પારાંચિત પ્રાયશ્ચિત્ત મોટામાં મોટું, છેલ્લામાં છેલ્લું. જગતની ભાષામાં બોલવું તે ઉપકાર. ઉપકારની વાત દૂર રહી. પ્રાયશ્ચિત્ત શું જોઈને ? તીર્થકર, ગણધરને જગદ્ગુરુનું બિરુદ મળ્યું તો સિદ્ધસેન દિવાકરે તે વખતની પ્રચલિત ભાષામાં કરવા કહ્યું તેને પ્રાયશ્ચિત્ત કેમ? ભાષાને અંગે તીર્થંકરનું ઉપકારીપણું ગણે તો સિદ્ધસેનને પ્રાયશ્ચિત આપ્યું શી રીતે ? એમણે લીધું કેમ ? સમા -સિદ્ધસેન દિવાકરજીએ “ર અનિદ્રાણાયાતાઃ કહ્યું પછી બીજું કરવા આજ્ઞા માગી. એક વાત ધ્યાનમાં રાખવી કે આજકાલ દિવસે દિવસે ભાષા સુધરતી આવે છે. પહેલાંના દસ્તાવેજોને જે કોઈ મનુષ્ય ફરી કરી દેવા કાગળ ઉપર લખે તો સુધાર કર્યો કહેવાય કે ન&િ પટા, પરવાના, સનદ રદ કરીને સુધરેલી ભાષામાં લખે તો શું થાય ? દસ્તાવેજમાં ભાષા એ તરત નથી, સમર્પણ એ તવ છે, હુકમ તત્વ છે. તેથી પહેલાંના દસ્તાવેજો ચાહે જેવી ભાષામાં હેય. પાદશાહના સિક્કાઓ ગામડિયા ભાષામાં હેય તે તેની નકલ તેવી કરવી પડે, નહિ તે દસ્તાવેજ રદ થાય.
તે આગામે સવજ્ઞમણુત કરી શકતે નહિ સિરસેનના કહેવા પ્રમાણે બધાં આગમે સંસ્કૃતમાં કરવામાં આવ્યા હતા તે ભાષાના ઈતિહાસની અપેક્ષાએ તમારા આગમ કયારના ઠરત વિદ્ધસેન દિવાકરના વખતના ઠરત, સંકા–સાત લાખ
Page #92
--------------------------------------------------------------------------
________________
ત્રીસમું ]
સ્માર્નીંગસૂત્ર
[ ક
અને અઢારે પાપસ્થાનકનું વિવેચન જગે જગા પર છે, પણ આ પડિસ્કમન્નુામાં ક્યાંથી ઘૂસ્યું ? ચોર્યાસી લાખ વાસેાનિમાં જ્યાંથી ઘૂસ્યું ! સમા॰- જે ગુજરાતી છે તે ખાળવા સમજે તે માટે રાખ્યું છે. મિણું કાઢી નાખ્યું નથી. આ ભાષા તો આધુનિક છે. પદ્મિમણાની ગરબડ કરી નાખે તે ? આગમની ભાષા સ ંસ્કૃત કરી નાખેત તા કાણુ માનવા પામત ? સ ંસ્કૃત ભાષા તે વખતે લેકામાં પ્રચલિત હતી તેના લેખ નથી. લેાક ભાષા તરીકે સંસ્કૃતના પ્રચાર ચૌદસેા, પદરસેા પહેલાંના નથી. શિલાલેખ જાહેર ચીજ. પુસ્તક તે। પડિત કરે. શિલાલેખ જગતને દ્વારવા માટે હાય. ગ્રંથ જગતની સ્થિતિને માટે નહિ. સ ંસ્કૃતનો શિલાલેખ તેરસ, ચૌદસા પહેલાંતે નથી. તે પહેઘાના માગધી, પાણીમાં મળશે. સિસેનની મકસદ ખર ભાવી હોત તે!, આગમા સસ્કૃતમાં કરવાનું સંધે કબૂલ કયું હાત તે! તે મજ્ઞપ્રણીત કરી શકતે નહિ.
ઉખાણા લાકામાં હાય નહિ
દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં ઉદ્ધાર કર્યાં પશુ પ્રક્રિયા મગધની. ઉદ્ધાર કર્યો કાઠિયાવાડમાં પશુ તેની ભાષા નહિ. તે વખતની જે વ્યવહારિક સ્થિતિ, નિવન શબ્દ. વી' વસા માટે છે તે મગધ દેશના છે. તેના પુરાવા કૌટિલ્ય અર્થશાસ્ત્ર, બૌદ્ધના શબ્દે જૈન આગમમાં છે. ઉખાણાં છે. તે જૈન મતના ગ્રંથમાં આવી જાય, ખીજાઓ કરે તે તેમાં પશુ આવી જાય. તે વખતના પ્રચત્રિત ઉખાણા જેનેામાં છે, તે મોંદ્દોમાં પણ છે.
સિદ્ધસેન દિવાકરની રીતે તેા ફ્રાસન ઊથલી જાત અત્યારે જો કદી જૈન શાસ્ત્રમાં યાયિાવાડના શબ્દો હોત, રીતરિવાજ હાંત, ક્ષમાત્રમણુજીના ઉદ્દરેલા ઘૂસી ગયા હાંત । આગમની દશા શ થાત ? તે વખતની ભાષા કરી નાખી હાંત તેા શાસનની જડ ઊડી જાત, શાસનમાં હતું શું એમ થાત. એ વિચાર કર્યાં હોત તે અગમ સર્વજ્ઞપ્રણીત છે એમ
Page #93
--------------------------------------------------------------------------
________________
૯૦ ] રથાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સાબિત થાત નહિ. શત્રુરાજ્યમાં વાવટે ચઢાવવાની દરખાસ્ત કરે તે બોલવાની સાથે ખાણપણનો વરસાદ થાય. સવાપણું ઉખડી જાય તેવી દશા સિદ્ધસેન દિવાકરે કરી મહાવીરના સમયની ભાષા આગમમાં છે. કાઢિ તરફ અભિરુચિવાળી સિદ્ધસેનની દરખાસ્ત હતી. ભાષાની ચતુરાઈએ લખાણ કરિ લખે તેને માનવા કોણ તૈયાર? ફાલતુ મનુષ્ય, સત્તા નહિ. શબ્દ, વાકયની રચના સુંદર છે છતાં રાજા કરતાં કવિના ઓર્ડરને નવા કોઈ તૈયાર નથી. સેક્રેટરિ (Secretty', ગવર્નર(corneryોનું કહેલું લખે છતાં સિક્કો, સહી ગવર્નરની જોઈએ. એ સિદ્ધો, સક્કી ઊડી જાય તે કિંમત કેટલી ? એ કરવાથી આગનું સર્વત્તકથિતપણું નાશ પામત શાસન જયવંતુ વર્તવાનું છે કે જેને લીધે સિદ્ધસેનની માગણી કબૂલ ન કરી. એ માણસના આધારે દેરાયા હોત તો શાસન ઉથલાઈ જાત. સિદ્ધસેનને પ્રચત્રિત ભાષા કરવા માટે પ્રાયશ્ચિત્ત આપ્યું. આથી ગણધર જગતની ભાષામાં આગામે ગૂયાં તે લાયક હતું. જે આજકાલ ડહાપણ કરે છે. આ ભાષા આમ છે. આમ કરી નાખો, એમ કહેનાર તે પારાંચિત પ્રાયશ્ચિત્તને લાયક છે. લાય ગઈ એમ કરે તો તે દાંત કાઢે. કેમ ? લાજ ગઈ એમ કહે એટલે લાજ હતી એમ થયું, તેથી સર્વ – પ્રણીતપણાની જે જડ તે આખી ઉખેડવા માટે પ્રયત્ન છે. આથી ગણધરોએ સમગ્રને હિત થાય તેને માટે અર્ધમાગધીમાં રચના કરી.
- પાલનમાં વ્યવહાર છે પહેલી સ્થાપના આચારાંગની કરી. જૈન શાસન અંદરની શુદ્ધિને સાધ્ય તરીકે માને છે. પાલનમાં વ્યવહાર છે. એટલા માટે કહું છું કે “નિશ્ચય દષ્ટિ હૃદય ધરજી પાસે જે વહાર” શ્રુતકેવલી બીજાને શંકા હોય તેનું સમાધાન આપે. શ્રતનમાં એટલી તાકાત છે. સામાન્ય પિડેરણા, પાપણું જે જાણેલી છે અને તે આકાર લાવ્યો હોય, તે આહારને કેવલી મહારાજ અશુદ્ધ જાણે પગ અશુદ્ધ ન કહે પણ વાપરે. બહારના આચાર ઉપર કેટલો ભાર હોવો જોઈએ
Page #94
--------------------------------------------------------------------------
________________
ત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૭૧
કે કેવલી મહારાજ એને બહારના થ્યાચારની શુદ્ધિ ઉપર ભાર મૂકા પડયા. કૈલીને પાત્ર લઇને જવું પડે તે છદ્મસ્થાને કહેવું પડે કે અમે જઇએ છીએ. તે એમ ન હોત ! હાસ્યે એમ કત કે અમારાથી ન સમાય માટે આપ હું વૈ. કેવલી મહારાજને માથે ફરજ છે, કે પે! ને કેવળજ્ઞાન થઈ ગયું. હોય પરૢ ગુરુને ખગર ન પડે ત્યાંસુધી હાસ્ય એવા ગુરુને વદત કરે.
કેટલી સખતે પણ આાપાર પરત્વે જ રહેવાનું' છે એટલી બધી એની પ્રબળતા
શંકા—કવલીએ છદ્મસ્થને વંદન ફરવાનું કેમ ? પેલા તેરમે, પેલા ગુરુ દે. સાન્ધ્યવાર છે. જો કેવલી ગુરુ છદ્મસ્થ હોય તેા તેને યુદત કરે. તેા કૈવલીને જ ચરા માનાતે? બીજાનું લાવેલુ છદ્મસ્થતી દૃષ્ટિએ શુદ્ધ હોય, પદ્મ કે જ્ઞાનથી ક્રુદ્ધ રોય છતાં તે વાપરે છે. તે વ્યવહાર રાખવા. તેમ વંદન કરે તે પક્ષુ વ્યવહાર રાખવાને માટે. કૈવલી કેળાન પામ્યા પછી છાચારમાં આવે છે. આચાર રહિત ધ્રુવલી હોય નહિ. છેલ્લી બે ઘડી સિવાય અન્યલિ ંગ ન હોય. વ્યવદ્વારની-આચારની એટલી અધી. જૈન શાસનમાં પ્રબળતા છે કે કેવલી સરખાતે પશુ આચાર પરત્વે જ રહેતું છે.
સર્વજ્ઞ પર્વમાત્માના વચનથી માસાઈ મળી છે મહાનિશીથમાં પડે છે કે તીર્થંકર કેવળજ્ઞાની થયેલા હોય તે પણ શ્રીને! હાથ પકડે તેા તેમને તીર્થંકર માનવા નહિં. આ બન્યુ નથી, બનતું નથી તે બનશે નહિ, છતાં હદ બતાવી. મહ્લિનાથજીની વેયઃવચ્ચમાં સાધ્વીઓ, સાધુ નહિ. સ્ત્રીમા શ્રદ્દા-સમ્યગ્દશનથી આગળ આવી શકે છે. સત્તુ પરમાત્માના વચનથી માણુસાઇ મળી છે. આવી જેની ધારણા હોય તેવા જ સેવા માટે ચાલીસ કલાક મથે. ત્યારે તે! સત્તતી હાજરી નથી. સત્તુતી વખત ા ઉપકાર માનનારા હાય. વળી અત્યારે પણુ દેખીએ છીએ કે જ્યારે રાજામહારાજા અઠાર ગયા હોય ત્યારે તેમના ઉપકાર માનનારા હૈય જ. જે તીર્થં
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કરના ઉપકાર જાણુનાર હોય તે ચાહે તે શ્રાવક કે શ્રાવિકા હોય તે પશુ પૂજા કરે.
સમ્યા ન હેાય તા જાનવર પણ પૂજાનો અધિકારી
બૈરીએ પૂજા કરે ? બેરી સમ્યગ્દર્શન પામે તા પૂજા કરે. શિખરાને માની લીધું કે સ્ત્રીઓને મેક્ષ નથી તે। સવાલપૂજાને અંગે શુ' અધિકાર નથી ? સમ્યગ્દર્શન હોય તેા પૂજાને માટે જાનવર હોય તે પણ અધિકારી છે. પોપટ સરખા જિનેશ્વરની પૂજાના અધિકારી. સ્ત્રીમા, બહેના હલકી સ્થિતિમાં માલમ પડતી હોય તે પૂજાના અધિકારી ન હોય, એમાં અમારો ઉપાય નહિ. તે સિવાય શ્રી પણ પૂજાને માટે અધિકારી.
સીએથી પૂજા થાય તેના પુરાવા
જ્ઞામની રીતિએ પૂજાના અધિકાર છે કે નહિ? દ્રૌપદીએ જિનેશ્વરની પૂજા કરી, એ હકીકત યિા-પ્રતિમાના શત્રુ તે પણ માંઢે ભૂલ કરે છે. કુંઢિયા જેવા ઉત્થાપક એ વાત કબૂલ કરે, ખીન્ન ખૂલ ન કરે તેને કેવી સ્થિતિમાં ગણુવા ? અહીં મિથ્યાત્વી હતી કે નિહ તેવાલ નથી. પણુ સ્ત્રી પૂજા કરી શકે કે નહિ તેને સવાલ છે. પ્રતિમાની પૂજાના ધ્વજ ચઢયા. દ્રૌપદીને મિથ્યાત્વી માની તેા વધારે વાવટા ચઢયા. જેમ ફ્રેસિયાજી મહારાજને અઢારે આલમ માને છે. એટલે મહિમા વચ્ચેા ગણાય. દ્રૌપદી મિથ્યાત્વી હતી, વિવાહ જેવા પ્રસંગે, પરવાની તૈમારીમાં, હાથે મીંઢળ બાંધવાં તે વખતે જિનેશ્વરની પૂજા કરવાને વખત કયારે આવ્યા હરો? કહે કે આખા દેશના આચાર થઈ ગયા ઢાય તા. જો દ્રૌપદીને મિથ્યાત્વી માનવામાં આવે તેા પૂજાના ધ્વજ ચઢ્યા. સમકિતી તે પૂજે પણુ મિથ્યાત્વી ક્યારે પુજે છે? મીઢળ બાંધ્યાં ત્યારે શાસ્ત્રના પ્રેમી ગણાતા તેને પાષ્ઠિòષ્ણુ તે પુજામાં વેર રાખ્યું હોય તે પશુ પાણિગ્રહણ વખતે પૂન્ન કર્યાં સિવાય મિથ્યાત્વીને ન ચાલે. એ વખતે પૂજાને ધ્વજ કેટલા ચઢયા હશે ! કુંવારીને અંગે મનાઇ ન
Page #96
--------------------------------------------------------------------------
________________
ત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૩
કરીએ એમ માનીએ ! પશુષણમાં પ્રભાવતીને અધિકાર સાંભળેા છે. વળી દુખતા નારીએ પુષ્પપૂજાના વિચારે પૂષ્પ લીધાં. પૂજા કરવા જાય તે વખતે કાળ કર્યાં, દેવલાકે ગઇ. દુતા નરકે જવી જોઇએ ને? સ્ત્રીથી પૂજા કરાય નહિ તેા આજ્ઞાવિ તે દેવલો જાય કેમ ? મગ પૂજાને અ ંગે કહું છું. ધૂપ, દીપ અગ્ન-પૂજામાં છે. તેને અંગે નથી કહેતા. સુવગુલિકાએ પૂજા કરેલી છે. આટલા બધા સ્પષ્ટ પુરાવા છતાં રાખતે કદાગ્રહ હાય અને સ્ત્રીઓથી પૂજા ન થાય તેમ માને તેને શું કહેવું?
જિનમતિનુ દૃષ્ટાંત જોવા લાયક
શ`કા-ભગવાનને સ્રીએ અડતી હતી ? ભગવાનને ન અડે તે પ્રતિમાની પૂજા કેમ કરે ? સમા—ભગવાનની પૂજા કરે તેને સટ્ટાનું પાપ લાગે. તમાકુ ગચ્છનાળા સાધુઓના ફાટાઓને જેટલી સ્ત્રીઓ
કે તે મરીને નરકે જાય. અને સાધ્વીએ તે! બધીએ નરકે જવાની. આચાર્યની સ્થાપના કરશે તે બેવડી નરકે જશે. આચાર્યને અડવાની છૂટ નથી. સાધ્વાન આચાર્યની સ્થાપના રાખશે તે વખતે વલે શી? એમને જિનેશ્વરસૂરિ કહે છે કે મહાનુભાવ! સ્થાપનાના કપ જુદા છે. દ્રૌપદી પાતે ડૂબી કે તીર્થંકરને ડૂબાડયા ? સ્થાપનાને અડે તેથી દૂ નથી ગણુાતું. દૂષણુ લાગે તા સ્થાપનાચાય ને અડકવાનું સાધ્વી, શ્રાવિકા માટે બંધ કરે. જે ભયવસૂરિજીને, જિનેશ્વરસૂરિજીને માન્ય કરે છે, તેમના ગુણચંદ્રજીએ બનાવેલા પ્રાકૃત મહાવીરચરિત્રમાં જિનમતિએ કેવી વિસ્તારથી પૂજા કરી છે તેને અધિકાર જોઇ લેવા.
હવે મૂળવાત પર આવો. ગણધર મહારાજાઓએ ચૌદ પૂર્વી, ખારમું અંગ રચ્યું. છતાં જગતના હિતને મટે, સ લેાકને માટે, સર્વ લે!કની ભાષામાં આચારની વ્યવસ્થા કરી.
સમાચરણનું સંચાટ ઉદાહરણ
જિનપ્રતિમા જિન સારખી” ક્યા મુદ્દાથી ? બહુમાન, ઉલ્લાસ, જ્ઞાન–એ પ્રતિમાને દેખીને ખની શકે માટે. તીર્થંકર ભગવાન વિદ્યમાન
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હતા તે વખતે મહાવીરને કેમ ઓળખવાના હતા ? આકારથી એ - ખવાના હતા. તીર્થકરને અંગે આત્માં ગુણ મેળવી શકે તે આકારથી. માંસને એ એમને એ આપણે છે. એ માંસને લે પૂજ્ય કેમ ? જે મૂર્તિને પત્થર માનીને ચાલે છે તેને માટે આ પ્રશ્ન છે. ભાવ તીર્થકરપણું માંસના લોચા વિના હેતું નથી. તીર્થંકર નામકર્મ તેને અંગે પ્રતિબે ધ. માંસના હાડકાના પૂજારી ! તારી અપેક્ષાએ તું શું જોઈને બોલે છે? અમારે દૂરી આત્માને અભેદ છે. તે કેવળજ્ઞાનસ્વરૂપ છે. અમારે ખુદ તીર્થકર છે, પત્થર નથી. જેને આકાર–નિક્ષેપ ન પાન હોય તેને હાડકાં માંસનો ઢગલે છે શું તું તીર્થંકરના આત્માને ઓળખે છે? તું જેને ઓળખે છે તે શરીર છે તે તો આકાર છે, જે વસ્તુથી ઉપકાર થાય છે, તેના પ્રતિબિંબથી પણ ઉપકાર થાય તેથી તેની સરખાવટ થાય તે સ્વાભાવિક જ છે. આથી જિનેશ્વરની મૂર્તિને જિનેશ્વર તુલ્ય કહેવી તેમાં અડચણ નથી. જિનેશ્વરની મૂર્તિ અને વિનેશ્વર એકરૂપે ગણવેલાં છે. સમવસરણમાં ચારે દિશાએ પર્ષદા બેસે છે. તીર્થંકર પૂર્વ દિશા સન્મુખ હોય ત્યારે ત્રણ દિશાએ મૂર્તિ જ છે. મૂર્તિ અને તીર્થકર વચ્ચે ફેરફાર માનવામાં આવ્યો હોત તે ઈશાન, અગ્નિ ખૂણામાં પર્ષદા બેસત ત્રણે બાજુની તિએ સરખી ગણવામાં આવેલી તેથી બીજા ખૂણાઓમાં પણ પર્ષદા બેઠી.
જિનેશ્વરની ગેરહાજરીમાં જિનેશ્વરની પ્રતિમા
ખુદ તીર્થંકરની હ:જરીમાં દેવતા દેવી આવતાં હતાં કે નહિ? તીર્થકની તુલ્ય એમની પ્રતિમા માનવામાં આવી હતી તેથી બાર પધા બેઠી હતી. શ્રેણિક ત્રણ કાળ મુર્તિની પૂજા કરતા હતા. જિનેશ્વરની હાજરી ન હોય તે વખતે જિનેશ્વરની પ્રતિમા છે.
કેવળજ્ઞાનીની કિંમત વ્યવહારને અનુસરવામાં
વ્યવહારને જૈન શાસન અગ્રપદ આપે છે. કેવળજ્ઞાનીની કિંમત વ્યવહારને અનુસરવામાં. પંદરસે સાધુ મરી ગયા તે મહાવીરે
Page #98
--------------------------------------------------------------------------
________________
ત્રિીસમું ]
થાનાંગસૂત્ર
[ ૭૫
કબૂલ કર્યું, તે એક વ્યવહારને માટે જ્યાં મહાવીર વિહાર કરતા કરતા ગયા. ત્યાં પચસે સાધુઓને પ્રા ત ય તેવી તરસ લાગી છે. કાચું પાછું ન પીવું. સચિન પર્ણનું તળાવ ઔષધિના
ગે અચિત્ત થઈ ગયું છે, માટે લે તેમ મહાવીર કહેતા નથી. સાધુઓ અસણ લે છે. આ વ્યવહારને માટે છે. ચિત્ત તળાવનું પાણી લેવા માટે આગ્રહ કર્યો. ઠંડિલની બાધામાં પાંચ સાધુ મરી ગયા. વ્યવહારના રક્ષણ માટે મહાવીરે પંદરસે સાધુને ભેગ આપે. એવા વ્યવહારને ઘાસપૂસ જે ગણી લેવામાં આવે તો કેટલી બધી ભૂલ થાય તે સમજે. અને વ્યવહાર કબૂલ છે. આટલો બધી પ્રબળતા છે, તો અચરને માટે પહેલવહેલું પાચાગ સ્થાપન કરવું પડે તેમાં આશ્ચર્ય નથી. વિચારનો પ્રબળતા માટે સૂયગડાંગ. વગીકરણ માટે ઢાણગ. તેમાં આ પાંચ મહાવ્રતો અનુક્રમશિરોધાય કર્યા સિવાય છૂટકે નથી.
વ્યાખ્યાન ૩૧ સર્વના ક૯યાણની ભાવનાથી અગિયાર અંગની રચના
ગણધર મહારાજા શ્રીમાન સુધમસ્વિામીજીએ ભય ના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેમાગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરવા થકા પ્રથમ ચૌદ પૂર્વે, બારમા અંગની રચના કરી, છતાં જેમ માતા જે પુત્ર છે તેને કેવી રસોઈ આપે--નાનાં બચ્ચાંને દૂધ આપે. માતાનું હૃદય દરેક પુરનું પિષણ કરવું એ વિચારમાં છે, તેથી તે દરેક કારે પુત્રના પિષણની વ્યવસ્થા કરે છે, તેમ ગણધરને શાસન પ્રવર્તાવવું છે, બાળ, મધ્યમ બુદ્ધિ, પુરુષ, સ્ત્રી, મુખ, વિદ્વાન સર્વને મને માર્ગે ચઢાવવા છે. આ ધારણું હેવાથી આખા જગતનું નિરૂપણ ચૌદ પૂર્વમાં બારમા અંગમાં થઈ ગયું હતું છતાં પિષ્ટપેષણ કર્યું. એની એ વાતમાંથી
Page #99
--------------------------------------------------------------------------
________________
.૭૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કેટલીક વાતા કાઢીને અગિયાર અઞાની રચના કરી. બાળા, સ્ત્રી, સૂર્યાં ગાતા તે પશુ મેનસીબ ન રહે, શ્વાસનને પામી શકે, પાળી શકે, મામાગ તરફ્ પ્રયાણ કરે. આથી અગિયાર અંગની રચનાની જરૂર ગણુધરાએ એ.
કાઈ પણ કેબની મૂત્તિ ગૃહિલિંગ હાય નહિ અગિયાર અગમાં પહેલા નખર આચારાંગને આપ્યા. સ્થાપનાએ પહેલા નબર આચારાંગને આપ્યા. દેવ, ગુરુ, ધા વ્યવહાર અને પરીક્ષા આચાર ઉપર રહેલી છે. આત્મા શુદ્ધ હૈાય પણ ખરાબ આચારવાળાને દેવ તરીકે માનવા તૈયાર નથી. જો કે અન્યલિંગે આડે કમ ક્ષય કરીને માક્ષે જાય તે વાત કબૂલ પણ ગૃહસ્થલિ ંગે, અન્યલિ ંગે દેવ માનવાની વાત અમારે કબૂલ નથી. શંકા— અન્યલિંગ, ગૃહસ્થલિંગે કેવળજ્ઞાન અને સિદ્ધિ છે તેા પછી ગૃહસ્થલિંગવાળાને દેવ માનવામાં અડચણુ શી ? હથિયાર, સ્ત્રી, માળાવાળા હોય તે પશુ દેવ માની શકાય ! સિદ્ધિ મેળત્રવામાં વાંધા નથી, તે। દેવ માનવામાં ગયું શું? જેને સ્ત્રી, હથિયાર, માળા હોય તે બધું તિંગ છે એમ વાત કરે છે. કેવળજ્ઞાન અને મેક્ષ, આ એ વસ્તુ નહી નથી તેા દેવપણું કેમ નયું! ને અન્યલિંગમાં સિદ્ધિ કે કેવળજ્ઞાન થવામાં અડચણુ નથી તેને ગુરુ તરીકે. માનવામાં અઃચણુશી ! સમા—અન્યલિંગવાળા, ગૃહસ્થલિંગવાળા ક`ચિત જૈનની સ્થિતિને જાણતા હોવાથી ભાવ-ચારિત્રમાં આવી જાય, તેથી કેવળજ્ઞાન મેળવી લે અને બે ઘડી આછી હોય તેા સિદ્ધિ પશુ મેળવી લે, પણુ અન્યલિંગે કે ગૃહિલિંગે દેવ માનવામાં અમને અડચણુ છે. તેનુ કારણ એ છે કે—જેમ જગતમાં માંસ ન ખાવાવાળા ઢાય, પણ ગળે હાડકાં બાંધવાવાળા હોય તા હિંદુની હારમાં બેસવાને લાયક થતા નથી. એવી રીતે આ સંસારભ્રષણુનું હાડકું છે. કયું ? અન્યલિંગ અને ગૃદ્ઘલિંગ, માટે તે હાડકાંવાળા ન જોઇએ. કાઇ પણ ધ્રુવની મૂતિ ગૃહલિંગ તરીકે હાય નહું. ખધક, શિવરાજષિ બધાને
Page #100
--------------------------------------------------------------------------
________________
એકત્રીસમું ] રથાનાંગણત્ર
[ G૭ લિંગ પટાવવાં પડ્યાં. અંધ સંન્યાસી હતા. અંધક વગેરેને વેષ પલટ પો . વેષ પલટાવવાની જરૂર કારણકે એ ભવભ્રમણનું ચિત્ન છે
ખુદ ગૌતમ ગણધર મહાવીર પાસે પ્રતિબંધ પામ્યા છતાં વેષ પલટાવવાની જરૂર શી? કહે કે એ ભવભ્રમણનું ચિહ્ન છે. જેમ હાડકું એ માંસનું ચિહ્ન છે. જે ભવભ્રમણ બચી ગયું હોય પણ ભવભ્રમણનું ચિંત રહ્યું હોય તે પણ તે ત્યાગીની લાઈનમાં બેસી શકે નહિ. રાજામહારાજાઓને ગૃહસ્થપણાનાં ચિહ્ન છેડવાં પડ્યાં. અન્યલિંગ શબ્દ કહી આપે છે કે આ છેડવા લાયક, ઝેર જેવી ચીજ છે.
પાસે જવું હોય તેણે સવલિંગ પાવું અન્યલિંગ એટલે શું? અહીં બેઠા એટલે પરધમી છે એટલે જૈન દર્શનને માનવાવાળા નથી. તેમ અન્યલિંગ શબ્દ કેમ વાપર્યો? મેક્ષની વિરુદ્ધતા જણાવે છે માટે. મેક્ષના અર્થીએ આવી છાયાએ જવું નહિ. રજોહરણાદિ બધાં સ્વલિંગ, સ્વ એટલે પિતે. સ્વનું– સિદ્ધિનું આ લિંગ. કેવળજ્ઞાનીઓએ જગતને જણાવી દીધું કે જેણે જેણે મેક્ષે જવું હોય તેણે તેણે આ પકડવું. મેક્ષનું ચિહ્ન આ છે. બીજુ મોક્ષનું ચિહ્ન નથી, અન્યનું ગૃહસ્થનું ચિત્ર છે. અન્ય, ગૃહી શબ્દોની સાથે લિંગ શબ્દ મૂકયો તેથી સ્વલિંગને પણ સ્વ શબ્દ વાપર્યો છે. અન્યલિંગ એટલે આરંભપરિગ્રહનાં કર્મો બાંધવાનું સ્થાન
શંકા--જેને કર્મને બંધ, કર્મને રોકવાની વાત કરવી છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ મેક્ષ તે જણાવવું છે તેને સ્વ કર્યું? અન્ય કયું? રવ–પરની વહેંચણ જડ ચેતનને અંગે હેય. અમુક જડ ચિહન તેને સ્વ અને અમુક જડ ચિહન તેને અન્યલિંગ કેમ કહે છે? જડ ચીજને ગૃહિલિંગ કેમ કહે છે? સમા–કઈ પ્રકારે અન્યબિંગના રસ્તે જશે નહિ. સ્વલિંગે જજે. ઝેર ખાવાવાળા પણ બચી ગયા. પાણીમાં તણાઈ ગયેલા પણ બચા. પાણીમાં વહ્યા તેટલા મર્યા, કાઈ ન
Page #101
--------------------------------------------------------------------------
________________
-૭૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બચ્યું એમ કહી શકીએ નહિં. ઝેર ખાધું તેટલા બધા મર્યા નથી. સાપ કરડયા હોય અને આયુષ્ય બળવાન હોય તો જીવી પણ જાય. આયુષ્ય બળવાન હેય ને નદીમાં તણાઈ ગયા હેય તો પણ બચે. આ ભરોસે રાખીને સાપ, પાણી, ઝેરથી નિર્ભય કેટલા બન્યા? કોઈક બચી જાય. અન્યસિંગ, ગૃહિલિંગે મોક્ષે જાય છે તે, ઝેર, અગ્નિ, સર્પ, પાણીમાં બચ્ચા માનીએ છીએ તેવું છે. તેવું દેખીએ છીએ, છતાં તે ઝેર, અગ્નિ, પાણી, સપને ભય ઓછો થતો નથી. પાણીમાં વહ્યો પણ એ એટલે પાણીમાં વહે તે મરી જાય. અર્થાત ઘણે ભાગે તો મરી જાય તેમ અન્યલિંગ એટલે છે તે સંસારમાં રખડવાનું, આરંભપરિગ્રહના કર્મો બાંધવાનું સ્થાન. કોઈક બચી જાય, બચવાની સર્વથા ના ન કહેવાય પણ અન્યવિંગ, ગૃહિલિંગ શબ્દ વાપરીને જણાવે છે કે આ તે મરી જવાનું છે. અન્યલિગ સંસારમાં રખડાવનાર, સ્વલિંગ તારનાર
સ્વલિંગ એ તવાનું સ્થાન. ખોરાક એ આયુષ્યને ટકાવનાર, રસાણ ખાનાર બધાં જીવતાં નથી. ઊંચામાં ઊંચે ખોરાક ખાનારા મરી જાય તે દેખીને રસાયણ, ખોરાક ઉપર અણભરસો કરીએ ખરા ? એ સાધન તે આયુષ્ય વધારવાનું ટકાવવાનું છે, તેમ સ્વલિંગ એ સાધન તો મોક્ષનું જ છે. પાણી, ઝેર, સર્પ, એ જનને નાશ કરનારાં છે. કોઈ બચી જાઓ ભલે. ગૃહિલિંગ, અન્યલિગ સંસારમાં ૨ભડાવનાર, લિંગ તારનાર. તેમાં કોઈ દુગતિએ ચાલ્યા જાય. જેમ જગત ખોરાક, રસાયણુથી ડરતું નથી, આયુષ્યના ક્ષયથી ડરે છે. જેમ આયુષ્યને ટકાવનાર રસાયણ છે. તેમ શુભ પરિણતિને લાવનાર, ટકાવનાર અ-સાધુવેષ છે.
પ્રસન્નચંદ્ર આત્મકલયાણને માગે [7] - પ્રસન્નચંદ્ર રાજષિ તે સાધુ વેશમાં હતા. તેને કેમ થયું? આ સવાલ કરનારા કાણું હાથણની લીલા ન કહે, તે બીજું શું? પ્રસન્નચંદ્રનું દખત એવું સીધું છે કે શાસનને તે રસ્તો બતાવી
Page #102
--------------------------------------------------------------------------
________________
એકત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ G
દે. પ્રાચદ્રજીએ દીક્ષા લીધી તે વખતે રાજ્યનું શું થશે એવે વિચાર નથી કર્યાં. બાળક પુત્ર છે. રાજ્યને કારભાર છે. ક્રિયા હાય તેા રીક્રીવર નીમી દે. મેટા રાજ્યમાં ન ધણિયાતું ખાતું થાય તેમાં પરિણામ શું આવે? તેની ચિંતા ન કરી, થવાનુ` હામ તે થાઓ. મારે તા નીકળવું. સંસારમાં પાછળ રહેલાની ચાહે તે સ્થિત હાય તેની ચારિત્ર લેનારે દરકાર કરવી નિહ. ચેાથા આરાવળાને આટલું કરવું પડે તે પાંચમા આરાવાળાને વધારે મહેનત પડે. સારાં લૂગડાંને સાફ થતાં મુશ્કેલ તે કાલસા જેવાને માટે કેટલા સાબુની જરૂર પડે ! મેક્ષ—આત્મકલ્યાણ માટે નીકળ્યા છે. પાંચમા આરામાં સભ્યતા મેાક્ષતી રાખી છે. સાધન અંધ નથી, સિદ્ધિ અંધ છે. જે વખતે બાળકને છેઢીને રાજા નીકળે તે વખતે રાજકુટુંબમાં કકળાટ ન હોય એમ સ્વપ્ન પણ માની શકે! ખરા? બધાંના કકળાટ વહેારીને દીક્ષા અંગીકાર કરવી તે શ્રેષ્ઠ મનાઈ હતી. પ્રથમ આ પગથિયુ' આપશે. પ્રસન્નયંત્ર——જ્યાં રાજગૃહી નરી, શ્રેષ્ઠિક સરખા રાજવી, અભયકુમાર જેવા બુદ્ધિશાળી પ્રધાન, ત્યાં પણ દુનિયાં દેરંગી ચાલતી હતી. દારંગી દુનિયાની અક્ષર આત્મા ઉપર થવી ન જોઇએ. ખુદ મહાવીર બિરાજ્યા છે, સમેાસર્યાં છે. શ્રેણિક સરખા રાજવી, અભયકુમાર જેવા પ્રધાન ત્યાં દુનિયા દારંગી. દીક્ષિત થાય તેનાં કુટુબી માથાં ફાડે તેમાં ધમ છે. કલ્પાંત કરે તેમાં ધમ છે, પણ જે ફુટગડીઓ ફતવા જેતા કરે તેનું શું થાય ? કુટુબીના લેશમાં ધમ' કહ્યા છે.–નીકળ્યા ત્યારે કુટુખી ઊંચાનીચા થયા હશે પણુ જરાક વખત ગયા હૈાય. પછી સાધુ પાસે સાંસંબંધી જાય. સાધુ કહે કર પડિક્કમણું, વાંકા વળીને કરવું પડે. અઠ્ઠાઇ મહેાત્સવ કરવા પડે. સંબંધને લીધે. પેલા સંસાર તરફ રહેવા માગતા હતા, આ સાધુ તરફ રહેવા માગતા હતા. નિવેડા થઇ ગયા. કુટુંબપશુાને લીધે શાતા પૂવે, શાને લીધે ? સંબંધને લીધે.
?
Page #103
--------------------------------------------------------------------------
________________
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન ગાને ત્યાં મરણની નોંધ ન નીકળે અમદાવાદમાં કાંતિવિજયજીને અંગે કેસ ચાલ્યો હતો. છાપા વાળાઓનાં છાપાં નીકળ્યાં હતાં, છાપાવાળા કાઈટિકા. લગ્નની નૈધિ ન હોય, મુવાની નેધ હોય. છાપાવાળાને જૂઠાં સાચાં લખવાનાં હોય. એને બિચારાને બીજું હોય નહિ. કાછડિયાને ચાહે તેવું ભરવું પડે. કાંતિવિજ્યજી માંદા પડયા હતા ત્યારે સારવાર કરવા કાણ ગયું હતું! સંબંધી કે કાઈટિયા. નેધ રાખનારા, જૂઠા છાપાઓ ભરનારાઓ કાંતિવિજયજીની ખબર લેવા ગયા હતા? કુટુંબીઓ છાતી માથાં ફૂટે, તેમાં ધમની જડ રોપાય છે, શ્રેણિક સરખા રાજવી છે, અભયકુમાર જેવા પ્રધાન, મહાવીરસ્વામી સમોસર્યાં છે, છતાં ફતવાવાળા તો હતા. પ્રસન્નચંદ્રજી કાઉસગમાં છે. એક દૂત ધન્ય ભાગ્ય છે એમ તપસ્વીને કહે છે. ધન્ય છે એની શમતાને. જેમ ગારને ત્યાં મરણની નેંધ ન નીકળે, તેમ જેઓ પિતાના આત્માને ઘમેં દેરવા માગતા હોય તેમને ત્યાં અધર્મની નેંધ ન નીકળે. પતિતને પતિત તરીકે કહેવામાં કોઈ ફાય? તું પતિત નથી છતાં પતિત થાય છે. કુરગડની વાત સાંભળીએ છીએ કે ચાર માસના ઉપવાસી. ફળ શામાં માથું? દેવતાને વંદન કરવા લાયક ન રહ્યો. હું ખાય છે? લાંબા હાથ કરવામાં વંદન કરવા લાયક ન રહ્યો. જે મનુષ્ય ધર્મની લાઈનમાં જવાવાળા હોય તે બજારમાં જાય તે ખાટકીની દુકાન હોય તે મેટું ત્યાં ન ઘાલે, પણ જાય શાશ્વાળાની દુકાને. પતિતેના વતમાં આપણુ વૃત્તિને ખૂકાવીને ધર્મ સુંદર કરશું એ માનવાવાળે તે પતિત થવાનો છે. પતિતને હેય તરીકે કહું છું તેમ કહીને ખાટકી વાડે ન જાઓ.
ઊંટને આંબા ન સી, એ તે લીમડે જાય શંકા--પતિતને ઉઘાડા પાડવામાં ધર્મ નથી? સમા-ગૃહસ્થને ઉપદેશને અધિકાર નથી આપે. તમને પૂછ્યું કેણે? પતિતને પતિત એમ જાહેર કરે. ખરાબ માર્ગે જવાનું બંધ કરવાનું થાય તેમ હોય
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૮૦
એકત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર તે તે કરો. કુશીલિયાને કુશીલમાં રહેવું છે તેથી સુશીલિયાની સુશીલ ચાલ ન ગમે. બંડને વિષ્ટા ખુલ્લી કરવાનું મન થાય પણ દૂધપાકમાં દેડવાનું મન ન થાય.
જયારે દૂત પ્રશંસા કરે છે “દે રાજદ્ધિ છેડી. આપણાથી પાંચ પૈસા છૂટતા નથી. આપણે નહિ મળેલી સ્ત્રીને અંગે ઘેરઘેર ભટકીને સ્ત્રી કરવા માગીએ છીએ, એણે રાણીઓ છેઠી છે. બાળકની મમતા નથી વળગી. જાનવર પણ બાળક પર મમતા રાખે છે તે આને ધન્ય છે. જે ધર્મિષ્ઠ છે તે મોઢે ધ્રુ ન ખાય. એ તો પાન જ ચાવશે. જે મનુષ્ય. પિતાનું મેટું લાલ કરવા માગે તે પારકા ઘરના કોલસા ન ચાલે. ધર્મિષ્ઠો પતિતની પેલેજનમાં ન પડે. ઉત્તમની સેવા તન, મન, ધનના ભાગે કરશે. પાન લઈને મેં લાલ કરવું છે. પતિતાને પડખે પણ ન ચઢવા દે. અહીં પાન ખાવાને ઉદ્દેશ નથી, આ તે વાત કહેવાય છે. જેને માઠું લાલ કરવું છે તે ઘરના નથી ખાતે તો પારકા કેલસા ખાશે? જેને સારી સ્થિતિ છતાં બગાડવી છે તે પંચાત કરશે તપસ્યા તરત અસરવાળી ચીજ છે. ચાર મહિનાની સામટી તપસ્યા, એ શી ચીજ? એ ધૂળમાં ભળી, શામાં? આ ખાધા કરે છે. તપસ્યા નથી કરતો, એમાં. આટલું જ માત્ર બોલ્યા. બીજું કશું નહિ. તેમાં ચારે માસનો તપસ્યા ચોળાઈ ગઈ, તે બીજામાં શું ન બને? સુમુખ દૂત હતો તે સમજ હતો કે જે છતી પ્રશંસા ન કરવી તે મહાપાપ છે. અને ગુરુ ન માનવા, તારું જીવન સુગુરુની સેવામાં, સુખની પ્રશંસામાં અર્પણ કર. રૂઢિચુસ્ત નહિ. શાસ્ત્રને માન્ય ગુણોની પ્રશંસા કરવાવાળા થા. બીજો દુર્મુખ, જેમ બાવનાચંદ, વિષ્ટા પડી હેય તે માખીને બાવન ચંદન કામનું નહિ. ઊંટને આંબે ન એ, લીમડે જાય.” “અકમ મૂતર જ પીએ, અમૃતને ન પીએ.” તેમ સહગુણી વિદ્યમાન છતાં, ધર્મનાં કાર્યો છતાં, પ્રવૃત્તિ વિદ્યમાન છતાં, કાઉસ્સગ ધ્યાને બિરાજેલા મુનિ મહારાજ છતાં, ઊલટે સુમુખને કહેવા જાય છે. એકલું
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન
પિતાનું મુખ રાજી કરવામાં સંતોષ નથી, પણ સુમુખને કહેવા જાય છે–એનુ મેટું જોઈએ તે પાપ લાગે. મહાવીર સર્વજ્ઞ ત્યાં છે, છેટું નથી. શ્રેણિક, અભયકુમાર ત્યાં છે, ત્યાં દુર્મુખ હતો. પ્રસન્નચંદ્રજીના ત્યાગને પાપનું કારણ માને. દુર્મુખની દશા એ કે હું તો સુમુખ ન બનું પણ સુમુખને દુર્મુખ બનાવું. અરે એને શું વખાણે છે? એનું મોઢું જોઈશ તો નરકે જઈશ. શાસ્ત્રકારે જ્ઞાનથી દેખે. સ્વર્ગ, નરકના ફળ બતાવે પણ મુખ જેવા નરકની વાત કરે તેમાં તેમને નરકની ગંધ રહેલી છે. જ્ઞાન તો છેજ નહિ. નરકની ગંધ કયાં તે આગળ-પાછળની, કયાં તો જવું હશે, કયાં તે ત્યાંથી આવ્યા હશે. આથી બોલ્ય-નાના બાળકને છોડ્યો તે શત્રુએ રાજય લઈ લીધું. રાણીઓને રક્ષક નીમ્યા વિના છેડી, પ્રધાને રક્ષક તે ભક્ષક થઈ ગયા, આવું કરનાર નરકને ઘણું નહિ તે બીજું શું ? આ બેલનારે દુર્મુખ. બોલે તેનું મોઢું ગંધાય, ગંધાતા મોંઢાને દુખ. જેમ આજકાલના કાઇટિયાના દલાલે સાધુને ખસેડવા માટે જ પ્રયત્ન કરે છે, ને કહે છે-મહારાજ ! થઈ જાઓ ગૃહસ્થ. રેલભાડુ, નેકરી આપું. ત્યાં દુર્મુખનું વચન ભાવથી મારી નાખનારું બન્યું
દુમુખને બોલવાને હંમેશાં વખત છે.
પ્રસન્નચંદ્ર સરખા ત્યાગી બદલાઈ ગયા તો આજકાલતા કાઇટિયાના દલાલે બેલે તેમાં સાધુની શી દશા ન કરે? દુર્મુખના એક વચનની અસર પ્રસન્નચંદ્રજી ઉપર થઈ. આ રાજર્ષિ–કેવલીના ભાઈ છે, વકલચીરી કેવલી. એવાને કાઈટિયાના કાતિલ બાણે અસર કરી. નાની ઉંમરમાં લે તો કમાતાં નથી આવડતું તેથી દીક્ષા. આગળ કહે કે “કમાતાં નથી આવડતું. બૈરી નથી મળતી તેમાં દીક્ષા લીધી કે? દુર્મુખને બલવાને હંમેશાં વખત છે. પ્રસન્નચંદ્રજીની આગળ દુર્મુખ બેલે છે. આજે છાપાં–-કાઇટિયા ખાતાં સાધુ, શ્રાવકે વાંચે તે તેના આત્માનું શું થાય? કેટલાક સાધુ કાટિયા ખાતાના દલાલ
Page #106
--------------------------------------------------------------------------
________________
એકત્રીસમુ' ]
સ્થાનાંગસૂત્ર
[ <3
જેવા છે. જૂડી વાતા લખીને બીજાના સકિત ખેાવડાવવાં. સાધુ પોતાને નામે બહાર પડે છે. લખી લખીને ગુપ્તપણે આપે. કહે દુખના અવતારા ખરા કે નહિ ? સાધુને પાત'ને રસ્તે જવાની જરૂર છે. દુખના વચને પ્રસનચંદ્રજીનુ` સત્યાનાશ કાઢયું, તે પછી આજકાલના ક્રાઇઢિયાખાતાને ભાગ થનારા પેાતાનું સત્યાનાશ કેમ ન કાઢે લખનારા, સમાચાર આપનારા, વાંચનારા દુખા, પતિતાને ચાવવા માગતા નથી, પણ દુર્મુખ બનાવવા માગે છે. તેમ કરવાથી સાધુપણુંાની સ્થિતિ પાતાળમાં ગઈ.
સાતમીનાં ખાંમાં કાણું? પ્રસન્નચંદ્ર સરખા મહાપુરુષે. દુર્મુખના વચનના ઝેરને લીધે. વચનનું ઝેર સાતમીએ પહોંચાડનાર થાય, તે પછી ફાલતુ સાધુ, સાવી મુખના વચને ચાલે તે તે શી દશા થાય? એ પ્રસનચંદ્રજી એક વચનના બાજુમાં વિધાઈ ગયા. જો માતિપતા રજા આપે તેા પૈસા આપ્યા. રૂવે તેા રાતાં કકળતાં, ન વે તે પેટ ઠંડુ કર્યું છે. દુખને આ બધી વા1માં પંચાત છે. દુમુ ખાની પોંચાતનેા પાર આવવાના નથી. તમે પેતાનું સુધરા. પ્રસન્નચંદ્ર સરખા સાતમીએ ગયા. પેટમાં દુઃખતું હોય, તરફડિયાં મારા હૈય તે વખતે ખેલે કે સાતમીમાં શું ? જો તે ખેલા તા ખબર પડે, સાતમીએ પ્રસન્નચંદ્રજી પહોંચે છે. મહુવ્રત છેાડયું છે? કાઉસ્સગ દ્વાયા છે? નહિ. પણ દુમુખનુ ઝેર રૂંવાડે રૂંવાડે પ્રસરી ગયુ` છે. દુમુખના ઝેર્ આગળ સાધુપણું તણાઈ ગયું, તપસ્યા તણાઈ ગઈ. આજકાલના ઝેરીગેસ છેાડનારા છે. એના સર્કજામાં જાય તેની શી દશા થાય ?
શાકભાજીના બદલામાં અમૃતને કા ઢાળે તે કેવો ગણાય ? શંકા—–જો સાધુપણાના વેષમાં આતાપના, ઉપસ્યા કરે છે, છતાં સાતમીએ સિધાવ્યા, તે વેષ શા મને ? સમા॰~કાણી હાથણીની લીન્ના ન કરીશ. કલ્પનાથી હથિયારની લડાઈ કરી, લડાઇ કરતાં હથિયાર બૂટમાં, મુગટથી ડાકુ. પછી શુ' થયું? લાચ દેખ્યા.
Page #107
--------------------------------------------------------------------------
________________
૪ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સાધુત્વનું ભાન આવ્યું. ફર્યો પાછા. રાણુઓ કયા ભવે નથી મળી ? પણ અનંત જન્મ નહિ મળેલી ચીજ તે આ દીક્ષા છે. શાકભાજીને બદલે અમૃતના કુપો ઢળે તે કે? છોકરાં, રાણ-શાકભાજી એને બદલે અમૃતને કુપો ઢાળું ? શ્રેણિક સમોસરણમાં જાય છે. સાતમીથી નીકળ્યા, સર્વાર્થસિદ્ધ પહોંચ્યા. લેચના પ્રતાપે સુંદુભી. આ શું? કેવળજ્ઞાન થયું છે.
અહિલિંગ તો સાતમી નરકની નીસરણી
એ બધું કેણે? લાગે, ત્યાગે, લિંગે. આ વાત ધ્યાનમાં લઈશું તે જ્ઞાનીઓએ સાધુપણને સ્વલિગ કહ્યું છે તે વ્યાજબી હતું તેમ થશે. તેને લીધે પ્રસન્નચંદ્ર સાતમી નરક ટાળવાને યોગ્ય થયા. ઘરની જંજાળે બંધાવી. ગૃહિલિંગ સાતમ નરકની નિસરણી અને દ્રવ્યસાધુપણું એ જ કેવળજ્ઞાનની નિસરણું. શાસ્ત્રકારોએ કેવળજ્ઞાન અન્યલિંગ અને ગૃહિલિંગમાં માન્યું, છતાં જોડે કહી દીધું કે આને સ્વપ્ન ભેટશે નહિ. અનંતા છે જે દીક્ષિત થયા તે ગૃહસ્પના વેષો છોડી સાધુપણામાં આવ્યા. શંકા-વેષની અપેક્ષા એ કે જીવની હિંસા ન કરવી. ચાહે તે વેષ રાખને? સમા –તીર્થંકર ભગવાન ઘર છોડીને, ગૃહિલિંગ છોડીને ને કન્યા. જે તે મેક્ષનું કારણ હોય તે તીર્થકરે એ છોડયું, અનેને છોડાવ્યા તેની જરૂર શી? શંકા-સિદ્ધિ તે કહી છે ને? સમા-જેમ સાપ કર પણ બચી ગયા. સાપ કરડયાને ર નહિ એમ બેલવાને કોઈ તૈયાર થાય નહિ. તેમ ગૃહલિંગ કે અન્યલિંગે કોઈક મોક્ષે જ્યા તેથી તે ભયંકર નથી એમ શ્રદ્ધાળુ બોલી શકે નહિ. પાણી, ઝેરનું સ્વરૂપ જાણનાર જિંદગીને નાશ કરનાર માને, ભલે કોઈની જિંદગી બચી જાય. ગૃહિલિંગમાંથી મોક્ષે જાય તે ઝેરમાંથી બચી જવા જેવું. આથી હથિયાર, સ્ત્રી, માળા, છતાં કોઈને દેવ માની શકાય નહિ. આચાર એ મજૂરી, પરિણામની સુંદરતા એ ગાયનું દૂધ
આથાપની મુખ્યતા. ફળ કરતાં કારણની મુખ્યતા. કારણને
Page #108
--------------------------------------------------------------------------
________________
એકત્રીસમું ]
સ્થાન ગત્ર
[પ
આધારે મનુષ્યે ચાલવું એ વ્યવહાર. અગિયાર અંગની રચનામાં પહેલા નબર આચારાંગના રાખ્યા છે. માચાર–માક્ષના રસ્તા. આચાર પ્રવતે ત્યારથી શાસન, આચાર ન પ્રવર્તે ત્યારે શાસન નહિ. તેથી પહેલાં અ ંગ તરીકે ગણુર મહારાજ માચારાંમને સ્થાપન કરે છે. આચારે વ્યથિત થયા માટે. ગાયતે ઘેરે બાંધે, ગાયની સારવાર ચાકરી કરે, તે દૂધની આશાએ. ઢારની વાંસે ઢાર થવા જેવું.’ એ દૂધની આશાએ. આચારને પહેલે નંબર અપાય છતાં તેમાં પરિણામનો સુંદરતાને ધ્યાનમાં રાખવાની ખરી. માટે આચાર એ મજૂરી, પરિણામની સુંદરતા એ ગાયનું દૂધ. આપણે ગાયની મજૂરી કરીએ અને દૂધ કૂતરીઓ પી જાય તેા મહેનતનું ફળ કાંઈ નિહ. મજબૂત કિલ્લેા કોઈ કરે તેા તે વિચાર
આચાર સાધુના પાળીએ, મનમાંકડું માત લાવે તેા કામ ન થાય, માટે વિચારનો વ્યવસ્થાની જરૂર. આથી ખીજી સૂયગડાંગની સ્થાપના કરીને સ્વ–સમયની, પર–સમયની, સ્વ–પર–સમયની વાતા કરી ને વિચાર નિશ્ચિત કર્યાં. શહેર સારી રીતે વધ્યું, વેપાર જામી ગયા, હલેા ટાળી શ`. પણ જેમ પર રાજ્યના આક્રમણના પ્રસંગ આવે તે વેપાર ખલાસ થાય પશુ મજબૂત કિલ્લા કરે તેા બચાવ થાય, તેમ વિચાર. ખાચારને આક્રમણૢ ન આવે તેને માટે વીકરણવાળું સ્થાનોંગસૂત્ર.
એકમાં નિર્મૂલમાંથી મલિન, બીજામાં લિનમાંથી નિમલ તેમાં પાંચમા દાણામાં એક જ વસ્તુ તપાસવાની છે. અન્ય જગતના મતવાળા પાતે પરમેશ્વરને માટે છે. આપણે પરમેશ્વરને માનીએ છીએ. એ વસ્તુ સરખી છતાં આંતા. અવતાર, ઇશ્વર ખ માનીએ છીએ. અવતાર, ઈશ્વર ન માનીએ તા મહાવીર, ઋષભધ્રુવને માનીએ નહિ. આમાં ફર નથી પણ જમેની ઉધાર રકમમાં મેલી દે તા, ભૂલ થાય તેા એક ગોટાળા, પશુ ઉધારની જગા પર જમેમાં મેલી દે તેા ડબસ ગેટાળે. એ લેકા ઇશ્વરમાંથી અવતાર માને,
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આપણે અવતારમાંથી શ્વર માનીએ. મહાવીર, ઋષભદેવ, ભવવાળા (અવતારવાળા) પણુ અવતારમાંથી થયા ઈશ્વર. ઈશ્વર સ્વરૂપે છેડા. એમણે ઈશ્વરમાંથી અવતાર માન્યા સેટલે અેડે આવે અવ તારે. નિમલમાંથી મલિન થવાનુ એમને માન્યું. આપણે મિલનમાંથી નિમળ થવાનું માન્યું. આપણે ઉન્નતિને રસ્તે ભગવાનને માનીએ છીએ. ઉન્નતિને રસ્તે જવું હોય તે ઉન્નતિના મા` લેવા પડે. ઊંચી દ્રષ્ટિએ ઊતરી શકાય છે પણ નીચી દ્રષ્ટિએ ચઢી શકાતું નથી. નીચે મેઢે ઊંચે ચઢી જુઓ ? આદશ હલકા હાય તા . આત્માને ઊંચી સ્થિતિમાં લાવી શકાય નહિ. નિમલમાંથી મલિન લેવા તે કે મિલનમાંથી નિ`લ, એ એમાં કયા આદર્શ ઊંચે ? જૈનાએ પહેલાં કમ વાળા, પછી ઉન્નતિ કરતાં ઊ ંચે ચઢેલ. મલિનમાંથી નિમલ થયા તેના આદર્શ. પેલાએ નિમલમાંથી મલિન કેમ થયા? ક્રયે! આદ લેવાય? જૈન મત અને અન્ય મતમાં મોટા ક્રરક આ છે,
ઇશ્વર સુધિ જન્મ આપનાર તરીકે શ્રદ્ધાગમ્ય
ખીજી વાત. ઈશ્વર માનવા શા માટે? આસ્તિક માત્ર ઈશ્વર માને છે શા માટે? બીજાને એમ કહેવાનું થાય કે આપણુને જન્મ આપ્યા, પાણી આપ્યુ, પહાડ, સૂર્ય, ચંદ્ર બનાવી દીધાં. જૈન સિવાય બીજાઓએ જન્મ આપ્યા તે વગેરેમાં ઉપકાર ગણ્યા. તા પછી મેાક્ષને કઇ લાઇનમાં મૂકશે? મેક્ષને મહાઅપકારનું કારણુ માનશે કે બીજું? કારણકે જન્મના નાશ કરનાર તે અપકારી, ઇશ્વરે જન્મ આપ્યા માટે ઉપકારી તેા પછી ધમ નાશ કરનાર. શ્વરને ભજે જન્મ આપવા માટે, ભજનમાં ફળ સંસારભ્રમણુ. બીજી બાજુ અંધ શ્રદ્ધા. વાંઝણીએ શું ઇશ્વરનું બગાડયુ` કે તેની કૂખે જન્મ ન આપ્યા ? કૂતરીએ પૂરેપૂરી આરાધના કરેલી કે તેને પેટે કુરકુરિયાં એક વખતે પાંચ છે. પ્રત્યક્ષ જન્મ આપનાર માબાપને મા વા નહિ ને ઇશ્વર સદિગ્ધ જન્મ આપનાર તરીકે શ્રદ્ધાથી માનવે. પેલા (શ્વર) જન્મ આપીને બેસી રહે. માબાપ તેા જન્મ આપે, શીખવે,
Page #110
--------------------------------------------------------------------------
________________
એકત્રીસમું ] સ્થાનાંમસૂત્ર
[ ૮૭ સંપત્તિમાં સહાય કરે. પેલે “અજાગળતિને જે તેની કિંમત કે આ સાક્ષાત મદદ કરનાર તેની કિમત? કહે મેટા પરમેશ્વર કે માબાપ. જન્મને અંગે માનવા હોય . કેઈના કહેવાથી ખૂન કરવા આવ્યો તેથી ખૂન કરનારા ખૂન કરવામાંથી ખસી જવાને રાજાને ત્યાં ખાંડ લઈને આવે છે તે પામી જાય છે. જ્યારે જન્મ એને ઈશ્વરે આપે. એને દેખે ત્યાંથી સુજ્ઞ પુરુષ છવ તે ન મેલે. કારણ કે નવ માસ ઊંધે માથે લટકાવ્યો. અંધારી જગામાં ઈશ્વરે કેદમાં પૂર્યો હતો. ઈશ્વરે જેલરનું કામ કર્યું હતું. જન્મ દેનાર તે જેલર છે. નવ માસની સજા ભગવાવી છે. ઈશ્વરનું કયું બગાડ્યું કે ઘાતકી રાજ્ય ન આપે તેવી સજા. સત્તા સાત વર્ષની ઉંમરનો અંદર ગુનેગાર ઠરાવતી નથી. ચોદની ઉંમર હોય તે ન્યાયાધીશે જોવાનું. બુદ્ધિથી કરેલું લાગે તો સજા. માબાપને કાયદાએ બાંધેલા છે. માબાપ છોકરાની આંખ ફેડે, મરી જાય તેવી રીતે મારે તે સજાપાત્ર. જેલર એવી રીતે મારે, મરી જાય તો એલર સજાપાત્ર ?
કમમાં ફળ દેવાની સત્તા છે કે નહિ? ઇશ્વર ન હોય તે કર્મ ભોગવવાં પડે નહિ. કર્મમાં સત્તા છે તે ઈશ્વર શું કામ માથાફોડ કરે છે. માબાપ છોકરાને શિખામણ છે. તે અ૫ શકિતવાળા તેથી ઘાયે રસ્તે લાવી શકતાં નથી. ઈશ્વરને સર્વ શક્તિ કે અલ્પ શકિતવાળે માને છે? જેડે રહીને ઈશ્વર પાપ કરાવે છે. જોડે રહીને દુઃખી કરે છે, એમ માને. માબાપ અજ્ઞાન, અશક્ય હોય છે. તે ઇશ્વર સર્વ શક્તિવાળા, જ્ઞાનવાળા તેની હાજરીમાં પાપ થાય કેમ? પોલીસની હાજરીમાં ખૂન થાય તો પોલીસ ગુનેગાર.
જેને જન્મ દ્વારાએ ઇવરને પૂજવા તૈયાર નથી
જેને સંસારને ધિક્કારનારાજન્મને ધિક્કારનારા હેઇ, જન્મ દ્વારાએ ઈશ્વરને પૂજવા તૈયાર નથી. “પૃથ્વી, પાણી તેં કીધાં' આ કહીને લેકેને ભરમાવ્યા છે. પાણી કેમ તૈયાર થાય એ જગતની
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જાહેર ચીજ છે. પાણીની તૈયારી કેવી રીતે થાય છે? જગતના કર્તા મનાવવાવાળાઓએ જગતને ધૃત્યું છે. પાણીના ખેંચાણથી વાદળાં બંધાય છે, તેમાંથી પાણી થાય છે. જેઓ ખાણે તરફ જવાવાળા છે તેને ખ્યાલ હશે કે જે કચરો જે ખાણમાં નાખ્યા હશે તે એંસી વર્ષે પાછું એ જ બને છે. આરપાણની ખાણ ખોદે છે. દશ વર્ષે કે તે આરસપહાણુ. ઝરીઆ તરફ ખાણમાં રેત, કચરો નાખે છે. એંસી વષે કોલસા થાય છે. જે પૃથ્વી, વીના રવભાવે થાય છે, તે ઇશ્વરને ઠેકી બેસાડે છે? જે મનુષ્ય દલાલીથી દશ રૂપિયા પદા કરવા હોય તે ચેર એવા પણ શેડને માટે શાહુકાર ગણાવે છે. તેમ ધામાપથીઓએ ઈશ્વરનું કર્તાપણું મનાવી, ગર્ભમાં આવે ત્યાંથી મરણ થાય ત્યાં સુધી લાગા રાખ્યા. જેને બળીને રાખ થાય ત્યાં સુધી ફેલીને ખાવું છે, તે ઈશ્વર ન મનાવે તે ફેલીને ખાય શી રીતે? જૈન સિવાયના ધર્મવાળાઓ જન્મ આપવાને લીધે ઇશ્વરને માને, પાણી. પૃથ્વી, સૂર્ય, ચંદ્ર કમ તેને લીધે ઈશ્વરને માને છે.
જેને કયા તરીકે ઈશ્વરને માને? દીવાને, સૂર્યને ઉપકાર માનીએ છીએ કે અજવાળાને ઉપકાર માનીએ છીએ ? સૂર્યને પ્રકાશ વિદ્યમાન જે વસ્તુ, એનું સ્વરૂપ બતાવે છે. પ્રકાશથી ઇષ્ટ વસ્તુને જોઈ શકીએ છીએ, અનિષ્ટને જોઈ શકીએ છીએ. અજવાળું ન હેત તે કટા, કાંકરા, વીંછી, સાપના ભોગ થઈ પડત, બાહ્ય આપત્તિને બચાવ બાહ્ય અજવાળાથી થયે, તેમ આત્મામાં કઈ આપત્તિ છે તે ઓળખાવનાર તરીકે ઇશ્વરને માનીએ છીએ. આપત્તિ ઓળખાવે છે, બચાવે છે, બતાવે છે. બચાવવાનાં સાધને આપે છે, આને માટે તીર્થકરને ઉપકાર જેને માને છે.
આપત્તિ છોડાવવા માટે પાંચ મહાવ્રતો કહ્યાં . શંકા--અજવાળાએ સાપની આપત્તિ બચાવી, તીર્થ કરે આત્માને કઈ આપત્તિમાંથી બચાવ્યો ? સમા–અનાદિ કાળથી પાંચ
Page #112
--------------------------------------------------------------------------
________________
બત્રીસમું ] સ્થાનાંગસૂવ
[ ૮૯ આપત્તિ આ આત્મા વેઠી રહ્યો હત--હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહ. આમાંથી બચાવનાર કેઈ ન હતું. જન્મા ત્યારે ઝભલાં, ટોપી, ગળથુથીની વાત ચલાવી. આગળ ગયા એટલે ભણવાની વાતે ચલાવી. એનાથી આગળ વધ્યા ત્યારે પરણવાની વાત ચલાવી. દાંત પડી ગયા, ખાટલામાં પડવાની વાત બતાવી. પછી સૂઈ ગયા, છું. આ વાત બતાવી. હિંસા, જૂદ વગેરે આત્માને રખડાવનાર છે એવું જગતભરમાં કઈ બતાવનાર નથી. એક હૈ એ વસ્તુની માલમ નથી. બીજું માલમ હેાય તે બતાવનારે પ્રમાણે વર્તવું પડે. ટીપ.ભરાવવા આવે તો પોતે ભરવું જોઈએ ને? પિતે હિંસા વગેરે છોડે તો છોડવાનું કહી શકે તીર્થકરોએ પિતે હિંસા વગેરે છોડયાં. અને તેઓ બીજાઓની આપત્તિ છોડાવવા માટે દરેક વખતે પ્રયત્ન કરે છે, તેથી પંચ મહાવ્રત કહ્યાં છે. પાંચ મહાવ્રત પોતે આચર્યા અને તે પછી તેને સંદેશો આપ્યો. - પાંચને અનુક્રમ કહી ગયા, પરેલું પ્રાણાતિપાત-વિરમણ કહી ગયા, અને બીજું મૃષાવાદ-વિરમણ તે જગતના કુદરતી નિયમ પ્રમાણે-ગતિ પ્રમાણે બીજું આવે તે અહીં બતાવ્યું છે.
વ્યાખ્યાન ૩૨ શાસ્ત્રની પરંપરા છે ત્યાં સુધી શાસનની પ્રવૃત્તિ
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં ચૌદ પૂર્વ અને બારમા અંગની-દષ્ટિવાદની રચના કરી. મકાનની નિસરણી કરતાં મોટાં પગથિયાં હેય તે મોટા માણસ ચઢી જાય, પણ નાનાં બચ્ચાઓ ચઢી શકે નહિ. વજીસ્વામીજી સરખા અગિયાર અંગના પાગામી થઈ જનારાને ચૌદ પૂર્વ, બારમું અંગ બસ હતું. જે જીવો તેટલા ક્ષયપશ
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મવાળા નથી તેવા જીવોને તારવાને માટે-બળ, સ્ત્રી, અબુદ્ધને ઉદ્ધાર કરવા માટે જે અગિયાર અંગની રચના કરવામાં ન આવે તો તે લેકે શાસ્ત્ર વગરના રહે અને તેવા મનુષ્યો મેક્ષમાર્ગે આવી શકે નહિ. પાંચમા આરાને છે. પણ અનુયોગદ્વાર, દશવૈકાલિક ચરખાં રાખવાં પડયાં. કારણકે શાસનની પ્રવૃત્તિ ક્યાં સુધી કે શાસ્ત્રની પરંપરા છે ત્યાં સુધી. જે દિને શાસ્ત્રને વિશે તે નિ સર્વવિરતિને વિદ
સભવસૂરિએ જણાવ્યું કે “કલ્યાણ' શબ્દ એટલે “સર્વવિરતિ.” સંકા-કલ્યાણ શબ્દથી વાએ સારી કઈ બીજી હકીકત નહિ ને સર્વવિરતિ ક્યાંથી લેવી? દીક્ષાનું ભૂત ભરાઈ ગયું હોય તે દીક્ષા કરે તે જુદી વાત છે. સમા - અહીં કલ્યાણ શબ્દ છે. સમ્યકત્વ, દેશ કે સર્વવિરતિની ગંધ નથી. કલ્યાણને અર્થ સર્વવિરતિ કર્યો છે અને તે કરવાની જરૂર છે. તે ન કરવામાં આવે તો બેસી શકે નહિ. શંકા-પાપને અવિરતિ અને કલ્યાણને સર્વવિરતિ અર્થ કરવાનું કામ શું? સમા -૩માં રિ જ્ઞાન તોડ્યા” ત્યાં શું કરશો? કઈ પણ પ્રકૃતિ પુણ્ય, પાપ જય સ્વરૂપ નથી. વદિ પ્રશસ્ત, અપ્રસ્ત છે ૫ણુ પ્રસસ્ત બંધાય તે વખતે અપ્રશસ્ત નહિ. આથી ભયને અર્થ કલ્યાણ અને પાપ થઈ શકે નહિ. બન્નેનું સ્વરૂપ એકમાં લાવવું છે. એકવ આવતું નથી. બે હોય અને એક સ્વરૂપે હેય તેવી ચીજ કઈ ? જ્યારે એ નિર્ણય થશે. કલ્યાણ સાંભળીને જાણી શકીએ, પાપ સાંભળીને જાણી શકીએ પછી એવું કહેવાની જરૂર ન હતી માટે વ્યાખ્યા એ કરવામાં આવી કે કલ્યાણ એટલે વિરતિ. પ્રકરણ વિરતિનું છે. પહેલું જ્ઞાન પછી દવા. સર્વવિરતિવાળાને પ્રસંગ છે. જ્ઞાનને ફળ તરીકે સર્વવિરતિ લેવાની છે. સર્વવિરતિને અંગે અધિકાર છે. અવિરતિરૂપ પાપ એ સાંભળવાથી માલમ પડે. ઉભય શખથી વિરતાવિરતિરૂપી જે દેશવિરતિ તે પણ સાંભળવાથી માલમ પડે. ત્યાં સુધી શાસ્ત્રોની પ્રવૃત્તિ, શ્રવણ, શાસનના સૂની હયાતિ ત્યાં
Page #114
--------------------------------------------------------------------------
________________
[ ૯
બત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર સુધી જ સર્વવિરતિ. જે દહાડે સર્વવિરતિનો વિચ્છેદ તે દહાડે શાસ્ત્રને વિદ. પહેલાં શાસ્ત્રને, પછી સર્વવિરતિને વિકેદ પછી ધર્મનો વિચછેદ. શાસનની બંને આંખે છે, જ્ઞાન અને ક્રિયા, સુત્ર
અને આચાર સૂત્રની રચના શાસનની પ્રવૃત્તિ માટે છે. સૂત્રોની પ્રવૃત્તિ બંધ થવાની ત્યારે શાસન બંધ થવાનું. શાસનને આધાર તે સૂત્ર કે આચાર આચાર પ્રતે ત્યારે શાસનની ઉત્પત્તિ, ટકવું. શાસનની બંને અખે છે. જ્ઞાન, ને ક્રિયા. સૂત્ર અને આચાર. મેક્ષ એ જ્ઞાન ને ક્રિયા બંને દ્વારાએ છે તે શાસનને બે રૂપે કહેવામાં છૂટ નથી. શાસન એકલું જ્ઞાનમય હોય તો મોક્ષને રસ્તો નથી, તેમ એકલું ક્રિયાવાળું હેય તે તે મેક્ષનો રસ્તો નથી, જવાદિ પદાર્થોના જ્ઞાનવાળા, તેમજ અવિરતિ આદિને છોડનારો પણ જોઈએ. મોક્ષને સિદ્ધ કરવાને માટે બે ચીજની જરૂર છે. એક પણ ઓછી કરવી પાલવતી નથી. મુસાકરને અખ, પગ ઘરાણે મેજવાને પાલવે નહિ, તેમ મોક્ષના મુસાફરોને જ્ઞાન, આચારને છેડયાં પાલવે નહિ. મોક્ષનું સાધન જ્ઞાન, ક્રિયા અને હેય તે શાસન. એને પણ બેમય રહેવું જોઈએ. તેથી શાસન–આચારમય અને જ્ઞાનમય છે.
જ્ઞાન અને ક્રિયા અને દ્વારા મેક્ષની મુસાફરી થાય
જ્યારે જ્ઞાનની ઉત્પત્તિ ત્યારે શાસનની ઉત્પત્તિ, જ્યારે આચારનો ઉત્પત્તિ ત્યારે શાસનની ઉત્પત્તિ કહી શકાય. જ્યાં બન્ને આંખે સરખા. રૂપે દેખવામાં આવતું હોય તે ડાબી આંખે દેખ્યું એમ કહી શકતો નથી. જ્ઞાન, ક્રિયા બને દ્વારા મોક્ષની મુસાફરી થાય છે. મેક્ષની સિદ્ધિને માટે પ્રવર્તાવેલું શાશ્વન જ્ઞાન, ક્રિયા ઉભયમય હેય તેમાં આશ્ચર્ય નથી. બંને પ્રકુટ તપ છે, જ્ઞાન અને ક્રિયા બન્ને મુખ્ય કારણ છે તેથી બંનેને કરણુસંજ્ઞા રાખે છે. “જ્ઞાનશિયામ્યાં મોક્ષ.” પણ શિયાળુ પાન, શાનયુતરાશિચવા મા નહિ. એમ જ્ઞાન
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૨ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ળિયા મોક્ષ અને કરણ શાસન સુધી જ્ઞાનની સ્થિતિ હેવી જોઈએ. ચૌદ પૂર્વ, બારમા અંગની રચના કરીને બેસી રહ્યા હેત તે એક હજાર વર્ષ માટે શાસન કર્યું. પૂર્વગત મૃત, કયાં સુધી? હજાર વર્ષ. ભગવાન સુધમસ્વિામીજીએ જો પૂર્વગત મૃત, દષ્ટિવાદ સિવાય બીજાની રચના કરી ન હતી તે હજાર વર્ષ સુધી સ્થાપેલું થાય. શાસનની જડ રૂપે આચારની જેમ જ્ઞાનની પણ જરૂર
એકવીશ હજાર વર્ષ સુધી શાસનની પ્રવૃત્તિ તે શાને આધારે ? ઉદ્ધરવાની પ્રવૃત્તિ સમર્થ ગણધર ન કરે, તે બીજા તે કરવાને કેવી રીતે સમર્થ થાય? ગણધરાએ ચૌદ પૂર્વે, દષ્ટિવાદમાંથી આચારાંગ આદિ ઉદ્ધયો ન હતો તે શાસન લાંબે કાળ ટકત નહિ. શાપનની પ્રવૃત્તિ, ટકાવ, મોક્ષમાર્ગ વહેવડાવવા માટે આચારની જરૂરિયાત હતી. તેમ જ્ઞાનની પણ જરૂર હતી. તેથી આચારાંગની રચના કરવી પડી. સુધર્માસ્વામીજીએ શાસનની જડ રૂપે જેવી આચારની જરૂરિયાત દેખી હતી તેવી જ રીતે જ્ઞાનની જરૂરિયાત દેખી હતી. આચાર જરૂરી. બાહ્ય આચારમાં સુંદરતા ન હય, અંદર સુંદર હોય તો તે પણ ન લેવાની. બાહ્ય આચારમાં સુંદરતા હોય તે જ લેવાની.
આચારની ઉત્પત્તિ જ્ઞાનની કયારીમાં જીવને જાણે તે હિંસા છોડે. જેને જીવ અછવને ફરક નથી તે હિંસાને છેડશે શું? માટે આચાર જરૂરી. આચારની ઉત્પત્તિ થવાની જ્ઞાનની કયારીમાં. આચાર એ આકાશમાં ઉત્પન્ન થવાનું નથી, જ્ઞાનની કયારીમાં ઉત્પન્ન થાય છે. શાસનના હિતને માટે સ્ત્ર પ્રવર્યાં. કયારે તૈયાર થયો હોય ત્યાં વેલડી રોપવાની તૈયારી થાય. આચાર-અનાચારનાં ફળ વગેરે જાણવામાં આવે ત્યારે પાપથી, દુરાચારથી હઠવાવાળે થાય. કોઈ પણ વિરતિનું વર્તન, અનાદિ કાળની વાસનાના ભોગ વિના બનતું નથી. ભોગ આપીને વધવાનું કયારે કરે? અનાદિ કાળની પ્રવૃત્તિ, હિંસા વગેરે તરફ સંસ્કારો ઊભા થવાના. આથી તે રોકવાનું જેર જોઈશે માટે જ્ઞાન.
Page #116
--------------------------------------------------------------------------
________________
અત્રોસમુ' ]
સ્થાનાં સૂત્ર
[ s
એ લગાય જો આત્માને લાગી ગઈ તેા આત્મા લાઇનમાં શષ્યભવસૂરિએ આઠ વર્ષના છે!કરાને સમજાવતાં–મનકમુનિને માટે-પાપકમ બધાશે, કુટુક ફળ આવશે એમ કહી દીધું. આ જીવતે પાછા હડ્ડાવવા માટે, અણામાં રેડતા જતા હોય તેને માટે ખેંચવાની આ લગામ. આ પાપકમ બંધાવશે, આથી પાપકમ બંધાશે તે પાપકમ ટુક ફળને દેવાવાળું થશે. લીંખાડી પાકે ત્યારે મીઠી થાય, પણ પાપ બંધાય તેનું કડવું ફળ આવવાનું. એ લગામ જો આત્માને લાગી ગઈ તા. આત્મા લાઈનમાં. એ લગામ છૂટી તા જગતભરમાં લગામ નથી. પાપમ' અંધાય છે અને તેનાં કડવાં ફળ મળે છે, માટે આ લગામ હોય તેા જીવ અનાચાર, અવિરતિથી પાા હુઠી શકે છે. જ્ઞાનથી તૈયાર થાય છે માટે અગિયાર અંગની રચના. બાળકા, મૂખ તેને પણ જ્ઞાન આપવું, અને તેને પશુ માગે લાવવા. જૈન ધમ' જગતને ઉપકારો હેાય તે તે પાંચ મહાવ્રતદ્વારાએ
ખાદ્ય આચાર ઉપર ગ્રાસનનુ ટકવુ તેથી પહેલી આચારાંગની રચના કરી. પછી સૂયગડાંગની રચના કરી. પછી વર્ગીકરણ તરીકે ઠાણાંગજીની રચના કરી. આ જગતમાં જૈન ધર્મ ઉત્પન્ન થયા એ સાર્થક માનતા હાઈએ, જૈન ધર્મ જરૂરી, જગતને ઉપકાર કરે એમ માનતા હોઈ એ તા આ કેવળ પાંચ મહાવ્રત દ્વારાએ. જેમામાં હિંસા વગેરે પાંચ પાપસ્થાનકે છે. તે આત્માને હેરાન કરનાર છે તેથી આ પાપાથી બચવુ' જોઇએ, આ સિદ્ધાંત ખસી જાય તે જગતમાં જૈન ધર્મની કિ ંમત નથી. જૈન ધમમાંથી હિંસા છેડવી એ સિદ્ધાંત જો કાઢી લઇ એ તેા દૈવત્વ, ગુરુત્વ, ધર્મને પણ સ્થાન નથી. કારણુ ? મારીમૂકીને દેવ તરીકે જાહેર થનારા ડગલે ને પગલે દુનિયામાં છે. મારીતે, કુળતા નાશ કરીને, દેવ થનારા ડગલે ને પગલે હતા, પણ હિ મારવાથી, તે કર્યાં સુધી ખીન્ને મારી નાખે તેા પ નહિ મારવા, મને કાંઇ પણ આત્તિ ન હોય ત્યાં સુધી નહિ મારુમાતાનું શ્વેત પાતાને આપત્તિ ન હોય ત્યાં સુધી જાળવી શકે છે.
ન
Page #117
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પાદશાહ ને બીબલ ]–પાદશાહે બીરબલને પૂછ્યું, પ્યારામાં યારી ચીજ કેણ બીરબલ-પ્રાણ બાદશાહ કહે-પ્રાણુ જે મારા હોત તે યુદ્ધમાં કેમ ઝંપલાવે છે, દરિયામાં જાય છે કેમ? બીરબલ– પ્રાણના પિષણને માટે જ છે. એકવાર તેઓ બગીચામાં ગયા. બેઠા છે. નાના કુંડામાં વાંદરી વિયાઈ છે. ઉપરથી પાણી પાયું. થોડું પાડયું વાંદરી ઉભી થઈ બચ્ચાંને બચાવ્યો. બચ્ચાં પર ક્રો યાર છે? દુસરે કેસ જ્યાં પડે, વાંદરીના નાક પર પાણી આવ્યું. બચ્ચાને છેડીને બચ્ચાં પર ચઢી બેઠી. પાદશાહ કહે–જુલમ હે ગયા. જિંદગીને માટે જેમ ઊભું થાય તો કોઈ ચીજ વહાલી છે? એવી રીતે અન્ય ધર્મીઓ દયાના નામો લેવા તૈયાર છે. “ fહૃદયર
તાનિ' કહેવા તૈયાર છે, પણ પોતાની જિંદગીને ભયની નોબત આવે ત્યારે કશું જેવા તૈયાર નથી.
એ દયા તો માંકડાની દીવી જેવી મનુસ્મૃતિ નીતિનું પુસ્તક છે. એ જ મનુસ્મૃતિ જણાવે છે અજીગઋષિ-દુષ્કાળને વખત ભિક્ષા ન મળી. છોકરાને મારી ખાવા દોડયા. પાપે લેપાયા નહિ. ભૂખ લાગી તેને ઉપાય કરતા હતા. છોકરાને મારી ખાય તેમાં પાપ ન લાગે તે માનનારી મનુ
મૃતિ. એ તો સુધાને ઉપાય કર્યો. આ વાત જ્યારે ખ્યાલમાં લેશે ત્યારે મનમાં આશ્ચર્ય થતું હશે કે દશવૈકાલિક કરવા માંડ્યું ત્યારે જુવાદિની વાત નહિ. ઝાડના ફૂલોમાં ભમરો રસ લે તેમ વર્તવું. બીજા ધર્મવાળાઓએ દયાને રાખી છે, પણ એ દયા માંકડાની દેવી જેવી છે.
પદારી અને તેનાં બે માંકડ [ ] એક રાજા પાસે કઈક મદારી બે માંકડાંને બરાબર કળા શીખવીને લાવ્યો છે. રાજા કહે એ શું કરશે. પેલે કહે–ચોપદારનું કામ કરશે. રાજાએ કપડાં પહેરાવ્યાં. દરબાર ભરાયે તે વખતે ત્રણ ચાર કલાક સુધી દીવી લઈને ઊભાં રાખ્યાં. લોકોમાં આશ્ચર્ય થાય. પાદશાહ કહે- બીરબલ દેખ. પહેરેગીરે રાખીએ તેને પેટમાં દુખે.
Page #118
--------------------------------------------------------------------------
________________
ખત્રીસમુ]
સ્થાનાંગત્ર
[ ૯૫
માયડીનુ' રહે છે. જુએ, આને કાંઈ ૫'ચાત છે? બીરબલ—સાહેબ, જાનવર છે. મનુષ્યને ફરજ, હાજત હોય. કેટલીક મુદ્દત ગઇ. પરદેશી મનુષ્યા કરીને ટાપલા લઈને આવ્યા. પાદશાહની દીવી ઠેકાણે રહી, ટાલા ગબડાવ્યો, બધું ખરાબ કરી નાખ્યુ. પાદશાહ ચીઢાયા. બીરબલ કહે–સાહેબ! જાનવર છે. ખીજા ધમનો ધ્યા-માંકડાને ડેરી ન દેખાય ત્યાં સુધી દીવી પકડીને ઊભા રહેવા જેવી છે અન્ય ધી એની દયા કેવળ વચનની, પેાતાને આપત્તિ ન આવે ત્યાં સુધીની. જિંગીના ભય વખતે પણ યા ન છેડીશ કહેનાર તે જૈન શાસન
શિબિનાં દૃષ્ટાંત આવે છે, તે કયા રૂપમાં લેવું? પેાતાને ખારાક ન મળવાને વખત આવે તે વખતે શુ કરે તે પૂરતા પ્રસંગ છે. પેતાની જિંદગીને ભય ઊભા થાય તે યા ન ઢાડીશ તે જૈન શાસનમાં છે. નાનાં બચ્ચાંને માટે દશવૈકાલિક કહેવાય છે—આ વર્ષોંની ઉંમરના મનમ્રમુનિને ભૂખે મરી જવું બહેતર પણ હિંસામાં ન પ્રવવું. પહેલવહેલુ આ શું? જ્ઞાન, ધ્યાનની વાતે। પહેલાં નહિ. જાએગે જે હદે લાવીને ખેાધ મેલી દીધા છે તે મેષ અહી થી શરૂ કરે છે. દેવપણું, ગુરુપણું, ધ હિંસાના પરિહાર ઉપર લટકેલા છે. હિંસા ત્યાગ, જૈન ધર્મોમાંથી ખસેડી દેવામાં આવે તે જૈન ધર્મના ગુરુ, દેવ, ધર્મ'માં ગુરુવ, દેવત્વ,, ધત્વ નહિ. જૈન ધર્માંનુ જગતાં જરૂરી, ઉપકારીપણુ' હિંસા છેડવાને 'ગે છે.‘ોદિયાનં’– સર્વ જગતની યાતે નિરૂપણુ કરનાર છો. ખીજાં બધાંએ મારું રાખીને યા નિરૂપી છે. છૂટનું સ્થાન કેવળ તીર્થંકરે નથી રાખ્યુ (તર્માનનું દૃષ્ટાંત
ઉપસગ" કરે, મનથી પ્રતિકૂળ વિચારવાની
જો પ્રાણાંત જરૂર નથી. મારે તા ધણું મનવાળીને રહેવું હતું. હેતમુનિએ આવીને આમ કહ્યું, અવળે રસ્તે ચાલવું અને આપ બીજાના ઉપર મૂકવા. કાળા નાગ એ ખાળીને કડવા જતા નથી. બાણુ ચંપાણુ થાય
Page #119
--------------------------------------------------------------------------
________________
૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તા કરે છે. જેની પાસે જે શક્તિ હોય તેને તે ચૌઢાય ત્યારે ઉપ-ચૈામ કરે. નાનુ` બચ્ચું ચીઢાય ત્યારે જે હાથમાં આવે તેને ઉપયેગ કરે, વાળ ખેંચે. કે ગાયને પવિત્ર માનેલી તે ગાયને ખેડવા જાય તે શીંગડું' મારી દે. ચાર વર્ષ ના છેકરાને શીગડું મારે તે તે મરી જાય. મારી પ્રવૃત્તિનું શું પરિણામ આવશે તે નિર્વિવેકીના મનમાં આવે નહિ. એવી રીતે સાપ ખાય, ચંપાય ત્યારે કરડે છે. ધારીને કરડવા ક્રૂરતા નથી. હવે કાળા નાગ ક્યારે કહેવાયા ? ખાય, ચંપાય ત્યારે કરડે તેથી. તું કાળા નાગથી શુ` ઊતર્યાં !
સાપ અને સ્મ્રુતિમાં એ જ મેાટા ફરક
મુનિપણુ, ધી પણ શામાં? પ્રસંગ ન આવે ત્યાં સુધી શમતા રાખવામાં! મુનિપણાને અંગે ફરજ છે કે પ્રદ્યુતિ પ્રસંગ હોય તા શાંત રહેવુ'. સાપ પ્રસંગ પડયે શાંત રહેતા નથી અને સાધુ પ્રસંગ પડયે શાંત રહે, આટલા ફરક પડયા. તું પાણી જેવા શુ` કામ થાય છે. બરફ લાગે તેા ઠડા, તાપ આવે તેા ઊનાપણું. મુનિપણું' તે અલાયદાપણામાં છે. આ ઉપદેશની લાઇન જૈન ધર્મીમાં છે. પ્રાણાન્ત કાઈને મારવાના વિચાર ન કરવા. સ્વપ્નમાં હિંસા થઇ જાય તા પ્રાયશ્ચિત્ત કરવુ. આ તરીકે ગુરુ, દૈવ, ધમની સ્થિતિ જૈન ધમમાં છે. જૈન ધમ દુનિયામાંથી જાય તે ? ફ્રાંસ હતું ન હતું થઈ જાય તા શાખનુ` સત્યાનાશ, જર્મન હતું ન હતું થઈ જાય તા કલા નષ્ટ થાય, ઇંગ્લાં હતું ન હતું થાય તે સાસ્ત્ર'જ્યપણું નષ્ટ થાય. તેમ પ્રાાંત ઉપસગેર્યાં હોય તેા પણુ કાળજામાં ન હાલવું. એવું જૈન ધમ ન હોય તે। આ દશા સ્વપ્નમાં ન રહે. એ જૈન ધર્મની બલિહારી છે. કાઇ પણ હિંસાનાં કાર્યો ડા. એ કાને પડખે ન ચઢે. હિંસાનું પરિહારપૂર્વક રક્ષણ કા, જૈન ધર્મી સિવાય ખીજા ડાઈ ધર્મનું આ ધ્યેય નથી. અહિંસક સ્મૃદ્ધિ ઉત્પન્ન કરવી પ્રસંગે—દુનિયામાં જીવનમરણના પ્રસંગે યામાં તત્પર રહે તે કહેનાર જૈન ધમ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
બત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૯૭ જૈનશાસનની જડ હેય તે તે હિંસાની વિરતિ
આ જૈન ધર્મ કર તો દૂર રહ્યો પણ સાંભળી શકાતો નથી. જિનેશ્વર મહારાજનાં વાક, ઉપદેશા બીજાને ત્રાસ કરી દે છે. એક બાજુ ભગવાનની વાણીને અમૃતરૂપ કહો છે, બીજી બાજુ ત્રાસ કરી દે એમ કહો છો? મૃગલાંનું ટોળું ભેળું મળેલું હોય તે સિંહને અવાજ થાય તે નાસી જાય. જૈન શાસનને શબ્દ એ કવાદીઓને ત્રાસરૂપ છે. કેટવાળ, જિલ્લાનું જીવન, ૫ણ ચોરને ચંડાળ. તેવી રીતે સર્વ છાનું રક્ષણ કરનારું, હિત કરનારું વાકય હોવાથી જિનવાણી અમૃત સમાન છે. જેઓને હિંસા હાથમાં હથિયાર તરીકે રાખવી છે, હિંસાને ત્યાગ એ નામદપણું, બાયલાપણું લાગતું હોય તો તેવાને માટે જિનવાણી સિંહનાદ જેવી ભયંકર થાય તેમાં નવાઈ શી? કુમાર્ગ જેને છોડી નથી તેને જિનવાણી સિંહનાદ સમાન થાય. જેનેની દયાને નિંદવામાં બીજા બાકી રાખતા નથી. જૈન શાસનની જડ હોય તે હિંસાની વિરતિ ઉપર. જૈન દશાની ઉત્કૃષ્ટ દશા હોય તે હિંસાની વિરતિ ઉપર. જૈન મુરુ, દેવ, ધર્મ જગતમાં જીવતા રહેવાને હોય તે હિંસાની વિરતિ ઉપર. દયાને દેશવટો દે હોય તે જૈન દેવ, ગુરુ, ધર્મની જરૂર નથી. જિનેશ્વરને ઊંચે દરજજે આવવાનું સાધન, ગુરુ, ધર્મને આગળ વધવાનું સાધન ગઈ હોય તે તે જીવદયા છે. તેથી પંચ મહાવ્રતમાં પ્રાણાતિપાત-વિરમણને સ્થાન મળ્યું. જીવ–દયા એ શાસનની, દેવ, ગુરુ, ધર્મની બધાની જડ છે.
એ ઉપદેશ તે માયાસ પંખી જેવો [ ]. પહેલાં મહાવ્રતમાં જીવદયાને અંગીકાર કરું છું એમ કહી દે. જીવદયા કરનાર પતે પેતાના તરફથી હિંસા ન છોડે તે વાત કરવાને અર્થ નથી. એક કસ ઈ બીજ કસાઈને કહે ભાઈ ગાય શું કામ મારે છે! એને કઈ અર્થ નથી. તને દયા સારી લાગી તો તારા કાળજામાંથી કેમ નીકળી ગઈ? તારા કાળજામાં હોય તે કાળજાપ કૂવામાંથી બીજાના હદયના હવાડામાં આવે. તમામ દયાની
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વાતો શોભે કયારે? પોતે પ્રાણવધથી દૂર થાય છે. ગઠડીની ચેરી, સાયની શાહકારી. સંય જેની હોય તે લઈ જાઓ. પિતે હિંસાને પરિહાર ન કરે, બીજાને પરિહાર કરવાને કહે છે તેવું થાય. તેથી દ્રવ્ય, ભાવ બંને પ્રકારના–કઈ પણ પ્રકારના જીવના, કેઈ પણ પ્રકારના પ્રાણના વઘથી પાછો હઠ તે તે ધર્મ તરીકે ગણાય. તું પોતે પ્રાણના નાશથી દૂર રહેલે ન હોય, બીજાને દૂર રહેવાનું કહે. પોતે જ્યાં સુધી જીવની હિંસાથી ખસેલે નથી ત્યાં સુધી બીજાને જીવહિંસા બંધ કરવાનો ઉપદેશ આપે તે માસાહસ પંખી જેવું છે. જૈન ધર્મની જડ છકાયની યા છે. પોતે હિંસક હોય તો જગતના જીને દયાની વાત કરે તે માસાહંસ પંખી જેવી છે. કોઈ પણ જીવના દ્રવ્ય-પ્રાણથી પાછા હઠવું તેનું નામ દયા છે.
ખન ન થાય તો પણ હથિયારને અંગે કાપો
જૈન મતની–જૈન ધર્મ, જેને દેવ, ગુરુ, ધર્મની જરૂરિયાત, ઉત્કૃષ્ટતા નક્કી કરી તે પ્રાણાતિપાત-વિરમણથી. જૈન ધર્મને ઉપદેશ દેવાને અધિકાર જૈન સાધુઓને છે. જેણે વીસે વસા દયા પાળવાની પ્રતિજ્ઞા કરી નથી તેને જૈન ધર્મનો ઝંડે ઊચકવાને હક નથી. પિતે છકાયની દયા પાળવાને તૈયાર થયેલા નથી, પ્રતિજ્ઞાના ધ્યેયવાળા નથી તે જૈન ધર્મનું એક વચન બોલે તે વરડામાં ઝંડે ઊચકવા ભળી ગયેલા છે. જૈન ધર્મનું એક વચન બોલવાનો હક તેને છે કે જે એ છકાયની દયામાં તૈયાર હોય. જેન ધર્મની જડ, જીવન તરીકે, દેવ, ગુરુ, ધર્મની ઉત્પત્તિ તરીકે, ઝંડા તરીકે કોઈ ચીજ હોય તો એક જ-પ્રાણના નાશથી પરહેજ રહો. તેથી પ્રાણાતિપાત-વિરમણને પહેલે નંબરે મૂકવું પડયું સ્વ–પરના દ્રવ્ય અને ભાવ-પ્રાણ બચાવવાને નિયમ થઈ ગયો. ખામી આવે તે નહિ કરવાની પ્રતિજ્ઞા થઈ ગઈ. હવે પછી જૂહ જેવી ચીજ કયાં રહી છે? અદત્તાદાન વગેરે કયાં રહ્યાં છે? એક જ મહાવત હોવું જોઈએ એમ કહે ? કાર્યરૂપે ત્યાગ થયા છતાં હથિયારના વેપારી ફાંસીએ ચઢી જતા નથી, ખૂન કરનારા
Page #122
--------------------------------------------------------------------------
________________
બત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર ફાંસીએ ચઢે છે. ખૂનની સાથે સીધે સંબંધ વેપારીને નથી. જૂઠ બલવાવાળાને સ્વ, પરના દ્રવ્ય-ભાવ–પ્રાણુ સાથે સીધે સંબંધ નથી. નાશના વિચાર, ક્રિયાવાળો સીધા સંબંધવાળો છે. હથિયારના વેપારીને ખૂની ગણી શકે નહિ, જો કે હથિયારથી ખૂત થાય છે. મારવાના વિચારમાં ન હોય, મારવાની ક્રિયા ન કરે તેને હિંસાના ગુનાએ ગુનાવાળા કેવી રીતે કરાય? આ વચનને, શબ્દને, વાતને સીધે હિંસાની સાથે સંબંધ નથી. હથિયારથી ખૂન થાય તેથી હથિયારો વેપારી ખૂની નથી. હથિયાર ન હેત તો ખૂન ન થાત. સ્વ, પરના દ્રવ્ય કે ભાવ બંને પ્રકારના પ્રણને નાશ નહિ કરવાની મન, વચન, કાયાથી પ્રતિજ્ઞા કરવામાં આવે તે જ મૃષાવાદ કિલ્લો રહે છે. ખૂનના કાયદાઓ કર્યા છતાં હથિયારના કાયદા જુદા કરવાની જરૂર છે. ખૂન ન થાય તે પણું હથિયારને અંગે કાયદો. હિંસાના કારણરૂપ બને અગર ન બનો તે પણ મૃષાવાદને ત્યાગ કરવો જોઈએ. સાચું એ પરિણામે જૂઠું છે, પણ એ જૂઠું એ પરિણામે સાચું નહિ. કઈની આબરૂની વાત કરી, ગુમ વાત કરી, સાચી કરી છતાં જૂહી. સત્ય તરીકે પ્રતિજ્ઞા કરનાર આમાં છૂટો રહે છે. સત્ય જ બોલવાવાળે અહીં છૂટો રહે છે. કોઈની ગુપ્ત વાત કરવાની 2. મૃષાવાદવિરમણવાળાને ટ નથી. વેશ્યાઓ ઘૂમટે વધારે કાઢે. જે જૂઠામાં જડાએલા, જકડાયેલા કહે આપણે તે સાચે સાચું કહું વાના, તો વેશ્યાને ઘૂમટો. નિર્લજ બમણી લાજ કાઢે, તો સમજવું કે જૂઠાને પર છે. શાસ્ત્રકાર જે બીજાના જન્મનું, કર્મનું, મર્મનું વાકય ઉચ્ચારે તેને જૂહ કહે છે. મૃષાવાદ-વિ મણના ભાગમાં ત્રણ જૂહ કહ્યાં છે. તેમ નિંદાના વાકયને જૂહ કહેલી છે. સ્વરૂપ નિરૂપણમાં છૂટ.
ક્રાઈસ્ટને દેવ માનો કે નહિ? વસ્તુ સ્વરૂપ બતાવાય-હલકો પાડવાનો બુદ્ધિએ ઊતરી જવાય તો જાિ ઉત્કર્ષ, અપકર્ષ કરવાને અંગે એક પરિણા વાકય નીકળે તે મૃષાવાદ છે. વસ્તુ નિરૂપણની બાબતમાં કહો તે, જિલ્લા નિંદા નહિ.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૭ ]
સ્થાનોંગસૂત્ર
[વ્યાખ્યાન
સત્ય રાખવું કે મૃષાવાદ-વિરમણુ રાખવુ ? મૃષાવાદથી વિરમવાવાળા જન્મ, કર્મનાં મમ્મ વાક્યથી છૂટા રહી શકતા નથી. સાચી સિવાય બીજી કાંઇ નહિ તેવી વાત ક્રોધથી ધમધમીને કહેનાર સત્યવાળાને વાંધા નથી. મૃષાવાદ–વિરમણુ તેવા વચનને અંધ કરે છે. મૃષાવાદ-વિરમણુ અગ્રે,
વ્યાખ્યાન : ૩૩
શાસનમાં એકલા વિદ્વાનાને જ અધિકાર નથી ગણધર મહારાજા સુધર્માંસ્વામીજી મહારાજે ભવ્ય જીવેાના ઉપકારને માટે, ગ્રાસનના હિત માટે, મેાક્ષમાગ ના પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા, પહેલાં પૂર્વાની રચના કરી, બારમા—દૃષ્ટિવાદની રચના કરી છતાં શાસનમાં એકલા વિદ્વાનેાને અધિકાર છે તેમ નથી.
અહી વિહારના અથ સાધુપણામાં વવું તે
જ્ઞાન ભાડૂતી હૈાય તેા ચાલે, જ્ઞાન પારકા આત્મામાં રહેલું હાય તેા ચાલે, તેથી એક ગીતાના સયમ અને ખીજો ગીતાની નિશ્રાના. જો કે અહીં ‘વિહાર' શબ્દ છે. જ્યાં વર્તવું થાય ત્યાં ‘વિહાર’ શબ્દ વપરાય છે. તેથી કલ્પસૂત્રમાં ઇંદ્રને અધિકાર ચાઢ્યા ત્યાં ઇંદ્ર કઈ કરી રહેલા નથી. શક્ર નામના સિંહાસન ઉપર છે. બીજી બાજુ વિજ્ઞ' કહેવું, ‘વિત્તિ-વર્તે છે, રહ્યા છે એ અથ કર્યાં છે. જેમ શહાવીરને અંગે સંયમ અને તપસ્યાથી ભાવતા વિચરે છે અને જ્યાં કાઉસગ્ગ રહેતા, ચામાસું રહેતા ત્યાં તપથી વાસિત કરતા ન હતા એવા મથ નથી. અહીં’ ‘વિ'ના અર્થ વતે છે. વવું એ અથ વિહાર'ના લેવા પડે છે. એક ગામથી બીજે ગામ જ તે રૂપ વિહાર લેવા. ગીતાથે' દેશદેશાંતરે ફરવું. ગીતા'ની નિશ્રાને
Page #124
--------------------------------------------------------------------------
________________
તેંત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૦૧
‘વિહાર' આના અર્થ નથી. અહીં ‘વાર’ના અથ વિચરવું તે નથી. પણ ‘સાધુપણામાં વવું' છે.
માલિક કાણ ?
ક્ષેત્રને અંગે અધિપતિપણું જણુાવ્યું ત્યાં ક્ષેત્રને માલિક શુ ? માં તેા ચક્રવતી, માં તેા ઇંદ્ર. તમારે તેનું કામ શું છે? કાઈ પણ જગા શાસ્ત્રકારાના હિંસામે પાંચથી પરિગ્રહિત હોય છે. પાંચેની આજ્ઞા જોઈએ, પાંચની આજ્ઞા વિના ક્ષેત્રમાં રહેવુ' થાય તા અદત્તાદાન થાય. ઈંદ્ર ૧, ચક્રવતી ૨, રાખ ૩, ગૃહપતિ ૪, સાધર્મિક પ-સ્વામીએ ન દીધેલું. સ્વામી આ પાંચ. જો આ પાંચ સ્વામી હોય તે સાધુમાં સ્વામિતા ક્ષી રીતની ? કયા સાધુને પૂછ્યું?, ત્યાં ખુલાસા કર્યા–અજાત અને અસમાપ્ત કલ્પને પૂછવાનુ હાય નહિ. જાત અને સમાપ્તકપ ક્ષેત્રને માલિક છે. ગીતાનુ નામ જાત. શેષ ઋતુમાં અમુક પ્રમાણુ. આચાય' ઉપાધ્યાય—ત્રા (?)
જૈન શાસનમાં અજ્ઞાની એ જ્ઞાનીના સરખું જ ફળ મેળવે છે સાધુપણું એ વિહારના અથ લેવા. વિહાર રાખ્તથી સયમનુ વન લેવું. સયમનું વતન ગીતાનું પાતે જ્ઞાનવાળા હોય. બીજાં સંયમનું વતન ગીતા'ની નિશ્રાવાળુ. ગીતા નથી. 'કા-અજ્ઞાનીતું સાધુપણું અને જ્ઞ.નીનુ` સાધુપણું કહો, તેા “ પઢમં નાળ તો ટ્યા '' ગડવુ પડશે ! સમાધાન-એકકે છેડવુ પડશે નિહ. હિરભદ્રસૂરિ જણાવે છે કે અજ્ઞાની, જ્ઞાની અને સરખા લાભ મેળવે છે. `ક્રા—તેા પછી જ્ઞાનમાં અધિકતા શી ? સમાધાન-આંધા ગામ પહેચી શકે કે જે વખતે દેખતા પણ પહેાંચે છે. બંને સરખા વખતે પહેાંચે છે. દેખતાની આંમળીએ લાગેલા આંધળા. એ આંધળા દેખતાની સાથે ગામ પહોંચે. તેમ જૈન શાસનમાં અજ્ઞાની એ જ્ઞાનના સરખુ જ ફળ મેળવે છે. આંધળે! દેખતાની સાથે કયારે ગામ પહેાંચે ? જો દેખતાની આંગળીએ લાગેલે હોય તેા. અજ્ઞાની એ જ્ઞાની જેટલે લાભ પામે, જો જ્ઞાનીની નિશ્રાએ ચાલ। ય તેા. આ લગી;
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨].
સ્થાનાંગસત્ર
[ વ્યાખ્યાન ઊંડી દષ્ટિથી જોશે ત્યારે માલમ પડશે કે સાધુપણું લીધું એટલે કેદી કરતાં ભારે તાબેદારી. કેદીને સૂવું હેય, માતરું કરવું હોય તે પૂછવું પડતું નથી. બહાર જવું હોય તે જ જેલરને પૂછવું પડે છે. જે બાબતમાં કેદીઓને જેલરને પૂછવું પડતું નથી તેવી બાબતમાં સાધુઓ પરાધીન સૂવું હોય, માતરું કરવું હોય તે સાધુએ ને રજ લેવાની. આ તાબેદારી. શંકા–જેવી તાબેદારી કેદીઓ નથી ઉઠાવતા તેવી અમારે (સાધુઓને) ઉઠાવવી? સમાધાન-આંકેલા સાંઢને વાડામાં રહેવું બંધન લાગે, પણ એ જ વાડે! વાલ, વથી બચાવનાર હેય. એ વાડે સીધી દષ્ટિએ દેખનારી ગાયને બચાવનાર લાગે. સાંઢને બંધન લાગે છે. જેઓ પોતાના આત્માના કલ્યાણને અથી છે, જે શરીરની મમતા ધરાવતા નથી, તેમને શરીર પણ ગુરુ મહારાજની અનામત ચીજ છે. શંકા- આપેલી તો મેં છે ને? સમાધાન–જેને સખાવત કરીને વસ્તુ અર્પણ કરી હય, પછી તે અર્પણ કરનારને હક રહેતો નથી. પિતે ચેરીટી (charity) કરી હેય, તેનાં નાણું પતે ઉપયોગમાં લે તો ગુનેગાર. અનામત ચીજમાં જે ફેરફાર થાય તે માલિકની મરજી વિના થાય નહિ. તેને અંગે પાણે વાપરું એની, માતરું કરવાની રજા લેવી પડે છે. ગીતાર્થની નિશ્રા કેટલી બધી! ખાવાપીવામાં, જંગલમાત્રામાં ગીતાર્થની નિશ્રા. અજ્ઞાની જ્ઞાનીની નિશ્રામાં રહે તે જ્ઞાનીના જેવું ફળ મળે
આલોચન નામનું પ્રાયશ્ચિત્ત પહેલું પ્રાણાતિપાત-સંધટ્ટા થયા હોય તેને આલોચન કહીએ તે વારતવિક આલેચન નથી. આલોચનનો અર્થ—અહીંથી નીકળ્યા અને અહીં આવ્યા, તે વચ્ચેની હકી કત ગુરુને જણાવી દેવી. આચનાને અર્થ નિવેદન કર્યો. કોણ મળ્યું ? કોની સાથે વાત થઈ? બધું કહી દેવાનું. આલોચનાનું પહેલું સ્થાન બધાં પ્રાયશ્ચિત્તોમાં છે. આ વિચારીએ ત્યારે માલમ પડશે કે અગીતાર્થ હોય તો પણ જ્ઞાનીનું ફળ પામે છે. જ્ઞાનીની નિશ્રાએ કઈ સ્થિતિમાં રહ્યા છે તે તપાસે. મ્યુનિસિપાલિટિ (municipa
Page #126
--------------------------------------------------------------------------
________________
તેત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[૧૦૩ lity)માં રહ્યા હેય. તમે કાયદા ન જાણે પણ વકીલની સલાહથી ચાલે છે તે તમારી મિલકત સહીસલામત, કાયદાને જાણવાવાળા વકીલની માલમિલક્ત સહીતલામત છે, અને તમે કાયદો જાણતા નથી તેની માલમિલકત સહીસલામત નથી એવું નથી. બંનેની સહીસલામત છે. કાયદાથી કરવું તે વકીલ પાસે કરાવી લે. નેટિસ આપે તે વકીલ મારફત. કાયદા જાણનારની નિશ્રાએ ચાલનારે મનુષ્ય એ કાયદા જાણનારાની જેમ માલમિલકત સહીસલામત રાખી શકે છે. તેવી રીતે અગીતાર્થ, અજ્ઞાની પણ ગીતાર્થ અને જ્ઞાનીની નિબાએ રહે તે તેની માફક નિષ્કટક સંયમ પાળી શકે. અગીતાર્થને ફળ થાય પણ તે ગીતાર્થની નિશ્રાએ. આથી “પઢાં ના ” એ વાક્યને બાધ આવ્યું નહિ. ભલે ગીતાર્થમાં રહેલું જ્ઞાન હેય. ગીતાથેનો નિશ્રા જ્ઞાનને પહેલું લાવવાને અંગે છે. પોતે અજ્ઞાની છતાં જ્ઞાનીની નિશ્રામાં રહે તો તાનીના જેવું ફળ મેળવે. આથી પારકા આત્મામાં રહેલું જ્ઞાન અગીતાથને કામ લાગ્યું.
સાંભળીને શ્રદ્ધા કરવાની સમકૂવ કયારે? તત્વાર્થની શ્રદ્ધા થાય ત્યારે. શ્રદ્ધા પિતાના જ્ઞાનથી કે પારકા જ્ઞાનથી? જિનેશ્વર મહારાજે કેવળજ્ઞાનથી છવાછવાદિ પદાર્થો જાણ્યા, તેનું નિરૂપણ કર્યું. આપણે તે સાંભળીને શ્રદ્ધા કરવાની. આત્માને સીધે સ્વભાવ નથી. પિતાનું જ્ઞાન એ પણ એમના જ્ઞાનને આધીન. પિતાનું સમ્યક્ત્વ એમના જ્ઞાનને આધીન. તીર્થકરોએ કેવલજ્ઞાનથી જણાવ્યું, આપણે જ્ઞાન મેળવ્યું અને સમકિતી ગણાયા. જે આપણે જાણવું એટલું જ માનવું હોય તે શું થાય? જીવને જાણે નહિ તેને જાણવાનો વખત નથી, શાને આધારે માનીએ છીએ! જીવની પરમગતિ મણની, તે શાને આધારે માનીએ છીએ ? પારકા જ્ઞાને માનીએ છીએ. ભગવાને કહ્યું છે તેથી જાણીએ છીએ. આપણું જ્ઞાનથી તેમનું જાણતા નથી.
Page #127
--------------------------------------------------------------------------
________________
-
-
૧૦૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તીર્થકરના વચા ઉપર ભરોસો રહે તે આમા ખડે
કેમ ન કરાય ? આત્માને શુદ્ધ ચિદાનંદસ્વરૂપ જાણીએ. તેને દેખ્યો નથી ત્યારે તેના સ્વરૂપને કયાંથી દેખીએ? આબરૂને રક્ષણ કરજે, ઘટાડે ન કરજે. આ બરૂ તે દેખાતી નથી, તે શી રીતે બતાવાય? તેનું (આબરૂનું) ફળ બતાવાય. કોઈ ઊભા થાય છે-તે બુદ્ધિ ઉપર ભરોસે રાખીને તેને કહેનાર કહે છે કે જે બુદ્ધિ મારી ન જાય. બુદ્ધિ વધારજે. તે (બુદ્ધિ) કેવી છે? લાલ, પીળી છે? તો પછી આત્મા માનવામાં વાંધો શો આવ્યા છે ! આત્માને સ્વભાવ, આકાર જે જિનેશ્વરે બતાવે તે ધ્યાનમાં રાખીએ તો બસ છે. સગાઈ કરતી વખતે વરને દેખે હે તે નથી, પણ તેનું સ્વરૂપ સાંભળવાથી સગાઇ કરી શકાય છે. જેમ કહેવાવાળા ઉપર ભરોસે રહો તો જમાઈનું, વેવાઈનું સ્વરૂપ ખડું કરી દીધું. તેમ તીર્થંકરના વચન ઉપર ભરોસો રહે તે આત્મા ખડો કેમ ન કરી શકાય?
સમ્યગ્દર્શન એ પારકા શાને સ્વસ્વરૂપમાં આવે
ખુદ સભ્યત્વ લઈએ તો પારકા જ્ઞાને જ્ઞાન કરવાનું. સ્વયં જ્ઞાને જ્ઞાન નહિ. તમે કહેશે મતિ, મૃત તે આપણું આત્મામાં છે તે પછી સ્વયં જ્ઞાન કેમ નથી? મતિ, મૃત શાસ્ત્રની ઘરનાં છે. ધર્માસ્તિકાય વગેરેનું જ્ઞાન મતિ, મૃતથી થવું નથી. મતિજ્ઞાન સર્વ દ્રવ્યને જાણે પણ તે સૂવના આદેશ મતિજ્ઞાન ચાલતું હોય ત્યાં; સૂત્રના ઈસારાવાળું શ્રુતજ્ઞાન ન હોય તે, ત્યાં ધર્માસ્તિકાય જણાવાના નથી. મતિ, શ્રુતજ્ઞાન ભલે ગણાય પણ ભાડૂતી પિતાના નહિ. છઘસ્થનું સ્વયં મતિ, શ્રુતજ્ઞાન હોય તો તે ધર્માસ્તિકાયાદિને જણાવનાર હોય નહિ. તેમાંથી સર્વર ભગવાનને અંશ લાવે તે ધર્માસ્તિકાયાદિ જણાય. સમ્યક્ત્વ એ ભાડૂતી જ્ઞાનથી. અવધિ, મનપર્યવ રૂપીને જણાવે છે. શ્રુતજ્ઞાન સર્વપી, અરૂપીને જણાવે છે. અવધિ, મનઃપર્યાવની સર્વ જણાવવાની તાકાત નથી. શ્રદ્ધાને માટે તે પદાર્થોનું જ્ઞાન
Page #128
--------------------------------------------------------------------------
________________
તેત્રીસમું ]. સ્થાનાગસૂત્ર
[ ૧૫ ભાડૂતી, સ્વયં નહિ. સમ્યક્ત્વની વખતે થતું જ્ઞાન ભાડૂતી થયું એમણે -ગણધરોએ, શ્રુતકેવલીઓએ, તીર્થકરોએ કહેલું, આપણું સ્વતંત્ર દેખેલું નહિ. સમ્યગ્દર્શન એ પારકા જ્ઞાને સ્વસ્વરૂપમાં આવે. જ્ઞાન પિતાનામાં હેય તે ઠીક, પિતાનામાં ન હોય તો પારકાના જ્ઞાનને ભરોસે હોય તે પણ કામ થાય. કાયદાનું જ્ઞાન ન હોય પણ વકીલની મદદ લીધી તે કાયદા જાણનારના જેવું કામ થાય અક્કલ ભાડૂતી મળે છે, મિક્ત તો ભાડૂતી મળતી નથી. અર્થાત વેચાતી મળે છે. જ્ઞાન ન હેય તે પારકા ઘાને કલ્યાણ સાધી શકે. પારકું જ્ઞાન કામ લાગે પારકું ચારિત્ર કામ ન લાગે
સમકિતી જ્ઞાન પારકા જ્ઞાન મેળવે. પારકા જ્ઞાને મોક્ષને રસ્તે સર કરી દે પણ પાર ચારિત્રે કોઈ ચારિત્રવાળો થતો નથી. અવિરતિને વિરતિવાળાની નિશ્રાએ ચારિત્ર માન્યું નહિ. વિતિ પતે ન કરે તે પારકી વિરતિ કામ ન લાગે પારકી અક્કલ કામ લાગે, પણ જેમ પારકી મિલ્કત કામ ન લાગે. તેમ પારકું ચારિત્ર કોઈને કામ લાગતું નથી. મિલકત સ્વયં જોઈએ. તેમ ચારિત્ર સ્વયં જોઈએ. જ્ઞાન અને ક્રિયા બંને મોક્ષના મા. જ્ઞાન, ક્રિયાથી મોક્ષ થાય છે. મેક્ષને અગે જ્ઞાન, ક્રિયા આદરવા લાયક છે એવો નિશ્ચય છતાં જ્ઞાનીની નિશ્રાધારાએ પણ આત્મ હિત કરી શકે. જ્યારે નિશ્રાદ્વારા ચારિત્ર હિત કરી શકતું નથી પણ ચારિત્ર આદરવા દારાએ આત્મહિત કરી શકે છે. ચારિત્ર એવી ચીજ છે કે વર્તાવમાં પોતાને મેલવી જોઈએ. જ્ઞાન પિતે વર્તાવમાં મે અગર બીજા દ્વારાએ મેલે. ચારિત્રમાં બીજાનું દ્વાર કામ લાગતું નથી, તેથી જૈન શાસનમાં ચારિત્રનું સ્થાન કેટલું વ્યાપક છે તે સમજી શકાશે. ગોખલાને દીવ અજવાળું કરે પણ મકાનને કચરો ન કાઢે. જ્ઞાનીપણું, ગીતાર્થપણું જવલ્લે હોય તે શાસન ચાલે, પણ ચારિત્ર વગર શાસન ચાલે નહિ. જ્ઞાનને અશ ભાડૂતી મળી શકે પણ ચારિત્ર તો સ્વયં
આચરેલું કામ લાગે જૈન શાસનમાં જ્ઞાન, ક્રિયા બંને માનેલાં છતાં બેમાં કેટલો
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન ફરક છે? પારકા આત્મામાં રહેલું જ્ઞાન રૂપ સૂર્ય એક જ હોય કે જગતભરનાં અંધારાને નાશ કરે, પણ સાવરણું જ્યાં ફરે ત્યાંથી કચરે જાય. ચારિત્ર જે આત્મામાં આવે તે આત્માના કર્મને ક્ષય કરે. આથી અનાદિને સંસાર રહ્યો તે માની શકીશું. આત્મામાં રહેલું ચારિત્ર કામ લાગતું હોત, તો આ જીવનું અનાદિ સુધી સંસારમાં રહેવાનું થાત નહિ. ક્ષકશ્રેણીના આત્મામાં બધાં કર્મો પેસી જાય તે તે એક આત્મા એક અંતર્મુહૂર્તમાં ચૌદે રાજકમાંના કર્મોને ક્ષય કરી શકે. એક આત્મામાં રહેલું ચારિત્ર બીજાનું કામ કરી દેતું હોત તે અનાદિ સંસાર રહેતા નહિ. જ્ઞાને શાસન સ્થપાયું. પારકું જ્ઞાન અસંખ્યાતને કામ લાગ્યું. જ્ઞાન પચાસ લાખ ક્રેડ સાગરોપમ સુધી કામ લાગ્યું. પણ ચારિત્ર બીજા આત્માને તે સમયે પણ કામ લાગતું નથી, તો પછી સમયાંતરે, ક્ષેત્રમંતરે કામ લાગે શાનું? અહીંનું ચારિત્ર અંશ થકી દેવલોકમાં ન હોય. અગિયારમા ગુણસ્થાન સુધીના ચારિત્રને અંશ ત્યાં ચાલતું નથી. સમ્યક્ત્વ દેવના ભવમાં તેવું ને તેવું ચાલે. ચારિત્રને ચોકો જુદો છે. એ તે પૂરછી ખાઓ ચોકે, ભૈયાને ચો. તેમાં ભાઈ ન ભળે. એ તે જે ચકામાં રહ્યા તે જ કામ લાગે. ચારિત્ર જે આત્મામાં હોય તે આત્માને જ કામ કરનારું થાય. જ્ઞાન એક આત્મામાં રહેલું અનંત આત્માને કામ લાગે. તેથી આચારાંગની સ્થાપના પ્રથમ કરવી પડી. જ્ઞાનને અંશ ભાડૂતી મળી શકે છે. ચારિત્ર સ્વયં આચરેલું કામ લાગે.
એકલા એકથી કામ ન ચાલે આચારાંગનું નિરૂપણ કર્યા પછી વર્તનમાં વિચારને કારણે તે ન મેલાય. વિચારને કારણે મેલીએ તે શેઠે છ મહિના વિચાર કરીને ગાયના શીગડામાં મોડું ઘાલ્યું હતું તેના જેવું થાય. ચારિત્ર એવું તે નહિ કે જેમાં વિચારના વાંખા હોય. તેવું ચારિત્ર નહિ તે થી વિચારની વ્યવસ્થા કરવાની જરૂર. આચાર, વિચાર વ્યવસ્થિત થયા પછી ઈચત્તા હાથમાં ન આવે ત્યાં સુધી મુદ્દા વિના આચાર,
Page #130
--------------------------------------------------------------------------
________________
તેત્રીશમ્' ]
સ્થાનાં સૂત્ર
વિચાર કામ કરી શકે નહિ. તેથી ત્રીજી ટાણાંગ.
જૈન શાસનની જડ પાંચ મહાવ્રત છે
[ ૧ ૭
જૈન ધર્મ જગતમાં ઉપકાર કરી શકે, ઉત્તમતા દાખવી શકે તેવા હોય તે તે મહાવત દ્વારાએ, દેવપણ', ગુરુપણું, ધમ'પણું એ મહાવ્રતને અ'ગે. કલ્પનાની ખાતર માની લે જૈનના અરિહત હિંસક હાય તા અરિહંત તરીકે કેઈ માને નહિ. જૂઠ્ઠું બેલે, શ્રી રાખે તેા કાઇ માને નહિ. માત્રત એ પહેલું પગથિયું છે. વીતરાગપણુ' એ તે ધણું ચઢિયાતું. પગિથયું છે. પાંચ મહાવ્રત ગર દેવમાં દેવપણું નહિ, ગુરુમાં ગુરુપણું નહિ, અને તે વગર ધર્મને ક્રાઇ ધ' તે નહિ. આથી જ જૈન શાસનની જડ પાંચ મહાવ્રત છે. “ પંચ મા પન્નત્તા ' પાંચ મહાવ્રતા કહ્યાં.
સર્વ કાળથી સિદ્ધ છે એમ જØાવવા ‘ન્મત્તા' કર્યું છે
શંકા– મહાવીર મહારાજ સ્વય' સાક્ષીથી સાચા ઠર્યા છે તેા હું કહું છું એમ કહી દે ને? “પંચ મયા પન્નત્તા” એમ શા માટે? સમા—હિંસા વગેરેયા વિરમવું તે જ નાખેલું છે એમ નથી. જે જે કાળે લેાકેા હિંસા વગેરેથી રમેલા હાય તે મા વ્રતવાળા કહેવાય. ભગવાન મહાવીશ્તી કારીગરીથી મહાવ્રતપણું" ઉત્પન્ન થયેલું નથી. સવ કાળથી સિદ્ધ છે, ‘આ' જણાવવા માટે પન્નત્તા' કહ્યું છે. સ* કાળની સ્થિતિ, એકસરખી સ્થિતિ. આથી સČથા વિરમવું તે મહાવ્રત કહેવાય. દ્રવ્ય, ભાવ અને પ્રકારના પ્રાણાના નાશ તેનાથી વિરમવું તેનું નામ પ્રથમ મહાવ્રત.
મૃષાવાના પ્રસંગ સન્ની પંચેન્દ્રિય સિવાય કરો નથી
જાડના પ્રસંગ યારે? સંસી પૉંચેન્દ્રિયપણા સિવાય જગત્થરમાં ખીજે ક્યાંય નથી. ભાષા તા છે પણ મૃષાવાદને પ્રસંગ એ તે સગી પંચેંદ્રિય સિવાય ખીજી કાઈ જગા પર નથી. વચનના ચાર ભેદ (ચામ). એમાં એઇંદ્રિય, તેઈદ્રિય યાવત્ સ'રી પાંચેન્દ્રિયને અંગે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮) સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એક વચન ગ માન્યો. બેઈદ્રિય આદિ વચન યોગવાળા છે પણ ત્યાં ભાષાને અને એક જ ગ–અત્યામૃષા. સર્વ વ્યાપક કેઈપણ હોય તે તે પ્રાણાતિપાત-વિરમણ
ત્રણ બીજા ક્યાં ? સત્ય, મૃષા, મિશ્ર. તે ભેદ નહિ! પ્રાણતિ. પાતિકી ક્રિયા તે સંસી પંચેંદ્રિય સુધી બધામાં છે. હિંસાના પ્રસં ગમાં જીવ ઠેઠથી છે. સંજ્ઞી પંચેન્દ્રિય થાય ત્યારે મૃષાવાદના પ્રસંગમાં. પાંચ મહાવ્રતમાં અનાદિથી સર્વ વ્યાપક હોય તો તે હિંસાથી વિરમવાનું છે તે જ. હિંસાને પ્રસંગ કયાંથી શરૂ થાય તે તપાસો. જૂઠને પ્રસંગ સંસી પચેંદ્રિયમાં આવે ત્યાંથી. સંજ્ઞી પંચેંદ્રિયમાં ચાર વચન યોગ, ત્યારે મૃષાને પ્રસંગ. મૃષામાં આવે ત્યારે વિરતિને પ્રસંગ. સર્વ વ્યાપક કોઈ પણ હોય છે તે પ્રાણાતિપાત વિરમણ. પ્રાણાતિપાત -વિરમણ સર્વને માટે, તેથી એની વિરતિ પહેલા નંબરે. સત્ય ઉપાધિ રહિત હોય તે જ સત્ય. સત્ય સ્વરૂપે સત્ય નથી. જે ઉપાધિવાળું હોય તે તે જ સત્ય અસત્ય છે. સત્ય વ્રત લે તો ઉપાધિને લીધે સત્યનું અસત્ય થઈ જાય. તેનાં પચ્ચક્ખાણ રહે નહિ. કાણે હોય તો કાણો કહે એમાં વાંધો નહિ ને? સત્યની પ્રતિજ્ઞાવાળાને કાણું ને કાણે કહેવામાં વાંધો નહિ. જૂઠું બેલનારા સાચેસાચું કહી દેવાના સમજવું કે? ત્યારે જૂઠું બોલનારાને વેશ્યા બમણો ઘૂમટ કાઢે એ ન્યાયે સત્ય બલવાને હક નથી. સત્ય બલવાને હક કયાં લેવા જાઓ? જન્મ, કર્મ, મર્મનું વાક્ય બોલવામાં તેને હરકત રહે નહિ. કોધમાં ધમધમેલે મનુષ્ય સાચું બોલે તે પણ જૂઠું
મેતાર્યમુનિ–શેઠિયાને ત્યાં કહે ફલાણાને ત્યાં જ તે શું થાય? સત્ય એ દુનિયાદારીથી એ સો ટચનું સત્ય હોય તે પણ ચકખું ઘી અથવા દૂધ, મેલી ગળણુમાંથી ઊતરે પરિણામ શું થાય ? ઘી અને દૂધ બગડે. દૂધ ચોકખું, ગળણું મેલી, વચનનું ઉથાન, ગળણીમાંથી ગળાઈને નીકળે. ગળણું મેલી હોય તો-હૈયુરૂપ ગળણી મેલી હોય તો! ધમાં સાચું કહી દે છે તે જૂઠું. માન, માયા, લેજમાં
Page #132
--------------------------------------------------------------------------
________________
તેવીસમું ] સ્થાનાંગસૂત્ર
[૧૯ સાચે સાચું કહી દે છે તે જુદું. સાચું એ સ્વરૂપે સાચું નહિ. સ્વરૂપે સયું હોત તો ગળણીની પંચાત ન પડે. અહીં તે ગળણીની ઉપર જ ધારણ કૂવામાંથી પાણી નીકળે, ઊંચું નીકળે, ખારમાંથી નીકળે, પસાર થાય, ખારવાળું પાણી પહોંચવાનું. અહીંથી ઉત્થાન ચાહે તેવું થયું હોય, આ ટાંકીમાંથી પસાર થવાનું. તેમાં જે ક્રોધનો કચરો, માનને મેલ, માયાનું જાળું કે લેભના લાકડાં ભરાયા હેય. તે તેમાંથી નીકળતું વચન સાચું હોય તે પણ મૃષા. આથી જ શાસ્ત્રકારે ક્રોધ, લેભ, ભય, હાસ્યથો જે બે લાય તે જૂઠું જણાવેલું છે તે સમજાશે. જૂઠું ન બેલ્યો તે પ્રતિજ્ઞાને શું વાંધો? જે મનુષ્ય કધમાં ધમધમે પછી સાચું બોલે તે પણ જતું. એને સાચું છે. એનું પ્રાયશ્ચિત્ત લેવું પડે.
મહાશતક અને રેવતી [ ]. મહાશતક નામને શ્રાવક, મહાવીરના દશ શ્રાવકમાને મુખ્ય. તેને રેવતી નામની જી. શ્રાવક ત્યાગી, વૈરાગી, સંસારથી નીરસ પણ સ્ત્રી તેવી નથી. દુનિયામાં સરખા જેમ ઘણું ઓછા બને છે. સ્ત્રી ભતંરની માફક અનુકૂળ મળે, ભોગવિલાસની મળે, પણ ત્યાગવૃત્તિવાળે આદમી હેય ત્યાં સ્ત્રીની ત્યાગવૃતિ થાય એવું મુશ્કેલ. પરદેશી રાજાએ સૂર્યકાંતાનું શું નુકશાન કર્યું હતું? ઘરેણું ગાદ લઈ લીધાં ન હતાં. વિષય પિપાસા એ સર્યકતાને સળગાવનાર થઈ. કયાં સુધી સ. ળગી. એ આરે હતો. જેને ભોગને અંતરાય પડે તે સર્યકાંતા સળગી, આજે અંતરાય પડે કઈ બાઈ ન સળગે? કયા મનુષ્ય દીક્ષા લે તેમાં તેની સ્ત્રીને ભોગને અંતરાય? હમણાં તો સળગે યુવકે. ત્યાં એકલી સૂર્યકાંતા સળગી હતી. અરે તમને અનુમોદના નથી આવતી? ધર્મમાં ગયે પાલવ્યો નહિ. કાંતાને તે પેટ બન્યું તેથી પાલવ્યું નહિ. પિતાને વિષયવાસના હતી તેથી ન પાલવ્યું, પણ આ તે પારકા ત્યાં સળગે છે. યુવકે ભોગની આકાંક્ષાવાળા પિતાનું ધાર્યું ન થાય તે પ્રાણ લે. આજ મને દેવાય પણ જતિને ન દેવાય એ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
વાત સામે સે। ટકા સાચી, પણ તે સ’કાંતાના સગાને માટે. તેને પરદેશી રાજાને જમતે દીધા. મરી જાય તેા કબૂલ. સાધુપણું તે નહિ લેવા દઉં. મહેાલા વચ્ચે મારવા, ત્યાગી થવાવાળાને શરીરે કયા સિતમે ગુજરે છે તે જોયું ? ભોગાભિલાષીની આંતરડીનું દુઃખ જોવું છે. ત્યાગી થવાવાળા પર જુલમને સિતાર ગુજરે છે. તેની ચેાપડી ઉપર ચેાપડી (કળાચળી) થઇ જાય તે જોવું નથી. પછી કહે અમે સંધ છીએ. સધ કેાના ? જેમ સષ'કાંતાને ખીજાં મોં દુ:ખ ન હતું. રાજ્ય ઋદ્ધિ સંપૂર્ણ, ભાઞપિપાસા તૃપ્ત ન થાય તેથી મારવા તૈયાર થઇ.
મહાશતક ધર્મધ્યાન કરવા લાગ્યું. સજ્જન સાન થયે। તેથી દુનના હૈડામાં વૈર છે, જો ધમી'એ ધર્માંની લેફ્સામાં જાય તે અધમી ઓને ગમે નહિ, તા જેને અધમ પણાના ભાગ દેવા પડતા હોય તેને તે ન ગમે. રેવતીને મહાતકનું વર્તન ન ગમ્યું. મહાશતક ક!ઉસ્સગ્ગધ્યાને ઊભા છે, ત્યાં કહે છે અરે મહ!શતક! તું આ શું કરે છે? આ વાત તે પડખાની વાત તરીકે છે. રેવતી ઊછળી. ત્યાં મહાતકતા રહેાધિ ખળભળ્યા, અને (મહાદ્ધિને) આધીન થવામાં ન હેાય પશુ ઊલટુ દૃઢ થવાનું હોય. જેને મનગમતું નથી થતુ તે તે વખતે નરકની દીડી થાય છે. એને બેસાડી દેવી ત્યાં ખળભળ્યુ છે મહાશતકને અધિજ્ઞાન છે. તેથી કહ્યું- તને સાતમે દિવસે રાગ થવાને છે, તે મરીને નરકમાં ઉપજવાની છે, ક્રાંઈક તા ભાન રાખ. આ તારું ભવિષ્ય જો. અહીં અંશ જૂઠાનું સ્થાન નથી. વાત સાચી છૅ, ચેાસ છે. અવધિજ્ઞાનથી રૃખીને કહી છે. પેલીના મેાતિયા મરી ગયા. પેલીએ એને ચહેરા જોયા. મારી નાખવાના. પેાસહ પારે તેટલી વાર છે. સીધી ચૂપ ચાલી ગઈ. કેમ ? દેવા લાગીને બરાબર? એક વચન ઠપકાર્યુ કે સીધી ઢોર થઈ ગઈ ને?
..
સત્ય પણ ક્રોધમાં ખેલે તા તે મૃષાવાદ ભગવાન મહાવીર ગૌતમરવામીને કહે છે—ગૌતમ ! જા. વીંછી ડંખ મારે, આખા શરીરમાં વેદના ઊભી કરે પણ સંતથી કાંટા
Page #134
--------------------------------------------------------------------------
________________
ચોત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૧૧
કાપી શકાય નિહ. કાંટા કાપે તે સતપણું ન રહે. રેવતી માતી થયેલી, તેથી ચાહે તેમ ખેલી પશુ મહાશતકને શાલે નહિ. જા, કહે, ખેલ્યા તેનું પ્રાયશ્ચિત્ત લે. સાચાનું પ્રાયશ્ચિત્ત અવિધજ્ઞાનીનું સાચુ, કલ્પનાનું સાચુ' નહિ, છતાં પણ માલેચન, નિંદન વગેરે કરી પ્રાયશ્ચિત્ત લેા. ગણધરને મેકલે છે. કાણુ કે સત્ય હોય પણ ક્રોધમાં એલે તેા તે મૃષાવાદ.
એથીજ સત્ય ખેલવું એમ નંદુ પણ મૃષાવાદ-વિરમણ
મહાશતકના દાંતથી સમજી શકયા! સાચું પણ ક્રોધથી ખેલાય તે તે બધું ખૂટું છે; આ કારથી ખીજું મહાવ્રત સત્ય ન રાખ્યું પણ મૃષાવાદથી વિરમવું તે રાખ્યું. આથી બીજા મહાવ્રતમાં મૃષાવાદ–વિ મણુ કેમ રાખ્યું તે સર્જાશે, જૂઠું' જે એલાય છે તે ક્રોધ વગેરેથી ખેલાય છે.
શંકા—મૃષાવાદના કારણેા કર્યાં ? મૃષાવાદના વમવાળાએએ કયાં કારણેા છેડવાં જોઈએ? તે અગ્રે,
વ્યાખ્યાન : ૩૪
એટલાથી જ ગણકર મહારાજા સંતાષ કેમ માને? સુધર મહારાજા શ્રીમાન્ સુધર્માસ્વામી મહારાજે ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે, મેાક્ષમાના પ્રવાહ વહેવડાવવા માટે સૂત્રેની રચના કરતા થકા પડેલાં ચૌદ પૂર્વાની, ખરમા અંગની રચના કરી. એથી બુદ્ધિશાળી એ વાંચીને કલ્યાણુ કરી શકે ણુ સવા તેવા હાતા નથી. અહંકે ધણા ઘેાડાજ બુદ્ધિશાળા àાય છે. આંગળીના વેઢે ગણી શકાય તેટલા. આટલા છવાનું હિત કરીને ગણધર બેસી રહેતા નથી. અન્ય બાળજીવા, મદ બુદ્ધિવાળા, સ્ત્રીનું હિત કરવું જોઇએ તેથી અગિયાર અંગતી પશુ રચના કરી.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અલ્પ જ્ઞાન પણ ક્રિયા સહિત હોય તો જ આરાધ્ય
ગોઠવવામાં પહેલું સ્થાન આચારાંગને આપ્યું. બીજા કશાને પહેલું સ્થાન આપ્યું નહિ. જગતમાં વૈદ્ય અને ડૉકટરે જગે જગો પર હેય, પણ દવા લેવાની ન હોય તે રોગનું શું થાય? દવા ન હેય, તો થાય? વૈદ્ય, ડૉકટરને ઉપયોગ દવાના ઉપયોગને અંગે છે. વૈદ્યને નાડ બતાવ્યા કરે, દવા લે નહિ તે શું થાય ? દવા વિના મોટે ધનવંતરી રોગ મટાડી શકતો નથી. કંદોઈની દુકાન પર દૃષ્ટિ કરવાથી પેટ ભરાતું નથી. કદઈની દુકાનમાં મણ બંધ પકવાન છે. જોઈ લે ખુશીથી, સુધા અગ્નિ બુઝાય નહિ, કંઈની દુકાન પર રહેલાં પકવાને મણે બંધ જુએ તેથી ભૂખ ન મટે પણ મીઠાઈ લઈને ખાય તે ભૂખ મટે. ક્રિયા વગરનું અવધિજ્ઞાન સુધીનું જ્ઞાન થઈ જાય તો! કંદોઈની દુકાન દેખવાની. ખાવાની ક્રિયા કર્યા વિના કંદોઈની દુકાન ઉપરની મીઠાઈનું જ્ઞાન કેવળ ટાઈમ ગાળવા જેવું છે. કદની દુકાન પર જેને લેવું હોય તે ચઢે છે. તેમ જૈન શાસનની અપેક્ષાએ અ૫ જ્ઞાન હોય પણ તે ક્રિયા સહિત હેય તે આરાધ, ક્રિયા વિનાનું અવધિજ્ઞાન હોય તો તે આરાધ્ય નથી. અલમાં નહિ મૂકનારે અવધિજ્ઞાની પણ પરમેષ્ઠીમાં નહિ
માત્ર અષ્ટ પ્રવચનમાતાના નામ જાણનારો, અષ્ટ પ્રવચનમાતા પાળતો હોય તે પરમેષ્ઠી–સાધુપણાનું પાંચમું 'પરમે ઠી–પર. અષ્ટ પ્રવચનમાતાનું નામ જાણે છે ને આદરે છે તેથી તે પરમેષ્ઠીના સ્થાને, પણ જે અમલમાં નહિ મેલનારો અવધિજ્ઞાની હોય તે તે પરમેષ્ઠીમાં નહિ. પાંચે પરમેષ્ઠીમાં એકલા જ્ઞાતવાળા કઈ નહિ, ક્રિયાશન્ય કઈ નહિ. અહીં જ્ઞાનની સાથે દુશ્મનાવટ નથી. જે માર્ગને અનુસરવાવાળા હોઈ ક્રિયા કરે છે, તે ક્રિયા કરવાવાળા જ્ઞાનના હેપી નથી. નાનની રચિવાળા છે. શુષ્ક જ્ઞાનવાળા તે ક્રિયાને દેવી છે, અરુચિવાળા છે. ક્રિયાવાળાની જ્ઞાનવાળાઓ નિંદા કરે પણ ક્રિયાવાળાઓ જ્ઞાનીની નિંદા ન કરે. અષે જ્ઞાનની અરુચિવાળા નથી,
Page #136
--------------------------------------------------------------------------
________________
ચેત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૧૩ પણ વસ્તુસ્થિતિએ જ્ઞાન ઓછું હેય, અભિરુચિવાળા હેય. કારણ કે બીજાને અનુસરે તે જ્ઞાન મેળવી શકે છે. પોતે ચોકસી, ઝવેરી ન હેય તે ચોકસીને, ઝવેરીને દેખાડીને હીરામોતીની પરીક્ષા કરાવી લે. પારકા ઘેરે રહેલાં હીરામોતી, તેનાથી કામ લેવાય છે? ઝવેરીપણાને ફાયદો ઝવેરી ન હોય તે પણ મેળવી શકે, પણ માલ વગરને ફાયદો મેળવી શકે નહિ. ફાયદો મેળવવા માટે પિતાને જ માલ જોઈએ. થોડા જ્ઞાનવાળો હોય પણ તેને જ્ઞાનની અભિલાષા હય, જ્ઞાનીનું બહુમાન હોય તે કલ્યાણ સાધી શકે. ક્રિયા ન હોય, તે પાપમાં પ્રવતેલે કાંઈ કામ કરી શકે નહિ. જે કાર્ય કરે છે તે બધા પારકી ક્રિયાથી કાર્ય કરે છે? જ્ઞાન ભાડૂતી કામ લાગે પણ ક્રિયા ભાડૂતી કામ લાગે નહિ " સમ્યકત્વ થાય ત્યારે વીતરાગદેવની શ્રદ્ધા કરે. સમ્યક્ત્વ પામ્યા તેનામાં વિતરાગને છાંટે નથી. વીતરાગના આલંબનથી એમાંરાગદ્વેષમાં ભરપૂર ભરેલો વીતરાગ થવાનો. મહાવ્રતધારીની સેવાઆલંબનથી પોતે મહાવતને લાવવાને. જેને સમ્યક્ત્વ થયું તેને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તની અંદર વીતરાગપણું આવવાનું. અગીતાર્થ છતાં ગીતાર્થની નિશ્રામાં રહે તે સાધુપણું ખરું. મેક્ષ થયા પહેલાં તે જ્ઞાન થવાનું જ છે. ક્રિયા મોક્ષે જવા પહેલાં પણ ઘરની જ. ક્રિયા અત્યારે ભાડૂતી કામ લાગતી નથી; જ્ઞાન ભાડુતી કામ લાગે છે. ક્રિયામાં ભાડૂતી અંશ પણ નથી.
ક્રિયા આવ્યા વિના ફળ થવાનું નહિ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે કઈ ક્રિયા? કશી નહિ, પણ તેને ખુદ ક્રિયા લાવી દેનાર ભાડૂતી ક્રિયા. કેમ? વીતરાગની શ્રદ્ધા એ જ એને વીતરાગ બનાવશે. મહાવ્રતધારીની શ્રદ્ધા એ જ એને મહાવ્રતધારી બનાવશે. જ્ઞાન ફળ દ્વારા આવી શકે. તેમ ક્રિયા પણ અનુમદિના ધારાએ આવી શકે. ક્રિયાનું કામ આશ્રવનું રોકવું. ક્રિયા આવે ત્યારે આપનું રોકવું થાય. ક્રિયા ભલે અનુમોદનાથી ભાડૂતી આવી જાય..
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન ક્રિયા આવ્યા વિના ફળ બનતું નથી, પણ જ્ઞાન આવ્યા પહેલાં એનું ફળ આવે છે. પાપથી પાછા હઠવું એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન ન આવ્યું હોય તે જ્ઞાનીની નિશ્રાથી પાપથી પાછા હઠો છે. ક્રિયા ન આવે તે અર્ધ પુગલ સુધી રખડાવી મારે. જ્ઞાન આવવી પહેલાં પણ પાપનાં પચ્ચક્ખાણ થઈ શકે છે. જ્ઞાન તે ગીતાર્થ જ્ઞાનીમાં છે. એના આલંબને ચાલતાં હિંસાદિ છોડી શકીએ, નિર્જરા થઈ શકે. જ્ઞાન આવ્યા પહેલાં જ્ઞાનીનું ફળ થઈ જાય. દિયાવાળાની અનુમોદના છતાં કામ થાય નહિ. ક્રિયાથી જ્ઞાન લાવતાં આઠ ભવથી વધારે ટાઈમ જાય નહિ. કહ્યું છે કે “માર ”િ ચારિત્રના ભવ આઠ જ. વગર જ્ઞાનીની કિયા-જ્ઞાનીની નિશ્રાવાળા અજ્ઞાનીની ક્રિયા (ભાડૂતી જ્ઞાનવાળે અજ્ઞાની ક્રિયાને માલિક) આઠ ભવે મેક્ષ જરૂર મેળવી આપે. ક્રિયાવાળાની નિશ્રામાં મળેલું જ્ઞાન એ અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી ક્રિયા ને લાવતાં વાર લગાડે. અંતે ક્રિયા આવે ત્યારે કામ થાય. અહીં ભાડૂતી જ્ઞાનમાં આઠ ભાવે પણ કામ થાય. જોકે ક્રિયા બી જાની ભાડૂતી લઈ શકાય છે ને ભાડૂતી ક્રિયાથી કામ થાય છે, પણ તે ફળ દેવા રૂપે નહિ. કટર સારે જોઈએ. દવા વિના રોગ ન જાય. વિચારેથી રોગ જાય? વિચારો પણ ક્રિયા છે. જ્ઞાન ભાડૂતી કામ લાગે છે તેને અર્થ જ્ઞાન આવ્યા વિના જ્ઞાનીની મિશ્રાવાળે જ્ઞાનીના જેવું કામ કરી શકે. કિયાવાળાના અનુમોદન, ભક્તિથી ક્રિયા મળે પણ ક્રિયાનું ફળ ભાવક્રિયા આવે ત્યારે જ થવાનું. ક્રિયા આવ્યા વિના ફળ થવાનું નહિ.
- ઉદેશમાં ફરક ઉદેશમાં ફરક પડે છે તે અપેક્ષાએ શાસ્ત્રકારોએ જણાવ્યું કે સુપાત્રદાન દેવાવાળો મનુષ્ય લાંબું દેવતાનું આયુષ્ય બાંધે. બીજી જગે પર જણાવ્યું કે એકત નિર્જરા. શંકા-સુપાત્રદાનથી એક બાજુ દેલેકનું આયુષ્ય બાંધવાની વાત, બીજી બાજુ દાનથી એકાંત નિરા. એક બાજુ બંધ, બીજી બાજુ એકાંત નિર્જરા?
Page #138
--------------------------------------------------------------------------
________________
ચોત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૧૫
વીતરાગપણું પ્રાપ્ત ન થાય ત્યાંસુધી સરાગ સજમ “ લથાનજ્ઞાનચારિત્રનિ મોક્ષમાન ।" ચારિત્ર એ મેાક્ષના રસ્તા છે. સવ સવર ચારિત્ર પહેલાંના તપ સજમે દેવતા થવાય છે. એક બાજુ આમ, ખીજી બાજુ આમ ખેલે છેા. સમાધાન—તેમાં જે ફરક છે તે તત્ત્વાકારે ખુલ્લા કર્યાં. દેવતાપણું, સરાગ સંજમથી ચાય. એકાંત નિર્જરા થાય તે વીતરાગ સંજમથી. સરમ સમ થાય ત્યાં અંધ. વીતરાગપણુ' પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી સરાગ સંજમ. પાલી મૂઠીમાં તે અનાજ થાડુ જ રહે
શકા—શ્ર્ચયુ ચારિત્ર દેવલાકનું કારણ ? સરાગ સમ, પણ વીતરાગ ચારિત્ર તા મેાક્ષનુ કારણુ, વીતરાગને જન્મ લેવાના હતા નથી. દાન એકાંત નિરાનું કારણ, તેમ દાન એ દેવલેાકનું પશુ કારણ. આ એ વાનાં કેમ બને? ચારિત્રની જંગે! પર જે આ કૂંચી આપી તે લગાડી શકે! તેમ નથી? સરામ, વીતરાગ ભેદ પાડી શકે! તેમ નથી. સરાગદાન, વીતરાગદાન એવા ભેદે પાડી શકે! તેમ નથી. ત્યારે કયા વિભાગ કરવા ? સમાધાન—દાનમાં એ વિભાગ. દાનમાં ધમ છે, ગૃહસ્થને ધમ કરવાના ખતી શકતા હાય તે! તે દાન.
શીલ, તપ ને ભાવ એ તા તાવડીમાં બિંદુ સમાન, એટલે ગણતરીમાં નહિ. ગૃહસ્થ એટલે આપણે અનંતા જવે તેમાં મૂડીભર દયાની મ મારીએ તે. તે પણ પેલી મૂઠ્ઠી. પેાલી મૂડીમાં અનાજ થેાડુ રહે. અનતા જીવે સૂક્ષ્મ એકદ્રિયના તે હિંસામાં છૂટા. ખાદર એકદ્રિયના જીવા હિંસામાં છૂટા. ત્રસમાં પશુ મસ્તાની આરબ જેવું.
શે અને આર્થ્ય [ ]
એક શેઠિયાને ત્યાં આરબના ખપ હતેા. રખે કહ્યું, મને રાખશે!? શેઠ-મને જરૂર છે. આરબ–ચાવીસે કલાક તમારે ત્યાં રહું પણ જે વખતે જાનતુ નુકશાન થવાના વખત આવે, માલને નુકશાન થવાને વખત આવે તે વખતે મારી નાકરી ગણુવી નહિ. પાંચ રૂપિયા આછા આપવા હોય તે! એછા આપે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૬] સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યા આવા આરબને રાખીને કરવું શું? ત્રસ જીવની હિંસાના પચ્ચઉખાણ કરીએ, પણ મારે અંગે લાગે વળગે નહિ તેવાં. મને અડચણ પડે તે વખતે જોવાનું નહિ. ઘરનું જે કામ કરું, તેમાં જાણું છું મરશે. ખેતી કરાવે તેમાં જાણે છે કે હિંસા થાય છે, છતાં કરે. એ કામ રોકવાનું નહિ. હિંસાના ડરે કામ રોકી દેવું એ કબૂલ નહિ. પિલી મૂડી કરી કે ? ત્રસનાં પચ્ચકખાણમાં પિલી મૂઠી. જાણું જોઈને મારુ નહિ. કામકાજ કરું તેમાં મરે તેનું પચ્ચખાણ નહિ. “ભાગતા ચેરની લગેટી ને તે લગતી સળેલી. જાણી જોઈને ન મારુ, તેમાં અપરાધ આવે તો ફટકારી દઉં. લંગાટી નવી નકોર નહિ કામ લાગે તેવી નહિ. અપરાધ ન કરે, કામ ન રોકાય તો મારવાનું બંધ ને? આગળ પાછળ અપરાધ કરે માલમ પડે તો ? કોઈ જાતની અપેક્ષા ન હેય, કોઈ જાતને અપરાધ ન કર્યો હોય, મારા કામમાં રોકટોક નહિ તે મારવાનું પચ્ચકખાણ કરું. આ શીલ!
ખાળે ડૂચ ને દરવાજા ઉઘાડા વ્રત આવાં? આવામાં ખાળે ડૂચો દરવાજા ઉઘડા. મણિભાઈએ બાર વ્રત લીધાં. કઈ જીવને ન મારે એમને ભાઈ મેટું કારખાનું ચલાવે એમાં એમને વાંધો નહિ. એ કારખાનામાં અડચણ હોય તે મણિભાઈ કેડ બાંધીને નીકળે. આખા કુટુંબનાં પાપમાં તૈયાર છું. માત્ર મારે પાપ ન કરવું. સંબંધી હોય તેમને કારખાનામાં જરૂર પડી. મણિભાઈ, રૂપિયા પાંચ હજાર જોઈએ છે. તે વખતે મણિભાઈ દોડે. એમની શરમ ખાતર પાંચ હજાર લાવી દેશે. તે શેર ન લે. દરવાજા ખુલા ખાળે ડૂચા. જૂઠી સાક્ષી ન પુરું પણ મોતી ભાઈ જુઠી સાક્ષીમાં સપડાયા તે કથળી લઈને કેડ બાંધશે. ચાર આંગળીથી ખસનારો. માત્ર હું ન બોલું, બીજે બોલી આવે. ફસાય તે માટે બધું કરવું પડે. પિતે ચોરી ન કરે, પણ કુટુંબમાંથી કોઈ ચોરી કરીને ફસાય તે બચાવ કરવા નીકળે. પિતાની કાયાએ ન કરવું એટલું જ. આખું કુટુંબ, સંબંધી કરે, તેમાં પ્રસંગ આવે તે બંદાને કરવું પડે. ચોથા
Page #140
--------------------------------------------------------------------------
________________
ચોત્રીસમું ] સ્થાનાગસૂત્ર
[ ૧૧૭ પ્રતવાળો છે. છોકરા કરી અવળું કરે, ઉપેક્ષા કરી શકશે! તાવડીમાં બિંદુ છે. ચાહે તો પિતે હિંસા વગેરે છોડે છે, પણ સરવાળો મટે છે. પણ સરવાળે કેને? બદામને, રૂપિયાને નહિ. તે ઘણું પણ કેવળ શરીરનાં. બીજા બધામાં બારે ભાગોળ મોકળી.
એ તપ તે આંધળો વણે ને વાછરડું ચાવે તેવું
શીલને ભલે શાસ્ત્રકારો ધર્મ કહે છે પણ શીલજમ તાવડીનું બિંદુ છે. તપસ્યાને ધર્મ આંધળો દેરી વણે ને વાછરડે ચાવતે જાય. ચાર આંગળ કે વેત દેરી ભાગ્યે જ રહે છે. આખો દહાડે વણે પણ ચવાઈ જાય. કર્મબંધને રોકવા માટે તપસ્યા, બંધાયેલાં તેડવા માટે તપસ્યા કરીએ. બીજી બાજુ છકાયને આરંભ, કુટુંબ માટે આરંભ, ખાલી કાયાને સંવર થયો. યણ બુદ્ધિ આત્મામાં વસેલી ન હોય તેને ધર્મમાં આડે
લાવવી તે ટૅગ જયણુને નામે ભક્તિ ઉડાવવા માગે છે ? દેવતાઓએ શું ભગવાન પૂજ્યા છે? કેવલી મહારાજ વિદ્યમાન છે. વાય વિકુ, પથરા, પાંદડાં ઊડે, તે પૂંછને ઉડાડયાં હશે? એક જ જન સુધી છંટકાવ કર્યો, બધાં દર પૂરી દીધાં હશે, હદમાંથી પાણી, ક્ષેત્રે માંથી વનસ્પતિ, સવાલ કયાં છે–આવી રીતે થયું છતાં ખરાબ કહી શકે છે? કેહેલા કાળજાવાળાના શબ્દો કાળજામાં ખટકતા ન હોય તો એકેંદ્રિયની દયા તમને લાગી છે? ખરેખર એકેંદ્રિયની દયાની અસર લાગી છે? લેવા દેવા નહિ અહીં મોતીમ ઈ ડાહ્યા થશે. ફૂલને આમ કરે છે, તેમ કરે છે? લીલફૂલ ઉપર ચાલ્યા જશે. ઝાડે જતાં લતરી ઉપર ચાલ્યા તે વખતે લીલેરીની દરકાર નથી. આ જેની સ્થિતિ છે, આવાં મનુષ્ય ભકિત વખતે “હે મહારાજ!” તે ખરેખર ટૅગી છે. ભકિતમાં વેર છે. તારું કાળજું હેય તે ત્યાં ચમકારો થ જોઈએ, પછી અહીં આવ. વેશ્યા બજાર વચ્ચે વેશ્યાપણું કરે છે. રાજા આ ગાળ આવે તે વખતે પુરુષ સાથે વાત
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કરતી નથી. કહો કે લુચ્ચાઈ નથી? જેને બેસતાં ઊડતાં ભાન નથી. તે ફૂલની વાત કરે છે તે ટૅગ છે. એમને કેહેલાં કાળજાવાળાની અસર થયેલી છે. જેને એકંદિયની હિંસામાં અરરાટી છૂટે. શાક લાવવાનું મારાથી ન બને. ચાહે તે ગોળમાં ખાઈશું. મારાથી ન બને તો બીજે કરે તે દોઢ શેર લાવ તેમ નહિ. બે ફેડવાથી ચાલે તે ત્રીજું ન લે. અહીં જેઓ રસ્તે ચાલતાં, જતાં આવતાં જે લીલેતરી હાય અરર ! બીજે રસ્તો ન હોય તો કાળજું કંપી ઊઠે, એવી દયાવૃત્તિ જેને હેય તે ફલ ન ચઢાવે. ઘેર બેઠો હોય ફલાણ દીવો કરને ! અહીં રાત્રિજગે પર દીવામાં પાપ માને છે, તે દ્વેગ. જે દયાબુદ્ધિ હોય તે સરખી દયા રાખે. જેને જ્યણું બુદ્ધિ પિતાના આત્મામાં વસેલી નથી તેને ધર્મમાં આડે લાવવી તે ઢગ છે. જ્યણું દરેક જગો પર રાખવી જોઈએ. જ્યણાથી કરવું જોઈએ. અહીં વાત
ક્યાં થાય છે? ફૂલને અંગે વાત થાય છે. શાકને અંગે વાત કરી છે ? ઘેર લીલફૂલ બાઝે છે ત્યાં વાત કરી? જયણા ઉપદેશ માટે બધી જગ પર શ્રાવકને કહેવાની જરૂર છે, પણ જેઓ જયણાને સમજતા નથી. કારેલાંથી કામ ચાલતું હોય તે બટાટા લેવા તૈયાર થાય તે કહે અરર કુલ ! તે ઢગ છે. અરર ! આવવું જોઈએ પણ ઘેરે પહેલાં લાવો. અ શેરના પાપડ નાખી દેવા પડે તેથી સેકવા છે. જેને આછેર અનાજને માટે સળેલું અનાજ છોડવું નથી. છકાયની દયા ઉપર જેને ધારણ છે તેવા મુનિને અજાણ ખટકે છે. છોકરાને ગૂમડું થયું છે, તે લસણ, ડુંગળી લસોટીને મૂકી દે તેવા કહે છે અરે મહારાજ ! અહીં એમ થાય છે. સાચી દયાની બુદ્ધિથી કહેતો નથી. બીજાની ઘુસાડેલી છે. પિતાને પરિણમે તે સારી વાત. એ. દિય માત્રને માટે અરરાટી છૂટે ત્યારે સમજવું કે એકેંદ્રિયની દયાની અસર થઈ છે. તેવા ફૂલ ન ચઢાવે તે ચાલે. એ તે પિતાના ઘર ઉપર ચણું નાંખી વાંદરાને
કૂદાવવા જેવું ભિખારીઓ ગિરિરાજ ઉપર ચઢે તે હલ્લા, માત્રા ઉપર કરે
Page #142
--------------------------------------------------------------------------
________________
ચોત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[૧૧૯ છે. તેને માટે નીચે હેય તે દાન આપવું. દાન આપવાની કોઈ ના પાડતું નથી. તીર્થસ્થાનમાં આવીને તીર્થસ્થાનને બગાડવા કરતાં, નીચે દાન આપે. ઘણી બાબતે હાથમાં પકડવા કરતાં એક એક બાબત લે. પ્રથમ ગરીબને દાન આપે છે તે પ્રથા પકડે. ગરીબેને ગિરિરાજ ઉપર દાન આપીને આશાતના કરા તે પિતાના ઘર ઉપર ચણ નાખીને વાંદરાને કુદાવવા જેવું કરે છે. આણંદજી કલ્યા
છના નામે આ પ્રવૃત્તિ ઉપાડવી નહિ. આપણું નામે પ્રવૃત્તિ કરો. જેમ અનર્થદંડ. આશાતના અનર્થ. ગોડીને અંગે તો પૂજા ન થાય તેથી રાખવા પડે. ઉપર દાન ન દો તે ઉપર આવશે નહિ. ભક્તિને અંગે ચોકીદાર ગોડીને રહેવું પડે. નકામાને પેલી આવ્યા, આપી આવ્યા અને ચોકીદારને લડયા તે કેવળ બેવકૂફી. જેને એકે દિયની જયણા કરવી નથી, પછી અહીં આગળ મહારાજ! મહારાજનાં કાળજાં કુતરાં ખાઈ ગયાં હોય તે તારી સલાહ ચાલે. એ કેવળ સાધુને બનાવવાની વાત છે. શાણુ સાધુએ તો ત્યાં અહીં બંને જગાએ કરવાનું છે.
ભક્તિને ઉડાવવા દયાને ડુંગર ઊભું કરી દેવાય
રાધનપુરમાં ચોમાસામાં દીવા થતા નથી, ત્યાં દહેરાસરમાં દીવા થાય, તો લેકે કહે ભાઈ વહેલું દહેરાસર મંગલિક થાય તે સારું. તે શોભે પણ જે ઘેરે એક હાલમાં ચાર પાંચ ઇલેકિટ્રક (electric) લાઈટ (light) રાખે અને દહેરાસરને અંગે કહે છે તે ઢંગ છે. અહીં ભક્તિ ઉડાવવા માટે દયાને ડુંગર ઊમો કરી દેવાય છે. ઘર, દુકાને, વેપારમાં નિર્મળ બુદ્ધિ થઈ નથી અને અહીં નિર્મળ બુદ્ધિની વાત કરે છે. ભકિતના નામે શા માટે બંધ કરો છો? પહેલાં ચા ખાંડ બંધ કરો ને? રાત્રિભેજન ખોટું છે, ભક્તિ પેટી નથી.
એવી તપસ્યા તે સેના સાઠ બનાવે ઇનને અંગે શીલધર્મને માનું છું. શીલધર્મ પાળું છું. મારે શીલધર્મ ની તાવડીમાં બિંદુ છે. મારું તપ આંધળો વણેને વાછરડે ચાવે તેવું થાય. અહીં કાયા સૂકવી દઉં છું. છોકરીને સીમંત
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૦]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આવે છે તે વખતે બંધ કેટલે તેને વિચાર. તપસ્યા નિર્જરા માટે, આવતાં કર્મો રેવાં માટે શરીર ગાળી નાખીને નિર્જરા કરે. બીજી બાજુ મેં કહી તે રિથતિમાં “આંધળે વણે ને વાછરડો ખાય” તેના જેવું થાય. તેવી તપસ્યાથી સંવર, નિર્જરી કરીએ તે લાખની જો પર બદામ છે. તપસ્યા જ્ઞાન–બાનવાળી હોય તે વધારે નિજ રા. કર્મના ભાન વગરની, સંવરના ભાન વગરની અકામ નિજેરા. અકામ નિજ રામાં તો સેના સાઠે નહિ. તપસ્યા નિર્જરા કરશે પણ સેના સાઠ કરશે. તપસ્યામાં ગૃહસ્થ વિચારેમારી તપસ્યા ભલે સંવર માટે હેય પણ બંધમાં એટલો બધે ખેંચી ગયો છું કે મારા આશ્રવ, બંધના દ્વાર એટલાં બધાં જબરજસ્ત છે કે મારે તપસ્યારૂપી ધર્મ ખાળે ડૂચાવાળો છે.
ગૃહસ્થને ધમેદાન ભાવના–સો ઉંદર મારી બિલ્લી હજ કરવા ચાલ્યાં. ગૃહસ્થને તેવીસ કલાક તોફાન. અર્ધો કલાક આત્મ-ભાવના. તે ખેટી નથી પણ બે ઘડી પૂરતી. તેવીસ કલાક પાપમાં પ્રવર્તવું છે. અહીં બેઠાં ત્યાં દેડાય છે, ત્યાં બેઠાં અહીં દેડાતું નથી. શ્રેણિકની રાણું ચલણ ઊંઘમાં આત્માને મુનિમય રાખે છે. શ્રેણિકના પડખામાં દુનિયાદારીથી ડૂબવાની સ્થિતિ છે છતાં આત્મા મુનિમય રાખે છે. આપત્તિની વખત એ કેમ રહેતા હશે તે વિચાર આવે ! એ ધર્માત્માને ચોવીસ કલાક ચોટ લાગેલી હતી. નાનાં બચ્ચાંએ ખાધેલું અડદનું ગુલ્લું રે દેવા છતાં જવું મુશ્કેલ પડે. મધ્યરાત્રિના વખતે જયાં શરીર ધ્રુજી ઊઠયું ત્યાં મુનિની ભાવના આવવી. ચોવીસે કલાક ચોટ એમને મુનિની ચાલતી હતા. આપણે તેવીસ કલાક છૂટા. સામાયિકના અર્ધા કલાકમાં તે શેઠ સામાયિકમાં બેઠા છે. વહુને પૂછયું, શેઠ કયાં છે? તે કહે–ઢેડવાડે. આ દશાનો એ ધર્મ. શીલ, તપ, ભાવ તો માત્ર ગણવાનાં છે. મારે ખરે ધર્મ દાનને છે, માટે ગૃહસ્થને ધર્મ દાન. જે દાનધર્મથી ચૂક્યું તે ગૃહસ્થ ધર્મથી ચૂકે. માટે મારે દાન દેવું જોઈએ. આવું
Page #144
--------------------------------------------------------------------------
________________
ચેાત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૨૧
દાન દેવલાકનું આયુષ્ય બંધાવનારી સ્થિતિનુ. એકાંત નિર્જરાના દાનની સ્થિતિથી આ દાન દૂર.
એનુ એ દાન દેલાતુ આયુષ્ય બંધાવે અને એકાંત નિશ પણ કરાવે
ભગવતીજીાં જણાવ્યું કે સુપાત્ર દાન દે તે દુષ્કર કરે છે તે ક્રુત્યજ તજે છે. ટુકડા આપવા. ટાયલી પાણી આપવું—સુપાત્ર કરવાવાળાએ ત્યજ છેડયું, કર યું. લાખના દસ્તાવેજ ઉપર સહી વપરાય તે કલમ ધસાય તેની કિંમત કેટલી? કાર્ડની નહિ. એટલે એ દસ્તાવેજ કાડીની કિંમત ? એમાં શાહી, કલમ ધસાય તેની કિંમત ગણવાની હાય નહિ. કઇ રકમને દસ્તાવેજ તે જોવાનુ છે. તેમ અહીં રાટલાના ટુકડાના, ટાયલી પાણીના હિસાબ નથી. દસ્તાવૈજની સહીના હિસા” છે. સાધુને પાણી આપે તે દસ્તાવેજ કરે છે. રકમ કઈ ? જે આત્મા એ સ્થિતિમાં છે કે આ સરી પચેન્દ્રિય, હું પણુ સંગી પચેન્દ્રિય છું. આ મેહની સામે લડી રહ્યા છે. રજપૂતાણી ભાણે!ને ઉતારીને ખૂંટીએથી આપે છે, પણ્ યને એ એ થઈ જાય, ગરાસષ્ણુના ટાંટિયા ન ક્રૂજે. બાણુ ફૂંકાતું નથી એમ રજપૂતાણી સમજે છે, તેય હું મારુ નહિ તેા મદદ આપું. મેાહને મારવાની તાકાત મારામાં નથી. છેવટે રજપૂતાણી બાણા ખીટીએથી લાવીને આપે છે. એ મેહને મારે છે તેમાં મદદગાર તે થાઉં, ભવિષ્યમાં માહને મારનારે થાઉં. આવતે ભવે સાવદ્યને તાડનારા ચાઉ'. આ દશાએ જે દાન આપે તે ભલે લેાટી પાણી આપે, રાટલાના ટુકડા આપે, તે લેાટી પાણીની કિ ંમત - હિ. માહને મારનારા ચાઉ', સાવદ્યને ત્યાગ કરનારી થાઉ તેને માટે મદદ કરું છું. અહીં હું એ દશામાં આવું તેા દસ્તાવેજ થયા. આવી રીતે આપવાવાળા એકાંત નિરા કરે તેમાં હરકત નથી, આવી એનું એ દાન દેવલાકનુ આયુષ્ય બધાવે, એનુ એ દાન એકાંત નિરા કરવે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન રાન ભાડૂતી હેય તે જ્ઞાન થવા પહેલાં પણ પાપ લાગે
મોહને મારવાને વખત કયારે આવે ? ભવાંતર છેડનાર થાય. ત્યારે. જ્ઞાન ભાડૂતી હેય તે જ્ઞાન થવા પહેલાં પાપ લાગે. ક્રિયા ભાડૂતી ન ચાલે, માટે આચારની, ક્રિયાની પહેલી જરૂર. આથી અગિયાર અગેની રચના કરી–આચારાંગની પહેલી સ્થાપના કરી.. આથી આચારની કિંમત સમજાશે. તે સમજાશે ત્યારે મહાવ્રતની કિંમત સમજાશે.
યાખ્યાન : ૩૫ સમર્થને એકલાને જ તારવા એમ નહિ ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્યોના ઉપકાર માટે, શાસનના હિત માટે, મેક્ષપાની પ્રવૃત્તિ માટે દ્વાદાગીની રચના કરતા થકા પ્રથમ ચૌદ પૂર્વોની રચના કરી, દૃષ્ટિવાદ-બારમા અંગની રચના કરી. તેમાં સર્વ જગતની હકીકત આવી ગઈ. અગિયાર અંગની રચના એટલે પીસ્ટપેષણ, રાંધેલાનું રાંધવું છે. શંકા– જે ચૌદ પૂર્વમાં બધી હકીકત આવી ગઈ છે અગિયાર અંગ શા માટે કર્યા? સમાધાન–એક જ કારણ. શાસનની પ્રવૃત્તિ. બીજ બુદ્ધિવાળા, કેન્ડબુદ્ધિવાળા, પદાનુસારી બુદ્ધિવાળા એકલા પુરુષ ઉપર રહેલી નથી. એવાએ શાસન–ોરી છે, શાસન ચલાવનારા છે, પણ એટલા માત્રનું નામ શાસન નથી. તેઓ એક પદ ઉચ્ચારણ કરવાથી આગળના, પાછળના બધા અધિકાર કહી દે. જે વિદ્યા જન્મમાં ન સાંભળી હોય પણ એક પદ કહેવાય તે આખા વિદ્યા કહી દે, આવી બુદ્ધિવાળા. કોઠારમાં બીજ નાંખીએ, બે ચાર મહિને કાઢીએ. તે તેવું ને તેવું, વગર સંભારે તેવું ને તેવું યાદ રહે. આપણે તે ત્રણ ૫ખવાડિયાં ન સંભારીએ તો વીસરી જવાય. બીજ બુદ્ધિવાળા તે એક અક્ષરથી આખું સંભારી આપે. આવા પુરુષોમાં વજસ્વામીનું દષ્ટાંત દીધું છે. ત્રણ વરસમાં ઘોડિયામાં પડયા, બીજા ભણે ને પિતાને
Page #146
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૨૩ આવડે–ભણે સાધ્વીઓ અને આવડે પિતાને. અગિયાર અંગે પિતાને તૈયાર થયાં. એવા જે બુદ્ધિશાળી મહાપુરુષે તે પૂર્વ માટે લાયક છે, પણ અહીં તે ગણધર મહારાજની બુદ્ધિ શી? સમર્થને એકલાને તારવા તેમ નહિ, અસમર્થને પણ તારવા જોઈએ. સ્ત્રી, બાળકે મંદ બુદ્ધિવાળા ને અસમર્થોનું પણ કલ્યાણ થવું જોઈએ. તેવાને મોક્ષમાર્ગે પ્રવર્તાવવા માટે અગિયાર અંગની રચના કરાવાની જરૂર. નિષ્ફળ એવા જ્ઞાનમાં દુનિયા પ્રવૃત્તિ કરતી નથી
અગિયાર અંગ રચાયાં છતાં જૈન શાસન આચાર ઉપર ધોરણ રાખનાર છે. જૈન શાસન જ્ઞાનની બેદરકારીવાળું નથી. જૈન શાસન જ્ઞાન ઉપર પૂરેપૂરું લક્ષ રાખનાર છે. જ્ઞાન જરૂરી ગણે છે પણ દુનિયા જ્ઞાનને જ્ઞાનરૂપે જરૂરી ગણતી નથી, ફળ નિપજાવવા તરીકે જરૂરી ગણે છે. આથી નિષ્ફળ જ્ઞાનમાં દુનિયા પ્રવૃત્તિ કરતી નથી. કેટલાં નળિયાં છે તે ગણીએ તો જ્ઞાન થાય છે, પણ બિનજરૂરી હેવાથી તેને કઈ ગણતું નથી. ભીંતની ઈટો, પથરા, નળિયાં, તાંતણું, કોઈ ગણતું નથી. જ્ઞાન જ્ઞાનરૂપે ફાયદાકારક માન્યું હોત તો સવાલ રહેતે જ નહિ. જ્ઞાન કંઈ પણ ઈષ્ટની સિદ્ધિ, અનિષ્ટનું નિવારણ કરે તે જ સફળ. તેમ જૈન શાસ્ત્રકારે જ્ઞાનને મોક્ષના સાધન તરીકે જરૂરી ગયું છે, પણ જ્ઞાનને જ્ઞાનરૂપે સાધન ગણ્યું નથી.
જ્ઞાન દયાના સાધન તરીકે આકરવાનું છે. “પઢાં ના તો રથા” એ પદની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ જણાવ્યું છે કે “તો રા'કેમ કહે છે? તમારે જ્ઞાનને મુખ્ય કરવું છે તો બે વર્ષ ના તો ” એ કેમ કહ્યું? એક જ વાક્ય કહેવું હતું, બે વાક્ય કેમ કહ્યાં ? “ay ag
થઇ જ્ઞા અહીં જ્ઞાન જ્ઞાનરૂપે આદરવાનું નથી, જ્ઞાન દયાના સાધન તરીકે આદરવાનું છે. પ્રથમ જ્ઞાનની શ્રેષ્ઠતા જ્ઞાનરૂપે નહિ, પણ દયાના સાધન તરીકે. વિચારો, જ્ઞાન દયાના સાધન તરીકે શ્રેષ્ઠ, એટલે ફળ તા 1નું દયા થયું. લક્ષ્મી હેય તો મેજ. પહેલાં લક્ષ્મી પછી
Page #147
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મેજ, પણ મેજ લક્ષ્મીનું ફળ. એમ અહીં જ્ઞાનનું ફળ વિરતિ. વળી બીજી જગો પર “જ્ઞાનસ્થ ૧૪ વિરતઃ '' એમ કહે વું. જિનભકિગણિક્ષમા મમણ એમ કહે છે કે જ્ઞાન એનું નામ કે જે ફળ આપે. મિદષ્ટિનું સાડાનવપૂર્વ સુધીનું જ્ઞાન પણ તે જ્ઞાન અજ્ઞાન. મિથ્યાષ્ટિ પણે સ્પર્શાદિકને સ્પર્શ, રસ, ગંધાદિક કહે છે. જેવું તમે જાણો છો તેવું તે જાણે છે. ઘડો આપણે જેને કહીએ છીએ તેને તે પણ ઘડે કહે છે. મિથ્યાદષ્ટિ અને તમે બને જાણો છો પણ તમે જાણીને હેયાદિક તરીકે વિભાગ કરે છે અને પેલા વિભાગ ન કરે તેથી અજ્ઞાન. મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહીએ છીએ. તે જ્ઞાન જ્ઞાનરૂપે નથી લેવાનું, સાધનરૂપે લેવાનું છે. હાદિક જાણીને છોડવા, આદરવા, ઉપાય તરીકે વિભાગ કરે તો જ જ્ઞાન જ્ઞાનરૂપે જરૂરી. જે જ્ઞાન વગર હેયનું ભાન થઈ જતું હોય, ઉપાદેયનું ઉપાદાન થઈ જતું હોય તે જ્ઞાન ન હોય તે પણ ચાલે. એ કહીને જણાવ્યું કે જ્ઞાન હેયને હેયતા માટે, ઉપાદેયને આદરવા માટે ઉપોગી છે. આ મુદાએ વિચારો-જેવું ગીતાર્થનું સાધુપણું તેવું જ ગીતાર્થની નિશ્રાવાળું સાધુપણું માન્યું. આગળ ચાલીએ–જેવું સર્વસનું સમત્વ તેવું એથે રહે-જ્ઞાનાવરણીયથી ઘેરાયેલાનું પણ સમ્યકૂવ. તેરમાવાનાનું એવું ક્ષાવિકસમકિત તેવું થાવાળાનું ક્ષાયિકસમકિત. જેવું તેરમાવાળાનું તેવું જ થાવાળાનું સમકિત નિર્મળ છે. જ્ઞાનમાં મતિ, શ્રુત, અવધિ અને મન ૫ર્યવના ઘણું ભેદો, તેમ કેવલના ભેદો નહિ, ક્ષાપશમિકના અસંખ્યાતા ભેદો. તેમ ક્ષયિકને એક જ ભેદ. યાવત્ સિદ્ધ દશામાં પણ તે જ સમતિ.
એ બેમાં કશે પણ ફરક નહિ તેરમે રહેવાવાળા કાલેકને સાક્ષાત્ જાણે, તેમને જે સમ્યક્ત્વ તે ચેથાવાળાને, સર્વજ્ઞ સાક્ષાત દેખે, પેલે સર્વાના જ્ઞાનદ્વારાએ દેખે. પિતાની આંખે ન દેખે પણ સર્વજ્ઞની આંખે દેખે. જગતમાં એક માણસે વાવને સાક્ષાત દેખે. બૂમ મારી. બીજાએ નથી દેખ્યો.
Page #148
--------------------------------------------------------------------------
________________
પત્રિીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૨૫ દેખનારની બુમ સાંભળીને ઘરમાં પેસી ગયે. તો બંનેમાં બચાવમાં ફરક ખરો? સાંભળીને જે મકાનમાં પેસી ગયે તેને બચાવ તેમાં ફરક નથી. વાઘને દેખી બચી જવાવાળે અને સાંભળી પેસી જવાવાળે તેમાં ફરક નથી. તેમ અહીં સર્વજ્ઞ સાક્ષાત દેખી જે પદાર્થની માન્યતા ધરાવે, તેવી રીતે ચોથે રહેલો અજ્ઞાની પણ સર્વજ્ઞના વચનના આધારે માન્યતા ધરાવે તેમાં ફરક નથી. શંકા–પારકું જ્ઞ ન કામ લાગે છે? પારકું જ્ઞાન કામ ન લાગે તો એથે ક્ષાયિક કેના ઘર ? ચોથે મતિ, મૃતનું પણ ઠેકાણું હેતું નથી તો ક્ષાયિક શાના આધારે? સમાધાન–પોતે સાક્ષાત જુઓ અગર જોનારાના વચનથી માનો, આ બેમાં કંઈ પણ ફરક નથી.
વગર ક્રિયાએ તરવા માગીએ તો તરાય નહિ
જ્ઞાન દયા માટે જ. જ્ઞાનનું સાધ્ય દયા. દયા એ જ ફળ હોવાથી ફળ થઈ જાય તે જ્ઞાન છે કે ન હે બંને સરખાં. તેથી કેવળજ્ઞાન વગેરે જ્ઞાનને અધિકાર એકલા ગીતાને આપ્યો નથી. અગીતાર્થ હોય તે પણ કેવળજ્ઞાનના અધિકારી છે. કારણકે જ્ઞાન પારકું પણ કામ લાગે છે. દોડવું, ભરાવવું, પારકું કામ લાગતું નથી, પણ એ તે સ્વયં કરવું પડે. જેમ સિંહથી બચવાનું આપણા દેડવાથી જ બનવાનું, પારકા દેડે એથી આપણે બચાવ થાય જ નહિ. તેમ સર્વજ્ઞના વચનને આધારે ક્રિયા કરીએ તે પાલવે, પણ તેમના વચન વગર ક્રિયાએ તરવા માગીએ તો પાલવવાનું નથી.
ચારિત્ર ભાડૂતી ન મળે વીતરાગ પરમાત્માએ આચર્યું તેથી આત્મામાં ચારિત્ર આવી જતું નથી. ચારિત્ર ભાડૂતી નથી મળતું, જ્ઞાન ભાડૂતી મળે છે. બધાં માલ મિલકત રાખે છે પણ કાયદા કેટલા જાણે છે ? બારીસ્ટર, વકીલે પાસેથી અક્કલ મેળવી શકો છો પણ મિલકત તેમની પાસેથી મળતી નથી. કુનેહબાજી બીજાની કામ લાગે. તેમ જ્ઞાન તીર્થંકરનું આખા શાસનને કામ લાગે છે, પણ ચારિત્ર કેવલીનું, તીર્થકરનું કાઇનું કામ
Page #149
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ન લાગે. ક્રિયા તા કરાવવા, અનુમેાદન કરવા દ્વારાએ ફાયદા આપે છે. જ્ઞાનમાં તે જ્ઞાન આવ્યા વગર પણ કાયા થાય
જ્ઞાન, જ્ઞાન આવ્યા વગર પણ ફાયા કરે છે પણ જે ક્રિયા એ ફાયદો કયારે કરવાની? જ્યારે ક્રિયા આવે ત્યારે જ. ક્રિયાની નુમેાદનાથી ક્રિયાની પ્રાપ્તિ થાય, પણ ફાયદો ક્રિયા કરવાથી જ મળે. હિંસાદિક આશ્રવને ન છેાડીએ ત્યાં સુધી ક્રિયાનું ફળ ન મળે, ક્રિયા આવ્યા વગર ફળ ન થાય, જ્યારે જ્ઞાનમાં તેા નાત આવ્યા વગર પણ ફાયદા થાય છે.
ગુરુપરપરાએ જ્ઞાન, તે આપ્યા વગર લેવાય નહિ
ક્રિયાનુ` ફળ ક્રિયા વગર છે જ નહિ. આ વિચારી ગણુધરાએ બાળ ક્રિક માટે અગિયાર અંગની રચના કરતાં પ્રથમ આચારાંગની રચના કરી. દેવ-કુદેવ ગુરુ-કુગુરુનુ સ્વરૂપ આચારને અંગે હોવાથી આચારની જરૂરિયાત ગણી, તેથી પ્રથમ આચારાંગ ગેાઠવ્યું. ગણધરાથી પણ આચારાંગ સૂત્ર ભણાવ્યા વગર બીજુ` સૂત્ર ભણાવાય નહિ, એટલુ' જ નહિ પણ ભણાવનારને પ્રાયશ્ચિત્ત. જો જ્ઞાન ઉપર જૈન શાસન ધેારણુ રાખતું હેત તે આમલાં સૂત્રા ભણાવામાં પ્રાયશ્ચિત્ત ન રાખત. તેમાં કંઈ હિંસા, તૂટ, ચોરી, પરિગ્રહ થયા કે જેથી પ્રાયશ્ચિત્ત રાખ્યુ` ? ગયું. શું જેથી પ્રાયશ્ચિત્ત. આચારાંગ ભણાવ્યા સિવાય આગળનું શાસ્ત્ર ભણાવે તે પ્રાયશ્ચિત્ત, આ વાત કહીએ તા ગાંડાઈ મણાય કે ભણાવવામાં પ્રાયશ્ચિત્ત ! જૈન શાસન જ્ઞાનને માને છે, મેાક્ષનું કાર, જરૂરી માને છે, પણુ આચારતા મુદ્દાએ. આચારની પ્રવૃત્તિ કરાવ્યા વગર જો એકલું જ્ઞાન આપે તેા. તે જ્ઞાન ઉથલાવી નાખે છે. જ્ઞાન એ આરાધનાને રસ્તા છે. ખીજાં સૂત્ર આપનારને પ્રાયશ્રિત્ત તા લેનારને કેમ નહિ? અત્યારે તે ગુરુપર'પરા જ્ઞાન છે. આપ્યા વગર લેત્રાય નહિ. જે વક્ત! વચનગુપ્તિવાળા નથી તેને ધર્મોપદેશ કરવાના હક નથી. કારણ કે જે વચન સમધી બધા પ્રકાશને જાણુતા નથી તે વચનમ્રુપ્તિવાળા કહેવાય નહિ, આ અધિકાર અનુ
Page #150
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
| [ ૧૭ ગઢારસૂત્રમાં છે. સામા ય ધર્મોપદેશ આપે તે હરકત નથી. અત્યારે સૂત્રવાંચનને ક્રમ કહેવાય છે. સ્વ–પર–સમય સિદ્ધાંતને જ્ઞાતા વતા હવે જોઈએ.
મેલન સાધ્ય વગર મનુષ્યભવની સફળતા નહિ
જૈન શાસ્ત્રકાર ત્રિવર્ગના સંસાધન વગર મનુષ્યભવ નકામ કહેવા તૈયાર નથી. મેક્ષના સાધ્ય વગર મનુષ્યભવ સફળ ગણાતો નથી. ત્રિવર્ગ લે કદષ્ટિએ છે. લકત્તર દષ્ટિએ અનુવાદ તરીકે ચાર વર્ગ છે. આ પરસમયને લેક છે, છતાં આવા લોકો પણ ધર્મને મૂળ તરીકે ગણે છે માટે ધર્મ આદર જ જોઈએ. ધર્મની આદરણીયતા જણુંવવી એટલે જ આચાર્યને મુદ્દો છે.
"त्रिवर्गसंसाधनमन्तरेश, पशोरिवायुविफल नरस्य । તન્ના ધર્મ પ્રવરં શક્તિ, 7 સંવિના અવતોર્થ ”
(વિન્દ્ર સ્રરૂ) “ત્રિવસંસાધમંતોન” ત્રણ વર્ગને સાધવાથી મનુષ્યની મનુષ્યતા. તે સિવાય પશુતા, તે માનવાને તૈયાર રહેશે. “સત્રાવ ધર્મ પ્રવરં વનિત” એમ કહીને “
વત' જણાવ્યું પણ “વવાર નહિ. એ ત્રણ વર્ગમાં અમે ધર્મને શ્રેષ્ઠ કહીએ છીએ તેમ નહિ. તે લેકે પણ ત્રણ વર્ગ સાધના વગર જાનવર જેવું નિષ્ફળ મનુષ્યપણું માને છે. આમ છતાં બીજો હેતુ આપ્યો કે “તે વિના ય અવતર્થા ” તે વગર અર્થ, કામ થતાં નથી. માટે ધર્મની શ્રેષતા. અર્થ, કામની હેતુતાએ ધર્મની શ્રેષ્ઠતા રાખી. અર્થ, કામની સિદ્ધિ કરે છે માટે ધર્મની શ્રેષ્ઠતા. અર્થ, કામ તેમને ધ્યેય છે. તે ધર્મ વગર થતા નથી માટે ધર્મને શ્રેષ્ઠ કહે છે. “જમા ધર્મ વિના अर्थकामो न भवतः तस्मात् धर्मः प्रवरः।" આચારાંગ ભણાવ્યા સિવાય બીજું શાસ્ત્ર ભણાવે
તે પ્રાયશ્ચિત્ત શંકા–પાદ્દગલિક દૃષ્ટવાળા ચારિત્રીને મિથ્યાદષ્ટિએ કેમ કહો
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છો ? “આગમવાદે હે ગુરુગમ કે નહિ.” (અભિસ્ત ) “શાસ્ત્ર ઘણું મતિ ઘેડલી” (દસ) એમ કહીને જણાવે છે કે સામાચારીનય ભેદમાં ઊંડા ઊતરી જઇએ તો એ કે તત્ત્વ ન મળે. તત્ત્વભેદમાં ભેદ નહિ પડે. નય, સામાચારી ભેદમાં ઊતરીએ તે આપણો પત્તો ન ખાય. તેથી ભગવતીજીમાં “ચં?” (માતૃ૨૮) “નાકથાપિતરાત્રઃ” (મો ૬૨) એમ જણાવ્યું છે. શાસ્ત્રકારે લખ્યું કે જેને સાવધ–નિરવઘ વચનનો ખ્યાલ નથી, તેને બેલવું વ્યાજબી નથી, તો ઉપદેશ દેવાને લાયક કેમ છે? તેને અંગે નિયમ બાંધ્યો કે આચારગ ભણાવ્યા વગર બીજું શાસ્ત્ર ભણાવે તે પ્રાયશ્ચિત. એ વાકયે ધ્યાનમાં રાખજો કે આચારાંગ પહેલાં ભણાવવું જોઈએ. એ ભણાવ્યા સિવાય બીજું શાસ્ત્ર ભણાવે તે પ્રાયશ્ચિત્ત. શાસનમાં અગીતાથ પિલાય, અનાચારી ન પોષાય
આચારાંગ ઉપર આટલું જોર કેમ? આચારાંગ ભણ્યા વગર બીજું જ્ઞાન ભણે તે શુષ્ક જ્ઞાની. આચારમાં વતી આગળ ભણે તો સફળ આચરને મજબૂત પાયા તરીકે જૈન શાસન ગણે છે. બંધારણ બાંધી દીધું. આચારાંગ ભણું વ્યા સિવાય બીજું જ્ઞાન અર્પણ કરે તે પ્રાયશ્ચિત્ત. કારણ એક જ કે આચાર એ મૂળ જડ હેવાથી આવેલે આચાર જ ફળ દેનાર છે. ભાડૂતી ચાર કામ ન લાગે. અગીતાર્થ શાસનમાં પિષાશે, પણ અનાચારી શાસનમાં નહિ પષાય. આચારવાળાની નિશ્રાએ અનાચારી પોષાવાના નહિ. અજ્ઞાની જ્ઞાનીની નિશ્રાએ પોષાય. આચાર વગરને આચારવાળાની નિશ્રાએ નહિ પિવાય. નીતિ ભાડૂતી નહિ, કાયદાનું જ્ઞાન ભાડૂતી ચાલશે. આચાર વગરને કઈ આચાર ભાડૂતી મેળવી શકે નહિ. આચાર સ્વયં સેવેલે ફાયદો કરે, તેથી પ્રથમ અગ આચારાંગ. વિચારની મજબૂતી ન આવે તે આચારનો ભોગે નહિ. માંકડા જેવું થય. વિચારની વ્યવસ્થા કરવા માટે સ્વ-પર-ઉનય સમય જણાવી વિચારમાં વ્યવસ્થિત કરવા સૂયગડાંગ કર્યું. પછી શાસનના સર્વ કાળના વિચાર,
Page #152
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસમુ' ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૧૯
વાદો તમે સમજાવી ન શકે! તે? આપણુ ધ્યેય માંયુ" જાય. આચારાંગથી આચારની, સયગડાંગથી વિચારની દૃષ્ટિ જણાવી. પછી ધ્યેયની દૃષ્ટિ નક્કી કરવા ઠાણાંગમાં વર્ગીકરણ કર્યું. પદાર્થનું વી કરણ કરવા માટે તાણાંગ છે. પાંચમા દાણામાં પાંચ મહાત્રતા કહેવા માટે સન્યાઓ વાળાચો વેરમાં ” વગેરે કહ્યું. પ્રાણાતિપાત-વિરમણ લેાકની દરકાર વગરનું...
<<
શંકા—સવ ́થા પ્રાણના અતિપાતથી વિરમવું, એને પહેલું પ્રાણાતિપાત ક્રમ રાખ્યું ? સમાધાન–તે સ્વભાવસિદ્ધ. વ્યવહારસિદ્ધ નહિ. બીજા બધાં –ચાર વ્યવહારસિદ્ધ. મૃષાવાદ, અદત્તાદાન, સ્ત્રીગમન, ને પરિગ્રહવિરતિ વ્યવહારસિદ્ધ. પ્રાણાતિપાત-વિરમણુ સ્વભાવસિંહ. પાંચે ઇન્દ્રિયા, ત્રણે અળ, શ્વાસેાશ્વાસ તે આયુષ્ય જગતના સમ્રુત, વ્યવહાર, અને રૂઢિ ઉપર આધાર રાખતા નથી. જ્યાં ગર્ભ માં આવી ઉપરે ત્યાં જ તે આવી જાય. લેાક શું કહે તેની દરકાર નથી. મૃષાવાદ લેાકની દરકારવાળે. અદત્તાદાન, સ્ત્રીગમન, પરિગ્રહ વિરમણ વ્યવહારની દરકારવાળું. પ્રાણાતિપાત– વિરમણુ લેાકની દરકાર વગરનું. પ્રાણા સ્વભાવસિંહ. ફલાણાને મારીએ તે દુઃખ ન ગણવુ તેમ ન ગણાય. ત્યાં વ્યવહાર કામ ન લાગે. જે પ્રાણે, તેને નાશ તે તમારા વ્યવહાર પર ધેારણુ રાખતા નથી. તેથી જ એ બધે માન્ય છે. હિંસાના સદ્ભાવ——એક દ્રિયથી પંચે દ્રિય સુધી તમામમાં માન્યા છે.
હિંસાનું પાપ સ્વાભાવિક, જ્યારે મૃષાવાદાકિનું પાપ કૃત્રિમ એકેન્દ્રિય મૃષાવાદી છે? તે કે નહિ, અસ'ની પચેંદ્રિય મૃષાવાદી નથી. બધા આરંભી છે પણ મૃષાવાદી નથી, તેમ ખેન્દ્રિય યાવત્ સજ્ઞી પંચેન્દ્રિયને અવિરતિ તરીકે હિંસાનું કમ છે, મૃષાવાદનું કમ નથી. અવિરતિ, કષાય, અને યાગ એ ક્રમ'બધનાં કારણું, પણ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહની અવિરતિ અધના કારણમાં નિહ. હિંસાની અવિરતિ બંધમાં છે. આજ પાપ-હિંસાનું પાપ સ્વાભાવિક છે. મૃષાવાદાદિક પાપ કૃત્રિમ છે, તેથી પહેલાં હિંસાની વિરતિ રાખી.
Page #153
--------------------------------------------------------------------------
________________
ખ્યાન
૧૩૭ ]
સ્થાનાંગસૂત્ર અવિરતિ કેના અંગે ગણું બંધ ગયે ? હિંસાનું ધોરણ અનુભવ પર. જ્યારે મૃષાવાદનું ધોરણ
છએ કાયની હિંસાની અવિરતિ એને અંગે કમ. બાર અવિરતિમાં પાંચ ઇન્દ્રિય, છકાયની અવિકતિ તેમાં મૃષાવાદીને સ્થાન આપ્યું છે? પ્રથમ તો હિંસા એ સાર્વત્રિક અને સ્વાભાવિક વ્યવહારથી નિરપેક્ષ. તેમ હોવાથી પ્રથમ પાપસ્થાનક તે પાપની વિરતિ ન કરે તે અવિરતિ. મૃષાવાદ વ્યવહારિક તેની વિરતિ ન કરે તો અવિકતિ નહિ. કેમ? એક જ કારણ એકેન્દ્રિયની અવસ્થા મૃષાવાદને અંગે સંભવ વગરની. બલવું નથી ત્યાં મૃષાવાદ કયાંથી લાવે ? બેઈકિયમાં તો મૃષાવાદ ખરો ને? ના. જૈન શાસન સમજવાવાળાને વચનના ચાર ભેદ છે. તેમાં સત્ય, મૃષા, મિશ્ર, એ નામના ત્રણ ભેદ એને છે? ના. કેવળ વ્યવહાર ભેદ, વ્યવહાર ભાષા. મૃષાભાષા અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી નથી. હિંસા એ સ્વયંસિદ્ધ, કેઈના કહેવાથી હિંસાપણું નથી. મૃષાવાદમાં લેકાએ જે ભાષા કરી તે કામ લાગવાની. આને પાટું કહેવું, પાટી ન કહેવી, એમ જે ઠરાવ્યું તે કહે તે સાચે. ઠરાવ પર મૃષાવાદની વિરતિનું ધોરણે. હિંસાનું ધોરણ અનુભવ પર. લેકે ઠરાવી દે તે તેમાં કામ ન લાગે, તેથી અહિંસા ન થઈ જાય. લેક વ્યવહારની હિંસામાં દરકાર નથી. મૃષાવાદ લેક વ્યવહાર પર આધાર રાખે છે. ઘડિયાળને કેડીઉં કહે તો નહિ ચાલે, કારણ કે લોકોના ઠરાવ ઉપર આધાર રાખે છે.
બહિષ્કાર ગુનાપાત્ર, અસહકાર એ નીતિ
મૃષાવાદની વિરતિ શાના ઉપર આધાર રાખશે? નહિ કરે તે ઉપર આધાર. આવા આકારવાળાને બૈરી કહેવી ને આપણે પુરુષ કહીએ તે મૃષાવાદ હિંસાનું સ્થાન લેકવ્યવહાર ઉપર નહિ. સત્ય મટે ધર્મ પણ ખ્યાલ નથી કે એ તો લેકેને સંકેત ! હિંસા ખુદ આત્માની ચીજ. સત્યપણું, જુહાપણું આત્માની ચીજ નથી, વ્યવહાર
Page #154
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસમું ] સ્થાન ગસૂત્ર
[ ૧૩૧ ચીજ છે. મૃષા, સત્ય વ્યવહાર ઉપર ઘેરણ રાખનારી ચીજ છે. હિંસા સ્વયં ચીજ, તેની અવિરતિ કરે એટલે કર્મબંધ વિરતિ કરે તે લાભ એ સિદ્ધાંત જૈન શાસનને નહિ. અવિરતિ રહે એટલે ગેરલાભ. એ સિદ્ધાંત. બહિષ્કાર ગુનાપત્ર, અસહકાર એ નીતિ. ખસ કહેવું તે બીજા પર સત્તા જમાવવી. અસહકાર–મારે સંબંધ નથી રાખ. અવિરતિ એ જ નુકશાન. અવિરતિ ટાળી એટલે ફાયદો નહિ પણ અવિરતિ રહી તેટલું નુકશાન. કારણ? શાસ્ત્રોમાં કહેવાય છે કે “જ્ઞાનવાળે દેશવિરાધક, ક્રિયાવાળો દેશઆરાધક'. કેમ? જ્ઞાનવાળો દેશવિરાધક, એને વિરાધકની કટીમાં કેમ મૂકે છે અને ક્રિયાવાળાને આરાધકની કટીમાં શાસ્ત્રકારોએ કેમ મૂકે છે?
ક્રિયાવાળે નાહ્ય એટલું પુણ્ય માને જ્ઞાનવાળે જે ક્રિયાની ન્યૂનતા રહી છે તે માટે બળવાવાળા હોય છે. નથી થતું તે ખોટું છે. સમ્યજ્ઞાન, દર્શનની પ્રાપ્તિ માટે સફળતા કરતાં ક્રિયાની પ્રાપ્તિ નથી થઈ તે માટે તેને ખટકયા કરે ક્રિયાવાળ જેટલું થયું તેટલો લાભ માને છે. અજ્ઞાની ક્રિયામાં નાહ્યા એટલું પુણ્ય માને. જ્ઞાનીને નથી થતું તેની બળતરા થાય. અગિયારમી પ્રતિભાવાળો પિતાના આત્માને કેમ બાળતો હશે? બળતરા-હું આટલા પાપમાં કેમ રહ્યો? કેમ આટલું પાપ છૂટતું નથી ? જ્ઞાનીને લગીર રહેલું પાપ ખટકે છે. જ્યારે અજ્ઞાની ક્રિયાવાળો હોય તે કર્યું એટલું સફળ, ન કર્યાને અંગે ડૂબવાનું ન ગણે. જ્ઞાનવાળા મળ્યું એ લાભ માનવા કરતાં ન મળ્યું તેનો ગેરલાભ માને છે. એટલા જ માટે હિંસાની જેટલી અવિરતિ તેટલું જ્ઞાનીને શલ્ય. તેથી પાંચમે ગુણઠાણે બાર વતી, અગિયાર પ્રતિમા વહેતાને ટળી એક જ અવિરતિ–ત્રસકાયની. અવિરતિ બાર પ્રકારની છે. એ અવિરતિમાંથી એક જ અવિરતિ પાંચમે ટળી. અગિયારને અડ્ડો જામેલ છે, તે છકે જાય ત્યારે જ બંધ થાય. અવિરતિને લીધે કર્મબંધને ધેધ કહ્યો તે કેવળ હિંસાના પ્રભાવે. મૃષાવાદિની અવિરતિને ત્યાં સ્થાન ન આપ્યું. અવિરતિમાં
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
“રિયાણાયાથo' (નવ૨૨) એમ કહીને પાંચ વ્રત ગણાવ્યાં, તેથી આશ્રવ વખતે પાંચ.
બંધ આશ્રવનો બેટ છે, બાપ નથી શંકા–આશ્રવ વખતે આશ્રવ ગણવા તૈયાર, બંધ વખતે બધાં ઉડાવી દીધાં, તેનું શું કારણ? આશ્રવમાં બાર અવિરતિ ન રાખી, બંધની જગો પર બાર અવિરતિનું નામ કહ્યું. બંધ આશ્રવને બેટે છે, બાપ નથી. બાપ આશ્રય છે. આશ્રવે કમ આવે તેને બંધ થાય. આશ્રવથી કમ ન આવે તે બંધ થાય નહિ. બાપને ઘેર પાંચ અવ્રત. બેટાને ઘેર બાર અવિરતિ. બાપને ઘેર મૂડી ન હતી તે વારસો બેટાને કયાંથી મળે ? કોઈ પણ કાળે અનાવમાં બંધ છે જ નહિ! આશ્રવ વગર બંધ નથી તે આશ્રવમાં પાંચ અવતને કેમ રાખ્યાં ? બધ વખતે બાર અવિરતિ ઊભી કરી. આશ્રવમાં પાંચ અવતો રાખ્યાં તે સંસી પચેંદ્રિયની અપેક્ષાએ. એકે કિયને બાર અવિરતિથી બંધ છે. એના આત્માને પ્રાપ્ત નથી થયા તેથી પ્રવર્યો નથી. મિયાજી મસાલા વગર રહ્યા છે. મર્યાદામાં નથી રહ્યા, સાધન નથી મળ્યું. બાર અવિરતિ એટલા માટે લગાડી કે મસાલા વગર મિયાંજી રહ્યા છે. જે બારે પ્રકારની બંધના કારણ તરીકે અવિરતિ રાખી છે તે હિંસાની અપેક્ષાએ. દુનિયાએ ધળો કહ્યો તેને પીળા કહીએ તો ખોટું તે વ્યવહાર. હિંસામાં વ્યવહારના પલટે પલટો નથી. મૃષાવાદમાં પલટે વ્યવહાર કરે તે નભે. વ્યવહારિક સત્યના ભેદ પડાયા છે. પારમાર્થિક સત્યની વ્યાખ્યા જુદી છે, તેથી સત્યની વ્યાખ્યા જુદારૂપે કરી છે. “અરમિયાનમકૃત” વિરાધનાવાળું વચન અમૃત એટલે, પાર- - માર્થિક અસત્ય. પરસ્પર વ્યવહારની ઉત્પત્તિ થાય ત્યારે સત્ય કે જૂઠની
પણ ઉત્પત્તિ હિંસા સ્વભાવસિદ્ધ. હિંસા પર વ્યવહારની છાયા નથી, માટે પ્રથમ મહાવ્રત તરીકે તે જરૂરી છે. તેથી વિરતિ બંધ તરીકે લીધી.
Page #156
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસમુ' ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૩૩
બીજી બાજુ મૃષાની કે સત્યની ઉત્પત્તિ કયારે? પરસ્પર વ્યવહારની ઉત્પત્તિ થઇ ત્યારે. જ્યાં પરસ્પર વ્યવહાર ત્યાં જ સત્ય, જૂની ઉત્પત્તિ. વ્યવહાર નથી ત્યાં સત્ય, જૂડ ઉત્પન્ન થતું નથી. વ્યવહાર ઉપર અદત્તાદાનના આધાર
એવી રીતે અદત્તાદાન તો સ્વાસાવિક નૈના, કૃત્રિમ. કારણ ? જો પેાતાની માલિકીની ચીજ ગણે પણ તેને દુનિયા કબૂલ કરે તેા. આપણે ચાલવાનુ` દુનિયા કબૂલ કરે તે ઉપર- આ મકાન દેવદત્તનુ હાય. યજ્ઞદત્તે જોર જુલમથી પડાવી લીધું છે. એક મહિના પછી આવ્યા. આજ્ઞા કેની માગવી? ખરે। માલિક કાણુ છે? વ્યવહારે જે માલિક થયા, પછી ન્યાયથી કે અન્યાયથી માકિ થયે ડાય. ગ્વ દ્વાર ઉપર ધાણુ
રાજાએ અહી સુધી પેાતાની હદ લીધી અાયથી લીધી, અળાકારે મારીને, છળથી માલિકી લીધી તેા પણ માલિકી રાજાની. શંકા—રા રાજાની માગી તે અન્યાયના પાષક બન્યા તે? સમાધાન-અમારે કાંઇ લાગતું વળગતું નથી. વ્યવહારે જે માલિક તેની રજા માગવી તેટલું જ તત્ત્વ. આજ કાયદો ઠરાવે કે ઝાડનું મૂળ જ્યાં ગયું હાય તેનાથી ભિન્ન ફળ લેનારા ચાર ગણવા. કાલે ખીજો ઠરાવ કર્યાં કે જેના ઘરમાં ડાળ ગઈ હોય તેનુ ફળ તે ધરવાળાનું, તેા ફળ લેનાર ચુનેગાર નહિ ! મૂળ હોય ત્યાંની માલિકી, શાખા ઢાય તેની માલિકી, એ મુજબ જેવા ઠરાવ. વ્યવહાર ઉપર અત્તઃદાનના આધાર. અદત્તના ચાર પ્રકાર—જીવ, તીથ"કર, ગુરુ, સ્વામી. સ્વામીઅદત્તની વાત ગુરુ, તીર્થંકરને મજૂર. સ્વામી અદત્તની રીતિ વ્યવહાર ઉપર. ત્રીજા વ્રતને આધાર વ્યવહાર ઉપર. તેમ મૃષાવાદ વ્યવહારિક ચીજ, તેથી વિરમવું તે વ્યવહારિક, આપણા ધરની મિલ્કત છાનામાના વદત્ત લઈ ગયા છે, તે જો આપણે લઇએ તે ચેર આપણે કહેવાઈએ ? એના આધાર પણ દુનિયાના ઠરાવ ઉપર મૈથુનવરિત ઉપર આવીએ. જેમ હિંસા. સ્વાભાવિક તેમ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સ્ત્રીપુરુષપણું યથી થવાવાળી ચીજ, તેને હિંસા માસ સ્વાભવિક માનવું જોઈએ, તેમાં વ્યવહાર કામ નહિ કરે. એને ખીજા નખરે રાખવી હતી ? ના. તે પણ કાળાન્તરે થવાવાળી ચીજ છે. જન્મ સાથે થનારી ચીજ નથી. આથી પાળ નાખી. પર પારણુતી સ્વાભાવિક ચીજ હતી. તેનું નામ મૈથુન રાખ્યું તે તેા ખીજું રાખવું પડત, પણ કહે! કે દુનિયાના વ્યવહારે જે સ ંજ્ઞા પાડી તે સંજ્ઞા કુમુક્ષુ કરીને ચાલીએ છીએ, “મૈથુન કેંદ્ર સુપરું સુક્ષ્મ જોડેલા વાચક જોડકા શબ્દો હાવાથી પાપ લાગતુ' નથી. ગમન તરીકે પ્રવૃત્તિ થાય તા જ તેનું નામ અબ્રહ્મ. તેને અંગે જે દુનિયાએ ઠરાવ્યું કે આવી રીતે જે કમ તે પાપ. જોડકા વાચક શબ્દો કરવા ગયા તે ક્રુષ્ઠ નિહ.
'
પરિગ્રહ વ્યવહાર ઉપર આધાર રાખે છે
પરિગ્રહમાં ગ્રહણ કરવું. વ્યવહારથી પર માને તેા પરિગ્રહ ±હેવાય ને ? સ્વ–પરપણાના વિભાગ ન હોય તે પગ્રિહને સ્થાન નથી. ખીજાનું સ્વામિત્વ ઉઠાવી પેાતાનું સ્વામિત્વ કરવું તે પરિગ્રહ તે વ્યવહાર પર આધાર રાખે છે. આથી જ પ્રથમ पाणाइवायाओ વૈમનું ” રાખ્યું.
r
‘મૃષાવાદ' એ જ કહી આપે છે કે સત્યથી ઊલટું. તે સત્ય ભાષા પર આધાર રાખે છે. જે મનુષ્યને મૃષાવાદથી બચવું તેને સધિ, સમાસ, કૃદંત વગેરે બધાના નિયમા તૈયાર કરવા જોઈએ. નિહ તે મૃષાવાદથી ખચે નિહ. લેાક વ્યવહારે ચાલેલી ભાષા આ બધા વિષયવાળી છે. જેમ માલિક વસ્તુને જાણ્યા સિવાય ન કહેવાય, તેમ ભાષાના નિયમે જાણ્યા વગર બેસનાર મૃષાવાદી છે, માટે સૂત્રકાર મહારાજાએ નામ, આખ્યાત, તદ્ધિત સર્વાંને જાણે તેને સત્ય ખેલનારા ગણ્યા. મૃષાવાદની કે સત્યવાદની ઉત્પત્તિ જન્મ્યા પછી, વ્યા કરણાદિયો ભાષા વ્યવસ્થિત ન થઇ હોય ત્યાં સુધી મૃષા, સત્ય કર્યું તેના પત્તો જ નહિ.
Page #158
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસમું ] સ્થાનાંગસૂવ
[ ૧૩૫ ભાષાની ઉત્પત્તિ ને મહાવ્રતની ઉત્પત્તિ ભાષાની ઉત્પત્તિ રાજ્યાભિષેક વખત. મહાવ્રતની ઉત્પત્તિ દીક્ષા વખતે. ભાષા વ્યવસ્થિત થાય ત્યારે જ સત્યને સ્થાન છે. પન્નવણામાં સ્ત્રી જાતિ જાણીને સ્ત્રી તરીકે વ્યવહાર કરવા જણાવ્યું. જાણ્યા વગર સામાન્યથી વ્યવહાર કરે તે મૃષાવાદી છે. પ્રથમ ભાષાની ઉત્પત્તિ. પ્રથમ ઉત્પત્તિ પછી વ્યવસ્થા. વિચિત્ર નિયમો વ્યાકરણમાં કર્યા તે પહેલાથી અનિયમિત ભાષા ચાલતી હતી તેથી. પ્રચલિત ભાષાની જે વ્યવસ્થા થયેલી હોય તે વ્યવસ્થા ખ્યાલમાં રાખીએ તો જ સત્યવ્રત, નહીંતર મૃષાવાદ.
મૃષાવાદ એટલે શું? શંકા-મૃષાવાદ ચીજ શી ? તેમાં લોકવ્યવહારને સંબંધ શે? હિંસા સ્વાભાવિક પાપનું રથાન છે. હિંસાને અંગે બીજાના પ્રાણ કરતાં અમારા પ્રાણુને નુકશાન થાય તે વ્યાજબી છે. અમારા ભાવ-પ્રણો પ્રગટ થતાં વાર લાગે તે બનવું સ્વાભાવિક છે, પણ અહીં લેકે ગટર વ્યવહાર બાંધ્યો તે કબૂલ ન કર્યું તેમાં પાપ શી રીતે? હિંસાથી ભવિષ્યના પ્રાણો મળવાનો અંતરાય થવો તેથી તેને કારણ તરીકે પાપ થયું એમ માનવું તે યુક્તિયુક્ત ગણાય. તમારા હિસાબે પુણ્યપાપની વ્યવસ્થા કરનાર જગત થયું. સમાધાન-વાત ખરી, મહાનુભાવ! શબ્દો કરતાં લગીર આગળ વિચારવાની જરૂર છે. બીજાને જે જ્ઞાન કરાવે છે તેને આધાર શબ્દ. જે પ્રમાણે શબ્દ પ્રચલિત છે તે પ્રમાણે જ્ઞાન થવાનું છે, તેથી જ્ઞાનના પલટાને અંગે પાપની ઉત્પત્તિ. મૃષાવાદને અંગે જ્ઞાનનો વિપર્યાસ થાય તે પાપ. મૃષાવાદના અપવાદ છે. એ સમજાશે ત્યારે અપવાદેના દ્વારા બરાબર ખુલ્લાં થશે. એ એકાંતિક ચીજ નથી. “વિરુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થતાં અનુકૂળ જ્ઞાનની ઉત્પત્તિ જબરજસ્ત હેય.” ખાઉ છું એ શીખવાડતાં ખાઉં એ ધાતુ કહીએ છીએ. પહેલાં ખોટા રસ્તામાં થઈને સાચે રસ્તે જાય છે. જે વસ્તુમાં વિરુદ્ધ પ્રતીતિ કરાવનાર ન હોય તો
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મૃષાવાદ નથી. વાકયમાં વિભક્તિ, વચન લગાડ્યા વગર બોલીએ તે ખોટું. જ્ઞાનને વિર્યાય હેય તે મૃષાવાદ. વિપર્યાલ નથી તે મૃષાવાદ નથી. મૃષાવાદ વ્યવહાર ઉપર ધારણ રાખે છે. મૃષાવાદ જ્ઞાનના વિકારને કરનાર છે, માટે મૃષાવાદ પાપ ગયું.
જેમ તેના ત્યાગને વ્રત ગયું તેમ પાંચે મહાવતેમાં સમજવાની જરૂર છે. તે સમજાશે ત્યારે પાંચ મહાવ્રત સમજાશે.
વ્યાખ્યાન : ૩૬
ભાવશૂન્ય ક્રિયા ફળવાન ન નીવડે ગણધર મહારાજા શ્રીમાન સુધમસ્વિામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા ગણધર પદવીને પામ્યા તે વખતે પ્રથમ આચારાંગની સ્થાપના કરી. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે ભાવશૂન્ય ક્રિયા ફળવાન થતી નથી. જે ક્રિયાને ફળવાળી કરવી હોય તો ક્રિયા ભાવવાળી હોવી જોઈએ.
ભાવ એટલે શું ? “ ભાવને અર્થ એકલે ઉલ્લાસમાં નથી લેતા. શરીરના અભિનયમાં ચેષ્ટામાં ભાવને અર્થ નથી લેતા. બીજા મતવાળાએ ઉલ્લાસ, અભિનય, ચેષ્ટામાં લે છે. શંકા–ભાવ ચીજ કઈ સમાધાન-દાન, શીલ, તપ અને ભાવમાં જે ભાવધર્મ તરીકે વિવેચન આવ્યું છે. ભાવધર્મ કયી ચીજ છે? રત્નત્રયી–સમ્યગ્દર્શન વગેરે. એ જ સંસારસમુદ્રથી ઊતરવાને માટે જહાજ સમાન, દાવાનળને દૂર કરવા માટે પુષ્કરાવત’ મેઘ સમાન છે. એ ભાવના થાય અને જયારે આત્મા એને અથ થાય ત્યારે ભાવધર્મ.
Page #160
--------------------------------------------------------------------------
________________
છત્રીસમું ] સ્થાનાં સૂત્ર
[ ૧૩૩ સમ્યગ્દર્શનાદિ ભવાંતરે લઈ જવાની ચીજો
આ સમ્યગ્દર્શન વગેરે એ જ જગતમાં અર્થ છે, એ જ જગ-તમાં પરમાર્થ છે, એટલું જ નહિ પણ એ ત્રણને અંગે જે ન હોય તે બધી વસ્તુ હોય તે અનર્થ. જેને આવી ભાવના થયેલી હોય તે તેને (ભાવને) જ તાકે. તેને મનોરથ–પામવાની ઈચ્છા કોઈને અંગે હોય તે આ ત્રણ વસ્તુને અંગે. ત્રણેની રાતદિવસ ઝંખના, જપમાળા ચાલતી હેય. ઈષ્ટ વરંતુ પિતાને ત્યાં હોય તે સંતોષ. જે દષ્ટ વસ્તુ ન હોય, તો જેની પાસે ઈષ્ટ વસ્તુ હોય તેની સેવા બરદાસ કરે, યાવત તેને ગુલામ થઈને રહે. જગતમાં ધન ઈષ્ટ હોય તો ધનવાળાના ધન મેળવવાવાળા ગુલામ બને. કળા મેળવવાની ઈચ્છા હોય તે કળાવાળાના ગુલામ બને છે. ધન મેળવવા માટે, રોગને નિવારવા માટે, કીમિયા, કળા માટે આ જીવ ગુલામ બને છે. આ જીવન માટે ધન વગેરે ચારે મેળવ્યાં પણ એ ચારેમાં લઈ જવાનું કયું ઉઠાંતરી કરતી વખતે એ કે ચીજ લઈ જવાના નથી. જે ચીજ લઈ જવાના નથી તે મેળવવા માટે ગુલામી કરીએ છીએ. સમ્યગ્દર્શન વગેરે ભવાંતરે લઈ જવાની ચીજ. સમ્યગ્દર્શન આ ભવનું, પર ભવનું અને ઉભય ભવનું હેય. સમ્યગ્દર્શન આ ભવ પામેલાં, આવતે ભવે પામે. જે સમ્યગ્દર્શન પામ્યા તે આવતે ભવે રહે યાવત સર્વ કાળને માટે રહે. ક્ષાયિક સમ્યગ્દર્શન સર્વ કાળને માટે રહે. સાચા તત્વની માન્યતા, જીવાવાદિની જીવાદિ તરીકે માન્યતા કે હેપાદેય તરીકે વિવેક કરવામાં આવે તે સમ્યગ્દર્શન.
સખ્યારિત્ર મેળવ્યું તે તો આજ ભવ પૂરતું
સમ્યજ્ઞાન પણ આ ભવનું, આવતા ભવનું અને ભવોભવનું છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન આ ભવનું, આવતા ભવનાં અને ભવે ભવનાં છે પણ સમ્મચારિત્ર મેળવ્યું તે આ ભવનું જ છે. આવતે ભવે ચારિત્ર હેતું નથી. તેથી ચારિત્ર લેનારા પ્રતિજ્ઞા કરતી વખતે “યાઝીવ શબદ બોલે છે. આથી સિહમહારાજને ચારિત્ર
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન માનતા નથી. કારણ કે ચરિત્ર આ જિંદગીને છેડે પૂરું થાય છે.
મોહક્ષયરૂપ જે ચરિત્ર તે તે સિદ્ધપણુમાં પણ છે.
શંકા–જ્યારે સમ્યક્યારિત્ર આ ભવનું છે તે પછી ભવોભવ સાથે આવનાર છે એમ કેમ કહ્યું? સમાધાન–આવું કહેનારે બારીક દષ્ટિથી જોવું જોઈએ. ચારિત્ર બે પ્રકારની પ્રતિજ્ઞારૂપ ચારિત્ર અને ૨-મોદક્ષયરૂપ. મોહક્ષયરૂપ જે ચારિત્ર તે તો આગળ સિદ્ધપણામાં પણ છે. સિદ્ધપણુમાં પ્રતિજ્ઞારૂપ ચારિત્ર નથી. સિદ્ધદશા થાય ત્યારે તે આત્માની સ્થિર પરિણતિરૂપ ચારિત્ર રહે, પણ જેઓ સિદ્ધ ન થાય, તેઓને આ ભવમાં આચરેલું ચારિત્ર આ ભવમાં નાશ પામ્યું. તેનું આગળ શું? સટ્ટો ખેલ્યો. વેપારમાં મર્યાદાસર આવવું જવું થાય. સટ્ટામાં મર્યાદાસર આવવું જવું થતું નથી. ચારિત્રિથી સિદ્ધપણું મેળવ્યું તે મેળવ્યું, નહિ તે ચરિત્ર તો ચાલ્યું જવાનું. સામાયિક વગેરે પાંચ ચારિત્રોમાંનું એકકે અપ્રતિપાતી નથી, બધાં પ્રતિપાતી છે. આ ભવમાં ન પડે, તો ભવને છેડે પણ પડ. વાનાં. ચારિત્ર લીધા પછી તે ભવે મોક્ષ થઈ ગયો તે ફળ આવી. ગયું. મેક્ષ ન થયે તે તે ચારિત્ર ટકવાનું નહિ. જે વખતે મોક્ષ થશે તે વખતે નવું ચરિત્ર. જંબુસ્વામીજીને આત્મા ચારિત્રમાં કેટલો રંગાયેલો હશે !'
સંકા-જો તેમ છે તે ચારિત્ર ધન પેઠે આ ભવ પૂરતું થઈ ગયું? સમાધાન-નહિ. ચારિત્રે કરેલે આત્મામાં મોહનીય ક્ષપશમ તેનું કાર્ય બીજે ઠેકાણે કર્યા સિવાય રહેતો નથી. માત્ર મર્ભદશા, બાળદશામાં પ્રતિજ્ઞારૂપ ચારિત્ર આવી શકતું નથી. સંસ્કારને પ્રભાવ ભવાંતરે પણ ચાલવાવાળો છે. ચારિત્રને સંસ્કાર થયેલ હોય તો તે કેટલું કામ કરે તે જ ખૂણવામીજીના દૃષ્ટાંતથી જાણી. શકીએ છીએ.
ચાગ્નિ ઉપર જંબુસ્વામીનું દષ્ટાંત [ ]. જે વૈરાગ્યવાસના થાય છે તે ચાહે તેટલા ઝપાટા આવે છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
છત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૩૯ ખસતી નથી. માબાપે ચાહે તેવા રોકયા. આઠ સ્ત્રી પરણાવી દીધી. કેઈ પણ પ્રકારે વૈરાગ્યભાવના ઓછી ન થઈ. આ જંબુસ્વામીજીમાં પ્રભાવ શાનો? અહીં જે પહેલાંના સંસ્કારે ન લઈએ તે સર્વ જીવો એવી દશામાં કાં ન આવે ? જે ચારિત્રની આરાધના કરે તેને ભવાંતરમાં સંસ્કાર લઈ જવાનું બને છે. જંબુસ્વામીજી પહેલા ભવમાં રાજકુમાર. રાજકુમારપણામાં પિતે દીક્ષાના અભિલાષી. એ અભિલાષામાં કેટલાક લેકે એ રૂપે દષ્ટાંતને લઈ શકશે કે માબાપે ના કહ્યું તેથી રહી ગયા. તે જ દષ્ટાંતને આત્માથીની દૃષ્ટિએ જોવા માં આવે તો એ દષ્ટાંત કાળજાને કોતરી નાખે એવું છે. રાજ્ય સ્થિતિમાં વર્ષો સુધી છઠ્ઠ છેટું પારણાં કરવાં, કઈ સ્થિતિએ ? રાજકુમાર છે. ટ્રે પારણું. પારણું ત્યારે અબેલ. આપણો ઘણે ભાગે ત્યાગ જ પોલે. અહીં તે છ વિગઇને ત્યાગ કરે, કાચી છ વિગઈન નહિ. આ તે આંબેલ. તે પણ છ છઠ્ઠને પારણે. રાજકુંવરની સ્થિતિ. એને કઈ કહેવા નહિ આવતા. હેય? રાજકુમાર જ્યારે આંબેલ કરે છે ત્યારે રાજારાણીને, કુટુંબને, દરબારી મનુષ્યને કાંઈ લાગ્યું હશે ? કઈ કહેવા આવ્યા હશે ? જે આવું આપણે ઘેર બને તે બધાં કહેવા લાગે. પાડોશી કહેવા લાગે. એમને ન બનતુ હશે? એના ઉપર કઈ જાતના પ્રહારો હશે? એમાં કા, એટલું જ નહિ પણ ચારિત્ર લેવા તૈયાર થયેલ હય, બે ચાર મહિનામાં ચારિત્ર મળી ગયું તો લાઇનમાં ચઢશે. જે ન મળ્યું તે ગઈ વાત. ન મળ્યા છતાં પરિણતિ ટકવી તે કઈ દિશાએ? પહેલે છૂટો ફરતો હોય. ધંધામાં જે ગયો તે ચારિત્રનું નામ ચૂકી જાય. પરયે ન હોય, પરણે તે ચારિત્રનું નામ ચૂકી જાય. રાજકુમારને સ્ત્રી, સસરા તરફથી ગોદા મારવામાં બાકી રહ્યું હશે કે ? એ આમા ચારિત્રમાં કેટલે રંગાયેલા હશે? “માબાપ કંટાળે, રજા આપે તે ચારિત્ર લઉં,' આ મુદાએ તપસ્યા કરી. ભવદતના ભવમાં જે વિરાધના કરી તે વિરાધના જ અહીં નુકશાન કરનારી થઈ. જિંદગી સુધી ઉછાળો માર્યો.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માબાપે રોકી રાખે. પહેલા ભવે દ્રવ્ય થકી ક્રિયા હતી પણ મનમાં અભિલાષા હતી. બીજા ભવમાં બધું કર્યું. વીર્ય ઉલ્લાસ ને જાગ્યો. માબાપને રજા આપવાનું ન થયું. શિવકુમારને ચારિત્રની ભાવના, યાવાજીવ છઠ્ઠ, પારણે અબેલ. રાજકુમારને આ કેટલું મુશ્કેલ
સંસ્કારદ્વારાએ સમચારિત્ર ભવોભવ કામ લાગે
રાજાએ રજા ન આપી, તેથી શિવકુમારે દીક્ષા ન લીધી ને ? પહેલા ભવની વિરાધનામાં ન જાઓ. આ ભવની આરાધનામાં જાઓ. રાજકુમારમાં ચારિત્રને રાગ અવિહડ રહેવો, ચારિત્રની અભિલાષા જરી પણ મંદ ન પડવી ! રાજા, રાણી, અમાત્ય તમામ મથી મરે પણ જેના પરિણામને લગીર મંદતામાં જવાનું થતું નથી. હજારે ઉત્પાતે આવ્યા છતાં જેના આત્માને અસર ન થઈ તે માત્મા જબૂસ્વામીજીના ભાવમાં માબાપની અસરવાળો ન થાય. એક જ નિશાન તાકી રહે તેમાં નવાઈ શી? ઘડે કરતી વખતે દંડ કરાશે મૂકી દેવામાં આવે, પણ વેગ તે ચાલતું રહે. પ્રતિજ્ઞાપ ચારિત્ર આ ભવને છેડે પૂરું થઈ જાય પણ સંસ્કાર આ ભવે પૂરા થઈ જતા નથી. સંસ્કાર દ્રઢ હોય તે મેક્ષ મળે ત્યાં સુધી રહે. ચરિત્ર ભવને અંતે ચાલ્યું જાય છે એનો અર્થ એ કે પ્રતિજ્ઞા તરીકે ત્યાં સુધી રહે છે. આથી સંસ્કાર શૂન્ય થઈ જાય એમ છે નહિ. તે જ પ્રભાવને લીધે કહી શકીએ કે ચારિત્ર ભભવ કામ લાગનારી ચીજ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ભવભવ કામ લાગના સંસ્કાર દ્વારા એ સમ્યફચારિત્ર -ભવોભવ કામ લાગે. સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જે જીવ છે તે ભવ્ય હોય તે તે
જાતિભવ્ય હાય જ નહિ ભવ્ય છું એટલે નિર્ણય થાય તે માટે મોક્ષે જવું એ એક્કસ એ નિર્ણય થવાને. સૂક્ષ્મ એકંકિય સિવાયના કે અનંત કાય સિવાયના જેટલા ભવ્યું તેમાં કઈ પણ જાતિભવ્ય નહિ કહેવાય. જાતિભવ્ય માત્ર જાતના ભવ્ય ભવ્યપણાનું કાર્ય થવાનું નહિ. જે છ સંતી
Page #164
--------------------------------------------------------------------------
________________
છત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૪૧ પંચૅચિપણમાં છે તે ભવ્ય હોય તો તે જાતિભવ્ય હેય જ નહિ. જાતિભવ્યને ત્રસાદિકપણાની સામગ્રી હોય જ નહિ. ત્રસાદિકપણાની સામગ્રી મળી છે તે જાતિભવ્ય નથી. તે ભવ્ય હેય તે ખરેખર મોક્ષગામી ભવ્ય છે. જે આપણે ભવ્ય છીએ તે મનુષ્યપણામાં હેવાને લીધે જાતિભવ્ય-નામના ભવ્ય નથી.
કેવા જાતિભવ્ય કહેવાય ? જાતિભવ્ય-આત્મામાં લાયકાત છે. દરિયાના તળિયે રહેલો પત્થર મૂર્તિને લાયક છે. કોઈ દહાડે મજૂર એને દવાના નથી. એની મૂર્તિ બનવાની નથી. બહારના પત્થર અને એ પત્થરમાં તફાવત નથી. દરિયાની ખાણના પત્થરની મૂર્તિ બનાવાની નથી. જાતિભવ્યમાં ને ભવ્યોમાં ફરક નથી. સિદ્ધમહારાજને સામગ્રી મળી, કાર્ય થયું. તેવી સામગ્રી જેને મળવાની નથી. છે લાયક પણ ત્યાં પડી રહેવાના છે તેવા જ જાતિભવ્ય કહેવાય.
મગ અને કેરડું મગ મગ અને કેરડું મને બંનેને સંયોગો સરખા મળ્યા, કેરડુને સ્વભાવ છે કે પાણી મરે નહિ, પચે નહિ. તેમ જીવ કેટલાક એવા છે કે જેમાં સમ્યગ્દર્શન વગેરે પ્રવેશ ન કરી શકે.
વિલંબ કરે તેટલાં ખાસડાં ખાવાનાં હવે મૂળ વાત પર આવે. જે મનુષ્ય પોતાનામાં ભવ્યપણું છે એમ એક્કસ કરી શકે, તો આ કર્યા સિવાય મોક્ષ નથી. જે મેસે જવું છે એમ છે તે ખરા ખાધા કરે, ખાસડાં ખાવાં એ નકામાં. ખત્તા ખાઈને કરવું પડશે તેના કરતાં પહેલું કરવું તે સારું નહિ? મેક્ષની ઇચ્છા થઈ એટલે ભવ્યપણું. મેક્ષગામીપણું, ભવ્યપણું છે એમ નિશ્ચય થાય તો વિલંબ કરે તેટલાં ખાસડાં ખાવાનાં. ભભવ સાથે આવનારી ચીજ તે તે મેળવવી.
ભાવ ચઢિયાતે કેમ તે તે સમજાય ત્યારે જ જે વસ્તુ આપણી પાસે ન હોય, તે મેળવવી હોય તે તે વસ્તુ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જેની પાસે હોય તેને આશ્રય મેળવ. સમ્યગ્દર્શન વગેરેવાળાને આશરો મેળવે. વિદ્યાથીથી ગુની ભક્તિ કરાય. કીમિયાના અથથી કીમિયાવાળાની ભકિત કરાય, તેમ સમ્યગ્દર્શનના અર્થીએ સમ્યગ્દર્શનવાળાની ભકિત કરવી. આ પહેલો ભેદ (૧). ભક્તિમાં તેની તરફ બહુમાન. તે દેખતાની સાથે હૃદયમાં ઉલ્લાસ, અભ્યસ્થાન, નમસ્કાર, હાથ જોડીને હાજર રહેવું. જાય ત્યારે વળાવવા જવું એટલું જ નહિ પણ જ્યારે ધન વગેરે લેવા માટે મનુષ્યો સેવામાં હાજર રહે છે, તે સેવા નેકરિયાત જેવી હોતી નથી. એ સેવા તહી તુહીના જેવી છે. કાળજાને કેતરી નાખે એવી સેવા હોય છે.
તર જા ” સમ્યગ્દર્શન વગેરેને ધારણ કરનારાનું જે કાર્ય તે પોતાના કાર્ય તરીકે કરવું. સમ્યગ્દર્શન વગેરેવાળાની ભક્તિ, તેમની વેયાવચ્ચ, તેમનું કાર્ય તમામ પોતે કરવું. આ કરવા છતાં સંસારના પદાર્થો તરફ ઘણુ, આ ક્યાં વળગ્યું છે એમ લાગે, કેમ છૂટતું નથી એમ જાગે ત્યારે ભાવ, દાન, શીલ વગેરેમાં ભાવધર્મ કહીએ છીએ તે ભાવધર્મ આ છે. જ્યારે આ ભાવનું સ્વરૂપ સમજશે ત્યારે દાન, શીલ, તપ કરતાં ભાવને ચઢિયાતો કેમ કહેવાય છે તે સમજાશે.
ભાવથ ક્રિયા ફળે નહિ રત્નત્રયધરની ભક્તિ, તેનું કાર્ય, રત્નત્રયધર સિવાયના આખા જગત તરફ ઘણા તેનું નામ ધર્મ. ક્રિયાને અંગે ભાવ કહીએ તે શી ચીજ ધાર્મિક ક્રિી નવકાર ગણીએ એટલી, એક બાજુ ચૌદ પૂર્વધર થઈએ. એક નવકારશી કરીએ, યાવત છ માસની તપસ્યા કરીએ, છતાં ભાવશૂન્ય ક્રિયાઓ ફળતી નથી. ક્રિયાની સાથે લેવા ભાવ કયો કે જે ભાવ ક્રિયામાંથી ધર્મને ઉત્પન્ન કરે ? આગળ જણાવીશું તે ભાવ ન હોય તે ક્રિયાથી ધર્મ થવાની તાકાત આવે નહિ.
એ બે તે ગુણના કેળ " यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ।"
( જારથાપ્રો. ૨૮)
Page #166
--------------------------------------------------------------------------
________________
‘છત્રીસમું ] સ્થાનસત્ર
[ ૧૪૩ જે કારણથી ભાવ વિના ક્રિયા ફળવાળી ન થાય તે ભાવ કયો? હરિભદ્રસૂરિજી કહે છે કે –
"प्रणिधिप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगभेदतः प्रायः । ધશારાથાત: ગુમાર: gzઘાડત્ર વિથ ”
(વો. રૂ, સ્ત્રો દ) પ્રણિધિ પ્રવૃત્તિ, વિદ્યય, સિદ્ધિ અને વિનિયમ–આ પાંચ વસ્તુ હેય ત્યારે જ ભાવ કહેવાય. પ્રણિધિ સામાન્ય રીતે વંદિત્તાને અર્થ
ખ્યાલમાં હેય તે “ત્તિવ દુનિહા” એટલે યોગની એકગ્રતા જે ક્રિયા કરવામાં આવે તે ક્રિયાને અંગે યોગની નિશ્ચલતા કરી દેવી જોઈએ. પિતાનું મેળવેલું હોય તે જ ખેવાને વખત આવે તો ક્ષત્રિય કેસરિયાં કરે. નવું મેળવવા તૈયાર પણ જે મેળવ્યું તે મેલાય નહિ. પ્રણિધાન એ કે જે વસ્તુ મેળવી છે તેમાં સર્વથા સ્થિરતા. મેળવેલ ગુણ ખસે તે ગુણની કિંમત જાણી નથી. છોકરાના હાથમાંથી બોર બાપને લેવું હોય તો પાણી ઊતરે. ગુણની બાર જેટલી કિંમત કરીએ આપણો ગુણ ખસે કેમ ! અનાજનું અજર બે ત્રણ કલાક પછી માલમ પડે, ઓડકાર આવવા માંડે ત્યારે. તપસ્યાનું અઝરણુ પારણને દહાડે. વધારે ફેધ તે દહાડે. જ્ઞાનનું અજીણુ સામો જ્ઞાનને ગ્રહણ કરનારો મળે ત્યારે, અહંકાર આવે તે તે જ્ઞાનનું અજીરણ ગુણનું અજીરણ ગુણ આવતાંની સાથે પિતાથી ઊંચા તરફ ભક્તિને અભાવ, પિતાથી નીચા તરફ યાને અભાવ. આ ગુણનું અઝરણઆપણે અદ્રમ કર્યો. જેડિયાને કહે કે છત. આ અજીરણું. કરવાવાળાને અંગે અહે! આ બે શબ્દો ભાવને નાશ કરનારા છે. આ બે શબ્દને દેશવટો મળશે ત્યારે ભાવનો છોડ થશે. ગુણ પ્રાપ્ત થાય તે વખતે જેને ગુણ મળ્યા છે તેનું બહુમાન, નથી મળ્યા તેને અંગે દયા. નિણને ગુણ મેળવી દેવા માટે પરિણતિ. મળેલાને અંગે બહુમાન. આ બે સમજાશે ત્યારે સલે ભાવ નથી એમ ગણાય, ગુણના જે બે કેળ છે તે ગુણને ખોદી
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ખાશે, પત્તો નહિ ખાય. પ્રણિધાન જે મળ્યું છે તેની સ્થિરતા મેળવી દઉં, નથી મળ્યું તેના પર દયા. અધિક હેય તેમાં બહુમાન. આ બે રહે તે ભાવધર્મનું પહેલું પગથિયું. આ પહેલું પગથિયું મળ્યા છતાં બીજી વસ્તુ મેળવવા માટે જવ તલપાપડ ન થાય ત્યાં સુધી મેળવેલી વસ્તુના બીજા ભેદમાં આવી શકીએ નહિ (૧).
ભાવને બીજે ભેદ પ્રવૃત્તિ ત્યારે જ પરિણમે પ્રવૃત્તિ-આગળ ધપ. દુનિયા આરંભ પરિગ્રહમાં છે, તમને ધપાવે છે.ક્રિયા, ગુણના બહુમાનવાળા હે, ઘર્મની કિંમત સમજે છે તે યાહેમ કરીને ચાલે. આગળ ધપવાની બુદ્ધિ ન થાય, યાહેમ કરવાની વૃત્તિ ન થાય, ત્યાં સુધી તે વસ્તુને રસ જાગ્યો છે એમ કહેવાય નહિ. બૈરી રોટલે નાંખવા જાય છે. બાઈ આપવા આવી છે. છતાં કૂતરો તરાપ મારે છે, વચમાં વાર ખમાતી નથી. નાખવાનું છે, એને માટે લાવી છે, છતાં આકાંક્ષા તીવ્ર છે. એવા તલપવું જોઈએ કે વહેલો કેમ મળે? આ સ્થિતિએ પ્રવૃત્તિ થાય ત્યારે ભાવને બીજો ભેદ પ્રવૃત્તિ (૨). સમ્યગ્દશન વગેરેની સ્થિતિ તે તો આત્માની મિલકત
પ્રણિધાનથી પિતાની સ્થિતિને નિશ્ચય. બીજામાં જાય ત્યારે ઊલટ. એ પ્રવૃત્તિ વધતાં જેને નાત રાખવી છે તેને નાત બહારને ડર. જેને નાત રાખવી નથી તેને ? તેવી રીતે દરેક ધમાંથીઓએ ધ્યાનમાં રાખવું કે આ ધાર્મિક પ્રવૃત્તિ કરવા માંડું તેમાં જ ધાડ પડવાની છે. ધનવાળાએ ધન લાવવા પહેલાં ધાડમાંથી બચવાના ઉપાયો દયાનમાં લેવા પડે છે. સમ્યગ્દર્શન વગેરેની સ્થિતિ તે આત્માની મિક્ત છે, તેની ઉપર ધાડ તૈયાર છે. ખોરાક લઈ જાઓ તેને ઢાંકીને લઈ જ પડે છે, નહિ ઢાંકે તે ચકલી, કાગડા તૈયાર બેઠા છે. આત્મામાં આવતા એક પણ ગુણ ચાહે તે સમ્યગ્દર્શન રૂપે છે, તપસ્યા રૂપે છે, એક પણ ગુણ ઉપર કર્મરાજાના કાગડા ચાંચ માર્યા વિના રહેવાના નથી. ટેડને કાગડા કૂતરાની આભડછેડ ન હોય. ઢેર બંદોબસ્ત ન કરી શકે તેથી એક બાજુ તે ખાય, બીજી બાજુ
Page #168
--------------------------------------------------------------------------
________________
છત્રીસમું ] સ્થાનાંમસત્ર
[ ૧૫ કાગડા કૂતરાં ખાય. જેમ મનુષ્યોને રસેઇ સ્વચ્છ લેવાનું મન હેય તે ખુલ્લી લઈ જ નથી. તેમ સ્વચ્છ ગુણ આત્મામાં રાખવા હોય તે હાથમાં હુકે રાખે. ઢાંકે. કયું ઢાંકણું?
સાવચેત રહેવાની જરૂર વિદ્મજય–મારા કામમાં વિઘ આવશે, વિઘ વિનાનું કામ જ નથી. દરેક ગ્રંથકારેને શરૂઆતમાં મંગલ કેમ કરવું પડે છે તે આથી ખ્યાલમાં આવશે. પ્રણિધિ-પ્રવૃતિ મેળવેલી હોય છે, છતાં વિદ્મજય જરૂરી છે, તે મેળવવો જોઈએ. તેને અંગે મંગલ કરવાં જોઈએ. તેમ આ આત્માને પ્રાપ્ત થતા ગુણો તેને કાગડા, કૂતરાં દિવાળી ન કરી જાય તેને માટે સાવચેત રહેવાની જરૂર.
એ માટે તો તુંહી તુંહી થવું જોઈએ શી રીતે વિઘનો જય થાય ? જેમ મુસાફરી કરવાવાળાએ -શરીર તંદુરસ્ત રાખવું, ૨-રસ્તો ચેકો દેખ અને ૩ વળાવાને જડે રાખ. તેવી રીતે અહીં પણ દરેક ધર્મક્રિયા કરનારે ત્રણ વસ્તુ વિજયને માટે રાખવી જોઈએ. આ ત્રણ વસ્તુઓ વિઘજયને માટે જરૂરી છે. વિદ્ધ જીતી ન શકીએ તે કરેલું પ્રણિધાન, પ્રવૃત્તિ ઊલટી કર્મબંધનમાં પરિણમી જાય. પણ નિર્જરા ન કરે. માર્ગ સિવાય બીજી ચીજમાં મેંદું ગાલવું નહિ. સમ્યગ્દર્શન વગેરે માગ. તે સિવાય બીજે દ્રષ્ટિ જવી ન જોઈએ. બીજે બધેથી દ્રષ્ટિ હરી લે. લેટ ખાવો અને ભસવું” એ સાથે ન બને. સમજુ લોટ ખાતો હોય તે ફેઈ ન બોલે. સમ્યગ્દર્શન વગેરેનું આદરવાલાયકપણું આત્મામાં આવ્યા પછી અન્યનું આદરવાપણું રહે તે લેટ ખાઈને ભસવા જેવું થાય છે. મહામહેનતે કર્મને ક્ષાપશમ કરી ધર્મ મેળવ્યો. છતાં મૂર્ખ છોકરો ફેઈ કરીને લેટ ગુમાવી દે, તેની માફક થાય. ધર્મ મેળવ્યો છતાં હેય વસ્તુને છોડવાની સ્થિતિમાં આવ્યા નથી. ત્રણ સિવાય બીજામાં ઉપાદેય બુદ્ધિ રહે નહિ. જ્યાં સુધી આત્મા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને અંગે તુંહી તુહી ન થાય, આ ઉપાદેય છે, બીજું ઉપાદેય નથી, આ બુદ્ધિ ન થાય,
૧૦
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ત્યાં સુધી વિશ્વને જીતવાવાળો થતો નથી. આદરવામાં આવેલી ધર્મ ક્રિયાને અગે, ગ્રહણ કરવામાં આવેલા ગુણોને અંગે તુંહી તુંહી થવું જોઈએ. (૩)
એપની રિથતિમાંથી બચવું મુશ્કેલ એ થયા પછી દ્રષ્ટિમોહ મારી નાખે છે. આંધળાની ટાળીમાં ભળેલો સોનાનાણું લઈને હાલત થઈ જાય. તેનાથી બચવું મુશ્કેલ છે. ટેળીમાં ભળીને લૂટારું બનેલું હોય તેનાથી બચવું મુશ્કેલ. પાપ તરીકે ગણાતાં પાપ તેનાથી બચવું સહેલું, પણ કાર્ય અધમ ને ઓપ ધમને; કર્મ પાપનું ને ઓપ પુણ્યને, તેનાથી બચવું મુશ્કેલ કાર્ય ભવનું ને એપ મેને, તેનાથી બચવું મુશ્કેલ પડે. એ ઓપની સ્થિતિમાંથી બચવું મુશ્કેલ. મોટા ઝવેરીને કલચર મોતીથી બચવું મુશ્કેલ થઈ પડે છે, તેમ ધર્મના નામે અધર્મથી બચવું મુશ્કેલ પડે છે.
પેટમાં ગીર આવે પૂજા કરવા ગયા. કેસર ઘસી લીધું. અંગતૂહણ કર્યા. બીજાએ પૂજા કરી લીધી તે તમારા ગરમીના પારાનું માપ લે. માંકડાથી કેરીની વખતે દીવી ન પકડાઈ. ક્રેઈની ભાવના જાગી કે ભાઈ તારી પાસે ફૂલ નથી, મારી પાસેથી લે! કેદએ ધૂપ, દીપ આપે ? ભગવાન તારા રજીસ્ટર થઈ ગયા. પખાલ કરી, અંગતૂહણ કર્યા તેથી રજીસ્ટર થઈ ગયા? બલી કલેશ નિવારણ માટે નથી ધખની વૃદ્ધિ માટે છે. અંગ્રેજ ને રૂશિયા મળીને ઈરાનના ભાગ ચાહે તેમ પાડી લે. તેની માફક જે કલેશ નિવારણ શબ્દ વાપરે છે, તે દેવદ્રવ્ય ચાહે તેમ વાપરી શકે. ભક્તિ ભગવાનની, ભાગ પાડી લીધા તમે. કાકા ભત્રીજા વચ્ચે મહેમાંહે બેલી હોય છે, અંટશ કલેશ રહેતો નથી. વધારે ચઢે તેને ચલે કરવા બેલનારે ઊભો થાય છે. બીજાએ પૂજા કરી લીધી તે શું થાય? મહારાજના મેઢે તમારો જશ ગવડાવવા તૈયાર થયા હતા ને, થાય કઈ બોલ્યો તો એ શું? તે વખતે ઊંચાનીચા કેમ થવાય છે?
Page #170
--------------------------------------------------------------------------
________________
ત્રીસમું ] રથાનીયસૂત્ર
[ ૧૪૭ આપથી બચવું મુશ્કેલ પડયું. જ્યાં નામ આવે ત્યાં હજારો ખર્ચાય છે, પણ ફાયદાકારક કામ છે, એમ અંતઃકરણ કબૂલ કરતું હોય, છતાં એમાં નામ, પાઘડીને સ્થાન ન હોય તો પાંચ હજારની જગ પર પાંચ દેતાં પેટમાં પીર આવે છે. નામ આવે, પાઘડી બંધાય, ટીલું થાય ત્યાં પૈસા આપીએ છીએ. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલી બેલવાનું છે તે જગ પર, જીર્ણોદ્ધારની ટીપ વખતે પાટિયા પર નામ ન આવવાનું હોય તે કેટલા આપવા તૈયાર થાય?
મુક્તપણને સ્વાદ તે બીજાને મુક્ત કરે તેમાં
જીવનને જીરવવાની જીગર ચાલતી નથી. કલચરમાં કૂદે છે. પહેલું–અન્ય છડવા લાયક પદાર્થો ઘૂસી ન જાય માટે અંતઃકરણ શુદ્ધ કરો. બીજું-ભળતા ન ભળી જાય. ભળતામાં ભેળવાઈ ન જાય. ત્રીજું–અંત:કરણનું કાળજું ન કેવાય તે કામ ચાલશે. વસ્તુ-કર્તવ્ય છે. બીજી પેસીને બગાડે છે, ઓપ બગાડે છે. ભક્તિ કરવી છે તો નામ રહે કે ન રહે તેને મુદ્દો નથી. પાટિયાની કિંમત બે હજાર છે. ભક્તિનું શ્રેય ઊડી જાય છે. આપની વસ્તુ ભળી જતી હોય તેથી સાવચેત થાઓ. આ સાવચેતી છતાં જાનૈયા લીધા. વેલે લીધી. વરરાજાને રસ્તામાં ન સાચવ્યો તો શું થાય? ૧-જૂઠાથી બચા, ૨બનાવટીથી બચછતાં જે કર્મક્ષયનું, સમ્યગ્દર્શન વગેરેનું ધ્યેય ચૂકી જઈએ તે શું થાય? હેયને ઘૂસવા દેવું નહિ. વિહ્વજય કરે ત્યારે સિદ્ધિ કહેવાય છે. તે ગુણો, તે ગુણસ્થાનકે પ્રાપ્ત થતાં તેનું નામ સિદ્ધિ. (૪) આવી સિદ્ધિ થવા છતાં “જ્ઞાને દવા તો ટુ વિદ્યાવ” જે ગુણ તને મળ્યો હોય, તેને ખરેખર તને રસ લાગે હોય તે બીજાને તે ગુણમાં લાવી તેનું નામ વિનિમય. (૫) આ ખ્યાલમાં આવશે તે ખ્યાલમાં આવશે કે “નાં કાવવા” જોડે શા માટે લેવાં પડયાં? મુકતપણાને સ્વાદ, બીજાને મુકત કરે તેમાં.
પહેલું પ્રાણાતિપાતને મૂકવાનું કારણ ભગવાન સુધર્માસ્વામીજીએ જ્ઞાન થવાની સાથે બાર અંગની
Page #171
--------------------------------------------------------------------------
________________
2િ ] આ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન રચના કરી. રચના કર્યા પછી ગણધર પદવી મળે છે. અન્યને ગુણે પ્રાપ્ત થવા માટે બાર અંગની રચના કરે. તેમાં પ્રથમ આચારાંગ, પછી સૂયગડાંગ, પછી સ્થાનાંગ. તેમાં પાંચમા ઠાણમાં પંચ મહાવ્રત. પ્રાણાતિપાત-વિરમણ-પ્રાણુને વિજોગ સર્વ સ્થાનમાં વ્યાપક છે, અનાદિને છે. હિંસા એ પાપસ્થાનક અનાદિનું સર્વ વ્યાપક, સ્વાભાવિક, કોઈ પણ જીવ કેઈ ભવમાં આવે ત્યાં પ્રાણ લઈને આવે, પણ બોલવાની ભાષા લઈને કંઈ આવતું નથી, મિલ્કત, બૈરીને લઈને કેઈ આવતું નથી. લબ્ધિથકી લઈને આવતો હોય તે પ્રાણેને લઈને આવે છે. ગતિને લાયનું આયુષ્ય લઈને આવે છે. પ્રાણે એ બીજી ગતિથી લઈને અવાય છે તેથી સ્વાભાવિક. ભાષાની માલિકી પાછળથી, માટે પહેલવહેલાં પ્રાણાતિપાત-વિરમણને પહેલું મહાવત ગણવ્યું. એના નારા સાથે સર્વ ગુણને નાશ. બીજામાં એક અંશનું નુકશાન, હિંસામાં સર્વ પ્રાણને એકી સાથે ઘાણ નીકળી જાય.
હિંસામાં સંકેતની અપેક્ષા નથી જૂઠ બોલવામાં જે ખોટું લાગે તે ભાષા જાણતો હેય તેને. ભાષા ન જાણતો હોય તેને કાંઈ નહિ. નાના બાળકને અંગ્રેજીમાં બેલે તે કાંઈ નહિ. સંકેત જાણે તેને મૃષા હેરાન કરે છે. હિંસામાં સકેતની અપેક્ષા નથી. હિંસા અંતરંગ ગણાય, તેથી અહિંસા પહેલી કરવી જોઈએ. આ પહેલું. હવે બીજા મહાવ્રતમાં મૃષાવાદ-વિરમણ કહીશું. પ્રાણને વિયાગ તેનું નામ હિ સા. પ્રાણ ચીજ બીજાની દરકારવાળી ન હતી. મૃષાવાદથી પાછું હઠવું. “મૃષા’ શબ્દ સ્વતંત્ર નથી. મૃષા-૩ એટલે સાચું નહિ. સાચાની વ્યવસ્થા કરે ત્યારે જૂઠાની વ્યવસ્થા થાય. જૂઠાની વ્યવસ્થા નક્કી થાય ત્યારે જૂઠું ન બોલવાની વ્યવસ્થા થાય. આ હતું ત્યારે સત્યવ્રત રાખવું હતુંને? ભાષાની દ્રષ્ટિએ સત્યતા, અસત્યતા મિશ્રતા, વ્યવહાર કઈ ચીજ છે તે ધ્યાનમાં લે. સત્ય વગેરેની વ્યાખ્યા કરીને મૃષાની વ્યાખ્યા કરવી. તે કરીને તેને બીજો નંબર કેમ તે અગ્રે વર્તમાન.
Page #172
--------------------------------------------------------------------------
________________
સાડત્રીસમું ]
સ્થાનાંગ સત્ર
[ ૧૪૯
વ્યાખ્યાન : ૩૭
બોધ પામતાની સાથે શું કર્યું? ગણધર મહારાજા શ્રીમાન સુવર્માસ્વામીઈ મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પિતે જેવા સર્વજ્ઞ ભગવાન મહાવીરના વચનથી બેધ પામ્યા, તેની સાથે રચના. “અમાસ શિવા પ્રતિત્તિ માથા ” આમાં જે ભાવ કહ્યું તે ભવ કઈ ચીજ ? ઉલ્લાસ. " તારવાના દા કરનારે પ્રથમ પતે તરવું જોઈએ
બીજા મતવાળા પિતાની ધર્મક્રિયા કરે છે, તે હૃદયના ઉમળકાવળી, કાયાના અભિનયવાળી હોય છે. આથી હરિભદ્રસૂરિએ ભાવનાપ્રણિધિ, પ્રવૃત્તિ, વિદ્મજય, સિદ્ધિ અને વિનિયોગ એમ પાંચ પ્રકાર કહ્યા. જેવું પિતાને પ્રાપ્ત થયું તેવું બીજાને પ્રાપ્ત કેમ થાય આ ધારણાં થાય ત્યારે તેનું નામ વિનિયોગ. “મુત્તાળ મોથનાજ, તિor તાયા' (ારત). સ્વમાં ફળ ન આવ્યું છે ત્યાં સુધી પરના ફળની ચિંતા એક અપેક્ષાએ વ્યર્થ છે. તરતી ચીજ બીજાને તારનારી બની શકે છે. જે ચીજ બીજાને તારવાને દાવો કરે તેણે પોતે તરવું જોઈએ.
હુઠીના નાણાંનું દૃષ્ટાંત ધર્મઉપદેશ દેવાને અધિકાર સાધુને, તેમાં પણ ગીતાર્થ સાધુને અધિકાર આપ્યો. શંકા-કેવલીના વચન કહેવાં છે તે ચાહે સાધુ કહે તોએ શું ને દેશવિરતિવાળે કહે તેઓ શું? જો હુંડીના નાણાં છે તે દેખાડનાર લંગડો હેય તેઓ શું ? હુંડી ચોકખી હેવી જોઈએ જે સમ્યગ્દર્શન વગેરે શ્રોતાને પામવું છે, તે જિનેશ્વરના વચનથી પામવું છે. ઉપદેશકના વચનથી પામવું છે, રવતંત્ર તે પામવું નથી. જ્યારે ભગવાનના વચનથી પામવાને છે, તે બોલનારો ભલે મિથ્યાદ્રષ્ટિ હોય, જ ફેનેગ્નફ કેમ ન હોય! ચાહે તે દેશવિરતિવાળાના મેંઢામાંથી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આવે, ચાહે તે સાધુના મેંઢામાંથી આવે, તે શાસ્ત્રકારે શા માટે કહ્યું કે ગીતાર્થ સાધુએ જ ઉપદેશ આપ? સમાધાન–હુંડીનાં નાણાં છતાં નામઠામ તપાસીને અપાય છે. નાણાં હુંડીના છે, દેખાડ, કરનારનાં નથી. અજાણ્યાને નાણાં અપાતાં નથી. નામ, ઠામ, ઠેકાણું ચેકસ કરીને આપજે. જેવી રીતે હુંડીમાં લખનારે નાણાં હું રીનાં આપવાનાં લખ્યાં પણ નામ, દામ, ચક્કસ કરીને આપવાનાંતેવી. રીતે આ પણ.
તે પછી જાણેલુ કામનું શું ? આ જિનવચન કેણ બોલે, કહે? સાધુ થયેલ હોય તે. ગીતાર્થ હોય તે જ જિનવચન બેલે, કહે. હુંડીનાં નાણુ અપાવવાં છે, પણ ભળતે ન લઈ જાય તે માટે નામ, ઠામ ચોક્કસ કરાવવાં છે. જિનેવરના વચનથી સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. ગીતાર્થ સાધુ હેય તેવાએ સદેશ દે. શંકા–જગતને બેધ કર હતા તે તે શરત શા માટે ? ઉદારવૃત્તિ રાખવી હતી. વરસાદ લઈ જગો પર વરસું તેનો વિચાર કરતા નથી. ઉપકારી પુરુષોએ સીધી પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમાં આ શરત શા માટે રાખી? સાધુ હોવો જોઈએ, ગીતાર્થ હેવો જોઈએ. સાધુ ગીતાર્થ છે કે ન હે, તમારા વચનમાં ખામી છે કે નહિ? સમાધાન-જિનેશ્વરનાં વચને એક અપેક્ષાએ તત્વજ્ઞાનને માટે નથી. આદરવા લાયક વસ્તુ આદરવા માટે, છોડવા લાયક છડવા માટે, જિનેશ્વરનાં વચને કર્મનો ક્ષય કરી છવ નિર્વાણ પદવી મેળવે તેને માટે છે. એકલું જાણે તેને માટે નથી. અખરૂપી રતન કાંટાથી દૂર રહેવામાં, કટામાં પગ મૂકવામાં નહિ. હેય, ય, ઉપાદેય તરીકે ખ્યાલમાં ન આવે તે જાણ્યું કામનું નહિ.
જિનેવરનો મુદો તો છોને માર્ગે લાવવાને
જિનેશ્વરને વિચાર કરવો પડે કે કયા દ્વારાએ જવાથી આ વચનો હેય, ય, ઉપાદેય તરીકે પરિણમશે ? વરસાદને ફલાણ માટે વરસવું તે મુદ્દો નથી, પડવું તે મુદ્દો છે. જેને માર્ગે લાવવા તે જિનેશ્વરને
Page #174
--------------------------------------------------------------------------
________________
[ ૧ી
સાડત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર મુદ્દો છે. શિખામણ સારી છે, છતાં ડાહીની શિખામણ જે અસર કરે તે ગાંડીની શિખામણ અસર ન કરે. ડાહી ડાહપણમાં રહેતી ન હોય તે ગાંડીને શી અસર કરશે? શાસ્ત્રના ઇજારાવાળા, મેક્ષમાર્ગના ધારી ઢંગધડા વિનાના હેય તો શ્રોતાઓ મેક્ષમાર્ગની શ્રદ્ધા કેમ કરવાના? આપણે તો કડી આપવાની નથી, તે એવું દાન આપવું જોઈએ” એમ કહે તેની અસર શી થાય? જ્યાં મનુષ્યની અક્કલ ન હોય ત્યાં ચાહે તે ધૂતી જાય. કહેનારાએ કુહાડો મારે હશે તો જ બીજે મારશે. છછવનિકાયની દયા દ્વારા રક્ષણ કરવાનું નિરૂપણ કરવું તે પોતે પ્રવર્તે ન હોય તે શી રીતે પરિણમશે? પાંચ મહાવતો હોય તો જ મારું સર્ટિફિશ્કેટ. શહેનશાહને ઢંઢેરો છાપામાં આવે.
હોય પણ વાંચી સંભળાવે શેરીફ. જિનેશ્વરનાં વચને એ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે હેય. તેથી તે ગીતાર્થ સાધુ બતાવે. વિનિમયમાં પિતાને ફળ મળેલું હોય તેને બીજાને તે મળે તેને માટે પ્રયત્ન કરવાને. આનું નામ વિનિમય.
વચન સંભળાવનાર વ્યવસ્થિત હોવા જોઈએ
શંક-જયારે વચન દ્વારા કાર્ય કરવું છે તે અધિકારી, અનધિકારીને ભેદ પાડવાનું કારણ શું? સમાધાન-વચન સંભળાવનારો વ્યવસ્થિત હો જોઈએ. આટલા માટે સિદ્ધિ પછી વિનિયોગ રાખો છે. વિનિમયનું સ્થાન પાંચમું રાખ્યું, કારણ પિતામાં પહેલી પ્રાપ્તિ કરવા માટે દરેકે તૈયાર થવાની જરૂર. તીર્ષકરને અંગે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થયું ત્યાં સુધી ઉપદેશ સરખે નહિ. ગણધર પિતે બેધ પામ્યા, સાધુપણું પામ્યા. બારે અંગની રચના કરી. જે પિતાને મેક્ષમાર્ગ પ્રાપ્ત થયું છે, તે જગતના જીવો કેમ પ્રાપ્ત કરે તે વિનિમયનું સ્થાન બારે અંગની વ્યવસ્થા કરી. આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગની રચના કરી. પાંચમા ઠાણમાં પહેલું મહાવ્રત પ્રાણાતિપાત-વિરમશું રાખ્યું.
વંધ્યાપુત્રને મારવાના પચ્ચકખાણ નકામાં શંકા-એને પહેલું કેમ રાખ્યું સમાધાન-સ્વાભાવિક પ્રવૃત્તિવાળું
Page #175
--------------------------------------------------------------------------
________________
૧ ]
સ્થાનાંગસૂત્ર [[ વ્યાખ્યાન પાપસ્થાનક હિંસા છે. હિંસાને સંભવ એકેંદ્રિયથી સંસી પંચેદિય સુધી. મૃષાને સંભવ સંસી પંચેદિયમાં છે. એકેંદ્રિય માત્રમાં ભાષા નથી, બેઈદ્રિય વગેરેને ભાષા છે. તે સાચામાં, જૂઠમાં આવી શકતી નથી, તે મિશ્રમાં કયાંથી આવે ? માત્ર વ્યવહાર પૂરતી છે. વચનગને ભેદ પાડતી વખતે એક પેગ લઈએ છીએ. વ્યવહાર વચન પૂરતું જ વચન. સંજ્ઞી પંચેંદ્રિય સિવાય વયનાગના ચાર ભેદો જ નથી. વંધ્યાના છોકરાને મારવાના પચ્ચકખાણ નકામાં. આકાશ પુષ્પ સુંઘવાને ત્યાગ તે વિષય વગરને ત્યાગ. બેઇદ્રિયથી અસંજ્ઞી પંચેંદ્રિય સુધી મૃષાવાદ-વિરમણું અવિષય ત્યાગ છે. હિંસાની વિરતિ હિંસા સર્વ વ્યાપક હોવાથી સર્વ વ્યાપક બની શકે છે. મૃષાવાદની વિરતિ કેવળ સંધી પંચે દિય માટે.
દ્વારે પૂર્વાપર નિયમરૂપે છે કર્મબંધના હેતુ–પ-મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય અને ૧૫ ગ. બાર અવિરતિમાં મૃષાવાદ વગેરેને સ્થાન નથી. પાંચ અવ્રતમાં તો મૃષાવાદ, મૈથુન વગેરેને સ્થાન. અવિરતિમાં તો યે કાયને સ્થાન છે. શંકાઆશ્રવમાં પાંચે અવ્રત લીધાં તે બંધમાં કેમ નહિ? સમાધાન-બંધમાં ક્રમ, નિયમ છે. જ્યાં વેગ હેાય ત્યાં મિથ્યાત્વ, અવિરતિ ને કષાય હાય અને ન પણ હોય. જ્યાં અવિરતિ હોય ત્યાં કષાય, યોગ બંને હેય. આશ્રવને અંગે નિયમિત નિયમ નથી. ઈદ્રિયને આશ્રવ હોય ત્યાં કષાયને આશ્રવ હેય એ નિયમ નહિ. પચીસે ક્રિયા એકી સાથે હોય તે નિયમ નથી. બંધના દ્વારે પૂર્વાપર નિયમરૂપે છે ગુણઠાણામાં બંધકારનું ઓછાવત્તાપણું તપાસ્યું પણ આશ્રવ હેતુ કેટલા છે તે ન વિચાર્યું. આAવમાં પૂર્વાપર ભાવ નથી. ફલાણું હેયે તે ફલાણું હોય એ નિયમ નથી. બંધને માટે નિયમ. અવિરતિ હેય ત્યાં મિથ્યાત્વ હેય ને ન પણ હોય. બંધના દેખાડેલા કારણે કેમ, નિયમવાળા છે. આશ્રવ પ્રવૃત્તિરૂપે લીધે છે. મન વચન કે કાયાના
ગને વ્યાપાર તે આશ્રવ. વ્યાપાર તે પાંચે બને. પાચેના વ્યાપાર
Page #176
--------------------------------------------------------------------------
________________
સાડત્રીસમું ] અસ્થાનાંગણત્ર
[ ૧૫ - બંધ ન કરે તે આશ્રવ લાગે. બંધના હેતુ તરીકે છએ કાયને ગણવામાં આવ્યાં છે. આથી પહેલા વ્રત તરીકે પ્રાણાતિપાત-વિરમણને લેવું પડે. હિંસાને અંગે સ્વાભાવિક નુકશાન થાય છે, તેથી હિંસા એ પહેલું પાપસ્થાનક.
મૃષાવાદમાં તો કેવળ દુનિયાને સંકેત મૃષાવાદમાં વસ્તુ શી ? કેવળ દુનિયાને સંકેત દુનિયાએ ધળું કહ્યું. ધળું નહિ બોલીએ તો સંકેતને સંગ. દુનિયાએ કહ્યું તે પ્રમાણે કહેવું. બીજાના ચાલે ચાલવું તે સાચું.
સાચાજાઠનો વિવેક તો સંજ્ઞી પંચેન્દ્રિયમાં જ છે
પાપ એ સ્વાભાવિક છે કે કૃત્રિમ છે? દુનિયાએ આને ચાંદી કહી તે ચાંદી કહીએ તે સાચા. મૃષાવાદમાં પાપની ઉત્પત્તિ શી રીતે ? હિંસાનું પાપસ્થાનક દુનિયાની દરકાર વગરનું છે. મૃષાવાદ એ તે દુનિયાની ચાલે ચાલવાનું. પોતાની જણનારીને મા કહે તે સાચા, બૈરી કહે તો જૂઠા. દુનિયા ઠરાવે તેનાથી વિરુદ્ધ બેલીએ તે જૂહા, મૃષાવાદને પાપ કહેવા જતાં ધમની અનાદિની સ્થિતિ રહેતી નથી. વ્યવહાર થયા પછી સાચજૂઠને વિવેક હેય. સાચજૂઠને વિવેક સંજ્ઞી પંચેંદ્રિયમાં છે. પરિપકવ થાય ત્યારે સાચજૂઠને વિવેક હેય તો ધર્મ પછી થયે? પુણ્ય પાપની જડ ઉખેડી નાખી. આથી હિસાએ જગતના વ્યવહાર ઉપર ઘેરણ નથી રાખતી. જગતને વ્યવહાર હિંસા ન પણ ગણે, પણ હિંસા થઈ કે પાપ લાગ્યા વગર રહેતું નથી “કવિ
વશ કવનમ્” એમ કહેતે પણ જીવ જીવને મારે તે પાપ. અસંતો તિર્યંચોને સમજણ નથી. સરી પંચૅકિય તિર્યંચને સમજણ હેય છે. કૂતરીને નામ લઈને બેલા તો આવે. માટે હિંસા લોક• વ્યવહારની દરકાર રાખવાવાળી ચીજ નથી.
લોકવ્યવહારથી વિરુદ્ધ વચનમાં પાપ શંકા-મૃષાવાદ એ પાપ કેમ? લેકવ્યવહાર ઉપર ધ્યાન રાખવાવાળી ચૌજ. લેકવ્યવહારે ધોળું ઠરાવ્યું તેને જોળું કહીએ તે સાચા.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
સ્થાન ગસૂત્ર
[ વ્યાખ્યાન
પાપનું આવવું, પાપનું રોકાવું એ લેકાના હાથમાં. કહે-મૃષાવાદમાં પાપનું વિધાન, રોકાણ લેકેાને આધીન. સમાધાન-આવું કહેવામાં આવે તેણે સમજવું જોઇએ કે સાંભળનારની પ્રતીતિ એ જ્ઞાન છે કે નહિ? સાંભળનારને કહેનાર પ્રતીતિ ઉપાવે છે. એ પ્રતીતિ તે જ્ઞાનરૂપ છે કે નહિ ? તે પ્રતીતિ જ્ઞાનરૂપ છે તેા જે પ્રતીતિ ઊલટી થઈ, ચાહે તે! સકેત દ્વારાએ, માન્યતા દ્વારાએ ઊલટી થઈ હેાય. મે ધેાળા ચીજને કાળી કહી, સાંભળનારે માની કે ન માની તે જુદી વાત છે. મેં તા કાળી ઠરાવવા માગી. અહીં પાપસ્થાનક પદાર્થના સ્વરૂપને અંગે છે. સ્વરૂપ જણાવા માટે લાવ્યવહારના શબ્દો છે, આથી લેકવ્યવહારથી વિરુદ્ધ વચનમાં પાપ સમજીએ છીએ. દાન લેવ્યવહાર ઉપર ઉત્પન્ન ન થતું હોય તે મૃષાવાદ જેવી ચીજ ન હતી, પાપ ન હતું. ખીજાને જણાવું એ શબ્દ ખેાલવાવળાનેા હેતુ હેાય છે. શબ્દના હેતુ બીજાને જણાવવાના છે. તેમાં વિપરીત શબ્દ ખેાલવામાં આવે તે! બીજાને વિપરીત ભાન કરાવવાના પ્રયત્ન છે, આથી આત્મા પાપે ભરાય છે.
વિરુદ્ધ પ્રતીતિના સાધના ન થાય તેા પાપ હુ જગતમાં તે હિંસા કબૂલ કરી હિંસા કરનારો પાપે ભરાય કે નહિ? દ્રવ્યપ્રાણેને નાશ ન થવા છતાં નાશ કરવાની ભાવનાવાળા પાપી કહેવાય. પુણ્યપાપના આધાર એતી પ્રીતિ ઉપર છે. વિરુદ્ધ પ્રતીતિના સ ધને! ન થાય તે પાપ નહિ. સત્ય ખેલવાની બુદ્ધિએ અસ ય છે.લાઇ જાય તેા પાપ ન બધે અસત્ય ખેલવાની પ્રવૃત્તએ સત્ય એલાઈ જાય તેમાં પાપ માંધે. એનેા આત્મા પ્રાયશ્ચિત્તને લાયકનેા. મૃષાવાદની નોમ પ્રતીતિજનકતા ઉપર રહેલી છે
વચન એ પ્રતીતિ ઉત્પન્ન કરવા માટે છે. મૃષાવાદપણું પ્રતીતિ ઉપર આધાર રાખે છે. દુનિયાના વ્યવહાર પ્રતીતિનું સાધન છે. ગામડિયાને ગામિડયા ભાષામાં સમજાવવું પડે. ગામડામાં કેટલાક શબ્દો પ્રચલિત ન હોય માટે તેની ભાષાના શબ્દો ખેાલવા પડે. આથી તેને
Page #178
--------------------------------------------------------------------------
________________
સાડત્રીસમું ]. સ્થાનાંગસૂત્ર
[ ૧૫N પ્રતીતિ થઈ જાય તો ખોટું નથી. કેટલાક ગાય કહે. ચાલે તે ગાય. ભલે પછી તે ચાલતી ન હેય ને બેઠી હેય, ભેંસ ચાલે છે છતાં ગાય નથી કહેતા. “ગ' શબ્દથી પ્રતીતિ કોની થવાની ? ગાયની. માટે તે જ શબ્દ વપરાય છે. દુનિયાના વ્યવહાર ઉપર જ મૃષાવાદની નીમ (નિયમ) રહેલી છે, તેમ નથી તે નીમ (નિયમ) શાની ઉપર રહેલી છે? કેવળ પ્રતીતિજનકતા ઉપર રહેલી છે. જે પદાર્થ તેવી પ્રતીતિ કરાવવી તે સત્ય. પદાર્થથી વિપરીત પણે પ્રતીતિ કરાવવી તે અસત્ય. જુદી જુદી ભાષામાં શબ્દ ઉપર તત્વ નથી, પ્રતીતિ ઉપર તત્વ છે. પાઠું બે લીએ ત્યારે બીજાને મની પ્રતીતિ થાય, પાડું એટલે પૂઠું એમ એને ચોકખી પ્રતીતિ કરાવવી જોઈએ. એ ન કરાવીએ તે મૃષાવાદ. સાંભળનાર આદમી દેશ, પ્રકૃતિ જુએ એમ શાસ્ત્રકાર કહે છે. લેકના વ્યવહાર ઉપર પાપને આધાર નથી, પ્રતીતિ કરનાર ઉપર
પ્રતીતિ એ જ્ઞાન છે. જ્ઞાન એ આત્માને સ્વાભાવિક ગુણ છે. બેઈદ્રિય વગેરેમાં મૃષાવાદ નથી. બેઈદ્રિયને ત્રણ ઇંદ્રિયને વિષય નથી તેથી બે ઇન્દ્રિયથી થતું જ્ઞાન કૃત્રિમ થઈ જતું નથી. તેની શક્તિની ખામી છે. જે જે પ્રતીતિ ન થાય તે તે તે જીવોની ખામી છે. જે જીવોને પ્રતીતિ થઈ તેમાં કત્રિમતા આવી ગઈ એમ નથી. પ્રતીતિ એ જ્ઞાન છે. જ્ઞાન એ આત્મા ને સ્વાભાવિક ગુણ ભાષાથી બેલ્યા વિના ઊલટી પ્રતીતિ કરાવે છે. પણ મૃષાવાદ. કોઈ બેઠે હોય, તમે ઈશારાથી કહે બેઠેલે નથી. જાણીએ છીએ કે અપ્રતીતિ થશે, ઉત્તર ન આપે તો પણ મૃષાવાદવિપરીત પ્રતીતિ ટાળવા માટે મૃષાવાદના ત્યાગની જરૂર
વિપરીત પ્રતીતિ તે મૃષાવાદ. મૃષાવાદવિરતિ સ્વાભાવિક છે. મૃષાવાદથી પ્રતીતિ વિપરીત થવી તે પાપનું કારણ. વિરુદ્ધ પ્રતીતિ ન થાય એ ધારણા થઈ તે પાપથી બચા. વિપરીત પ્રતીતિ એ પાપનું કારણ. વિપરીત પ્રતીતિ ટાળવાને માટે મૃષાવાદના ત્યાગની
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
રથાનાંગસૂગ [ વ્યાખ્યાન જરૂર. મૃષાવાદવિરતિ એ સ્વાભાવિક ચીજ છે. એકેદ્રિયને ચાર ઇન્દ્રિયની શક્તિ ન મળે તે ખામી, એ જ્ઞાનગુણ થયું નથી. મૃષાવાદ એ પાપ સ્વાભાવિક, લેકવ્યવહાર ઉપર માત્ર પ્રતીતિને આધાર છે. મૃષાવાદ પાપ સ્વાભાવિક તેથી વિરતિ કરવાની સ્વાભાવિક. સફેદ શબ્દ રાખે, કઈ વેત રાખે હરકત નહિ. સત્ય અને મૃષાવાદનું સ્વરૂપ જ જુદું. પદાર્થ જે હેય તેવું કથન થાય તે સત્ય. પદાર્થથી વિરુદ્ધ કથન થાય તે મૃષા-જુઠ કહેવાય.
અથcર તે મૃષાવાદ - ચાર પ્રકારના મૃષાવાદ સમજ્યા સિવાય મૃષાવાદની વિરતિ થઈ શકતી નથી. એક વસ્તુ છે, તેને નથી એમ કહી. અસત્ વસ્તુ–ન હેય ને છે એમ કહેવું. આત્મા છે છતાં આત્મા નથી કહેવું તે મૃષાવાદ. ને જીવ નથી તે તે છે કહેવું તે મૃષાવાદ. અર્થાતર તે મૃષાવાદ છે. ગાયને ઘડે કહે તે અષાવાદ. છેપણું ગાયપણે હતું તેને બદલે ઘેડાપણે કહેવું તે મૃષાવાદ. - અપકર્ષ કરવાને મુદ્દો તે મૃષાવાદ - ગર્ણવાય.-બીજાને ઉતારી પાડવાનું હોય તે મૃષાવાદ. અપકર્ષને માટે વાક્ય તે ગદ્ધવાદ-મૃષાવાદ. કાણાને કાણે કહ્યો તે ગવાય. વિપરીત પ્રતીતિ અહીં કયાં છે? વિપરીત પ્રતીતિ કયા રૂપે છે તે સમજો ગર્લોવાક્ય કહેનારાએ કયા મુદ્દાથી કહ્યું. જે વર્ણન કરે છે, તેને અંગે પેલાની અચિ, નિંદા. બીજાને કઈ પ્રતીતિ થવાનું થયું? વિપરીત પ્રતોતિને અંગે કહેવું છે. સ્વરૂપના નિરૂપણ વખતે મૃષાવાદ નથી. સુદેવ વગેરેને સ્વરૂપ કહેતી વખતે દેવના લક્ષણો કહે તે મૃષાવાદ નથી. તે વિપરીત પ્રતીતિ તરીકે નથી. શુદ્ધ પ્રતીતિના હેતુ તરીકે કહેવામાં આવે તે ગવાક્ય નથી. અપકર્ષ કરવાને મુદ્દો હેય તે મૃષાવાદ છે.
ખરાબનું કથન તે અસદુ-અભિધાન - મૃષાવાદ-અસ૬-અભિધાન' શબ્દ તરવાથકારે રાખે. મૃષા
Page #180
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું ] કક સ્થાનાંગસૂત્ર
[ ૬૭ વાદ શબ્દ રૂઢ લાગેલ હતો. ચારેમાં રૂઢ કરેલા મૃષા હેવાથી રૂઢ અર્થમાં ન જતાં તત્વાર્થકારે શબ્દાર્થ કરી નાખ્યો. અસદ્ અભિધાનમાં શબ્દ દ્વારાએ ચાર લીધાં. અછતાનું કહેવું અસત્ અભિધાન, છતા અછતાનું કથન, વિદ્યમાનનું કથન સદ્દ–અભિધાન. વિદ્યમાનનું કથન ન કરવું તે અસદ્દ-અભિધાન, સદ્ ભિન્ન, અસદશ-અર્થીન્તર. સદ્-ભન, અસદ્દ–અશોભન. ખરાબનું કથન તે અસદ્દ-અભિધાન. ચારે મૃષાવાર એકઠાં કરી લીધાં. “અરમિઘાનમકૃત” (તરવા ૦૭.
૦૨), ભાષા, લેકચ્યવહાર દ્વારા જણાવી, મૃષાવાદ જણાવી, તેને ત્યાગ જણાવ્યો. શંકા-કૃષમાષામો રેમ કેમ નહિ?
વ્યાખ્યાન : ૩૮
ગણધર નામકર્મને ઉદય ગણધર મહારાજ શ્રીમાન સુધસ્વામીજી મહારાજે ભવ્ય છના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પોતે ભગવાન મહાવીરના વચનથી પ્રતિબંધ પામ્યા, દીક્ષા અંગીકાર કરી તેની સાથે પહેલા ભવમાં બાંધેલાં નામકમને ઉદય ગણધર નામકર્મના ઉદયને અંગે સર્વજ્ઞના ત્રણ પદો પામીને પિતે ચૌદ પૂર્વે, બારે અંગે રચવાની તાકાતવાળા થાય છે. - જિનપણું ઔદયિક છે, મોક્ષગામીપણું નિયમિત છે ,
શંકા- આવા પ્રકારનું ગણધર નામકર્મ એક વખત માની લઇએ પણ તે ઉદયિક પ્રવૃત્તિ છે. બોધ થયો તે ક્ષાયોપથમિક પ્રવૃત્તિ છે. આથી અંગેની રચનાને સંબંધ શો? સમાધાન–જેમ તીર્થકર નામકર્મને ઉદય હોવાને લીધે, કેવળજ્ઞાન તે ભવમાં પામે અને મોક્ષે પણ તે ભવમાં જ જાય. કોઈ તીર્થકર કેવળજ્ઞાન પામ્યા સિવાય હેય નહિ. તેમ તીર્થંકર બીજે ભવ કરવાવાળા હેય નહિ. જિનપણું ઔદયિક છે, મેક્ષગામીપણું નિયમિત છે. ગણધર નામામને ઉદય.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
સ્થાનાગસરા
[ વ્યાખ્યાન
જે જીવને હેય તે જીવને તેની સાથે તેને ક્ષયપશમ જરૂર થાય. દરેક પ્રતિબોધ પામ્યાની સાથે ગણધર નામકર્મ ઉદયવાળા હેય. તેથી દીક્ષાની સાથે ચૌદ પૂર્વે, બાર અંગો રચવાવાળા હેય.
વગર પરીક્ષાએ વ્યકિત આદરવાની નથી પહેલાં વચન વિશ્વાસ. જ્યાં શ્રદ્ધાનુસારી હોય ત્યાં તે પુરુષની પ્રતીતિ થઈ ગયેલી હેય, તેથી પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ. હેમચંદ્રાચાર્ય વગેરેને માનનારા હોવાને લીધે તેમનાં વચનને વિશ્વાસ, પણ પુરુષની પ્રતીતિ ન હેય તે પુરુષની પ્રતીતિ કયા દ્વારા અમે વ્યકિતને વગર પરીક્ષા માની લેવાવાળા નથી. જિનેશ્વરને પણ અઢાર દોષરહિત હોય તો માનવા તૈયાર છીએ. ઋષભદેવ નામ પડયું તેથી માનવા તૈયાર નથી. તેમના ગુણોને અંગે માનીએ છીએ અરિહંત ગુણવાળા છે. માને કે ક્ષણ પછી ગુણ વગરના થાય તે તેને આપણે માનવા તૈયાર નથી. આપણે વગર પરીક્ષાએ વ્યક્તિ આદરવાની નથી. ગુરુ સર્વ ગુણરહિત થાય તો તેને માનવા તૈયાર નથી. જમાલિ નિર્ભવ ન થાય ત્યાં સુધી તેની ભક્તિ, સત્કાર થયાં, પણ એ જ જમાલિ ઊથલે ખાઈ ગયે તે વખતે ભક્તિ, સત્કાર નહિ. કારણ પુરુષનો વિશ્વાસ પુરુષપણાને અંગે નથી. ગુણવાનપણને અગે છે
રાગ, દ્વેષ અને મેહ ત્રણ જાડું બેલવાનાં કારણ
અરિહંતનો વિશ્વાસ શા ઉપર લઈએ છીએ ? યથાસ્થિતવાદી છે માટે અરિહંતને માનીએ છીએ. “ના વા ૦મનુય ત્રણ કારણથી જૂઠું બોલે. ઈષ્ટ પદાર્થના રાગને લીધે, ઇષ્ટ પદાર્થને બાધા થતી હોય અને તેને બચાવવા માટે જૂઠું બોલે છે, પણ જેને કોઈ પદાર્થ ઉપર રાગ નથી તેને જૂઠું બોલવાનું કારણ નથી. સંપતિ, કુટુંબ, શરીરની મમતા છેડી તેને હું બોલવાનું કારણ નથી. રાગ, દ્વેષથી જૂઠું બોલવાનું થાય છે. દેશને સ્વભાવ એ છે કે પીક નહિ તે ઢાળી દઉં, બગાડવું, બીજાનું બગાડવું તે જ વને સ્વભાવ છે. ધ્યેય બગાડવાનું થયું. બગાડવાની દ્રષ્ટિમાં સાચું બોલીને નહિ તો જૂઠું
Page #182
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું ]
સ્થાનાગસરા બેલીને પણ બગાડવું. દ્વેષને અંગે જહું બેલે છે. રાગદ્વેષ ન હોય છતાં જૂઠું બોલાય છે. જીવ બે પ્રકારના, તેને બદલે ત્રણ પ્રકારના બોલી દેવાય છે. એ અતાન જાણ્યા વિના બેલવામાં આવે તે જૂઠું થાય. આપણાં મેંઢાં જ થવાને તૈયાર થાય છે, પણ ધ્યાન રાખજે કે મોગલાઈ તેનું નામ કહેવાતું કે બે બાજુનું સાંભળ્યા વિના ચુકાદો અપાય. કઈ પણ વસ્તુને બે બાજુ સાંભળ્યા વિના બેલી દઈએ તે મેગલાઈ. બંનેનું સાંભળીને અભિપ્રાય બાંધીએ તે ન્યાયની દ્રષ્ટિ ખરી. આપણે તે તરત જ જમેંટ આપવા તૈયાર. સાંભળ્યા વિના
જમેંટ આપવા તૈયાર. પાંચ હજાર, દશ હજારના પગાર ખાવાવાવાળાનું પણ સાચું ઠરેલ અપીલમાં આગળ જાય તે ઊથલી જાય છે. ગુનેગાર બેગુનેગાર થાય છે. હુકમનામાં થયાં હોય તે ઊથલી જાય છે. આવા દશ હજારના પગારવાળા ઊંડા ઊતરવામાં થાપ ખાય તે આ૫ણી ગુંજાશ કેટલી? અજ્ઞાનતા હોવાને લીધે આપણે જજમેંટ દેવાને તૈયાર થઈએ ત્યારે જૂઠું પડે, એટલે અજ્ઞાનથી જુદું પડે. આ ત્રણ કારણથી જૂઠું બોલાય–રાગ, દ્વેષ અને મોહથી.
શ્રદ્ધા સિવાય કોઇ પારખું નથી ચુકાદ કોની પાસે લેવા માગે છે? લવાદ નીમે તે બંનેને પક્ષકાર ન હોય. અજ્ઞાનદશા જેનામાં હોય તેને ચુકાદે સોંપતા નથી. વાદી, પ્રતિવાદીની પૂરી સ્થિતિ ન જાણી શકે તેને લવાદ કરતા નથી. પક્ષકાર પાલવતો નથી, તેમ હેવી લાયક થતું નથી, તેમ ચુકાદ દેવામાં અજ્ઞાનવાળે લાયક થતું નથી. તો હવે જેને ચૌદ રાજલેકના દરેક પદાર્થોને ચુકાદો આપે છે તેમાં કયાં બંધનાં કારણ? કયાં નિરાનાં કારણ છે? એવા રૂપે ચુકાદ આપે છે, તે રાગ, દ્વેષ, અજ્ઞાનવાળા હોય તો ચુકાદો કેવી રીતે આપે? જે વસ્તુને જે મનુષ્ય પક્ષકાર બને તેને ચુકાદ દેવાને હક નથી. પરમાણુથી માંડીને ચૌદ રાજલેક સુધી, સૂક્ષ્મ એકેદ્રિયથી માંડીને સિહના છ સુધીનું સ્વરૂપ જણાવાનું એમને. શ્રદ્ધા સિવાય કાંઈ પારખું નથી. કેટલીક વસ્તુનાં પારખાં છે. જેમ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આ સેાનું છે કે નહિ? તે લે કસાટો, સેટી વગેરે પારખું કરાવનાર.. યથાસ્થિત કહેવાવાળા છે તેથી તીર્થંકરને માનીએ છીએ
ભગવાન સૂક્ષ્મ એકેન્દ્રિયનું સ્વરૂપ કહે, તેનું પારખું શું? સિદ્ધનું સ્વરૂપ વહુંવે, તેનું પારખું શું ? પારખાનું સ્થાન નથી, તે। શાને આધારે માનવાનાં ? એમના વચનના ભરેાસે સૂક્ષ્મ એકેદ્રિયથી સિદ્ધ સુધીની માન્યતા. ત્રણ કારણથી એમના ભરોસે. ચિત્ત, અચિત્ત કે મિશ્ર કાઈ પણ પદાર્થીને અંગે રાગ, દ્વેષ અને અજ્ઞાન નથી તેથી ભરોસે. કૈઈ જગા પર ક્રેસ ચાલતા હોય. ટ્રાન્સફર કરવા અરજી કરો, તા મુદ્દો પુરવાર ન થાય તેા ટ્રાન્સફર થઈ શકે નહિ, તેવી રીતે જિનેશ્વર ના વચનમાં પણ ભરોસા લાવવામાં એમને રાગ, દ્વેષ, અજ્ઞાનવાળા સાબિત કરવા પડે. કાઇ પણ પદા' સંબધી રાગ, દ્વેષ કે અજ્ઞાન એમના માં નથી. યથાસ્થિત કહેવાવાળા છે, તેથી તીર્થંકરને માનીએ છીએ. તીર્થંકરતે માન્યા તેથી તેમનાં વચન કબૂલ
હેમચંદ્રાચાર્ય કહે હે મહારાજ! તમે કયારના ખીજાના સરખા થઇ ગયા હોત, તારા ચરણકમળમાં ઇંદ્રોનું આળેટવું. કયારનુ ફેંકી દેવાયું હોત, કયારના ખીજાન! સરખા કરી દેવાયા હોત. કયારે ? તમે પદા'નું જે સાચું નિરૂપણ કર્યું છે તેને જો બીજાએ કાઈ પણ રીતે ખસેડી શકત તે। તે ઈંદ્રની પૂજા, તારી ઉત્તમતા, બધું ખસી જાત. પણ તે શાને અંગે રહ્યું છે? યથાસ્થિત પદાના નિરૂપણને અંગે રહ્યું છે. યથાસ્થિત કથન છે એને લીધે તમારો ભરોસા છે. તેથી તમને માનીએ છીએ. કેટલીક જગાપર પુરુષવિશ્વાસથી વચનવિશ્વાસમાં જવાય છે. કેટલીક જગા પર વચનવિશ્વાસથી પુરુષવિશ્વાસમાં જવાય છે. તી કરને માન્યા તેથી તેમનાં વચન કબૂલ. અરિ 'તને માન્યા તે રાગ, દ્વેષ, મેાહ નથી અને વચન સાચુ' છે તેથી, વચનની સચ્ચાઈ કડી, માથો યથાસ્થિતઅથવાદી તમે ભગવાન્ છે. નામક ના ઉદયમાં તફાવત
એ પ્રકારે વિશ્વાસ–પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ અને વચનવિશ્વાસે
Page #184
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૬ પુરુષવિશ્વાસ. ગણધર મહારાજે મહાવીર ઉપર ભરોસો કર્યો તે વચનવિશ્વાસ દ્વારાએ. સંશય છે, પદાર્થનું નિરૂપણ કર્યું, તે માન્યું, ત્યારે તીર્થકરપણુની પ્રતીતિ થઈ અને પ્રતિબોધ પામ્યા. આથી દીક્ષા લીધી અને ગણધર નામકર્મને ઉદય થયો. જિન નામકર્મને ઉદય કેવળજ્ઞાન પામ્યા પછી ફળ તરીકે, ઉદ્ધારનું કાર્ય શરૂ થાય તે કેવળજ્ઞાન પછી. જિનેશ્વરને કેવળજ્ઞાન પછી તીર્થકર નામકર્મને ઉદય શરૂ થાય છે, ગણધરને પ્રતિબોધ થાય ત્યાર પછી ગણધર નામકર્મ ઉદયમાં આવે છે.
ત પ્રત્યક્ષ નથી ગણધરો ઉત્કૃષ્ટ ભુતજ્ઞા નવાળા બને છે. અગિયાર ગણધર ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનવાળા. મારે મેળવવાનું પહેલાં મેળવી લેવા દે. પહેલાં દેશના દે તે મૃતને આધારે દે. એક માણસ ઊભો છે તેને પૂછીએ, એારડામાં ફલાણે છે? ઓરડામાં બૂમ મારે, ફલાણું છે? ઉત્તર ન આપે તો કહી દઈએ નથી. પછી પેલે માણસ એારડામાંથી નીકળે તો આપણે મૂર્ખ કહેવાઈએ. પ્રત્યક્ષથી નિર્ણય કરવો શક્ય હોય તે પ્રત્યક્ષથી નિર્ણય કરીને ઉત્તર દેવો. કદાચ કાઉસગ્નમાં હોય તેથી ઉત્તર ન દે. શ્રુત પ્રત્યક્ષ નથી. કોઈ વાત લાવે છે, તે કહેવાથી કે દેખવાથી કહે છે કે મૃતથી જાણીને, પ્રત્યક્ષથી દેખીને નહિ. સાંભળેલી ને દેખેલીમાં કરક પડે છે. પિતાની જોયેલી કહેવાને શક્તિવાળા હોય તેને ટાઈમ જાય છતાં પોતે જઈને કહેવી તે વ્યાજબી છે. જેને ઉત્તર દેવે તે મુખ્ય લાઈન છે. જેને પ્રત્યક્ષ જ્ઞાન થવાનું નિશ્ચિત છે તેવાને પ્રત્યક્ષ થાય તે જ બોલવું સારું. પિતાના જેવું બીજાને થાય તે માટે બાર અંગની રચના
તીર્થ પ્રવર્તાવવાનું નકકી જ. તેથી કેવલજ્ઞાન પામ્યા કે પહેલી દેશના. તે દેશનામાં પ્રતિબોધ પામે તેનું શું થાય? તે વખતે ચાર મહાવ્રત કહેવાં કે પાંચ મહાવ્રત કહેવાં? શું કહીને પાછું ફેરવવું ? છાણાં થાપે, પછી ઉથલાવે, તેમજ સૂકવવાં. તો શું તે દશા થાય ? આમ થાય તે આખું શાસન પલટાઈ જાય. વળી એમ થાય કે પહે. લાં કંઈ કહેતા હતા, હવે કાંઈ કહે છે. બલવાને ઢંગધડે નથી.
૧૧
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
સ્થાનોંગસૂત્ર
[વ્યાખ્યાન
તીર્થંકરોને જ્યાં સુધી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન ઉપાવવા માટે કૅડ બાંધવી, તે સિવાય બીતે ઉદ્યમ કરવાને હાય નહિ. આથી કેવળજ્ઞાન થાય ત્યારે ગધર મહારજ દીક્ષા લે અને તે જ વખતે ગણધર નામક ના ઉદય થાય. અને તેના ઉદયની સાથે ત્રણે નિષદ્યાથી ચૌદ પૂર્વીનું રચવું, ચાર જ્ઞાન, ઉત્તમ શ્રુતધરપણું મળે, આત્માને જ્ઞાન થાય તે ત્યારે જ ફળે છે કે જ્યારે બીજાને તે ફળ મળે. આથી ભાવનાના ભેદમાં પાંચમે વિનિયાગભેદ કહેવા પડયા. પેાતાના જેવું બીજાને થાય તેના માટે વિનિયેગ. મેક્ષમાગ માં પ્રત્યાં તેવી રીતે બીજા પ્રવર્તે, તેને માટે ખાર અંગતી રચના. હિંસા તેા દાવાનલને અગ્નિ
પહેલાં આચરીંગમાં આચારની, સયગડાંગની અંદર વિચારની તે રાણીંગમાં ઇયત્તાની, એમ કરૢતાં પાંચ મહાવ્રતમાં હિંસા સાર્વત્રિક હવાથી પહેલે નબરે. હિંસા સર્વ ગુણુનાશક. અગ્નિને ઉદ્ધવ સારા કે પાણીને ? પાણીના સારા પણ અગ્નિના ખરાબ. પાણીના ટાયેલા ક્રાઇ વખત જડે. અગ્નિથી બેલે દુનિયામાં કાંઈ નથી. હિંસા અગ્નિ જેવી સથા નાશ કરનારી છે. પેાતાની જિંદગી ખતમ થઈ જાય પછી કયા અંશ રહે? જ્ઞાન, દર્શન, સુખ, ચારિત્ર તે જિંદગી સબંધીનું ગયું. હિંસા એટલે દાવાનલને અગ્નિ. તે ખાળીને સાફ કરે, કાંઈ રહે નહિ. સર્વ ગુણાતા નાચ કરે. તે સવ નાશ કરનારી તેથી હિંસાને પહેલી મેલવી પડે.
.
કાર્યનું પ્રાયશ્ચિત્ત છતાં કારણનું પ્રાયશ્ચિત્ત શરૂ કર્યુ હિંસાની ક્રિયા મન, વચન, કાયા દ્વાર એ થતી હોય તેા રોકવી, તે રાક્રવા છતાં ભાવપ્રાણને બીજા દ્વારાએ નુકશાન પડ઼ે ંચે કે સીધું નુકશાન પહોંચે? બીજાં તેમાં આડકતરું' નુકશાન, હિંસામાં સીધું. ઊલટા સ્વરૂપનું ભાન થયું, તેનુ કારણુ મેળયું, તેથી એના જ્ઞાનપ્રણને નુકશાન થયું. સીધું નુક્શાન નથી. જેમ મૂન એ ગુનેા છે, પશુ ખૂનના સાધનભૂત વગર કાયદાએ હથિયાર રાખે તે ગુને. વગર
Page #186
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[th
કાયદાએ હથિયાર રાખ્યાં પણ ખૂન કરે ત્યારે પકડજો. ખૂનને કાયū કર્યો છતાં ખૂનના કાયદાની ચુગાલમાંથી નીકળી જવાનુ ખતે તેથી હથિયારના કાયદો સ્વતંત્ર જુદા કરવા પડયા. તે Rsિ'સાનુ સાધન તેથી હથિયારને કાયદો. તેમાં સ્વતંત્ર તરીકે ખીજું' તત્ત્વ નથી. હથિયારના કાયદે ખૂનામરકીની બધી મટે, ઉત્પત્તિ થવા ન પામે માટે. ઉત્પત્તિનાં સાધના રહે અને સા કરવાને વખત આવે તેથી ઉત્પત્તિ અધ કરે. જેમ એક કાયા કર્યાં છતાં તેના સાધનભૂત બીજો કાયદા કરવાની જરૂર પડે છે. આથી જ મૂર્છાનું પ્રાયશ્ચિત્ત રાખીએ છીએ, વગર મૂર્છાએ અધિકના શ્રહણનું પ્રાયશ્ચિત્ત રાખીએ છીએ, કાર્યનું પ્રાયશ્રિત્ત છતાં કારનું પ્રાયશ્ચિત્ત શરૂ કર્યુ. હથિયાર ઉપર કાબૂ મેળવવાથી વધારે ખૂનરેજી ન થાય. ચુંગાલમાંથી નીકળી ન જાય માટે મૃષાવાદથી વિરમવું ગાંધી અને તિલકમાં ફરક, ગાંધી કહે હિંસા ધ્યેય, સત્ય ધ્યેય. તિલક કહે દેશની ઉન્નતિ થાય તે ધ્યેય. સત્યથી થાય તે સત્ય, હિં'સાથી થાય તે હિંસા ધ્યેય. રાજ્યની રક્ષા અને વૃદ્ધિને ખાધ ન આવે તેવા રસ્તા કબૂલ. શસ્રકારાએ મૂસ્થ્ય પાપબંધનનું કારણ હાવા છતાં અધિકના ગ્રહણને પ્રાયશ્ચિત્ત કહ્યું. આથી કાઇ પણ દ્રવ્ય, ભાવપ્રાણુને નુકશાન થાય, તે પહેલાં હોડી દીધુ'. દ્રવ્ય પ્રાણાતિપાત, ભાવપ્રાાતિપાત બંનેમાં છેડેલું હતું તે! મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત કેમ ? સીધી રીતે દ્રવ્ય-ભાવપ્રાણતા નાશ ન હોય, આડકતરી રીતે હેાય. હું તા આમ એલ્યે! છું. મેં કયારે એના પ્રાણને ધા કર્યાં છે? હું તા મારી ધ્યાનમાં આવ્યું તેમ ખેાયેા. દાબડી કાળી છે એને લાલ કહી. દ્રવ્યભાવાણુને નાગ્ન કરવાના ઇરાદા હતા, એમ શાથી કહે છે!? સુંગાલમાંથો નીકળી ગયા. પ્રતિજ્ઞા હતી તેની ચુંગાલમાંથી નીકળી ગયા. મે ઝેર ખાવાનું કશું નથી. આવી રીતે ચુંગાલમાંથી નોકળી ન જાય માટે મૃષાવાદથી વિરમવું રાખ્યુ
હિંસા રાખ્યું સ્વતંત્ર જ્યારે સૃષા શબ્દ પરાધીન
હિંસા શબ્દ સ્વતંત્ર હતા. હિંસા શબ્દ ઉપરથી અહિંસાની
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉત્પત્તિ, પહેલાં મહાવ્રતમાં હિંસા શબ્દ સ્વતંત્ર હતા પણ મૃષા શબ્દ સ્વતંત્ર નથી. સત્ય ન હોય તે મૃષા. સાચાથી ઊલટું મૃષા. તે સાચ ની સ્થિતિને આધીન. અભાવ જાણવા હાય તા ભાવ જાણવા પડે. દાખડી નથી એમ કહેવાવાળાને દાબડી કેવી છે તે જાણુવું પડે. જે દામડીને ન એળખે તે દાબડી નથી એમ કહેવાના હકદાર નથી. અભાવ જાણુવા હાય તા ભાવ જાણુવા જોઈએ. ભાવ જાણ્યા વગર અભાવ જાણુવાની વાત બ્ય છે. સાચું જાણ્યા વગર જૂઠું' જાણવું તે . સાચુ જાણ્યા પછી જાડાંને જાણી શકાય. મૃષા શબ્દ પરાધીન છે. હિંસામાં એમ ન હતું. અહિંસા જાણે તે હિંસા જાણે એમ ન હતું. અહીં મૃષા શબ્દ પરાધીન છે. હિંસા શબ્દ સ્વતંત્ર હતા. સત્યને આધીન મૃષા શબ્દ છે. સત્ય જણાય તેા પછી મૃષા જણાય. સત્યને નિણૅય ન ન થાય ત્યાં સુધી અસત્યના નિર્ણય થાય નહિ. એનેા હક નથી, એનું ધર નથી એ સાબિત ન થાય ત્યાં સુધી ગેરકાયદેસર ગૃહપ્રવેશ સાબિત થતા નથી. સત્યવાદ સાબિત થાય ત્યારે માવાદ સાબિત થાય. સત્યની વ્યાખ્યા
શંકા—તા પછી પ્રાણાયમથી સાબિત શું કરવા કરેા છે? જૂઠ્ઠું નહિ ખેલવું કરતાં સત્ય ખેલવું એમ કેમ નહિ? સત્યથી ઊલટામાં જઈ પાછા હઠવામાં આવવું, તેના કરતાં સત્યમાં રહેવું ખાટું શું? બીજા મહાવ્રતમાં સત્ય વચનને અંગીકાર કરુ` છું એમ કહે. જે ભાષાની પહેલી વ્યાખ્યા છે, તેની અપેક્ષાએ કાઇ જાતની અડચણુ નથી, સત્ય કાને કહે છે? મે ક્ષમા'ને આરાધવાવાળી ભાષાને. છત્રાહિનુ સ્વરૂપ યથાસ્થિતપણે નિરૂપણ કરવામાં આવે તે ભાષાને અજીવ, આશ્રય, સંવરનું સ્વરૂપ નિરૂપણુ કરવામાં આવે તે ભાષા તેનું નામ સત્ય. જે મેાક્ષને આરાધનારી ન થાય તે ભાષા અસત્ય છે. જે મેાક્ષને ારાધનારી થાય તે સત્ય. સત્ય તે અસત્ય, અસત્ય તે સત્ય એમ બનતું હશે? એક ધર્મે કરેલી વ્યાખ્યા તે અસત્ય. એ ને એ જ પદ અનેક ધર્મોની અપેક્ષા રાખીને કરેલું હોય તેા તે સત્ય.
Page #188
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[૧૧૫ મતાંતરે તે જૈન મત સિદ્ધાંતનાં જેટલાં વચન તે બધાં મિથ્યા. સિદ્ધસેન દિવાકર જણાવે છે કે શાસ્ત્રનાં તમામ સ્થાનમાં એક એક અપેક્ષાએ પ્રવૃત્તિ છે. જે વચને છે તે એક ધર્મથી છે. જ્યારે બધાં વાકયોને મેળવીને અર્થ કરવામાં આવે ત્યારે તેનું નામ સ્યાદવાદ. "जह जह बहुस्सुओ सम्मओ अ सीसगण सपरिवुडो भा। अविणिच्छि ओ अ समए तह तह सिद्धंतपरिणीओ ॥"
(૩vo મા જ રૂ૨૩) શંકા-આ ગાથાથી એક બાજુ બહુશ્રુત કહે છે. બીજી બાજુ સિદ્ધાંત પ્રત્યેનીક કહે છે સમાધાન-શાસ્ત્ર એક નયે પ્રવર્તેલાં હોવાથી એક નયે વ્યાખ્યા કરતો જાય, પૂર્વાપર અનુસધાન ન કરે. તો જેમ જેમ વધારે ભણે તેમ તેમ મિથ્યાવી. જે નયવાદનાં સૂવે છે તેનાં તે જ સ્યાદ્દવાદનાં સૂત્રો છે. જેનાં જે સ્યાદવાદનાં સૂત્ર છે તે નયવાદનાં સુત્ર છે. મતાંતરો તે જૈન મત. જેને મત તે મતાંતરે. ઈતર મતાંતરનું નિરપેક્ષપણું થાય ત્યારે મતતિર.
વિરાધના જ ટાળવી જરૂરી પાંચ ભૂતે છે તે નયવાક્ય. પાંચ ભૂતે જ છે કહે તો નયાભાસ. અસત્ય ભાષા કયી ગણવી તે મુશ્કેલ, મોક્ષમાર્ગને આરાધવા-વાળી સયભાષા. મૃષા, જડ જેવી દુનિયામાં ચીજ નથી. મેક્ષમાગને
આરાધવાવાળી તેનું નામ સત્ય. કર્મક્ષય તરફ વધે, નિર્જરા થાય તે સત્ય. કર્મબંધના કારણભૂત જે ભાષા તે મૃષા. મિશ્રમાં કથચિત આરાધકપણું, કથંચિત વિરાધપણું હેય. કેટલીક માત્ર વ્યવહારિક છે. ભો દેવદત્ત ! તે દેવદત્ત હેય. દેવદત્તનું સંબોધનપણું કર્યું. તેમાં ૧ આર ધના ૨ વિરાઘના કે . આરાધનાવિરાધનાને મુદ્દો નથી. કેવળ ૪ વ્યવહાર છે, મોક્ષમાર્ગની આરાધવાવાળી ભાષા તે સત્ય. પહેલાં આરાધના થાય તે પહેલાં વિરાધના ટળે. પહેલાં વિરાધના ટળે એ પહેલું. વિરાધના ટાળ્યા પછી આરાધનાને લાયક બને. આથી
Page #189
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મૃષાવાદવિરતિ કહ્યું તે જ વ્યાજબી છે. અહીં સાચી, જુહી, મિશ્ર કે વ્યવહાર તરીકે છે કે કેમ તે જોવાનું નથી. મારી ભાષા મોક્ષની વિરાધનાવાળી ન હોવી જોઈએ. સત્યવ્રત અંગીકાર અશક્ય. વિરાધના ટાળવી તે જરૂર. આથી મૃષાવાદથી વિરતિ રાખવું પડયું. સત્યની વ્યાખ્યા પદાર્થોને અંગે છે, મોક્ષને આરાધવાવાળાની અપેક્ષાઓ નથી. પ્રતિપાદનના મુદ્દાએ સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર છે. ભાષા અને વાદળ ફરક નથી.
સત્ય ભાષા, સત્ય વચન મોક્ષની આરાધનાને માટે લીધું. મારધનવાળી ભાષા તે જ સત્ય. વાગ્યપણને અંગે લઈએ, પદાર્થોના સ્વરૂપ પ્રમાણેની ભાષા તે સત્ય. સંત શબ્દની વ્યુત્પત્તિ કરતાં સતથી મુનિઓ જણવ્યા. સતથી પદાર્થો જણાવ્યા; મુનિઓ વ્યંગથી જણ વ્યા. મેક્ષની આરાધનાવાળા પદાર્થોના પ્રતિપાદનની અપેક્ષાએ સત્ય. સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર કોને કહેવાં તે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન : ૩૯ પિતાને મળ્યું તેવું બીજાને પણ મેળવાવવું
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રણિધિ વગેરે ચાર ભાવનાના ભેદો જણાવ્યા. તે પછી વિનિયોગ નામને પાંચમે ભેદ જણાવે છે, તેની અંદર સ્વરૂપ કહેવામાં આવ્યું છે કે પિતાને મળ્યું તેવું બીજાને મેળવાવવું.
એ એક જ ભાવના સમ્યગ્દર્શન થાય ત્યારથી છવની એ સ્થિતિ હોય છે કે મને ન મળેલું હોય પણ બીજાને મળે. ચોથે ગુણઠાણે એક મિથ્યાદર્શનશલ્ય ગયું છે, તેથી તેના આત્માને સમ્યગ્દર્શન થયું હોય છે. તેથી
Page #190
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૬૦ તેને એક જ ભાવના હેય છે-“મા પાર્વત પsfu gigar, માં જ મૃત જજ કુતિઃ ” (યોહા.g૦૪, કો૨૨૮) જગતમાં કોઈ પણ જીવ ચાહે તે મિત્ર, ચાહે તો શત્રુ હોય પણ કઈ જીવ પાપ કરો નહિ આ સમ્યક્ત્વની શરૂઆતથી ભાવના છે.
મિત્રી આદિ ભાવનામાં બચાવ નથી હરિભદ્રસૂરએ ધર્મનું લક્ષણ જણાવતાં કહ્યું કે બેલેલો ધર્મ નહિ. દરેક પિતાની ક્રિયાને ધર્મ કહેવા તૈયાર છે. શાસ્ત્રને અનુસાર કરે તેટલા માત્રથી જ ધર્મ નહિ. પ્રવૃત્તિ પણ શાસ્ત્રને અનુસાર કરે. આગળ વધવું શાસ્ત્રને આધારે કરે તો પણ ધર્મ નહિ. શાસ્ત્રોમાં કહેલાં વચનને ઉદ્દેશીને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવાની સાથે, જે અનુષ્ઠાન કરવામાં આવે, તેની સાથે ચાર ભાવના-મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ પણ જોઈ એ. શાસ્ત્રમાં કહ્યું છે કે “મૈત્રી આવિ માવલંપુ.” આ ચાર ભાવના આવવી જોઈએ. જે તે આવે તે તેનું નામ ધર્મ કહેવાય.
" वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् ।। मैयादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥"
સર્વજ્ઞના વચનને આશ્રોને પ્રવૃત્તિ હેવી જોઈએ. કહેલી વિધિસર અનુષ્ઠાન હોવું જોઇએ. એવું અનુષ્ઠાન હેય છતાં પણ જે મૈગી આદિ ભાવનાવાળો હોય તો ધમ કહેવાય. આ ત્રણ વસ્તુમાં હજુ એમ કહીએ તો ચાલે કે શાસ્ત્રને અશ્રોને વિધિમાં બચાવ છે, પણ મૈત્રી આદિ ભાવનામાં બચાવ નથી. અગીતાર્થ હેય, ગીતાર્થની નિશ્રાએ કરે. પોતે ભગવાનના વચનને જાણતો નથી, સર્વજ્ઞ ભગવાનને કે શ્રુતકેવલીને પૂછ્યું કે પારકાના આધારે ચાલે છે. તેનું કેમ? વિધિને પ્રયત્ન કરે, કદાચ અવિધિ થઈ જાય, વિનિના પ્રયત્નની બુદ્ધિઓ અવિધિને દોષ ટળે, પણ મૈત્રી આદિ ભાવના ન હોય તે તે દેશ ટશે નહિ.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સળીને માટે નાવડી કે તેડે નહિ મિત્રો આદિ ભાવના કોને કહેવાય તે હરિભદ્રસૂરિજી મહારાજ દિશામાં જણાવે છે કે –
"परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा। परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥"
(વો. ૪, રો૦ ૫) આત્માનું વિચારવું એ દરેકની ફરજ છે, પણ બીજાનું હિત ચિંતવવું, બીજાના હિતને અંગે ચાહે તેવું નુકશાન થાય તે આત્મા આડે ન આવે. શ્રમણ ભગવાન મહાવીર કૌસાંબીમાં સમેસર્યા. તે વખતે મૃગાવતીએ ચડપ્રદ્યોતની સ્થિતિ કેવી કરી. નાક કાપીને હાથમાં આપીને ચૂનો ચોપ, છતાં એ ગુનો સમવસરણમાં નડે નહિ. અર્થાત સમેસરણમાં જનારાને ઘેરો નડે નહિ. આવા વખત માં ઘેરે કરાયે હશે, તે કેટલી સ્થિતિએ? કેટલી મૈત્રી ભાવના હેવી જોઈએ? ખીલાને બદલે મહેલ ન તોડ એમ બરાબર સમજેલા હતા. સળીને માટે નાવડી કેઈ તોડે નહિ, મેક્ષમાર્ગ એ મહેલ જે. નાવડી જે. એને આના અંગે કેમ તેડાય? આ જેની સ્થિતિ. “પરહિતચિ તા”– તમામ જવાનું હિત ચિંતવવું તેનું નામ મૈત્રી. અહીં આગળ ખરી મૈત્રી છે. તમામ જીવોનું હિત. ઉપકારી, સ્વજન કે સામાન્યને અંગે ભેદ પડે છે, પણ મૈત્રીનું સ્વરૂપ કયું? પરહિતચિંતા. જ્યાં હિતનું ચિંતવન થાય ત્યાં આઘાતબુદ્ધિ કેમ થાય?
દેહને દાહ લગાડવાની જરૂર પહેલું પ્રાણાતિપાત-વિરમણ મહાવ્રત રાખ્યું તે બુદ્ધિ છોડવા માટે. બીજાને નુકશાન થાય તે ખાવું ન જોઈએ તે પછી બીજાને નુકશાન કરનારા કેમ બનીએ ? બીજાને નુકશાન થાય અને બીજી બાજુ એનું હિત થાય તે ઇચ્છું છું એમ બોલીએ, તે આ બે વચન મેળવવાં શી રીતે? બીજાના હિતનું ચિંતવન થાય ત્યાં દેહને દાવા
Page #192
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીસમું] સ્થાનાંગસૂત્ર
[ ૧૬૯ - નળ લાગી જાય. દ્રોહને દાહ લગાડવાની જરૂર, તેથી પ્રાણાતિપાતવિરમણ પહેલાં લેવાની જરૂર. દેહનું કાર્ય પહેલાં હઠાવવું જોઈએ.
હનું કાર્ય ન હઠાવે, અને હિત ચિંતવે તે છારના ઉપર લીપણના - જેવું. આથી સ્વને પણ અહિત કરનાર ન થાઉં.
પિતાનાથી ન બને પણ બીજા કરે તેમાં સહાયભૂત કૃષ્ણ મહારાજ કે શ્રેણિક સરખા નવકારશી સરખી કરી શક્તા ન હતા, પણ બીજા કરે તેમાં સહાયભૂત. વિષ્ણુકુમારને અંગે તો ચક્રવતી તરફથી સાત દહાડાને ઓર્ડર મળેલો હતો. વાસુદેવ હંમે- શના માલિક હતા, ચાવજ જીવના. તે બુદ્ધિમાં ઊતર્યો હોય તો પિતાની રાણીઓને, કુટુંબને દીક્ષામાં જવા કેમ દે? રાણીઓ માટે બધું કર્યું. શ્રેણિકે ચેલણ માટે શું નથી કર્યું? પિતે વૈરાગી ન હતા. પૂરેપૂરા સંસારમાં લુબ્ધ હતા, પણ તે બધું બીજાના હિતના પ્રસંગને બાધ ન આવે ત્યાં સુધી. શ્રેણિકની કઈ રાણીઓ, કુંવરે દીક્ષા લઈ શક્યા ! કૃષ્ણની કઈ રાણીઓ, કુંવરે દીક્ષા લઈ શક્યા ! હું પાપે ખ્યો છું. મારાથી પાપ છૂટતું નથી. સમજું છું કે પાપ ખસતું નથી, પણ બીજાનું ખસતું હેય તે દિવાળી કેમ ન ઉજવવી?
એનું નામ મંત્રી છેડનારાના દીક્ષા મહોત્સવો કરી દિવાળી ઉજવી. શાને અંગે ? પરહિત બુદ્ધિ અંગે. બીજાના હિતમાં સ્વને પણ બાધ ન આવે જોઈએ. સવારમાં ઊડયાની સાથે નવકાર ગણવો તે સિદ્ધાંત. તેની સાથે આ સિદ્ધાંત કરી લે કે બીજાના હિતમાં મદદ કરનાર થાઉં. ચૌદ રાજલેકના જીવોનું અહિત મારા હાથે ન થાઓ. શંકા–સવારે શા માટે? સમાધાન–બચપણમાં માતા જેવી દૂધ દેનારી મળે તેવા સંસ્કાર જિંદગી સુધી. જે બચપણમાં માતા વાડું દૂધ પાનારી છે. તો વાયડાની પ્રકૃતિ થઈ જાય. તે દવા કરે પણ વાયડાપણની પ્રકૃતિ ન જાય. ગરમીવાળી માતાનું દૂધ મળી ગયું. આગળ ચાહે તેટલા ઉપ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧eo ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ચારે કરે તે ગરમીની તાસીર ન મટે. તેવી રીતે સવારના પહેરમાં ભાવના કરી લીધી તો ચાહે તેવી પ્રવૃત્તિમાં હશે તો તેનું સંધાન ચાલ્યા કરશે. શાસ્ત્રકારો વિચારવાનું સ્થાન સવારે કહે છે ધ મે મુહૂર્તમાં ઊઠીને વ્રત, કુળ, ધર્મ વગેરે યાદ કરે. સવારે યાદ કરવાથી થયેલા સંસ્કારો આખો દિવસ ચાલે. આથી પ્રથમ એ જ સંસ્કાર હે જોઈએ-પરહિત કરવું. પરહિત ન કરી શકું તે મારા હાથે કેઈનું પણ અહિત થાવ નહિ. જે અંશે બીજાને મદદગાર બનું તે તે અંશે મારું સફળપણું. એનું નામ મૈત્રી. મૈત્રી ભાવના અમુક વિષયની ની, જીવ માત્રની હોય છે.
આપણાથી અધિક ગુણી હોય તેનું હિત-ચિંતવન. આપણે ચેથે ગુણઠાણે હોઇએ, બીજે પાંચમે ગુણઠાણે હેય તે પાંચમા ગુણઠાણાવાળો છકે ગુણઠાણું પામે તે ઠીક. મૈત્રી ભાવના અમુક વિષયની નથી. જીવ માત્રની હોય છે. સર્વજીવ થિક. માત્ર એકલો ગુણવાન મૈત્રીને વિષય હેય એમ નહિ. સમગુણી, અવગુણી, દોષી જ મૈત્રીનો વિષય હાય એમ નથી. ખરેખરી હિતની કિંમત સમજયા પછી જ બીજાનું હિત
મેરી ભાવનાને વિષય કોણ? કોઈ પણ જીવ હે (ચૌદ રાજલોકમાં) તે મૈત્રી ભાવનાને વિષય છે. સર્વ જીવેની મૈત્રી ભાવના, વિચારી તે હિતની કિંમત સમજ. હિ-ની કિંમત ન સમજે તે . બીજનું હિત કરે જ શાને ? ડિતને વિચારનારે ન હોય, હિતનું સ્વરૂપ સમજવામાં આવેલું ન હોય અને હિતનું ચિંતવન કર્યું, તે . તે હિતની કિંમત પેટી સમજે છે. હિતની ચિંતામાં તે જ મનુષ્ય જઈ શકે કે જે ખરેખર હિતની કિંમત સમો હેય. જેઓને હિત મળી ગયું હોય તેને તો તે ગુલામ બનીને રહે. પૈસાની કિંમત સમજનાર, પિસાદારની લડેમાં ર૩. હિતની કિંમત તે સમજેલ કે જે, જે જે હિત મેળવી શક્યા હોય, જે જે હિતના કાર્યમાં . વધેલા હેય, તેને તેને ગુલામ થઈને રહે. તેને માટે પ્રમોદ ભાવના
Page #194
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીસમું ] સ્થાનાંગસૂત્ર
૧૭. જે જે ગુણવાળા તેની ઉપર પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવનામાં સર્વ ગુણધિક કે ગુણાધિક જોઈએ તેમ નહિ.
મોક્ષમાર્ગના પ્રવેશમાં અનુમોદના છે કોઈ ગુણાધિક દેશવિરતિ પામે તેમાં આચાર્ય આનંદ કેમ પામવાના? દેશવિરતિ પામે તેથી આચાર્યથી અધિક થઈ ગયે ? તારે જન્મ સફળ. સમ્યક્ત્વ પામે તેમાં અનુમોદન કરે છે. અમે દ. એ પિતાથી અધિક ગુણને અંગે નહિ પણ ગુણ માત્ર અધિક ગુણધક કેમ? એટલા માટે કે જ્યાં સુધી મેક્ષમાર્ગને લાયકના ગુણે ન આવે ત્યાં સુધી બીજા ગુણો અમેદનને લાયક રહેતા નથી. જેટલા એકેંદ્રિયમાંથી નીકળીને બેદિયમાં આવ્યા તે ગુણી થયા છે તેનું અનુમોદન નથી. મે ક્ષમાર્ગના પ્રવેશમાં અનુમોદના છે. દેશવિરતિ, સમ્યક્ત્વ આવ્યું હોય તો ત્યાં અનુમોદના. આથી જ આચાર્ય મહારાજ સરખાઓ જે સાતમે, છકે ગુણઠાણે રહેલા તે સરસ્વતી દેવી, સમ્યગ્દષ્ટિ દેવતા વગેરેની રતુતિ કરી શકે છે. સ્વગુણાધિક લેવા જાઓ તે સ્તુતિ કરી શકે નહિ. આચાર્ય છતાં ઉપાધ્યાયને નમસ્કાર કરી શકે છે. ગૌતમાદિક ગણધરે જેઓ આચાર્યોના સર્વોપરિ છે, તેઓ પણ પાંચે પરમેષ્ટીને નમસ્કાર કરે છે. અર્થાત ગુણાધિકને અંગે પ્રમોદ, શાસનમાં નિયમ છે કે ચતુર્વિધ સંઘને અંગે મહિમાંડે નમસ્કાર. ગુણાધિકપણું માનીને આઘે નમસ્કાર કરે છે, સ્વગુણાધિક લેવા જાઓ તે પંચ પરમેષ્ટીના નમરકારની વ્યવસ્થા ઊડી જાય.
- એ તે હવાઈ કિલો
ઉમાસ્વાતિજીએ ગુણધિક શબ્દ રાખે છે. ગુણે કરીને અધિક લાઈનમાં ચઢેલો. ચાદની લડાઈમાં ચારે બાજુની સરહદ પર લડાઈ હતી. કોઈ પણ સરહદવાળાએ છાપો માર્યો તે ખુશી થાય તેવી
તે મોહમલ્લની સામા આ શાસને યુદ્ધ ચલાવ્યું છે. શાસનની સ્થાપના મોહમલને મારવા માટે છે. બધા લશ્કરીઓ મોહમલ સાથે ઝી રહ્યા છે. મોહને હણવાવાળો, હડાવવાવાળા કઈ ભવ્ય જીવ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
થાય તેમાં દરેક ભગ્યને આનંદ આવવા જોઈએ, તા પ્રમાદ ભાવના. ગુણાત્રિકને અંગે પ્રમાદ ન હેાય તેા હિતના વિચારની કિંમત શી ? હિત થાય તે વખતે આનંદ થવા જોઈએ. હિત થાય તે વખતે આનંદ ન થાય તે હવાઈ કિલ્લેા હતેા.
કેવી વચનની હુશિયારી !
મૈત્રી વગેરેના ચાર ચાર ભેદ છે. સેળભેદ એક દરે છે, તે રહેવા દઇએ. જેઓ હીનચુગુ હોય તે દરેકને સાધનની પ્રાપ્તિના વિચાર કરે. ગુણની પ્રાપ્તિ હીનગુણુને થાય. એ કરવામાં ન આવે ત્યાં હિતને વિચાર નીચેથી ગેળા કાઢી લઇને ઉતરડ સાચવવા કહેવું” તેના જેવી તે વચનની હુશિયારી છે. ગોળી કાઢવાથી ઉતરડ પડે, તેના જેવું અહી હિતતું ચિંતવન કર્યું. હિત પામ્યા તેમાં પ્રમેાદ આવ્યા, પશુ જે હિત પ્રાપ્ત નથી કરી શકયા તેને માટે કઇ રસ્તા છે? માટે કારુણ્ય-મહેરનજર. આથી મૈત્રી, પ્રમેાદ પછી કારુણ્ય ભાવના. કાંઠે હાય તા કોઈ પણ ખબર લે
વ્યવહારે કરીને હેરાન થતા હેય, અવગુણે કરીતે, ષે કરીને હેરાન થતા હાય, કમે` કરીને હેરાન થતા હૈાય તેના અયાવ કેમ થાય તેને માટે કારુણ્ય ભાવના. આ ત્રણ ભાવના કહી પશુ ખાવાવાળાએ અજીરણુથી સાવચેત રહેવુ; ધીરવાવાળાએ ધલાઈ ન જાય તેથી સાવચેત રહેવુ'. ગ’જીવાળાએ તણુખનું ધ્યાન રાખવું. તેમ કારુણ્ય ભાવના કરવાવાળાએ આગળ સળગી ન જાય તેનું ધ્યાન રાખવું. જગતમાં વિચિત્ર દશા છે કે સારું કર્યું તે મેં કર્યું' ને ભૂડ ક" તા તેં કર્યું. આ કારુણ્ય ભાવનાવાળામાં પેસી ગયું હોય છે, ભેાળાભાઇ સામાયિક કરી શકતા ન હેાય, કાઈ સાધુએ એ શબ્દો કહ્યા એટલે ભેાળાભાઈએ સામાયિક કર્યુ. તે તે સાધુ શું ખેલે છે-બંદાએ સામાયિક કરાવ્યું તે? અરે! કમરાજાએ વિવર આપ્યું તે કાય થયું, જો તું કાય કરતા હોય તેા ભેાળાભાઈ (સવાય બોજા નહિ કરવાવાળા કર્યાં ઓછા હતા? વેણુમાં વહેતા વહેતા ખાંચામાં ભરાઈ
Page #196
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૭ જાય તેને પત્તો ન ખાય, કારુણ્ય ભાવનામાં ઊતર્યો ત્યાં એવા ખાંચા માં ભરાઈ ગયે કે એની કઈ ખબર ન લે, કાંઠે હોય તે કઈ ખબર લે, કેટરમાં ભરાય તો કાણુ ખબર લે? અંદર ડૂબે, ગોખલામાં માથું ભરાઈ ગયું તે ઉપર શી રીતે આવવાને? કેમ મેં કરાવ્યું ને ? આ થયું તે ખાડામાં ભરાઈ ગયા જેવું થયું. તેવામાં મેળાભાઈ ન સમજ્યા. કેમ ? જોળાભાઈ પથરો છે. આ બેલે તો કુવામાં, ગોખલામાં માથું ભરાયું છે. પથરે છે એમ કહેવું કે કમરાજાએ વિવર નથી આપ્યું એમ કહેવું. સે ઉંદર મારીને બિલીબાઈ હજ કરવા ચાલ્યાં.”તારા અનાદિના અનંત ભવ એને પત્ત નહિ. પાપનાં પિટલાં બાંધીને આવ્યા તેને પત્તો નથી, તો પછી બીજાને શું જોઈને ઉતારી પાડે છે ?
કારણ્ય ભાવનામાં અજીરણથી બચવું ગંજીમાં અંગારો પડયો છે. અંગારે ન પડે હોય તે ભડકો શાને? શ્રેણિક સરખા સાંભળવાવાળા, મહાવીરના ચૌદ ચોમાસા રાજગૃહમાં. એવી સ્થિતિમાં શ્રેણિક એક નેકારશી ન કરે તે વખતે મહાવીરને શું લાગવું જોઈએ ? કઈ રીતે મહાવીર ઉપદેશ દઈ શકયા હશે? શ્રેણિક સરખા ભક્ત, નકારશી સરખી ન કરે. મહાવીર શ્રેણિકને પથરે કહેતા હશે. આથી કારુણ્ય ભાવનાની સાથે અજીરણ ન થઈ જાય તે ધ્યાન રાખવાની જરૂર.
કારણ્ય ભાવનાનું ટકવું કારુણ્ય ભાવના કયારે ટકે? પરોપકારને માટે મનુષ્ય કાર્ય કરે તેની બે નિસાની ફળીભૂત થાય ત–પોપકાર થયો તો તેનું ભાગ્ય, નિષ્ફળપણામાં ભવિતવ્યતા નથી પાકી. ફળીભૂત થવામાં પિતાની છાતી આગળ કરે અને નિષ્ફળ થવામાં પારકું કપાળ આગળ કરે તે તે કામનું નથી. તેથી ઔદાસીન્યપણું રાખ્યું. હિત ન કરે એટલે ઉદીનપણું નહિ. હિતના સંજોગે મેળવી દીધા છતાં હિત નથી થતું તે ઉદાસીનપણું નહિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માધ્યસ્થ્ય ભાવના
ક્રૂરમાં ક્રૂર કમ' કરનાર હોય, તે ક્રૂર કર્યાં માત્ર માધ્યસ્થા વિષય. શંકા-ક્રૂર કી માત્ર માધ્યને વિષય તેા જગતમાં રહ્યા કાણુ દેગુરુને અંગે માધ્યસ્થપણું હોય ? સમાધાન-દેવગુરુની, ધર્મ'ની નિદા કરનાર હોય તેને માત્ર સમજાવવા તે તમારી ફરજ. દેવ, ગુરુની નિઃશ'કપણે નિ'દા કરે છે, ક્રૂર કમ નિઃશ'કપણે કરે છે, તે છતાં પેાતાનું સ્વત્ર, અભિમાન હોય, પેાતાની જ માત્ર પ્રશંસા કરનાર હાય, તેની પણ ઉપેક્ષા કરવી તેનું નામ માધ્યસ્થ ભાવના. ખૂનના ગુનેગાર હોય પણ તેને કેસ વખતે મેજિસ્ટ્રેટ લુચ્ચા કહે તા પેલા ફરિયાદ માંડે. દેવગુરુની નિંદા કરે તે વખતે દ્વેષમાં ઊતરી જઈએ તે ઠીક નથી. લાગણીને વશ દેવગુરુની નિંદા સદ્દન ન કરી શકે, પ્પા વગેરે કરશે, પણ શાસ્ત્રકાર તે વાત ચલાવી લેશે નહિ. શાસ્ત્રકાર બચાવનારને એકાંત લાભ પણ કહેશે તે પ્પા મારનારને ક્રમ બંધ પણ કહેશે.
ક્રોધ આવ્યા એટલે વિરાધક
સ્કંધકના ચારસા નવાણું ચેન્નાને નમુ એ પીણી નાખ્યા. મતે પીલીને આ ચેલાને પીલજો એમ કઇંકે કહ્યું. અપ્રશસ્તભાવના આવી. તેને અંગે મુનિસુવ્રતસ્વામીજીએ શું કહ્યું? ચારસા નવ ણુ પીલે તેને અંગે ક્રોધ આવેલે નહિ, પણ એને પીલીને મને પાત્ર, ત્યાં ક્રોધ આવ્યેા એટલે વિરાધક. ગેાશાલાની તેજેશ્યા કરતાં અનંતગુણી તેોલેશ્યા શ્રમણાની છે. આથી ઔદાસીન્ય ભાવના આવવી મુશ્કેલ પડે છે, પણુ કાઈક અવસરે કારુણ્ય ભાવના તે। આવી જાય છે. મૈત્રી, પ્રમાદ, કારુણ્ય, અને માધ્યસ્થ—એ ચાર પરિણામ સાથે જો ક્રિયા કરાતી હોય તો તે સર્વજ્ઞના વચન પ્રમાણે કરાતી ક્રિયાને ધમ કહી શકાય.
કમરાજાના કરતાં પણ કર
ચાર ભાવનામાં પહેલી ભાત્રનાનુ` સ્થાન એ છે કે જગતના
Page #198
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીસમું ] સ્થાનાંગસુત્ર * [૧૭૫ કઈ પણ જીવ પાપ કરે નહિ. એ એક જ ભાવનાએ બેસી રહેવાનું નથી. પાપ કરો નહિ એ ભાવનાનું અઝરણું થાય તો જુલમ થઈ જાય. કોઈ જૂઠું બોલતાં પકડાય તે બરાબર કુટો. પાપ કર્યું, આવી રીતે વિચારીએ તો યા જેવી કોઈ ચીજ રહેતી નથી. અત્યારે જેને ખરાબ સ્થિતિમાં દેખે છે તે બધા દુઃખી કોઈને કોઈ સ્થિતિમાં રહેલા હતા. તેને આવાં કર્મ બાંધ્યાં છે. કર્મ કરેલાં તેથી દુઃખી, તેમાં દયા શી રીતે લાવીશ “ જો જૂને અંગે તું સજા કરવા તૈયાર છે, તે કરેલાં કર્મોને અંગે તેઓ દુઃખી થાય છે. તું અત્યારે સજા કરવા માગે છે, જ્યારે કર્મ આટલી મુદતે સજા કરવા માગે છે. કર્મ મુદત આપે છે. કારણ કે હજુ પણ ખસેડવું હોય તે ખસેડ. કમેં તો હજુ ઘાતકીપણું કરતાં પણ જીવને મુદત આપી– બચાય તે બચ. કર્મરાજાએ તે ગુનાની સજા કરવામાં મુદત રાખી, પણ તું તે કર્મ કરતાં એ કઠેર કે અત્યારે સજા કરવા તૈયાર થયો છે. બીજા પાપ કરનારાઓને સજા કરવી. પાપના ખરાપણાની ભાવનામાં બરાબર ધ્યાન ન રખાયું તે બાવળિયો ઊગ્યો. પાપના ખરાબ પણ ને લીધે ભાવના થઈ હતી કે કોઈ પાપ ન કરે પણ તેને બદલે બાવળિયો ઊગે. મર એ વિચારતાં પાપના ખરાબ પણાની કાળી ભૂમિમાં બાવળિયે ઊગી નીકળે.
કલ્યાણ માનવાની ભાવના (૧) પાપ ન કરે, (૨) પાપ કર્યા હોય તે પણ તે પાપને તેડી નાખનારા થાઓ, પણ પાપને ભોગવીને દુઃખી થનારા ન થાઓ. “મા = ભૂત પિ કુલિત ” આ ભાવના પાપીઓને અંગે છે. કે ઈ પણ દુખી ન થાઓ. પાપ થયાં ને દુઃખી ન થાય તે કેમ બનશે ? પાપને તોડનારા થાવ. પાપ કરો નહિ, છતાં પાપ થયું હોય તે તેને તપસ્યાથી તોડકારા થાવ. આખું જગત ટર્મથી મુક્ત થઈ જાઓ. કઈ કહેશે કે આ અસંભવિત, ખોટી, શાસ્ત્રથી વિરુદ્ધ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ] » સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન, ભાવના છે. કારણ કે કોઈ કાળે સર્વે જીવ મોક્ષે ગયા નથી. સમાધાન-જગત આખું મેક્ષે ગયું નથી, જવાનું નથી. એ સ્વભાવે ન બને તે પણ એમની ભાવના તે એ બને તેમાં ક૯યાણ માનવાની છે.
બનેમાં આનંદ મનુષ્યને દરદ થયું, શ્વાસ ઉપડે, ઠંડો પડવા માંડે, જાણીએ કે ચેસ મરવાને છે, તે શું તેને મર એમ કહેવાય? તમે તો કોઈ પણ પ્રકારે જીવી જાય તેવી ભાવના રાખે છે. અભણ સરખા હેય. તે પિતાને ભાવે સમકિત ન પામે, પણ આપણી ભાવના તે એનું કયાણ થાવ એ હેય છે. અભવ્ય મે ક્ષે ન જાય, એ આપણી ભાવના ન હોય. અભવ્ય જીવ સ્વભાવે સમ્યકત્વ પામવાનો નથી, છતાં માની લે કે મોક્ષે જાય તે અમારા પેટમાં લાય સળગશે નહિ. ભવિજીવ મેક્ષ પામે તેને અંગે ઠંડક છે, તેવી રીતે અભવ્ય મેક્ષે જાય એમ કલ્પના કરી તે ઠંડક છે. “મુદચતાં જ પિ” આખું જગત કર્મથી મુક્ત થઈ જાવ. જેમ ભવ્ય મેક્ષ પામે તેમાં આનંદ, તેમ ક૯પનાની ખાતર અભવ્ય મેક્ષ પામી જાય તે તેમાં પણ આનંદ.
સંકેત વગરનું પાપ હોય તો તે હિંસા ગણધર મહારાજ દ્વાદશાંગીની રચના કરે છે. જગતના જીવોના ઉદ્ધારની ભાવના કરે છે. તેથી ચૌદ પૂર્વો, બાર અંગોની રચના કરી, આચાર, વિચારની વ્યવસ્થા કરી. હવે પંચ મહાવ્રતમાં સંકેત વગરનું પાપ હોય તો તે હિંસા. હિંસા સ્વાભાવિક પાપ છે. એકેદ્રિયથી માંડીને સંજ્ઞી પંચેંદ્રિય સુધીનું વ્યાપક કાઈ પણ જાતિ, ગતિ હિંસાના ડર વિનાની નથી. સર્વ જી જીવવા ઇચ્છે છે. કોઈ મરવા ઇચ્છતું નથી. મરણથી ડરવું સર્વે ગતિ, જાતિમાં છે. બીજા દેશને તમારી ભાષા ન સમજે, તે પણ ગોદા મારવામાં સમજે છે. મારનો અણ સમજુ દેખે ? ભાષાને અણસમજુ દેખ્યો. હિંસા એ સર્વ ગતિ, સર્વ જાતિ, સર્વ કાળનું વ્યાપક સ્વાભાવિક સ્થાન. કોઈની દરકાર
Page #200
--------------------------------------------------------------------------
________________
ચાલીસમું ] સ્થાનાંગસૂત્ર
| [ ૧૭૭ નહિ. ગોદે વાગે તેમાં હાથ, ચામડી સમજવા બેસતી નથી, ગેદો વેદના કરી દે. માટે પ્રાણાતિપાતની વિરતિ પહેલાં જણાવી.
મૃષાવાદ વચનથી બને, કાયા કે મનથી નહિ
હવે મૃષાવાદ શા માટે છેલ્લા ? બીજા મહાવ્રતમાં મૃષાથી વિરમવું. શંક-મૃષામાં જૂઠું બોલવું જે આવી જાય છે તે વાદ મેલવાની જરૂર શી? સમાધાન-જે લેકે જૈન શાસનની પદ્ધતિને ન જાણે તેમને વાદ નાકામે લાગે. જૈનશાસનમાં જૂઠ બે પ્રકારનું–મનેવેગ ને વચનગનું એક એકના ચાર પ્રકાર–સત્ય, મૃષા, મિશ્ર અને વ્યવહાર છે. આથી અષાના બે પ્રકાર છે. એક મૃષા બોલવું, ને બીજુ મૃષા મનમાં ચિંતવવું. મૃષા મનોયોગ કેની ઉપર આધાર રાખે છે? મૃણા વચનગ ઉપર. અહીં મન, વચન અને કાયા ત્રણે લઈ લેવાનાં છે. પચ્ચક્ખાણ વખતે મન, વચન, કાયા ત્રણેને મૃષાવાદ ત્યાગ છે. ઔદારિક, વૈક્રિય ને આહારકમાં બબે ભેદ રાખ્યા છે, જેમ દારિક, ઔદારિકમિશગ, એમ ત્રણેમાં બબે ભેદ રાખે. મૃષને ત્યાગ કરવામાં કયાને વેગ આગળ કર્યો હતો. મૃષાવાદ વચનથી બને છે, કાયા કે મનથી બનતા નથી.
શંકા-કુણાગો મળ રાખે, અને જે “કુરોયાવાળો
” રાખે તે મન, વચન, કાયા કાઢી નાખે? સમાધાનજે યુતિને અંગે વાદ રાખવાની જરૂર હોય, તે યુતિ અહીં ઊડી જાય છે માટે
વ્યાખ્યાન ૪૦ નહિ તો શેઠની શિખામણ ઝાંપા સુધીની થાત
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય છોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે, મોક્ષમાર્ગનો પ્રવાહ વહેવડાવવા માટે પોતે ભગવાન મહાવીર પાસેથી પ્રતિબોધ પામ્યા,
૧૨
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન અને સંયમ અંગીકાર કર્યો. તે સંયમમાં ગુણકાણું આવવાને અંગે પાંચમો વિનિયોગ ભેદ જણાવી ગયા. પિતાને જેવું ઉત્તમ સ્થાન પ્રાપ્ત થયું તે બીજાને પ્રાપ્ત થાય તેનું નામ વિનિયોગ. તે મુદ્દાઓ પોતે શાસનને ચલાવવા માટે, મોક્ષમાર્ગને પ્રવર્તાવવા માટે દ્વાદશગીની રચના કરી. તેમાં આચારાંગ, સયબડાંગની વ્યવસ્થા કરી. આચાર અને વિચારની વ્યવસ્થા કર્યા છતાં પદાર્થનું પ્રમાણુ લક્ષમાં આવે નહિ ત્યાં સુધી આચારાંગ, સયગડાંગ ની કરેલી રચના શેઠ ની શિખામણ ઝાંપા સુધીની તેના જેવું થાય. તેથી ગ. જીની રચના કરી. પાંચમા ઠાણમાં મહાવ્રતોની પ્રરૂપણ કરી
જૈન ધર્મની ઉત્કૃષ્ટતા પાંચ મહાવ્રતાને અને
જૈન ધર્મની ઈતર ધર્મો કરતાં ઉત્કૃષ્ટતા હોય તો તે પચ મહાવ્રતોને અંગે છે, માન્યતા તરીકે અને બેલવા તરીકે તો દરેક કબુલ કરે. દયા પાળવી, સત્ય બોલવું વગેરે વાત કયા મતવાળા બેસતા નથી ? કેટલાક નિયમ, કેટલાકે ત્રા, કેટલાકે શિક્ષા વગેરે શબદથી લીધેલાં છે. “ તાર gવત્રા” આ પાંચ વસ્તુ સર્વ ધર્મવાળાઓએ પવિત્ર માનેલી છે.
વસ માત્ર જવ, તે સ્થાવર? પાંચ કઈ? જે અત્યારે કહેવામાં આવે છે તે અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવર્જન અને પરિગ્રહવન. વાસ્તવિક હકીકતને બીજા લેકે સમજી શકતા નથી. અહિંસા માની છતાં જીવના ભેદો માન્યા નહિ. હાલે ચાલે તેનું જ નામ જીવ માન્યો. તેવા જીવની હિંસા વર્જવી તેનું નામ અહિંસા. તે હાલે ચાલે નહિ તેવા છેની તે વાત જ દૂર ગઈ. હાલે ચાલે તે જ જીવ એમ આપણું બચ્ચાં પણ બેલી દે છે, તેથી તે ત્રસ માત્ર છવ તરીકે થાય. આથી સ્થાવરોને તે જીવની કે ટિમાં આવવાનું ન રહ્યું.
“જકારને પ્રતાપ અમારે તે હાલે ચાલે તે છવ જ, આ અને તે બેમાં ફરક
Page #202
--------------------------------------------------------------------------
________________
ચાલીસમું ]. સ્થાનાંગસૂર
[ ૧૭, ક? ફરક રાત દહાડાને. તે કહે હાલે ચાલે તે જ છે. અહીં કહીએ છીએ હાલે ચાલે તે જીવ જ. “જ'કાર જોડવામાં ફરક પડે. વાણિયે જ શાહૂકાર. વાણિયે શાહુકાર જ. વાણિએ જ શાહુકાર કહે તે વખતે બીજી જ્ઞાતિવાળાને ગુસ્સે થાય. આપોઆપ બીજાને દેવાળિયે હરાવ્યો. બીજાઓ આપોઆપ શાહુકારથી નીકળી ગયા. હલચાલે તે જ જીવ. પૃથ્વીકાય વગેરે પાંચે સ્થાવર હતા તે જીવપણામાંથી નીકળી ગયા. “હાલે ચાલે તે જ જીવ’ આ વચન મિથ્યાત્રીનું. વાણિયે શાહુકાર જ હોય આમ કહેવામાં બીજી જાતિના બેઠેલાની આંખ લાલ ન થાય. હાલચાલે તે જીવ જ. આ કહી દે તો બીજાઓ હાલવાચાલવાવાળા ન હોય તેને જીવપણું કહેવામાં વાંધે નથી. હાલે ચાલે તે જીવ વગરને ન હોય, જીવ જ હેય. આ વ્યાખ્યા નિશ્ચયવાળી નહિ, કથંચિતવાળી. હાલવાચાલવા માત્રને જીવ કહી દઈએ તે પરમાણુનું હાલવાનું થાય. ત્રસ જી મૂડીભર જ્યારે સ્થાવર છે તે અનંતા અનં.
પુદ્દગલમાં ગતિ ક્રિયા છે. એક પરમાણુ સાતમી નરકના અંત ભાગમાંથી નીકળે ને એક સમયમાં સિદ્ધશિલાના ઉપરના ભાગમાં આવી શકે. જે ઇચ્છાપૂર્વક છડેથી તકે જવાની બુદ્ધિએ, ઇષ્ટ પ્રાપ્ત કરવાની બુદ્ધિએ, અનિષ્ટ નિવારણ કરવાની બુએિ, જે કોઈ હાલે તે જીવ જ હેય. એ ધર્મ કઈ દિવસ અજીવમાં ન મળે. આપણે મૂળ વાત તરીકે વિચારીએ તો હાલચાલે તેને જ જીવ કહેવાય. આ તો મૂડીભર જીવનું લક્ષણ થયું, એ ત્રસ છવાનું લક્ષણ થયું. સ્થાવર છો અનંતાઅનંત છે, ત્રસ જીવ મૂડીભર છે. મૂઠીભર છેને જીવમાં રાખ્યા. બાકીનાની ગણતરી ન કરી, તે તેને અર્થ શું ? સર્વ જીના જીવનની હિંસાની વિરતિ જે સ્થાવર અને ત્રસને જાણે તે જ કરી શકે. પૃથ્વીને જીવ માનનારે કેઈ બીજે વગ નથી આચાર્ય સિદ્ધસેન દિવાકરે જણાવ્યું–સમક્તિ ચીજ શી? દેવ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ગુરુષની શ્રદ્ધા તે વ્યવહાર સમતિ, પણ વાસ્તવિક સમ્યક્ત્વ કાં ? કાયની શ્રદ્ધા તેમાં જ વાસ્તવિક સમ્યક્ત્વ. છછત્રનિકાયની શ્રદ્ધા અન્ય કાઈ મતમાં થાય તેમ નથી. પૃથ્વીય વગેરેને જીત્ર તરીકે માનનારા કાઈ બીજો વગ' નથી. વનસ્પતિમાં કેટલાકેા જીવ માનતા હતા પણ તે છાને નિ:સુખદુઃખ માનતા હતા. સ્મૃતિકારોએ વનસ્પતિમાં જીવ માનવા માંડયેા છે, પણ તે જીવ નિ સુખદુઃખ. તેને સુખ નથી, દુ:ખ નથી.
વર્તમાનનો શાથે જૂઠ્ઠા પાથી
સુખદુ:ખ નથી તે એની હિંસામાં અડચણ શી રહે? કાષ્ટ વગેરે, ધૃઢ, પટ વગેરે અચેતન છે તે તેને ફાડવામાં, કાપવામાં અડુચણુ દેખતા નથી. વનસ્પતિને સુખદુઃખ ન હોય તે! કાપવામાં હરકત શી રહેવાની ? વનસ્પતિને પણ લાગણી છે. અને સુખ અને દુ:ખ તેની લામણી છે એમ વર્તમાનની શોધે સાબિત કરી આપ્યું જે વનસ્પતિને સુખદુ:ખનૌ સંજ્ઞા વગરના માનતા હતા તે જોડે રસ્તે દારતા હતા. જાણીજોઇને વનસ્પતિની હિંસા કરાવતા હતા. પેાતે પેાતાના ઉપદેશથી આડકતરી રીતે હિંસાના પ્રવાહ વહેવડા
લેાકાને
વતા હતા.
પ્રરૂપણાનો દૃષ્ટિએ અહિંસા કોઈ મનમાં રહેલી નથી છએ જીન્ન ન માતા તે। જગતમાં અહિંસકપણું ન રહે. જેને હિંસા વવાની બુદ્ધિ છે, જેની હિંસા વનમાં પ્રવૃત્તિ છે, તેની ધારણા રાખવાવાળા છે. તેવાના હાથે હિંસા થઇ જાય તે તેને હિંસક કહેતા નથી. શાસ્ત્રકારાએ તા ત્રસકાયની પણ હિંસા થઇ જાય, અર્થાત્ વવાની બુદ્ધિ, પ્રવૃત્તિ, ધારણા છે તેનાથી થઇ જાય તા સુક્ષ્મ પણુ બધ નથી એમ કર્યું.
"
" उच्चालियंमि पाए ईरियासमियरस संकम टूट्ठाए । वावज्जेज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्जा ॥ ओघfro ૪૦ ૭૪૨ )
(
Page #204
--------------------------------------------------------------------------
________________
ચાલીસમું ]
સ્થાનાંગસૂત્ર
ઇર્યાસમિતિ કાને કહી!
એક ચાલતાં પગ ઊંચા કર્યાં. પછી પગ નમવા જાય તે વખતે ચાલનારના હાથમાં નહિ. ઊંચા કરે ત્યારે પેાતાના હાથમાં પગ સંપૂર્ણ ઊંચા થઇ ગયા પછી ઇર્ષાંસમિતિવાળાને હિંસા ન થાય એ મુદ્દાથી ત્રણ ડગલાં જોવાનું રાખ્યું છે. અજવાળું થયા વિના બહાર નીકળવું નહિં. જ્યાં કા ગયા આવ્યા હાય, એટલે પૃથ્વીકાયનૌ વિરાધના વવાતું જેનું ધ્યેય હાય, તે પણ માગે, નહિ કે ઉન્માર્ગે. તા નદીમાં લોકા ગયા આવ્યા હાય, માર્ગે ગયા આવ્યા હોય, તેવા સાગ છતાં પણ રાત્રિએ ચાલે તે માગ ન કહેવાય. સૂર્યનાં કિરણે જ્યાં પથરાયાં àાય, દિવસ ઊગ્યા હોય, અજવાળુ થઇ ગયું હેય, છતાં દિવસે ચાલે તે પશુ ઇયસમિતિ રાખીને, કાષ્ટ જીવ માત્ર પગ નીચે આવે નહિ, આવી ધારણાથી જે દેખતા હોય, ત્રશુ ડગલાં દૃષ્ટિ જાય તેા સમિતિ કહે છે. જંતુની રક્ષા માટે યુગ માત્રની બહાર ષ્ટિ નહિ એવી રીતથી ચાલે તેને સત્પુરુષોએ ઇયોસિમિત માનેલી છે.
[ ૧૯૧
આ કર્મીની દૂર આયુષ્ય વિનાના સાતે કમ' સાધારણ
ધૈર્યસમિતિ રાખવાપૂર્વક પગ ઊંચા રાખેલા હાય. નાના દિક કાર્યોરૂપી જરૂરી કાર્યને અંગે જવું થતું હોય, મંદિર સિવાયના વ્યાપારા બંધ કરવાના. આવEઢી પાષધવાળા ખેલે. આવશ્યક કાય. સાધુ, પૈાસાતીને મદિરમાંથી નીકળ્યા પછી પણ રવાધ્યાય વગેરે કાર્યો કરવાનાં હોય. જરૂરી કામને અગે જવું થાય તેથી કદાચ ત્રસ વગેરે જીવ મરી જાય. શંકા-આયુષ્ય આવી રહ્યું હોય તે મરી જાય. તે પછી હિંસા ચીજ શી ? સમાધાન-જગતમાં કાઈ પણ જીવ છતાં આયુષ્ય મરતા નથી. આયુષ્ય ગયેલું હોય તે જીવતા નથી. નાના— વરણીય ભગવાય તેટલુ અહીં ભગવા! બાકી રહ્યું તે ખીજા ભવામાં ભોગવાય. સાત કમાઁ સાધારણું, પણ આયુષ્ય કમ એ તા નિયમિત બંધારણવાળું', જે ભવ આવે ત્યારે ઉદયમાં આવે. એક ભવનું આયુષ્ય
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન બીજા ભવમાં ભેગવવાતું નથી. સજાતીયમાં પણ ભેગવવાતું નથી. દેવતા મરીને મનુષ્ય, તિર્યંચ થાય. મનુષ્યનું આયુષ્યદેવતામાં કામ ન લાગે એ તે સમજી શકાય તેમ છે. જાતિ જુદી છે પણ સરખી જાતિમાં પણ આયુષ્ય કામ લાગતું નથી. મનુષ્ય મરીને મનુષ્ય થવાને હોય, તિય ચ મરીને તિય ચ થવાને હય, નારકી મારીને નારકી થાય નહિ. મનુષ્ય, તિર્યંચમાં સરખી જાતિમાં ઉત્પત્તિ છે. મનુષ્ય મરીને મનુષ્ય થાય છે પણ આયુષ્ય એક જ ભવમાં કામ લાગે છે. હાથી મરીને હાથી થવાને હેય, તે પણ આ ભવનું હાથીનું આયુષ્ય આવતા ભવમાં કામ લાગતું નથી. આઠ કર્મની અંદર આયુષ્ય વિનાના સાતે કર્મ સાધારણ તે અહીં ભગવાયાં તો ભગવાયાં, નહિ તે આવતા ભવમાં ભગવાય.
આયુષ્ય સિવાયના કર્મો તે અમર વેદનીય કર્મ સહિયારું. આ ભવ છૂટ એટલે વેદનીય કર્મ છૂટી જવાનું નથી. મોત થવાથી વેદતીયકર્મ કે નામકર્માદિ કર્મ મોતની સાથે મરવાવાળાં નથી. તેની સાથે મરવાવાળું કેવળ આયુષ્યકમ છે. બાકીના કર્મો તો અમર. જ્ઞાનાવરણીય અમર. દર્શનાવરણીય મર્યું? નહિ. એ તે આગળ તૈયાર. જ્ઞાનાવરણીય વગેરે સાત કમ મતની સાથે મરવાવાળાં નથી, પણ આયુષ્ય મતની સાથે મરવાવાળું છે. આયુષ્ય છતાં કોઈ પણ મરતા નથી, આયુષ્ય ન હોય તે કે જીવતે રહેતા નથી. આ સિદ્ધાંત માને તો હિંસા જેવી ચીજ દુનિયામાં ન રહી. કોઈનો જીવ મારે એટલે હિંસા, એનાં કર્મ હોય ત્યાં સુધી નાશ કરનારો નાશ કરી શકવાને નથી. મારવું, બચાવવું બીજાને સ્વાધીન નથી, તે પછી મારવાની, બચાવવાની વાત કરવી તે જગતને ઊંધા પાટા બંધાવવાના છે. હિસા-અહિંસા રહેવાની નથી. આવું કહેવાવાળાએ વિચાર કરવાનું કે આયુષ્ય છતાં કોઈ મરે નહિ અને આયુષ્ય ન હોય તે કોઈ જીવે નહિ. આ બે પોઈન્ટ કેબલ.
Page #206
--------------------------------------------------------------------------
________________
ચાલીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૮૩
ગજસુકુમાલજી તે દેવતાના દીધેલા કુંવર આયુષ્યના નાશ સ્વતંત્ર થાય છે કે કોઈ કારણથી થાય છે? કારણેા મળવાથી પણ આયુષ્યના નાશ થાય છે. આયુષ્યને નાશ ભગવવાથી થાય અને વિચિત્ર સજોગોથી પણ થાય. તીત્ર રાગ, દ્વેષની, ભયની પરિણતિ પણ આયુષ્ય તેાડી નાંખે. ભયની પરિણતિમાં દૃષ્ટાંત દીધું સામિલનું. એ ભયે કરીને છાતી ફાટી જવાથી મરી ગયા. ગજસુકુમાલજી ક્રાણુ ? દેવતાના દીધેલા કુંવર. વાસુદેત્રે અઠ્ઠમ કરીને દેવતાને પસંદ કરેલા, ત્યારે દેવતાએ દીધેલા. વાસુદેવ રાજખટપટમાં પડી ગયેલા. માતાને છ મહિનાએ નમસ્કાર કરવા જાય. આજકાલ માતાપિતાને નમસ્કાર કરવા તે શરમની વાત થઈ પડી છે. વાસુદેવ સરખાતે માતાને પગે લાગતાં શરમ ન હતી. માતા ઉદાસીત હતી. કૃષ્ણ આવ્યા તે ખ્યાલમાં નથી ક્રૂષ્ણુ પૂછે છે–માતા ક્રમ ઉદાસીન હૈ! ? આજે આવ્યા છું. વંદન કરું છું, છતાં ધ્યાન નથી ! દેવકી કહે છે કે મારા પેખેલા છેકશ એ નથી. મારા પહેલના છ છે।કરાં ફુલસાએ પેખ્યાં, તુ ગાકુળમાં પેાષાયા. મારાં પેાયેલાં એ નહિ. કાયલ પેાતાના ઇંડાને કાગડાના માળામાં મેલી દે. કાયલ પારકા પાળેલાં બચ્ચાંની માતા થવા જાય. તેમ હું પારકાં પાળેલાની માતા થા જાઉં છું. કૃષ્ણ મહારાજે અક્રમ કરી દેવતાને આર છે. એ યેાગે જ જન્મેલા પુત્ર તે ગજસુકુમાલજી.
તીવ્રમાં તીવ્ર અસર ધમની
દેવકી અને કૃષ્ણુને ગજસુકુમાલજી ઉપર કેટલે રાગ હશે ? જે રાગને અંગે ગજમુકુમાલજીને માટે કન્યા તપાસવી તે કૃષ્ણને પંચત. લાયક ઉંમરના થયા પછી કૃષ્ણજીને કેટલા બધા પ્રેમ હાવા જોઈ એ ! કન્યા ખેાળવાનું કામ માબાપનું, કૃષ્ણે ભાઇ હતા. તે કન્યાને ખેાળતાં બ્રાહ્મણુની કન્યા સુંદર દેખવામાં આવે છે. ય દત્ર છતાં બ્રાહ્મણતી કન્યા પસંદ કરી, દુનિયાદારીની દૃષ્ટિએ મોટા જુલમ. કાઈની કરીને ઉપાડી જવી, જનાનામાં દાખલ કરવી, તે જુલમનુ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
સ્થાનાંગસૂત્ર
( [ વ્યાખ્યાન કાર્ય. તે કાર્ય કૃષ્ણજીએ કર્યું. ગજસુકુમાલજી ઉપર કેવો રાગ હશે ! પહેલાં દેવતા પાસેથી તપ કરી લેવાયા. આટલે પ્રેમ છતાં પણ જે વખતે કહ્યું મારે દીક્ષા લેવી છે, તે વખતે વરઘોડો કાઢવા તૈયાર વિરતિને કેટલા ચાહવાવાળા હતા. કારસી કરી શકતા ન હતા. રાણીઓ મહેણું મારતી હતી કે તમારે કાંઈ કરવું નથી, બીજાને દીક્ષા અપાવવી છે. દેવતા પાસેથી માગેલે, જેની સગાઈની પતે ચિંતા કરી, પરણાવવા માટે દુનિયાની નીતિ ઉપર પગ મૂળે, તે ગજસુકુમાલજી દીક્ષાની વાત કરે તે વખતે બધો પ્રેમ ગણતરીમાં નહિ, હિસાબમાં નહિ. જેને અંગે આવું કર્યું તેને છોડું શી રીતે ? તીવમાં તીવ્ર અસર ધર્મની હતી. ધર્મ કરવાનું નામ પડ્યું કે બધું બસ. માખી ચાહે તેટલી ધમધમ કરે, તેલનું ટીપું પડે એટલે સાફ ચાહે જેટલો પ્રેમ, વિવાહને માટે જુલમને અમલ, તે પણ જ્યારે ત્યાગની, ધર્મની વાત આવી ત્યાં તેમાંનું એક છે પણ આગળ કર્યું નહિ. ત્યાગની વાત આવી ત્યારે વાજાં વગડાવ્યાં. કૃષ્ણ મહારાજની સ્થિતિ કેવી હેવી જોઈએ?
જમને કેવાય પણ જતિને ન દેવાય દીક્ષા થઈ ગઈ. ગજસુકમાલજીના સસરાને પગથી માથા સુધી આગ સળગી. જોકે આજકાલ આગ સળગે છે, પણ તે તરત બુઝાઈ જાય છે. એના એ વળી બે ચાર માસ થઈ જાય ત્યારે “
મિચ્છામિ સુ ” કાંઈ જોઈતું કરતું મંગાવજે કહે છે. ગજસુકુમાલજીના સસરાને ઘાસને અગ્નિ ન હતા, ક્રીને અગ્નિ હતા. દીક્ષા લીધાને મુદત થઇ ગઇ ત્યાં દાઝ હલાય નહિ. અંગારા મસાણની ચિતામાંથી લાવી ભરી દીધા. જમને દેવામાં છેડે લાવે છે. મિલે “જમને દેવાય, જતિને ન દેવાય” તે સાચું કરી દેખાડયું. મરે તે કબૂલ પણ સાધુપણામાં રહેવું ન જોઈએ. તેથી માથે અંગારા મૂક્યા. તેને મારવામાં બાકી શું રાખ્યું? આપણને એક ડાંસ, મચ્છર કરડે તો કેવું ન થાય, તે તે તો કાઉસગમાં, શી સ્થિતિ થાય છે તો પછી તે મહાત્મા
Page #208
--------------------------------------------------------------------------
________________
-ચાલીસમું ] સ્થાનગઢ
" [ ૧૮૫ કાઉસગ્નમાં કેવા ધ્યાનમાં લેવા જોઈએ કે માથે અંગારા મેલાય છતાં માથું હલાવતા નથી. કેટલી આત્માની સ્થિરતા અંગારા ભર્યા તેમાં માથું ચલાયમાન ન થાય. મોક્ષની ઇચ્છા ધારણ કરનારાઓએ આ નિમવ ભાવ યાદ રાખવાને. આ શરીરથી હું જુદો છું. આ પ્રસંગ આવે ત્યારે સ્થિર રહે તે બોલવાવાળા બધા છે, પણ પ્રસંગ આવ્યે પાધરા ચાલનારા મુશ્કેલગજસુકુમાલની સ્થિર પરિણતિ રહી, માથે અંગારા ભર્યા, ગજસુકુમાલજી મેક્ષે ગયા.
મિલને ફળ મળી ગયું સે મિલ શહેરમાં આવે છે. વાસુદેવને જવા આવવાને વખત. વાસુદેવે દેખે તે બાર વાગ્યા. ધર્મને અંગે વાસુદેવે ભેગ આપ્યો છે, પણ એના ઉપર થયેલા ઉપદ્રવને સખિી શકશે નહિ, ગજસુકુમાલજીએ દીક્ષા લીધી, કૃષ્ણ વિરોધમાં ઊભા રહે તેવા નથી. એને વિરોધનું લગીર કાર્ય સાખી શકશે નહિ તેથી સોમિલ બીજે રસ્તે આવે છે. કૃષ્ણ પૂછે છે. તેમનાથજી ફરમાવે છે ગજસુકુમાલજીએ કાર્ય સાધી લીધું. કૃષ્ણ કહે છે કેણુ દુષ્ટ છે? જેણે મારા ભાઈની આ રિથતિ કરી. તેમનાથજીથી નામ અજાયું નથી. કોઈ જીવને કર્મબંધનું કારણ દેખે ત્યાં હઠી જાય. નેમનાથજીએ નામ નહિ કહ્યું. તું અહીંથી જઈશ, તને દેખીને જેની છાતી ફાટી જશે તે તેને મારનાર મનુષ્ય. નામ ન આપ્યું. ગજસુકુમાલજીને કાળધર્મ સાંભળીને કૃષ્ણને આઘાત થયે. જાહેર રસ્તેથી જવું માંડી વાળ્યું. પાછલે રસતે જવાનું રાખ્યું. ખાનગી જવાનું રાખ્યું. આડંબર બંધ કર્યો. ખાનગી રસ્તે મહેલે જવાનું રાખ્યું. પેલો ખાનગી રસ્તે જાય છે. કૃષ્ણ જાય છે. પેલાને લાગ્યું કે મને આવતે જાણીને ખાનગી રસ્તે આવ્યા. વાસુદેવને મોટા રસ્તા સાંકડા પડે તો સાંકડે રસ્તે
આવે શાના? હવે મારું શું થશે? પ્રાણુ ગયે. ભયધારાએ પ્રાણ " તૂટયા. સેમિલને તે ફળ મળી ગયું.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કેટલી રીતે મરવાનું થાય? કૃષ્ણને એટલાથી સંતોષ થતો નથી. કૃષ્ણ ઢેડાને બોલાવે છે. એના પગે દેરડી બધિ, દ્વારકાના બજારોમાં ઘસો, અગળ કહેતા જાઓ, કે આ ફલાણો મનુષ્ય પાપ કરનાર. ઘસડતા જાઓ, ત્યાં પાછળ પાણી છટતા જાઓ કે મારી નગરી અપવિત્ર ન રહે. જે ધની કિંમત ન સમજે, સ્વાર્થ સમજે. આખી દ્વારકામાં જાહેર કરાવ્યું–આવાનું મેટું જેવું નહિ. ભય થવાથી છાતી ફાટી જાય છે. અરે! ઝેર, શસ્ત્રો, અજીરણ, આઘાત વગેરેથી મવું થાય છે.
આયુષ્યને ઉપક્રમ કરનારે હિંસા કરનારો સાત પ્રકારે આયુષ્ય જલદી ભોગવાઈ જાયે-તૂટી જાય. ઘડિ. યાળને આઠ દિવસની ચાવી છે. નિયમસર ચાલે તે આઠ દિવસ ચાલે. સ્ક ઢીલો કર્યો તે આઠ દિવસની ચાવી સેકંડમાં ઊતરી જાય. જે ચાવી ક્રમસર ઉતરવાની હતી તે એકદમ ઊતરી ગઈ. જે આયુષ્ય ક્રમસર ભેગવવાનું હતું તે એકદમ ભોગવાઈ ગયું. આયુષ્ય હેય તેટલું ભગવાય એ ચોક્કસ, પણ કેટલા કાળનું તે ચક્કસ નહિ. ઘડિયાળની ચાવી અઠવાડિયાની ચોકકસ પણ ક્રૂ ઢીલ થાય તો તે સેકંડમાં ઊતરી જાય. ત્રણ પલ્યોપમનું આયુષ્ય હેય, તે આયુષ્ય પણ અંતમુહૂર્તમાં ભગવાઈ જાય. આથી આયુષ્યને ઉપક્રમ થાય છે, તેથી તે ઉપક્રમ કરનારે હિંસા કરનાર જ છે. કાય ન થાય પણ તેના વિચાર કરવામાં પણ પાપ
શંકા-હિંસા કેને અંગે ? આયુષ્યના ઉપક્રમને લીધે. આયુષ્યના ઉપક્રમને અને હિંસા. જેને આયુષ્યનો ઉપક્રમ ન થાય તેને ને. હિંસા નહિ ને? અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ, મનુષ્યો, ઉત્તમ પુરુષો એ બધા અનાવર્તનીય આયુષ્યવાળા છે. આઉખાને ઘટાડો થઈ શકતો નથી. જે ચરમશરીરી હોય તે તેટલું આયુષ્ય ભોગવે, ને પછી મોક્ષે જાય તે તેને મારવામાં હિંસા નથી ને? કારણ કે આયુષ્ય ઘટાડયું નથી. આયુષ્ય ઘટે નહિ. આથી ઉપદ્રવ કરનારે
Page #210
--------------------------------------------------------------------------
________________
ચાલી+મું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૮૭
તેમનું આયુષ્ય ધટાડયું નથી. કારણ કે તેમના આયુષ્યને ઉપક્રમ નથી. માટે જેટલા મેક્ષે જનાર હાય તેની હિંસા થાય તે હિંસા જ નથી. સમાધાન–કાર્ય થાય તે। જ પાપ થાય એમ જૈન શાસન માનવાવાળું નથી. જૈન શાસન કાય ન થાય તેા પણ તેના વિચારા થવામાં પાપ માને છે.
જયણાથી વર્તે તેા જ હિંસાથી વવાનુ મારનારે ઉદ્યમ ક્રાર્યું ? મારનારે આયુષ્યના ઉપક્રમને ઉદ્યમ કરેલા છે. કિલષ્ટ અધ્યવસાય, ખરાબ પ×િણામ એ પાપ છે. માક્ષે જવાવાળાને મારનારે હિંસક તેના વેરવાળા છે. સંસારી જીવાને મારનાર તે તે જીવના વેરવાળે. ઘેાડાને માર્યો તેા ઘેાડાના વેરવાળા. મહાવ્રત ધારીને મારનારા તે સાધુના વેરવા, ખીજાના વેરવાળા, સંસારી જીવાને મારનારને એક વેર. મહાવ્રતવાળાને મારતાં વચમાં કાઈ ન મરે તેા પણ પરિણામ અને કા બન્ને ખરાબ થયાં. આથી તે બંનેમાં પાપ રહેલુ છે. પ્રવૃત્તિ કરનારે જયણાથી. પ્રવતવું. તેવી રીતે પ્રવતે તેા જ હિંસા વવાનું થાય. જીનિકાયને માનવા તે સમકિત
'કૃાિલમિય૬૦” ઈર્માંસમિતિથી ચાલવા છતાં કાઈક જીવ મરી ગયા, ચાલનારની ક્રિયાને લીધે છત્ર ચગદાઈ ગયા, તે તેને તે મરેલાને અંગે ર્હિંસા નથી. એણે ઇર્માંસમિતિથી જોયું છે, જોઈ તે પગ ઊંચા કરેલો છે, પ્રયાગે કરીને અનત્રદ્ય છે. આખુ જગત્ હિંસાએ ભરેલુ' છતાં હિંસાની વિરતિ કરવી તે અશકય નથી.
રાકા-ત્રસ જીવને માને તે અહિંસા પાળી શકે, છજીવનિકાયને માના. તે હિંસાથી બચવાના શી રીતે? ત્રસકાયને જીવ તરીકે માની તેની Rsિ'સા વવી સહેલી છે. સ્થાવરમાં જીવ માનેા તે। તેની હિંસા અશક્ય, સમાધાન-જીવનિકાયની હિ ંસાનું વવું જીવી શકાયુ નથી, તેથી અહિ'સા ઉડાવી દીધી. છએ કાયને જીવ તરીકે માને તે સમતિી. સમકિતી થાય ત્યારે છંછનિકાય માને. વાયુકાય વગેરે જીવ
"s
Page #211
--------------------------------------------------------------------------
________________
: ૧૮૮ ]
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન તરીકે માને તેમાં તમારી બુદ્ધિ શું કામ કરે છે? શાને આધારે મનાય ? કેવળ ભગવાનના વચનને આધારે મનાય. સિદ્ધસેન દિવાકરે જણાવ્યું–જવનિકાયને માનવા તે સમક્તિ. પહેલું વ્રત માને તેને બીજું વ્રત પાળવાનું બની શકે. મૃષાવાદ-વિરમણ અંગે અગ્ર વર્તમાન.
વ્યાખ્યાન : ૪૧ આસ્તિક્યનું ખરું ફળ અનુકંપામાં ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, ભગવાન મહાવીર પાસેથી પ્રતિબંધ પામીને પ્રવજયા અંગીકાર કરી કે તરત બારે અંગની રચના કરી. કારણ કે સમ્યકવિને અંગે લઈએ છીએ કે આસ્તિયરૂપી વૃક્ષ ફળ્યું ક્યારે ગણાય? અનુકંપારૂપી ફળ આવે ત્યારે. ફળથી અનુક્રમે ચાહયા છે. મુખ્યતાને ક્રમ લીધે. પાંચમાં મુખ્ય શમ પહેલે. પછી સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકાય. યથાપ્રાધાન્યન્યાયે પહેલી જડ કે આસ્તિક્યની છે. આસ્તિ ય એ મુખ્ય છે, પણ આસ્તિકય આવ્યા પછી જે અનુકંપા ન આવે તે આસ્તિકય ફળીભૂત થએલું નથી. એ મરીઓ વગરના વાંઝિયા આંબા જેવું થાય. અનુકંપા વગરની આસ્તિક્તા એ ફળ વગરની છે. આસ્તિકતામાં જીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્મ કરે છે, અનુભવે છે, જીવને મેક્ષ છે અને મોક્ષના રસ્તા છે, એમ માની લીધું, છતાં પિતાને અને મેક્ષ મેળવવાનો વિચાર ન થાય, પિતને આત્મા જવાબદાર, જોખમદાર ન થાય, પેતાનાં કરેલાં પિતાને ભોગવવી પડશે તે ધારનારો ન થાય ત્યાં સુધી મીડું.
આસિતક અને નારિતક વયે ફેર એ ધારનારે થયે છતાં ડગલું વધ્યો કયારે ગણાય! મેક્ષ
Page #212
--------------------------------------------------------------------------
________________
એકતાલીસમું ]
રચાનાંગસૂત્ર :
[ @
તરફ પ્રયાણ કરે ત્યારે અન્ય આત્મામાને થતાં દુઃખેનુ લક્ષ્ મગજમાં આવે છે. પેાતાના જીવને સવ' માને છે. જીવ નથી, પાંચ ભૂત છે, ચેતના નથી, તેવા મનુષ્યને લાઢાની કાસ અગ્નિમાં તપાવી, સાણસાથી પકડીને પેલાને કહે, હાથથી પકડને ! પેલા સ'કાચે, ચેતના નથી, અગ્નિ ભાળે છે, આ બધા વિચાર શાના ? જેને છત્ર, ચેતના નથી, તેને પછી અગ્નિનું ભાન યાંથી? અગ્નિ ખાળે છે એ ભાન ક્યાંથી ? નાસ્તિક પેાતાને જવ ગણીને બચવા માગે છે. પાતાને જીવની, સમજણુની લાઇનમાં ન મેલે તેવા નથી. ચાહે તે અગ્નિ ઉપર હાથ મૂકા તા કાંઇ નહિ. નાસ્તિકાને ખીજાને બચાવવાનું ન સૂત્રે, પેાતાને તેા પેાતાનુ ખચાવવાનુ સૂઝે છે. પરને બચાવવામાં, પરના દુઃખા ટાળવામાં નાસ્તિક તૈયાર નથી. આથી આસ્તિકયનું ખરુ' ફળ અનુષ્ટ પામાં છે.
માનસિક દુઃખ વિચિત્ર છે
અનુક ંપા વડે વ્યાપ્તિ ચૌદ રાજલેાકની કરી લીધી હોય, ચૌદ રાજ્યાના જીવા ધ્યાનમાં લેવામાં આવેલા હાય, ત્યારે નરકનાં દુઃખા, તિય ચનાં દુ:ખા, દેવતાનાં દુઃખા કયાંથી કહ્યાં ? જગતમાં સવ સામગ્રી સપૂર્ણ છતાં જેને આખરે જવાને! વખત આવે છે તે વખતે સામગ્રી બધી દેખા છે કે આછી ? સામગ્રોમાં ફેરફાર છે? છાતી દેખા તા ફાટવાની તૈયારી. માનસિક દુઃખ વિચિત્ર છે. બાહ્ય સંજોગ ચાહે તેટલા સુખના હોય, પણ જે વખતે માનિસક દુઃખા ઉત્પન્ન થાય તે વખતે ખાદ્ય સુખ કામ આવતું નથશે. ખીજ બાજુ આપન્ને જગતમાં દેખીએ છીએ કે નિધાને પુત્રા ઉપર રાગ હાય છે, પણ શ્રીમાને સંતાન ઉપર રાગ હાય છે તે વિચિત્ર હાય છે. શ્રીમત્ બરાબર સંભાળ લઇ શકે. રાગનું વૃક્ષ ઉછળતું ચાલે, તે સ્ત્રીઆદિને અંગે પૂછ્યું શું...? શ્રીમતને સ્ત્રી મરી ગઇ તે। શું થઈ ગયું? એનું કાળજી કપાઇ જાય, ગાંડા થઈ જાય. કારણ કે સ્નેહની પરાકાષ્ઠા હાય. દેવતાની સ્થિતિ માલમ પડશે. જિંદગીમાં
Page #213
--------------------------------------------------------------------------
________________
૧eo ]
સ્થાનાગસરા
[ વ્યાખ્યાન લાખો વખત રોવું પડે. બાહ્ય સામગ્રીએ સુખ ભલે હોય. ચારિત્રમોહનીય રાવડાવે છે. દેવતાઓને લાખ વખત જિંદગીમાં એવા પ્રસંગે ભેગવવા પડે છે, રડવું પડે છે. બે સાગરોપમ આયુષ્ય એટલે વીસ ફેડકોડ પોપમ આયુષ્ય. પિતાને દેવી મળી હોય તેને સાત પક્ષેપમ, ત્રણ કેડીકેડ છાતી ફૂટવા જેવું થાય. ચારે ગતિ દુઃખમય છે. જ્યાં સુધી દેવીઓને સંસગે છે ત્યાં સુધી આની આ દશા છે. બારમે બાવીસ સાગરોપમ સુધી આયુષ્ય પહોંચશે. બાર દેવલોક પછી રડવાનું નથી. દુકાનદાર બીજાના ચાર ઘરાકને જોઇને બળીને ભસ્મ થઈ જાય. પહેલાં તે દુનિયાદારીના શ્રીમંતોને દાખલ દીધે, તેમાં તેમની શી દશા ? શક્તિમાનનું રહેલું કાર્ય તેને ઘણું ખટકે. સમર્થનું એક કાર્ય અટકે તો ધૂવાંપૂવ થઈ જાય. ગરીબનું કાર્ય અટકે તે તેને કાંઈ ન થાય. દેવી ગઈ તેને પકડી શકાય નહિ. સ્નેહરાગને ફટકે પડે છે, ઈષ્ટના વિયાગથી કાળજાં સરાઈ જાય છે. જ્યાં ભવાંતરની વાત જાણવામાં આવે ત્યાં પિતાના સથવારામાં હેય તેને ચઢેલ દેખે. વિદ્યાર્થી પિતાના ગોઠિયા પાસ થાય, પિતે નાપાસ થાય ત્યારે પૂરી ઝૂરીને મરે. સાગરોપમેના શલ્ય ઘૂસે. સાગરોપમ સુધી ન જાય. દેવતાને અવધિજ્ઞાન છે. દેવતામાં પશ્ચાત્તાપ છે, પિતાની અલ્પ ઋદ્ધિને લીધે બળાપ, વિજેગને લીધે બળાપ. ચોખા શબ્દોમાં શાસ્ત્રકારે જણાવે છે કે અવવાને છ મહિના રહે ત્યારે પૂરવાનો પાર નહિ. નિર્વાણ સિવાય ત્રણ ભુવનમાં સુખનું સ્થાન નથી
સુરપતિના સિંહાસન ઉપરથી ખસવું અને જવું અ ધારી ગંધાતી કોટડીમાં. એ ઉક્રિય શરીરી છે. જે વૈક્રિય શરીર ન હોય અને ઔદારિક શરીર હોય તે કાળજના સેંકડો કકડા થઈ ગયા હતા. ખસની ચળ ઊભી થાય તે વખતે જાણપણું ક્ષણવાર જતું રહે. ખરજવાથી વધારે ખંજવાળ થાય ત્યારે જાણપણું જતું રહે. આસ્તિક ચૌદ રાજલકના ઓની સ્થિતિ ખડી કરી દે. જીવોનું દુખપણું
Page #214
--------------------------------------------------------------------------
________________
*
[ ૧૯૧
એકતાલીસમું ]
સ્થાનાંગસૂત્ર દેખે ત્યાં દયાને ઝરો વહ્યા વિના રહે નહિ. અત્યંત વેદના હોય તેની દવા કરીએ. આ વેદના માથામાં કામ કરનારને ન હજો. એક બાજુ વેદનાની માવજત કરી અને બીજી બાજુ વેદના તરફ તિરસ્કાર. એક બાજુ ની અનુકંપા, બીજી બાજુ હું રખેને એમાં સપડાઈ જાઉં, મારે એક્કે સ્થાન આમાં રહેવા લાયક નથી. અનુકંપા એ નિર્વેદ ઊભે કરી દીધા. પચે જાતિ, ચાર ગતિમાં એકે સ્થાન આસ્તિકને મનગમતું નીકળે નહિ. જ્યાં દેખે ત્યાં દુખસુખનું સ્થાન ખોળવું જોઈએ. નિર્વાણ. મોક્ષ સિવાય ચૌદ રાજલેકમાં, ત્રણ ભુવનમાં એક તેવું સ્થાન નથી, નિર્વેદ થયો એટલે મેક્ષને અંગે લક્ષ બંધાય. મેક્ષને અગે દેરી લગાડી તે સંવેગ. પતંગને બાંધેલી દેરીને જે હલાવત ન રહે તો પતંગ નીચે પડે. મોક્ષને અંગે દોરી તો બાંધી પણ મેક્ષના અનઉદ્યમોમાં-ક્રોધ, માન, માયા ને લેભમાં તન્મયતા ન કરવી.
| સંવેગમાં મેક્ષની અભિલાષા. શમ, સંવેગ, નિર્વેદ, અનુક પા અને આસ્તિય. તેમાં પહેલાં અસ્તિકય, પછી અનુકંપા, પછી નિર્વેદ, પછી સંવેમ અને પછી શમ. નિર્વેદમાં ચાર ગતિને કંટ ળો, સંવેગમાં મોક્ષની અભિલાષા, શમ તરીકે પ્રયત્ન, સાધન, આત્માની પરિણતિમાં સ્થિરક પરિણતિને અંગે પશ્ચાંનુપૂર્વ અને ઉત્પત્તિને અંગે શમ વગેરે. મેક્ષને માંડ ઊભું કરવામાં મિસ્ત્રી તરીકે તીર્થ કરો,
કારીગરે તો ગણુધરે પહેલાં મેક્ષનાં બારણું બંધ હતાં. જે વખતે દરેક ગણધર ગણધર થાય ત્યારે મેક્ષના પારણાં બંધ હ. તીર્થકર થાય છે શા માટે? કેટલાક તીર્થકરોને રિફેર્મરની લાઇનમાં મૂકે છે. તેવી સમાને માર્ગ ચોવીસમાએ સુધાર્યો નથી. બીજાથી તેવીસમા સુધીમાં શું સુધારવાનું છે? તીર્થંકર થાય છે ત્યારે મે ક્ષને માર્ગ બંધ થયેલે , હોય છે. મોક્ષના બારણું ઉઘાડવા માટે તીર્થકરની હાજરીની જરૂર છે, આથી કપસૂત્રમાં દરેક તીર્થકરની “ચંતન " સૂચવીએ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૧]
સ્થાનાંગસૂત્ર ક
[ વ્યાખ્યાન
છીએ. તે એ પ્રકારની. એક તા કેવળજ્ઞાન પામ્યા પછી કેટલા કાળે મેક્ષમાગ શરૂ થયા, અને શરૂ થયા પછી કેટલા કાળ સુધી ચાઢ્યા. માક્ષના મંડપ ઊમા કરનાર હાય તે! તે તીર્થંકરા છે. તીકરાના કેવળજ્ઞાન પહેલાં મેાક્ષના માંડવા તૂટી ગયેલા હોય. તે માંડવા ઊમે કરે ત્રિાકનાથ તીર્થંકર મહારાજ, મેાક્ષને માત્ર ઊમેા કરે છે તે તે। માત્ર મિસ્ત્રી તરીકે, કારીગર તરીકે નહિ. કારીગર ક્રાણુ ? ગણુધરા. જ્યાં સુધર્માંસ્વામીછ પ્રતિષેધ, સમ્યક્ત્વ અને દીક્ષા પામ્યા ત્યાં મેાક્ષને નવા માંડવે ઊભા કરવા જોઈએ, તેથી ખાર અંગની રચના કરી.
માક્ષના આખા માંડવા ઊભેા કરવાનું ક્રામ ગણધરાનુ
ભગવાન સુધર્માંસ્વામીજીએ મેક્ષમાર્ગના પ્રવાહ વહેતો રહેવા માટે ખાર અ ંગેાની રચના કરી. જગતના જીવાને મેક્ષના માગે લાવવા માટે વિનિયોગ સંપૂણૢ પણે છે તે માટે દ્વાદશાંગીની રચના કરી તે રચતાં આચારાંગ, સૂયગડાંગ રચ્યા. તે રચ્યા છતાં વસ્તુનુ સંપૂર્ણ પ્રમાણ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવસ્થા કામની નદ્ધિ, તેથી ઠાણાંગજીની રચના કરી. માક્ષના માંડવા આખા ઊમા કરવા તે ગધરાનું કામ હતું, તેને અંગે વિનિયેાગ નામના ભાવના ભેદ, અને તેને અ'ગે બારે અંગની રચના કરી. તા[ગમાં વસ્તુની ઇયત્તા કરી. સુતારને ખાનાં પાડવાં હોય, પણ પાટિયું કેવું જાડું તે ખ્યાલમાં આવવું જોઈ એ. કિડયાને ચેકડી પાડવાની હાય, પણ હ્રાક્ષની લબાઈ પહેાળાજી ખ્યાલમાં આવવી જોઈ એ. તેવી રીતે વીર્ગીકરણથી ચત્તા આવ્યા વિના આયારવિચારમાં આવેલે મનુષ્ય વ્યવસ્થા કરી શકે નિહ.
ભવ્યાધિના ડૉકટર જિશ્વર
પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતા. તીર્થંકરા દેશનામાં પહેલી પ્રરૂપણા કઇ કરે? પાંચ મહાવ્રતની, પડેલામાં પડેલી પ્રરૂપણા પાંચ મહાત્રતાની કરે. આચારાંગમાં મહાવીરતે અંગે અધિકાર ચાહ્યા.
Page #216
--------------------------------------------------------------------------
________________
એકતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૩ ત્યાં પંચમહાવ્રતની દેના દીધી. તીર્થકરોને પહેલ સંદેશ કહેવાવાળા ધ્યાનમાં રાખજે કે પંચ મહાવ્રતની જડ ન હોય તેવી દેશના તે દેશના નથી, પણ વતાયને સંદેશો છે. મેક્ષના સ્પેશિયાલિસ્ટ ડૉકટર, તે રોગ પ્રચાર પામે તેવું કરે તે અધમમાં અધમ કહેવાય. જેને પિતાના કર્મ તોડયાં છે, તેવા એક અંશે પણ કર્મબંધનું કારણ કરી દે તે અધમ ટિમાં આવી જાય. જિનેશ્વર એટલે ભવળ્યા ધિના ડૉકટર. ભવવ્યાધિ કેમ અટકે? ભવ્યાધિ ઉત્પન્ન ન થાય તે કરે. તેમાં જ મશગુલ રહે. ડૉકટરને ઘેર રહેલો કમ્પાઉન્ડર ડૉકટરની ધારણથી વિરુદ્ધ કરનાર હોય તો બેઈમાન કહેવાય. તીર્થકર ભગવાનને ઘેર નેકરી કરીએ છીએ, નિજરને પગાર આપે છે. એને ત્યાં રહેલ કમ્પાઉન્ડર બંધનાં, આશ્રવને કારણે પિષે તે તે વખતે ખાસડાં ખાઈને જવું પડે.
પૂજામાં થતી આયાતના પૂજાની, પુષ્પની વિધિ-“આઘા ઝ” “જાવિધિ” માં કહેલી છે તે ઉપર પૂજા કરનારા લક્ષ રાખે તો ફાયદે કરે. સ્નાન કરતી વખતે ઓરડીમાં બાજઠ ઉપર બેસવું. ચારે બાજુ થાળું હોય તેમાં પાણી એકઠું થાય. નહાઈ રહે ત્યારે પાણી કાઢી નાંખે. પગ કેારા કરવા. પગ કેરા થવા જોઈએ તે ધ્યાન રાખવું. “ઓટલાની કિનાર પર સ્નાન કરવું તે કીડીઓના દર પૂરવા માટે છે” એમ કહેવાય.
જ્યાં જિનમંદિરમાં જાય ત્યાં ગુણોને ચિંતવત અનુમોદના કરવી, પણ આપણે તે દુકાને જઈએ છીએ એમ ચિંતવીએ છીએ. નિર્મળ ટાઈમમાં કાં કચરો નાખે છે? જ્યાં જિનેશ્વરની પ્રતિમાના દર્શન થાય ત્યાં નમસ્કાર. પૂજામાં આવે ત્યારે ત્રણ ખમાસમણું દીધા વિના બેસાય નહિ. ઈંદ્ર જેવા દૂર બેઠેલા પણ ત્રણ વખત જમીન પર માથું અડાડે. ખમાસમણ દે પણ ઝોકાં ખાવાની સ્થિતિ છે. દહેરાના બારણું આગળ ભગવાન દેખાય ત્યારે નમસ્કાર. રાજસભામાં બારમાં પેસે ત્યાં ઘૂંટણીએ પડવું પડે છે. મંદિરની અંદર જતાં ૧૩
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આશાતના થઈ હેય, આશાતના થાય છે તે કઈ ટાળતું નથી, આશાતના પહેલી ટાળવા જેવી ચીજ છે. આથી ત્રણ “નિ”િ જુદી રાખી છે. એક ઘરના કામકાજ છોડીને મંદિરનું તપાસવામાં, મંદિરને તપાસીને ગભારામાં પેસે ત્યારે બીજી. ત્યાં બીજું ચિંતવવું નહિ. ત્રીજી અંગપૂજા પછી. આ પાપની બિનદિ નથી પણ વ્યાપાર અંતરના નિષેધરૂપ નિદિ છે. બીજા વ્યાપારને બંધ કરે તેની નિરહિ છે. પહેલી જે બારણું આગળની તે કદાચ પાપરૂપ તેથી નવીદ્ધિ બીજા આગળ પાપરૂપ નથી. દેશનાના કાર્યની પણ નિહિ અહીં છે. બધા પદાથો ભક્તિની હદના હેય, પ્રમાણની
હદના ન હાયજિનેશ્વરની ભક્તિ અષ્ટ પ્રકારની પૂજાથી. તે બને તેટલી વિભૂતિથી. ભગવાનની જરૂરને માટે પૂજા કરતા નથી એ ખ્યાલ રાખજે. જેમ દેવેન્દ્રોએ, દેવતાઓએ મેરુ પર્વત ઉપર અભિષેક કર્યો. તે વખતે ભગવાનને નવડાવવા માટે કેટલું પાણી જોઈએ તેને વિચાર કર્યો ? આટલા સરખા ભગવાન. મોટા કળશેનું શું કામ હતુ? ભાગવાનની કાયાને અંગે લેટે પાણુ બસ હતું. એ બધું ભગવાનને માટે નથી, ભક્તિને અંગે છે. શક્તિ હોય તેટલે લાભ કરડે કળશે જોજનના લાવીને દેવતાઓ અભિષેક કરે છે. જિનેશ્વરની ભક્તિને અંગે પ્રમાણને મુદ્દો નથી. ઉલ્લાસ પ્રમાણે ભક્તિ, ચંદન વગેરે પૂજા કરીને ઊતરતાં શાંતપણું ન જવું જોઈએ. ચંદન તે બગડ્યું નથી. ચંદનના તે કુંડાને કુંડાં ઢળાય તેમાં વાંધો નથી, પણ મુદ્રા બગડવી ન જોઈએ. જે આટલું ખર્ચ ધર્મનિમિતે થાય છે તેજ આશ્રવથી બચે છે. કેસરના કૂવાને કૂવા ચરણ ઉપર ઢાળે. પાણી, ચંદન, કેસર બધાં પદાર્થો ભક્તિની હદના હેય, પ્રમાણુની હદના હોય નહિ. સ્નાન, ચંદન, વિલેપન, કેસર મહારાજને માટે નથી, ભક્તિને અંગ છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
એકતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[[ ૧૯૫ ' મુદ્દો સુગંધને - પુષ્પ જે સુગંધી, સારાં હોય, તેનું પ્રમાણ હેય નહિ. દેવકુ, "ઉત્તરકુર, હિમાવાન ઉપરથી પુષ્પ, કમળો લાવે પણ તે વાસી ન જોઈએ, તાજાં જોઈએ. પવિત્ર ભાજનમાં રહેલાં જોઈએ. અહિ વિધિ જરૂરી છે. તમે કહે છે તે અવિધિ કેવી રીતે પૂરવાર કરવી? પિતે પુષ્પ પરામાં, હાર ચઢાવો છે કે નહિ? ફૂલને પરોવવાં તે કિલામણા. એમ જે કહે છે તેડ્યાં તે કિલામણા નહિ? કમળ ઉખેડીને - વીધાં. ત્રસની જયણ, દી ઉધાડ બળ ન જોઈએ. પૂજા વગેરેમાં એકેંદ્રિયની દયાને બહાને જે લેકે કહે છે તે કહેલાં કાળજાવાળાં છે. એકેદ્રિયની દયા આવે તે ઘણું સારી વાત છે, ફૂલની માળા ઉપર તે વખતે ભમરા ઝંકાર કરી રહ્યા છે. માળી પાસેથી ફૂલે લેતી વખત વણિવિદ્યા ન કરવી. પર્યાષિત લની મનાઈ કરે છે, તાજાં ફૂલ લખે છે. ઇલેકિટ્રકને દીવ પ્રભુ આગળ મૂકવામાં આવે છે તે યોગ્ય નથી કારણ કે દીપકપૂજા વગેરે • જે ચાલેલાં છે તે માત્ર સુગંધ માટે. દીવ બળને હેય તે બંધ હેય છે, ઇલેકિટ્રકમાં ગંધ નથી, ઘીના દીપકનું સ્થાન વિજળી લે તે યોગ્ય નથી. દી અજવાળી માટે નથી. જે તેમ હોત તો દીવા દિવસે કરવા નકામા થયા. અજવાળા ઉપર જાઓ છો પણ મુદ્દો સુગંધ ઉપર રાખવાનું છે. ઇલેકિટ્ટામાં સુગંધ નથી, આપણે તો સુગંધને માટે એક દી રાખી મૂકીએ છીએ. જે પ્રમાણમાં ઘી બળવાનું તેટલા પ્રમાણમાં સુગંધ ફેલાવાની. એક દી કરે, તેટલી બુતિ જાળવી રાખી. સુગંધ ઉપર તવ રાખ્યું નહિ. સુગધને મુદ્દો ન રહેતાં લાઈટને મુદ્દો થઈ જાય છે.
રાણગાર કરનારે મૂળ ધ્યાનમાં રાખવું જોઈએ * દીપકપૂજા પ્રકાશને માટે છે કે સુગંધ માટે છે? લાઈટ હમણું થઈ છે, પહેલાં તેલ હતું. તેમના દીવામાં અજવાળું વધારે છે. અજવાળા ઉપર મુદો હોય તે તેલ તો હતું ને. દહેરાં, ઉપાશ્રયના મડી
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬]
સ્થાનાગસરા
[ વ્યાખ્યાન દારના હાથમાં વહીવટ છે. તેને શોભાની પડી હેય, પણ ધર્મિષ્ઠોને ધર્મની પડી હોય. ઈલેકિટ્રક શોભાને માટે કરે છે, ભાવના શી છે? ઘીનું તત્વ સમજે નથી. મેટું દેરાસર, એક દી કર્યો, તેથી ચાલે નહિ. લાઈટથી ઘીના દીવાને ધક્કો લાગ્યા છે. જ્યાં પરિણામ બારું આવવાનું હોય ત્યાં બંધ રહેવું જોઈએ. લાઈટને અંગે ઘણાં દર્શન કરવા આવે છે, એમ જે કહે તે વેશ્યાને નચાવે તે ઘણું આવે. અહીં લેકેના આવવા ઉપર તત્ત્વ નથી. પ્રભુના દર્શનમાં સુગંધને હઠાવી તો વાતાવરણ ખરાબ થવાનું. દર્શન કરવા આવવાવાળા પાંચ ટકા મુખ તરફ પણ પંચાણું ટકા રચના કરી હોય તે જોઈને જાય છે. છવમાં મુખ ધારીને જેનારા કેટલા ? શણગાર કરના મૂળ ધ્યાનમાં રાખવું જોઈએ.
બયારણ શું હતું? છ વાગે દહેરાસર બંધ થતાં હતાં. હવે તે જૈન શાસનમાં વેશ્યાવાડો થયો છે. કયું સાહિત્ય કેણે વાંચવું, શું પાસ થવાની. જરૂર નથી ? તીર્થકરના કહેલાં વચનને આધારે ગણધર ગૂંથે આ બંધારણ હતું. હરિભદ્રસૂરિજી, હેમચંદ્રસૂરિને કહેવું પડયું “ વાહ” “તડુ” આ પૂર્વ =ષિના વચન છે, અને તેને આધારે મનાતું. અત્યારે તે કાગળ કાળા કરતાં આવડે તે માનતા થયા. કૂવે કાણું પડયું છે. જે લોટામાં કાણું પડયું હોય તો ફેંકી દઈએ. તેમ મુદ્રણકળાને લીધે, અજ્ઞાનતાને લીધે એ બધું થયું છે. દેખેલા પ્રમાણે કરેલી ટીકા બીજા પાસે ધાવે ત્યારે પાસ થાય. અભયદેવસૂરિ સરખાને માટે આમ હતું. ભગવાનનાં વચન સાંભળવા નથી, નેવેલે વાંચવી છે અને જૈન ધર્મ સમજી લે છે, તે તે કેવો સમજાય? વસ્તુસ્થિતિ દેખવી નથી, ભગવાનની આગળ કાણુઓ નાચે, આવવાવાળાનું ધ્યાન બીજે ન હોવું જોઈએ, માટે લેકે દર્શન કરવા આવે છે તેને માટે કરવું તે ધારણા કેટલી અનુકૂળ છે?
Page #220
--------------------------------------------------------------------------
________________
-બેંતાલીસમું ] સ્થાનાગસત્ર
[ ૧૯૭ એ બધું ભગવાનનું સ્મરણ કરાવે એવું હોવું જોઈએ
દીપકપૂજાનું પ્રયોજન શું છે? તેમાં ધક્કો લાગે તેવું કરવું જોઈએ ? ઘીનો દીવો સ્વાધીન છે. વીજળીને દીવો ઉત્પાત કરશે, તે તમારા હાથમાં નથી. વળી પાંચ મિનિટ બંધ થશે તે દહેરાસર લૂંટાશે. વીજળી દાહક છે. તેના પરિણામે મૂર્તિ ભાયખાલામાં શ્યામ થયેલી છે. કારીગરી, કળા, દઝતિ એવાં હોય કે જેથી ભગવાનનું સ્મરણ થાય. ઘીના દીવા અજવાળા માટે નથી, સુગંધને માટે છે. સુગધના દીવાને ધક્કો ન લાગ જોઈએ. વીજળી પેઠી તો ઉત્પાત થશે એ ચોક્કસ છે. દેહરાસર રાતે બંધ જ રહે એવો નિયમ નથી. અધિકાર છે. રાત્રિજાગરણ, ઓચ્છવ કરે છે. પ્રતિક્રમણ કર્યા પછી દહેરે જાય તે અવિધિ છે એમ કહે છે એ પ્રથા ખોટી છે.
આરતિને સમય આરતી ઉતારવાને ટાઈમ કો? પૂજનથી જુદી આરતી કરીએ છીએ. ત્રિકાળપૂજન હોય તે સંધ્યા વખતે આરતી ઊતરે.
પૂજા જન્માભિષેક આદિ સૂચવનાર જિનેશ્વરની આંગી શાને માટે છે? લાખના ઘરેણાં શાને માટે છે? છદ્મસ્થપણની ભાવના ભાવવા માટે. જન્મ વખતે મેરુ પર્વત પર લઈ જાય તે વખતે મુગટ ચઢાવેલા છે, જન્માભિષેક વખતે વસ્ત્રાભૂષણ હતાં કે નહિ ? ઇંદ્ર શું શું ન કરે તે ધ્યાનમાં લે ! જેને ભકિત કરવી હોય તે વાત ધ્યાનમાં લે. જેમાં એકખા શબ્દો ન હોય તેમાં મૌન રહેવું એ શ્રેયસ્કર છે.
વ્યાખ્યાન : ૪૨ ઈર્ષારૂપી અગ્નિને બાળી નાંખનારી આ વિનિગની પ્રવૃત્તિ
ગણધર મહારાજ શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
જીવાના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેાક્ષમાર્ગના પ્રવાહ વહેવડાવવા માટે, તરજીવાને પેાતાની માફક કહ્માણુની પ્રાપ્તિ થાય તેટલા માટે પાતે પ્રતિષેાધ પામ્યા, દીક્ષા ગ્રહણ કરી, પછી માર અગની રચના કરી. ભાવમાં ઉલ્લાસ લઈએ તે! ખીજા મતવાળાને પણ ઉલ્લાસ હોય છે. કાયાનું અભિનયન દરેક ધર્મવાળાને હાય છે.. અભિનયન ધ ક્રિયા કરે તે વખતે હાય છે. આથી તેને એકલાને ભાવ નથી કહેતા. પ્રણિધિ, પ્રવૃત્તિ વગેરેને કહે છે. છેલ્લે વિનિયોગ ભેદ જેવું મને ફળ થયું તેવું ખીજાતે થા તે વિનિયાગ. ઈર્ષારૂપી અગ્નિને ભાળી નાંખ-નારી આ વિનિયોગની પ્રવૃત્તિ છે. ઇંદ્ર ઇંદ્રપણામાં રહ્યો થકા ખળી રહ્યો છે. કાઇ તપસ્યા કરે તેા અને અળે છે. ઈંદ્રાસનની જન્મ્યા પ નિદ્રાસન ખેાલાવી દે. ખીજો કેઈ રખે ઇંદ્ર થઇ જાય. જો ઈર્ષાની આણુ પ્રવર્તેલી છે તે। સામાન્ય જીવતું પૂછ્યું જ શું ? જો પેાતાને એક ગુણ મળેલા હાય ને ખીજો ગુણવાળા કહેવાય તા ચાર આંખા. શેઠીઆને ખીજો શેઠી થતા દેખાય તે ચાર આંખા. હૃદયની હાળીમાં તાપ છે, ઈર્ષાતા તાપ છે. એ તાપને ખરેખર મુઝાવનાર હોય, નિર્મૂળ કરી નાંખનાર હોય તેા તે વિનિયોગભાવ છે. એથી જ જિનેશ્વરને દીવા સમાન કહ્યા
ઈંદ્ર સુધી
.
વિનિયાગભાવની ઉત્પત્તિ જ્યારે ઈર્ષાના દાવાનળ હાલાઇ જાય. ત્યારે થાય છે. વિચારની અંદર તેમ જ નોથુન'માં જિતેશ્વરને દીવા સમાન કહ્યા. “ મુવળપડ઼ેન વીર, ” “ ડ્રોપવાળું”. શક્રાદીવા કરતાં સૂર્ય, મણિ વગેરે તેજસ્વી વસ્તુઓ હતી, દીપક શબ્દ. શા માટે વાપર્યાં? સમાધાન–દીપક શબ્દથી ધ્વનિત કરી શકાય છે કે વિનિયોગ કરવાની સત્તા દીપકમાં છે. સૂર્ય, ચંદ્ર, મિણુ, હીરામાં નથી. સૂર્યથી ખીજો સૂર્ય ઊભા ન થાય, ગ્રહથી બીજો ગ્રહ ઉત્પન્ન ન થાય, પણ દીવાથી બીજો દીવા થશે. દીવે બીજાને પાતા જેવા કરે. એ તાકાત દીપકમાં છે કે બીજાને પેાતાના જેવા કરી દે. પ્રકાશી છાંટા ન હોય તેવાને ન્યાતરૂપ કરી દે. જિનેશ્વરા જે જીવા એવા
Page #222
--------------------------------------------------------------------------
________________
બેંતાલીસમું ], સ્થાનાંગસૂત્ર
[ ૧૯૯ હોય કે જેમાં ધર્મ પામવાની, પાળવાની તાકાત દેખાતી ન હોય, સિદ્ધિના સ્વપ્નાં પણ ન હોય, તેવા જીવને પિતાની લાઈનમાં લાવી મેલે. મોક્ષપણું પામ્યા, સાધુપણું પામ્યા, એને જપતરૂપ કરી દે તે તાકાત દીવાની છે. જે છ ધર્મ પામે છે તે છેવોના હૃદયમાં ઈર્ષાને છટા હોવું જોઈએ નહિ. એને તે એક જ હોય કે સર્વ છ કલ્યાણ સાધે કેમ? વિનિયોગ ઈષના દાવાનળને ઓલવી દે.
એમાં જ જૈન મતની શ્રેષ્ઠતા આ ભાવનાને અંગે ગણધર પ્રતિબંધ પામવાની સાથે બીજાએને તરૂપ કરવા માટે, ધર્મમાં તત્પર કરવા માટે, દ્વાદશાંગીની રચના કરે છે. તેમાં પહેલી આચાર માટે આચારાંગની, વિચાર માટે સૂયગડાંગજીની અને ઇયત્તા માટે ઠાણાંગજીની રચના કરી. જૈન મતની શ્રેષ્ઠતા હોય તે તે લેકેની અબાધાથી. અહિંસા આચરીને કલ્યાણની કેટિ બતાવી માટે તમે નિગોદની વાત કરે તેમાં અમે સમજીએ નહિ પણ સૂક્ષ્મ એકે દ્રિયની વાતમાં સમજીએ, તમારા શાસનને વળગીએ છીએ તે “
દિશાત્ર” અર્થાત હિતના ઉપદેશથી. જ્યાં દે ત્યાં અથથી ઇતિ સુધી હિતની વાત, દિત સિવાય બીજી વાત નથી. તેથી સર્વજ્ઞ મહારાજના આપેલા આગમમાં આગળ દેખે, પાછળ દેખે પણ ત્યાં વાત હિતની જ. જે પરીક્ષાને અંગે ઉપયોગી છે તેનો કંટાળો આવે. અહીં પાપનાશની વાત, જ્યાં જાઓ ત્યાં પાપનાશની વાત. શા માટે? કર્મનિર્જરા માટે. એક બાજુ પરિગ્રહની છૂટ આપે, બીજી બાજુ પરિગ્રહની નિંદા કરે તેવું અહિં નથી. કોઈ પણ વચનમાં વિરોધ ન આવે તેવું વચન અહીં છે. મતની સત્યતા માની લઈએ પણ અશકય હોય તો સત્યતાને શું કરવાનું? શેષનાગને મણિ પાણીમાં નાંખીએ પછી તે પાછું આપીએ તે ચાહે તે જવર હોય તો ચાલ્યો જાય. વાત સાચી, પણ મણિ કયાંથી લાવ? ચાહે તે ઉનાળો હોય, ચંદ્રને લાવીને અહીં બેસાડી દે તે ગરમી ન રહે. સાચી વાત, પણ ચંદને લાવ કક્ષાંથી?
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એવી રીતે સર્વરે સાચે રસ્તો કહ્યો હોય તેમાં વાંધો નહિ. તેમાં ખોટાપણું ન હોય, પણ વાત જ કરવી અશકય હોય તે? તેમ નથી. તેથી જેને મોક્ષની ઇચ્છા હોય તે તે સાધુપુરુષએ તે રસ્તા ગ્રહણ કરેલ છે.
સમ્યગ્દષ્ટિ મેક્ષ સિવાય કેઈને પણ ઈચ્છે નહિ શંકા-મુમુક્ષુ, સંત, સાધુ ત્રણ શબ્દ શા માટે મેલવા પડયા? સાધુપુરુષોએ ગ્રહણ કર્યો તેથી તે શકય અનુષ્ઠાનપણું થઈ જાય, તો ત્રણને લેવાની જરૂર શી? સમાધાન–જેઓ અવિ તિવાળા છે પણ શુદ્ધ શ્રદ્ધાવાળા છે; તેમને મોક્ષને છોડીને કશું પણ સાધ્ય હેય નહિ તે મુમુક્ષુ. કહે મોક્ષ જ જોઈએ તે મુમુક્ષુ. કેટલાક એવા છે કે જેને મેક્ષ પણ જોઈએ. જ્યાં સુધી એક પુદ્ગલપરાવર્ત સંસારમાં રખડવાનું હેય, ત્યારે આ પણ જઈએ-મક્ષ પણ જોઈએ. પણને બદલે જકાર આવી જાય, મોક્ષ જ જોઈએ. લઉં છુ, રાખું છું, વધારું છું, બધું કરું છું પણ તત્વ નથી. સિપાઈ જોડે હેય. કોર્ટ તરફ લઈ જતો હોય, દોડાવીને લઈ જતો હોય તે પણ જવું પડે, તેથી કેટમાં જવાને રસ થયો છે એમ નથી. મનમાં સમજીએ છીએ કે જાણજોઈને દંડ ભોગવવા જેવું છે, અંદર રસ નથી. તેવી રીતે આરંભ, વિષય વગેરે ન છૂટયા હોય તે ચોથે ગુણઠાણે. અહિં છૂટી જતા નથી. જેમ મનુષ્યને સ ખણવાનું થાય છે. ખસ ખણતી વખત લેહી નીકળવાનું, હેરાન થવાનું ભાન ભૂલી જાય છે, છતાં એમનું એકે ખ્યાલ બહાર નથી, વિકારમાં ભૂલી જાય છે પણ ખ્યાલ બહાર નથી, સમ્યગ્દષ્ટિ સંસારમાં પટકાય છે, મોક્ષ સિવાય બીજાની ઇચ્છા નથી છતાં અથડાય છે. ખસને અંગે ખ્યાલ બહાર નથી. વેદના વધશે, બળતરા થશે તે સમજે છે, વિકાર સમજે છે છતાં ઘળની વખતે ચૂકે, છે પણ સમ્યગ્દષ્ટિ મોક્ષ સિવાય કોઈને પણ તત્ત્વ તરીકે ઈછનારો હોતો નથી.
Page #224
--------------------------------------------------------------------------
________________
બેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[૨૦૧ મોહનીયની જવાબદારી કર્મ ઉપર જતી નથી
માન્યતા, શ્રદ્ધા અને પ્રતીતિની સાથે વર્તન થઈ જતું હોત, પ્રતીતિ અને વર્તનને આંતર ન હોત, તો દનમોહનીય અને ચારિત્રહનીય જુદાં રાખવાં પડત નહિ. કેટલાકને પ્રતીતિ હોય છતાં વર્તન ન હોય. જે પ્રતીતિવાળાને વર્તન હેય તો દર્શનમોહનીય અને ચારિત્રમોનીય બે ભેદ પાડવા પડત નહિ. અને તે કર્મનું નામ જ મેહનીય ન રાખતા બીજાં કર્મ ઉપર બીજી જવાબદારી છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકી દે, મોહનીયની જવાબદારી જ્ઞાનાવરણીય કર્મ ઉપર જતી નથી. મૂઝવે એટલે ઈજાળ. પહેલાં દેખીએ કરી નથી, પછી દેખાડી દે છે. દેખનારની આંખો અંજાઈ જાય તેવી રીતે ઈજાળિયા કરે, તેમ આત્માને આંજીને આત્મા પાસે કામ કરાવવું તે મોહનીયનું કામ, જ્ઞાનાવરણીય જ્ઞાનને ઢાંકીને બેસી રહે. મેહનીય ઢાંકીને બેસી રહેતી નથી. ઇંદ્રજળિયાની પેઠે નવું દેખાડે એટલે ઝંપલાવે જેને લઈ આવે તે પહેલા ક્ષણે સાવચેત, જાણે છે, પડી જાઉં છું. વઈ મટવી જોઈએ. ઘણી દવાઓ ખાધી, વઈ મટતી નથી. જ્યાં વઈ આવી તે વખતે બેભાન. પડયે જ છૂટકે. પાટડે. પથરે પડે હેય, તે જ પડે. તેવી રીતે અહી જીવ જાણે કે આ કર્મબંધનાં ખાતાં, રખડપટ્ટી થવાની, મેક્ષ દૂર થવાને, તે જાણે છતાં મેહને વાયુ ઊછળે. આગળ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની કષાયે માન્યા. ઉભય વિપાકી કક્ષાના પુલે છે. મૂંઝાઈને પ્રવૃત્તિ થતી હોત તો આત્મવિપાક ન કહેવાત. સિદ્ધો જીવવિપાક જોડે છે. પુલવિપાક છે. જીવવિપાક છે. જીવને વિપાક વેઠવું પડે છે તે જીવ તરૂપે પરિણમે તે શ્રદ્ધાનું શું થાય?
ઈછા તો મેક્ષની ખસ ખણતી વખતે વિકાર વગેરે ખ્યાલ બહાર નથી. દર્શનમોહનીય ક્ષય થયેલ હોય તે તેટલા માત્રથી ચારિત્રમેહનીય તૂટી જ ગયું હોય તે નિયમ રહે નહિ. તાત્વિક મેક્ષની ઇચ્છા. ઈચ્છા
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૨; }
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
મેાક્ષની, ખસને ખણુતી વખતે ખણુનારા મેાજ માને છે. કેઇ ખસેડ તા તે વખતે મારી ઠે. હાથ પકડે તે કડવું ઝેર જેવુ' લાગે, પણ ખસ વધારવા કાંઇ ઉદ્યમ કરતા નથી. તેલના ખારાક ખાઈ એ, પાણી પીએ તેા ખસ થાય છે, માટે તેવા ખારાક ખાઈએ એમ કાએ કહ્યું ? ખસ ખણવાના વિકારને લીધે રમૂજ માની હાય તા પણ ખસ ઊભી કરવાને કઇ તૈયાર થાય નહિ. ચેાથે ગુણુઠાણે રહેશે. આરંભ, વિષય અને કષાયના ત્યાગ કરી શકતા નથી તેા પણ ભાંતરને માટે આરંભ વગેરેની ભાવના હૈાય નહિ. અહીં વિષય, કલાથમાં આતપ્રેાત થઇ ગયેલા છે પણ ભવાંતરમાં મળે! એવું સ્વપ્નામાં પણ ન હોય. તેમ મેહનીયને આધીન આરંભ, પરિગ્રહ, વિષય અને કષાય ન ાડી શકે તેા પણ તે આરંભ વગેરે ભવાંતરે મળે તેવી ભાવના થાય નહિ. નિયાણું બાંધતી વખતે જીવ મા`થી ખસી જાય. છે. તે વખતે ઘણે ભાગે મિથ્યાત્વમાં આવી જાય છે. આવતા ભવમાં મેળવવા માગ્યું એટલે ખસ ઊભી કરવાના રસ્તા ખાળ્યા. આખો દિવસ મગફળી સિવાય બીજું ખાવું નહિ, ઉધરસના વિકારને જાણુવાવાળા ખસ કે ઉધરસની વેટ્ટુના વખતે તત્પર થાય નહિ. નવી ખસ ઊભી ક્રરવા માટે, ટકાવવા માટે કાઇ ઉદ્યમ કરે નહિ. સમ્યગ્દર્શન પામ્યા હાય, વર્તમાનમાં વિષય, કષાય વગેરે ન છેાડી શકે, પણ ભવિષ્યના વિષય, કષાય વગેરે તરફ લક્ષ ન હોય. ચારે મજલ ઓળંગીએ તા મેક્ષ
મેક્ષ જ જોઈએ ત્યારે મુમુક્ષુ. અહી પહેલી મજલ પૂરી થઇ એમ એક અપેક્ષાએ કહીએ. ચાર મુકામ-મજલ એળગીએ તે મેાક્ષ, અનંત નુઋધીની મજલ. હાજર ઊભેલા ન દેખાય તે તે ખસ્યા છે એ દેખાતું નથી. અજનપ્રયાગથી અદૃશ્ય થયેલા હાય તે સાક્ષાત્ ન દેખાય તે છાયા દેખાય. છાયા ન દેખાય તે પણ પગલાં માલમ પડે. અનુમાનથી માની શકીખે કે કેાઈ અજનવાળે આવ્યા હતા. ન દેખાયલા મનુષ્ય ગયેલે છે એમ માલમ પડે છે, તેવી રીતે અન–
Page #226
--------------------------------------------------------------------------
________________
બેંતાલીસમું ]
રથાનાંગસૂત્ર
[ ૨૦૭
તાનુબંધી અંજનકરણે રહેલું છે. જ્યાં રહ્યું છે, શું કહે છે તે માલમ પડતું નથી. પેલે છાયા કે પગલાં ધારાએ માલમ પડે તેમ અનંતાનુબંધી જાય ત્યારે તેનું ચિલ્ડ્રન પડે ત્યારે સમજવું કે એક મજલ થઈ. અઢારે પાપને પાપ તરીકે ઓતપ્રેત થઈને માને એ ચિહ્ન. અંજનકરણવાળે ચાલ્યો ગયો તે પણ પગલાં રહ્યાં, તેમ અનંતાનુબંધી ચાલ્યો જાય તેની નિશાની એ કે–સ્વપ્ન પણ પાપસ્થાનક તરફ અનુમોદના થાય નહિ. પાપ તરફ ધિક્કાર એ ધર્મના ચિન તરીકે શાસ્ત્રકારે રાખ્યું. ઔદાર્ય, દાક્ષિણ્ય અને પાપજુગુપ્સા-પાપના તરફ ધિક્કાર. જર્મને માનતા હતા કે ઉલ્લા તોડયા તેની દરકાર નહિ, પણ શત્રુ તરફ ધિક્કારની નજર તે તૂટી નથી. મન, વચન અને કાયા એ બધી સાધનસામગ્રી મહારાજા કબજામાં લે પણ મેહની તરફ ધિક્કારની નજર ખસે નહિ તો ધર્મનું ચિહ્ન. અઢારે પાપસ્થાનક તરફ ધિક્કારની નજર થાય ત્યારે પહેલી મજલ પૂરી થઈ સમજવી, પહેલી મજલમાં વધારે વખત ન રહેવાય. એકવાર વાંદરું કાળજું લેવા ઝાડે જાય તે છૂટી જાય, પછી વારંવાર છૂટવા ન પામે. મહારાજાના સપાટામાં કાળજું ઘરે હોય ને આવી ગયો તો એકવાર છૂટે પણ વારંવાર છૂટતો નથી.
એ સિવાય ત્રીજો રસ્તો નથી કોઈ પણ સમકિતીને બીજે ભવ પાપથી વિરમ્યા વગરનો હેત નથી. બીજે એટલે મનુષ્યને ભવ.ચેથા ગુણઠાણની સ્થિતિ કાંઈક અધિક તેત્રીસ સાગરોપમ રાખી, અને સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ. સાગરોપમ અધિક રાખી. શંકા-ચોથે ગુણઠાણે સમક્તિ. સમક્તિની સ્થિતિ છાસઠની તો ચોથા ગુણઠાણની સ્થિતિ તેત્રીસ કેમ? સમોધાન-જન્મથી અંધળ, લંગડે થી દીક્ષા ન લઈ શકે તે પણ સમકિતીનો બીજો ભવ પાપથી વિરમ્યા વિનાને હેય નહિ. કાં તો પાપથી વિરમ, નહિ તે સમકિતમાંથી રાજીનામું આપ! બીજા ભવને માટે આ બે શરતે છે. એ સિવાય ત્રાજે રસ્તો નથી. તેત્રીસ સાગરોપમથી
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અધિક ચેથા ગુણઠાણુની સ્થિતિ રાખી છે તે આથી.
હાજરી આપે તેમાં ભાગ મળે દેશવિરતિ એ સર્વવિરતિની તાલીમ. સાધુ થવાની નિશાની. છેલ્લાં ચાર વ્રતનું નામ સાધુપણાની શિક્ષા અતિથિસંવિભાગ એટલે સર્વવિરતિ તરફ એકસરખી ભક્તિ નથી મળી તેથી સોદો કરે છે. બાનું આપે છે. જે ગુણ નથી મળી શકતા, મેળવે છે એ ચક્ક છે. જેમ અનાજ ખાવા જોઈએ છે, કોઠાર ખાલી છે તો ખેતરમાં વાવેતર કરવું પડે તેમ સાધુતા, સર્વવિરતિ એ ક્ષેત્ર છે. એની અંદર વાવેતર કરું છું. એમના મોક્ષના અનુષ્ઠાનમાં મદદ કરનાર થાઉં છું. દુનિયામાં હાજરી આપે તે તેમાં ભાગ મળે તેમ સર્વવિરતિમાં મદદગાર થાઉં તો ભાગ કેમ ન પડે ? એમાં શિક્ષાવ્રતની શીખવાની વૃત્તિ આવે છે. શંકા-સુપાત્રે દાન કરે છે તે શું કરે છે, શું છેડે છે? સમાધાન-દુષ્કર કરે છે, દુત્યજ છોડે છે. શંકા-લેટી પાણી, રોટલીને ટુકડો આપે તેમાં દુષ્કર શું કર્યું? શું દુસ્ય જ છેડયું? સમાધાન-દશ હજાર કરતાવેજ લખાવ્યો. નીચે સહી કરી. તેમાં શાહી કેટલી વપરાઈ તેની કિંમત કાંઈ નહિ. કલમ ઘસાયાની કિંમત કાંઈ નહિ. આંચકો શાને આવે છે? જોખમદારીને આવે છે. કલમ ઘસાયાને, શાહીને આંચકે નથી. લેટી પાણી, રેટીને ટૂકડે આપે તેમાં સંયમની ધારણ થઈ, એ દુષ્કર થયું મમતા છૂટી એ દત્યજ થયું, મને સંયમ મળે એ બુદ્ધિથી સંજમવાળાને મદદ કરે છે. આપે છે ટુકડો પણ જે આપે છે તે બધું છોડવાના બહાના તરીકે આપે છે. લાખની મિત છોડવી-છોડવાને લાયકને થાઉં તે માટે આપે છે. ત્યાગમાં મદદ, ત્યાગ મેળવવા માટે આપે છે. રોટીના ટુકડાની કિમત નથી પણ બાના તરીકે આપે છે તેની કિંમત છે. સંસાર ઉપાધિમય છે. દ્ધિ રખડાવનારી ચીજ છે. મહાત્માને ત્યાગમાં મદદ કરું તો ત્યાગ મેળવનાર થાઉં. આથી લેટી પાણી, ને રેટીને ટુકડે, સંયમનું બહાનું. આથી અતિથિ
Page #228
--------------------------------------------------------------------------
________________
એંતાલીસમુ' ]
સ્થાનાંગસૂત્ર
સવિભાગને ખારમા વ્રતમાં રાખ્યુ' તે વ્યાજબી છે, આઠ વાઘ સમાન આઠ સૈતિ દ્વેષે સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસવિભાગ એ બધાં
સજમને ખેંચનાર છે. તેને માટે જણાવ્યું છે કે— तत्ताय गोलकप्पो पमत्तजीवोऽनिवारियप्पसरो । सव्वत्थ किं न कुजा पावं तक्कारणाणुगओ ॥ (૫૦ ૬૦૦૨૮૬) એક વખત એક મનુષ્ય જંગલમાં સુતેલા, જયાં જાગ્યા ત્યાં પર્વત-માંથી આઠ વાધ નીકળી આવ્યા છે. ભયના શુ` પાર રહે! ભાગવા માગે છે. આગળ દેખે તેા અંગારા ભરેલી ખાઇ છે પણ }ાઈ નસીખજોગે વચમાં લાઢાનું તપેલું પતરુ' પડયુ છે. લેાઢાના પતરા ઉપર પગ મેલીને ખાઇ વટાવી જવી જોઇએ. આંગળીથી ચાલે તે આખા પગ મૂકવા પડે નિહ. પગ મેલનારને કાંઠાનું દુર્લક્ષ થાય ખરું ? સામટા નથી કૂદી શકતા તેથી વચમાં પગ મૂÈ છે. સામટા કૂદી શકે તે। પગ વચમાં મૂકે નહિ. જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે મુસાફરી કરતાં રાત પડી હાય, ગમે તેવાં સ્થાને પડીએ. સવાર પડે ત્યારે સૂઝે ી દશા ! મિથ્યાત્વની દશામાં ક્રર્મોની સ્થિતિ કે મેાક્ષનું કારણ માલમ પડે નિહ. બળદ જન્મ્યા. નીર પીએ, ધાસ ખાય અને જિંગી પૂરી કરે–હાલતા થાય. તેમ કુટુબના બળદ જન્મેલા છીએ. કમાઈ એ, કુટુંબનુ' પાણુ કરીએ, જિંદગી પૂરી થઈ, એટલે હાલતા થઇએ. જન્મની ભીંતમાં કાણું છે પણ સૂઝતું નથી. સુર્યોદય ન થયેા હોય ત્યાં સુધી સૂઝે નહિ. પહેલા જન્મથી અહી' આવેલા છીએ છતાં સમ્યકૃત્વરૂપ સર્વોદય ન થાય ત્યાં જન્મ તરફ નજર જતી નથી.
"6
', શ્વેતત્ત્વ જ્ઞનાં ધ્રુવમ્ ” ખ'ને બાજુની ખારી ખૂંધ હોય ત્યારે અંધારી કાટડી છે. સમ્યકૂ વિનાના જન્મ ધારી કાટડી જેવા છે. જન્મની વાતામાં લીન થઈએ છીએ, અંધારી કાટડીમાં કેદ પડેલા કાટડીમાં મુસાફરી કરે છે. જન્મથી મરણુ
વચ્ચેના બધા
ઃઃ
[ ૨૦૫
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]
સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન વિચાર કરીએ છીએ, પણ જન્મની પહેલાં શું હતું, મરણ પછી શું થશે તેને વિચાર આવતો નથી. ધેર રાત્રિમાં ઝાડની ઘટામાં સૂતેલે શું દેખે? તેમ જન્મ, મરણની કોટડીમાં ઘેરાયેલે કાંઈ પણ દેખતે નથી. સમ્યક્ત્વ થાય ત્યારે આંખ ઊઘડે, જેમ આઠ વાઘ દેખવામાં આવ્યા તેમ આઠ કર્મને દેખે.
પ્રતિબંધ તેને પંચાત આઠ કર્મથી બચવાને રસ્તે કયો? મેક્ષ. મેક્ષે પહે, તે કર્મના પંજામાંથી બન્યું. મેક્ષે જવું શી રીતે ? જે કોઈ સમકિતી હેય તેની સહાયથી. નવું સમ્યક્ત્વ પામનાર સંજ્ઞી પંચેદિય સિવાય હેય નહિ. જૂતા સમકિતવાળા એકેંદ્રિય વગેરે હેય. જયારે નવા સમ્યકૃત્વવાળા સંશો પંચૅકિય હોય તો તે માબાપથી જન્મેલા જ હેય; આથી કુટુંબની અંગારારૂપી ખાઈ વચમાં આવી. હવે શું થાય ! ત્યારે ત્યાં આગળ પતરું લેઢાનું, અંગારા કરતાં લેઢાને દાહ સજજડ છે. અંગારામાં પગ મેલાય તો અંદર ઊતરે છે. જોઢામાં સીધે ફલ્લો થાય પણ અંદર ન ઊતરે. કૂદવાવાળાને જમીન મજબૂત જોઈએ. પાણી હોય તો ફલંગ ન મારી શકીએ. દેશવિરતિ એક અપેક્ષાએ આ મમતાને વધારનાર છે. છેટે રાખ્યું હોય તે મારા તરીકે પ્રતિબંધ ન થાય. વિરતિ રાખીએ તો આટલું ખપે છે. વિરતિ ન હોય તે જ વખતે જે હોય તે ખપે છે. જેને ત્યાગ નથી તેને લીલોતરી સૂકવીને રાખવી પડતી નથી. જેને પ્રતિબંધ હોય તેને પંચાત હેય છે. જે ઊંચી જ્ઞાતિને હેય તેને પાણી પીતાં ઘર જેવું પડે. મુસલમાન કે ઢેડને ઘર જેવું પડતું નથી. જેને વ્રત, પચ્ચકખાણ, દેશવિરતિ હેય તેને તપાસ કરવી પડે, સગવડ કરવી પડે. જાનવરને ઘર પૂછવું પડે નહિ. જે આવે તે ખપે.
દેશવિરતિવાળાનું લક્ષ સર્વવિરતિરૂપ કાંઠા તરફ
મહેનતનું સ્થાન છે તેમાંથી બચવાને રહે છે, અવિરતિમાં બચવાને રસ્તો નથી. તપેલા પતરામાં પગ મેલે તેનું ધ્યેય કાંઠા પર
Page #230
--------------------------------------------------------------------------
________________
એ‘તાલીસમુ' ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૦૭
પહેોંચવા માટે, સવિરતિરૂપ કાંઠા તરફ દેશવિરતિવાળાનું લક્ષ હેય. દેશથી વિરતિ ગૃહસ્થને હાય. સાધુ ધમ'માં તલ્લીન હેાય તેને દેશ વિતિ તા હોય જ. પાપની વિરતિ થવી જોઈ એ. ચાહે તે સથી કે દેશથી વિરતિ કરે. સમ્યક્ત્વ પામ્યા તે ભવાં સંજોગને આધીન ન છેાડી શકા. ખીજા ભવમાં કાં તા વિરતિ કરે નહિ । સમ્યક્ત્વ જાય આથી તેત્રીસ સાગરાપમ અધિક ચેથા ગુણુઠાણાની સ્થિતિ રાખી. સમ્યક્તી જીવે અઢારે પાપસ્થાનકાને પાપસ્થાનક તરીકે માનીને તેની તરફ ધિક્કારની નજર કરી દીધી. રોડ અને ચાર [ ]
પહેલી મજલ, એક શેઠીઆને છેકરા એક. શેઠ ધનાઢ્યું. ચારે છેકરાનુ ખૂન કર્યુ.. કાઈ હતું નિહ એવી જગા પર માર્યાં, સરકારે પકડયા. સાબિત ન થાય ત્યાં સુધી આરોપી તરીકે કેદમાં રાખેલા છે. શેઠશેઠાણીની એના ઉપર કેવી દૃષ્ટિ હોય! રોઢ ઉપર ગુને આવી ગયા. શેઠને કેદમાં રાખ્યા. કેદીઓમાં રિવાજ છે કે મે જણ જોડે જવાવાળા થાય તે સિપાઈ જોડે આવે. શેઠને ઝાડાની શંકા થાય તે વખતે ચાર કહે તો સિપાઇ આવે. ચાર જાણીજોઇને કહે મારે નથી જવું તે શું થાય ? શેઠ શાહુકારીગુનાને અંગે આવેલા છે. ખારાક ઘેરથી આવે છે. આમાંથી આપે! તેા ઝાડા વખતે સાથે આવું એપ ચાર કહે. વેરતે અંગે દ્વેખીએ તે હદ થઈ ગઈ. બુઢાપામાં છેકરા તેને મારી નાંખેલા આ ચાર છે. શેઠને રાજ રાજ થાડુ આપવું પડે. શેઠાણીને થયું કે અહીંથી રાંધીને માકલું તે આવા ચોર જેવાને આપે શેઠ છૂટી ગયા. શેઠાણી જુએ નહિ. શેઠ કહે મારું શુ' થાય ! વિશેષ જાણ્યા છતાં કંઇક કરવું પડે સ્વાર્થ સાધા માટે. તેમ કુટુબમ્મી, બધું આત્માના ગુણુને ધાત કરનારુ' છે. ફસામણુ આવી પડી તેમાંથી પેાખ્યા વિના પાર પમાતું નથી. ખેતીને, ચારને ચેસણું આપવું પડે. આખુ' શરીર એ જ આત્માને અંગે ચાર-ખૂની છે, છતાં આને પેષણુ કર્યાં વિના ડગલું ચાલી શકાતું નથી,
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જીવ કુટુંબ, આરંભ વગેરેમાં પ્રવૃત્તિ કરે છતાં શરીરને ખૂની, ચાર સમજે તે આ અપેક્ષાએ દેશવિરતિ. આને પિષવા પૂરતું પાપ કરવું પડે તો જુદી વાત, ખૂનીને ચેર ધારીને પણ વર્તમાન કાળની સવડ પૂરતું પોષણ કરવું પડે. પિષવા પૂરતું, નવું વેર વધે એવું પિષણ નહિ. માત્ર પિતાની મતલબ સારી દે તેટલા પૂરતું. પિતાની સવડ પૂરી કરી દે તેટલા પૂરતું પિષણ. કુટુંબકબીલાનું પેષણ કરવું પડે પણ તે પિતાને આર્તધ્યાનને પ્રસંગ ન આવે ત્યાં સુધી આપત્તિથી બચવા માટે, આપત્તિ ચાહે તે ઝાડે જવાની. ચાહે તેમ થાય, મારે તે દાણાએ આપ નથી પણ આપત્તિથી બચવા માટે આપવું પડે. મારે કુટુંબકબીલે, શરીર, મારું કાંઈ નથી. કોઈને માટે મારે પાપ કરવું નથી આમ થાય તે બીજી મજલ ઓળંગનાર લીધા. સત-ત્રીજી મજલ ઓળંગનારા સાધુ. એવાઓએ શાસ્ત્રને ગ્રહણ કર્યું છે માટે એમને માનીએ.
ગણધરે દ્વાદશાંગી ગૂંથી. કોઈ પણ જીવના પ્રાણના અતિપાતથી બચવું તે એક શુદ્ધિ થઈ. ત્રણ દ્ધિ કઈ તે અગ્રે વર્તમાન
વ્યાખ્યાન ૪૩.
ઠાણાંગની આવશ્યક્તા ગણધર મહારાજા શ્રીમાન સુધરવામીજી મહારાજે ભવ્ય જેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે; મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, ભાવના પાંચ ભેદોમાં વિનિયોગ નામને ભેદ હો છે. પિતાના આત્માને જે લાભ થયે તે બીજાને કેમ થાય તેના પ્રયત્નને અંગે બાર અંગની રચના કરી. તેમાં આચારાંગની અંદર આચારની, સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી, પણ જ્યાં સુધી સહાયની ઇયત્તા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવરથા સર્વ વ્યાપક થઈ શકે નહિ. તેથી કાણુંગજીની રચના શરૂ કરી
Page #232
--------------------------------------------------------------------------
________________
તેંતાલીસમું ] સ્થાનંગસૂત્ર
[ ૨૦૯ પાંચમા ઠાણમાં પંચ મહાવતે જણાવ્યાં. તેમાં પહેલું મહાવ્રત કર્યું? પ્રાણાતિપાતથી સર્વથા વિરમવું તે પહેલું મહાવ્રત.
જૈન ધર્મની અધિક્તા શામાં? પહેલું શા માટે? મૃષાવાદ પહેલું કેમ નહિ? જૈન મતની, જૈન ધર્મની જગતમાં કાંઈ અધિકતા હોય તે હિંસાની વિરતિ દ્વારાએ છે. મૃષાવાદ વગેરેની વિરતિને ઓછી ગણતા નથી. ઓછી નહિ ગણવા છતાં જે પહેલું સ્થાન આપવામાં આવે છે તે તે પ્રાણાતિપાતવિરતિને જ. પ્રાણાતિપાતવિરમણને અગે જૈન શાસનનું લકત્તરપણું
જિનેશ્વરની માન્યતા રાખવામાં પ્રબળ સાધન ગણીએ તો તે છકાયના જીવોની રક્ષા છે. રાગદ્વેષ ટાળવાનું દરેક આસ્તિક કહે છે. ક્રોધ, માન, માયા અને લેભ ટાળવાની વાતે દરેક આસ્તિક કરે છે, જૂઠ, ચેરી અને પરિગ્રહ ટાળવાની વાત દરેક આસ્તિક કરે છે. તે પછી કેત્તરપણું શામાં ? જેનશાસનનું લકત્તરપણું શામાં છે ?
કારણે તપાસીએ તે પ્રાણાતિપાતવિરમણને અંગે છે. આટલાં બધા આતિક મતોનાં શાસ્ત્રો છતાં એકેમાં છકાયના નામ સરખાય નથી. જેમાં કાયની દયા નથી, જેણે છકાય જાયા નથી, માન્યા નથી, જાહેર કર્યા નથી તે માણસ છકાયની હિંસા ન જાણે, જે છકાયની હિંસા ન જાણે તેને ઘા લાગ્યો હોય તે વખતે લેહી દેખીને ચીતરી ચઢે, પૃથ્વીકાય વગેરેને નાશ તે વખતે જીવની હેરાનગતિ છે કે નહિ? ત્રસ જીવન અંગે હેરાનગતિની રિથતિ લક્ષમાં આવી જાય છે તેવી રીતે એકેયિની હેરાનગતિ લક્ષમાં આવતી નથી. લેહીની ચીતરી છે, જીવની નથી, ત્રસકાયને અંગે કોઈ અંશે દયા છે. સ્થાવરને અંગે તો માન્યતા ધરાવી નથી. જગ્યા નથી, તે પછી છકાયની હિંસા જાણવી, માનવી બને ક્યાંથી?
લૌકિક દૃષ્ટિમાં અને શ્રાવકધર્મમાં ફેર શંકા-શ્રાવકની લેત્તરદષ્ટિ ગણવી કે નહિ? શ્રાવકને ધર્મ
૧૪
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ત્રસકાયની જયણા ઉપર. નિરપરાધી ત્રસકાયને ન મારવા, તે જાતનું પચ્ચકખાણુ-વ્રત છે, તેા તે લૌકિકદૃષ્ટિ કહેવીને સ્થાવરના બચાવની વાત નહિ. સમાધાન-બેશક લૌકિક દૃષ્ટિ ગણુવી. શ્રાવકની સ્થિતિ એકલી સકાય પરત્વે રહે પણ સ્થાવરકાયની યા ચાલી જાય તા શ્રાવકના ધમ લૌકિક થઇ જાય. સ્થાવર જીવાથી નિરપેક્ષ બુદ્ધિવાળા, થાવર જીવાની હિંસા નહિ માનનારા તે શ્રાવકના ધમ માં નથી. પચ્ચકખ઼ાણુ ત્રસજીવને જાણીજોઈને નિરપરાધીને અપેક્ષા વગર મારવા નહિ તેવાં કરે છે. સ્થાવરની હિંસામાં પાપ નથી એમ માનતા નથી. સ્થાવરની હિંસા થઈ, કંઇ નહિ, ફિકર નહિ, અડચણુ શી? એવી બુદ્ધિ થઈ જાય તે લૌકિક દૃષ્ટિ થઇ જાય. લૌકિક દૃષ્ટિમાં અને શ્રાવકધમમાં આ ફેર છે. સ્થાવરની હિંસા વવા લાયક તે લાગી છે પરૢ વજી શકતા નથી. પચ્ચકખાણુ નથી લઈ શકતા પશુ સ્થાવરની હિંસા ડૂબાડનારી છે એમ તે માને છે. ગુણુત્રા સ્થાવરની યાને માટે છે.
ક્રિશાપરિમાણ તા નાગકુમાર સમાન
ક્રિશાનું પરિમાણુ કરીને કામ શું ? દિશાનું પરિમાણ કરે કે ન કરા, ત્રસજીવની હિંસાના પચ્ચકખાણુ તે ચાલુ જ છે ને? પાલીતાણા પુરતાં જીવહિંસાના પચ્ચકખાણુ કરું છું એવું તેા ખેલ્યા નથી ને! અહીં હાઉ ખીજી કાઇ પણ જગા પર હાઉ, નિરપરાધી જીવતે નહિ મારવાનાં પચ્ચકખાણુ છે માટે દિશાપરિમાણુ કરવાની જરૂર. ત્રસની હિ'સાનાં તે પચ્ચકખાણ છે પછી દિશા પરિમાણુ કરે કે ન કરે તેા શુ'? ખતે જગામાં પચ્ચકખાણુ છે, જે સ્થાવરની હિ’સા છૂટી છે તેની પણ બધી. એટલે ત્રસની હિંસા છૂટી છે તેમાં ના નહિ પણ લાસના થેાલ કરવાને શિાના પ્રતિખંધ કર્યાં. લાભસમુદ્ર ઊછળી રહ્યો છે. જ્યાં જ્યાં લાલ દેખે ત્યાં ફરી વળે. દરિયા વગર શકટાર્ક જેટલી જગા પર શ્રુસાય તેટલી જગા પર ઘૂસી જાય છે. જેમ નવા નવા સકા ઊઠે છે તેમ દરિયામાં મેજાએ ઊઠે
Page #234
--------------------------------------------------------------------------
________________
તેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[૨૧૧ છે તેને દબાવનાર કોઈ નાગકુમાર છે પણ આ મેજાને દબાવનાર કોઈ નથી. લેભસમુદ્રના મોજાને દબાવવા માટે સાધન હોય છે તે દિશા રિમાણ છે.
દરિયાના ઉછાળા પાઠવાને રસ્તો બંધ કાઠિ બંધાઈ ગયો હવે મોજાને ફૂદવું હોય તો કૂદે. દરિયાને બાંધી લીધે હેય તે મોજા ભીંતે અથડાય, આગળ વધે નહિ. જેમ બંદરમાં સુખે રહેવા માટે બંધ બાંધે છે, તેમ આત્માની પરિણતિમાં સુખે રહેવા માટે લેભરૂપી ઉછાળાને દિશાપરિમાણથી બાંધે છે. દરિયાના ઉછાળા કયા જાય તેમ નથી. દરિયાના ઉછાળાને રેવાને રસ્તો બંધ છે તેવી રીતે આ લેભદરિયાને ઉછાળો બીજી કોઈ રીતે રોકાય તેવું નથી. ત્રિલોકનાથ તીર્થકર ભગવાને એ દિશાપરિમાણને બંધ કહે, તે બંધ કરે તો તેમને દરિયે રોકાઈ ગયો, મેજ આગળ ચાલવાન નહિ. સર્વથા એમ નથી. કારણ? સર્વથા કહેવા જઈએ તો ગુણુવ્રતની વ્યુત્પત્તિ કરી છે કે ઉચ્ચરેલા પાંચ અણુવ્રત અંગીકાર કરેલી સ્થૂલ હિંસા વગેરેની વિરતિ તેના ફાયદાને માટે, ગુણને માટે ઉચ્ચરેલાં તો આ વ્રત છે.
ઘરધણુને સાંઢ સીધો ખીલે આવે અણુવ્રતમાં ક ગુણ? બહાર જે સ્થાવરની હિંસા મારે છૂટી છે, પચ્ચકખાણ નથી લીધાં, તે માટે ક્ષેત્ર થકી તે પચ્ચકખાણ કરનારો થાઉં. જેણે દિશાનું વ્રત લીધું તેણે ક્ષેત્ર થકી સ્થાવરની હિંસાને અંગે દયા ન હતા તે વાડ બાંધવાની જરૂર શી? જાનવરને ભય ન હોય, જાનવરની માન્યતા ન હોય ત્યાં ક્ષેત્રમાં કોઈ વાડ કરતે નથી. સ્થાવરની હિંસાને હિંસા તરીકે ન માનતો હતો તે દિશાપરિમાણ કરત જ નહિ. થાવરની હિંસા દ્રવ્ય થકી ન છૂટી શકી તે ક્ષેત્રથી છાવી શકાય છે તે છોડું તે દિશાવકાશિક આ ક્ષેત્રને માટે. ભોગપભોગપરિમાણ-ભગોપભોગપરિમાણુ એટલે સ્થાવરની હિંસા છૂટી હતી તેના ઉપર અંકુશ. ત્રસ જીવની દયા તો પહેલા વ્રતમાં કરી
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ] સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન લીધેલી. જે ત્રસમાં આરંભથી છૂટી તે બાબત. આટલા સિવાય મારે કરવું જ નહિ કે જે સંકલ્પ નકામા થાય છે તેને માટે ક્ષેત્રમંતરની હિંસા છોડવા દિશાપરિમાણ. ક્ષેત્રની હિંસામાં ગોપભોગ. ક્ષેત્રને અંગે નિયમિતપણું ન હોય તે મહાજનને સાંઢ. ઘરધણીને સાંઢ સીધે ખીલે આવશે. જે ક્ષેત્ર રાખ્યું છે તેમાં નિરંકુશપણે વર્તનારા માટે ભોગપભોગપરિમાણથી બંદોબસ્ત કર્યો. મન માને તેમ ખાવું, મન માને તેમ કરવું, તેને માટે ભોગપભોગ નિયમિત કર્યા. ભોગપભોગ નિયમિત કર્યા છતાં કેટલીક વસ્તુ વગર ઉપભોગે દંડ લેવાને બહુ છે. જેમ કાયાથી ટેવ પડી ગઈ છે તેમ વચનથી ટેવ પડી ગઈ છે. નુકશાન થતું હોય તે સામાયિકમાં બેઠેલાનું ચિત્ત જાય છે. નથી બોલવું છતાં બોલી જવાય છે. કમ રહેવાવાળી ચીજ, ઉદ્યમ તો નાશ પામવાવાળી ચીજ
કાયાના વ્યસનને અંગે નીસરણીને દાખલે. મનમાંકડાનું વ્યસન વિચિત્ર છે. નસીબમાં જે હશે તે થવાનું છે એમાં આપણે ઉત્તમ રતીભર કામ કરવાનું નથી. ધર્મિષ્ઠને ઘેર ઉપજવું તેમાં તમારા હાથમાં લેશ પણ નથી. આ ભવમાં ઉદ્યમને જરા આગળ લાવી શકા છે, પણ ભવાંતરમાં ઉદ્યમને આગળ લાવી શકે તેમ નથી. દલાલ વિના કાંઈ બની શકે તેમ નથી. માલ વિના દલાલ વેપાર કરાવી દેતા નથી. દલાલ વિના વેપાર થતો નથી. માલ વિના દલાલ આંગણે ચઢતા નથી. દલાલનું કર્મ, ઉદ્યમ અમારે. મુખ્યતા દલાલની. દલાલ જે ધારે તે બીજું જ કરે. માલ વગરનાને ઊંચો લાવે, માલવાળાને બેસાડી દે. આ દલાલની શક્તિની વાત છે. ઉદ્યમ તે આજ જિંદગીમાં નાશ પામવાને. આજ દાન દીધું, પલક પછી શું છે? ઉદ્યમ તો ક્ષણનાશી છે. ઉદ્યમ ટકવાવાળી ચીજ નથી. જે ઉદામ થતા જાય છે તે નાશ પામે છે. ક્રિયાકાળ ક્ષણિક, કર્મકાળ સિત્તેર સાગરાપમ સુધી. કર્મ રહેવાવાળી ચીજ છે, ઉદ્યમ નાશ પામવાવાળી ચીજ છે. આ જિંદગીને અંગે ઉદ્યમને આગળ કરી શકીએ.
Page #236
--------------------------------------------------------------------------
________________
તેંતાલીસમું ]
સ્થાનાંગસૂત્ર
[૧૩ જોયા વિના વિચારને અવકાશ નથી કર્મ શું? અમારા ઉદ્યમ કરવાવાળાઓને સમજાવી શકીએ કે ઉઘમ સવળે અવળે થાય છે. મુખી હેય, ધંધામાં પડે, લાખો કમાય છે. વકીલ, બેરિસ્ટરે થપ્પડ ખાય છે. ઉધમ સવો, અવળા બેલીશ? ઉદ્યમને અવકાશ છે પણ જ્યાં તારી પાસે ઉદ્યમનું સાધન નથી, જ્યાં ઉદ્યમને માટે વિચારને અવકાશ નથી, વિચારના સાધને નથી, વિચાર કરી શકાય તેમ નથી ત્યાં શું કરવાને? ભાડાનું ઘર લેવું હોય તે પાંચ ઘર જોઈએ, તેમ ઉપજવાનાં કયા સ્થાને જેમાં રાખ્યાં ? પસંદગી તમારે આધીન ક્યાં છે? જોયા નથી તે વિચારને અવકાશ નથી, તમારો ઉદ્યમ દાન, શીલ, તપ અને ભાવની વિરતિ કરી તેમાં ખરે, પણ ત્યાં લઈ જવા માટે ફકત કર્મ દલાલ. તૂટેલે આસામી હોય તે લાલ ટકાવી શકે છે. ઘરના ધીરીને ઊભો રાખી શકે. જ્યાં તારે વિચાર, ઉદ્યમ ચાલે તેમ નથી, જેની તને ખબર નથી, તે કાર્ય કરી દે તે કેણુ? કોઈ પણ એમ ન કહી શકે કે મેં મારા માબાપને પસંદ કર્યા, પછી જન્મ લીધો છે, ભાઈને પસંદ કરીને ભાઈ તરીકે આવવા દીધો છે. જઈ આવે તો પણ ખબર નથી કે કેવું છે સ્થાન ? આ ભવની અપેક્ષાએ તેં માબાપને પસંદ કરીને લીધા છે? આખી જિંદગીને આધાર, એને તો આપણી પસં. દગીથી લેવાના નથી. માબાપને આધારે આખી જિંદગી. બચ્ચાં થયાં તેને આખી જિંદગી નિભાવવાનાં. તેમાં આપણા ઉદ્યમને અવકાશ નથી. જગતસ્થિતિમાં ઉદ્યમવાદને આગળ કરનારા ભીંત ભૂલે છે. ધર્મની સ્થિતિમાં કર્મવાદને આગળ કરનારા ભીંત ભૂલે છે. ધાર્મિક અનુષ્ઠાનમાં ઉદ્યમ જ આગળ કરવો જોઈએ
શુક્લ પક્ષી કે ધાર્મિક અનુષ્ઠાનેમાં ઉદ્યમવાદી તે શુક્લ પક્ષી, જે કર્મવાદી તે કૃષ્ણપક્ષો. પમિક, ક્ષાયોપથમિક, શાયિક ભાવ તે ધર્મ છે. આત્માનું ચઢવું આવરણભૂત કર્મોના ઉપામ વગેરેથી થાય છે, પણ તે કર્મના ઉદયથી બનતું નથી. ધાર્મિક અનુ
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ખાનેમાં કર્મને આગળ કરીએ તે શુકલપક્ષીપણું ઊડી જાય. ઉઘમજ આગળ કરે જોઈએ.
કમ સિવાય જેન શાસનને કઈ શત્રુ નહિ
જૈનનું બચ્ચું “નમો અરિહંતાળ થી અજાણ્યું નહિ હેય. શત્રુને હણે, શત્રુ તમારા ન માની લેશે. જમનપ્રજને બચ્ચે બેલે –શત્રને ઝેર કર્યા વિના ન રહે. તે વાક્ય ચે શત્રુ છે તેને જ લાગુ પડે. એવી રીતે ફ્રેન્ચ અને જર્મને પરસ્પર જાતિવેર કહીએ તે ચાલે. ઉંદરને કાળ આવ્યા એમ બેલીએ તો બિલાડે બેલ ન પડે. તેમ અહીં કર્મને અંગે શત્રુ શબ્દ લાગુ થાય. કમ સિવાય બીજા કેને અંગે શત્રુ શબ્દ લાગુ કરે તે જૈન શાસનની શત્રુતા છે. કર્મ સિવાય જૈન શાસનને કઈ શત્રુ નથી. જેટલાં સંસારનાં કારણે, તેટલાં જ મેક્ષનાં કારણે. જુદાં જુદાં નહિ, તેનાં તે જ. જે સંસારનાં કારણો તે જ મેક્ષનાં કારણે. આખું જગત્ નથી તે ધર્મિષ્ઠાના મિત્રોમાં, નથી ધર્મિષ્ઠોના શત્રુમાં. યથાસ્થિત ભાન પ્લેન (plain) કાચ હોય તો જ થાય. શુભ પરિણતિમાં જાય તો નિર્જરાનાં કારણે, અશુભ પરિકૃતિમાં જાય તો બંધનાં કારણે.
ઉદ્યમ જ ડ્રાઈવર તરીકે જોઇએ શકા-દુનિયામાં કઈ છવ દુઃખને નેતરું દેવા તૈયાર નથી દરેક છવ સુખ મેળવવા માગે છે. આત્માનું કહ્યું થઈ જતું હોય તે સકલ છો સુખમાં હોય, પણ દુખ તે નજરે દેખીએ છીએ. દુઃખ મેળવવા કઈ માગતું નથી, તે દુનિયા દુઃખમાં ડૂબેલી કેમ? સમાધાન-ઉધરસને દરદી ઉધરસ ચઢે તે વખતે તે, ખટાશ ઉપર શાપ વરસાવે છે, અને જીભની નિંદામાં બાકી નથી મલતો. દાક્તર આવે છે, તેલ, મીઠું, મરચાની મનાઈ કરે છે. કુટુંબ સાંભળે પણ જમવા બેસે તે વખતે શું થાય ? વૈદ્યનું કહેલું કેમ કોવાઈ ગયું? ખ્યાલમાંથી બહાર ગઈ છે પેલી રાત્રિની હેરાનગતિ. કુટુંબનું કહેવું કેવાઈ ગયું નથી પણ ચાર આંગળની દલાલણ એ રાંડ એવી લુચ્ચી છે કે
Page #238
--------------------------------------------------------------------------
________________
તેતાલીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૧૫
બહુ ડાહ્યો નહિ
માલ વેચવાવાળેા વેચવા માગે છે, લેવાવાળા લેવા માગે છે. દલાલણુનું પેટ ભરાતું નથી, તેથી તેને રખડાવે છે. આ દલાલણુનું પૂરું ન થાય તે બંનેને રખડાવે છે. એનુ ભરાય તે આ મરે કે પેલે મરે તેની અને ફીકર નથી. લાલી પાકે તેટલું કામ છે, સારા સ્વાદ મળે તેા પછી પેટ ફાટી જાય, ઝાડા થાય, તાવ આવે, અજીરણ થાય તેની પીકર નહિં, રાતની વેદના જીભ ભ્રુક્ષાવી દે છે. વૈદ્યનુ વચન ભૂલાવી દે છે. જ્ઞાન ભૂલાવશે ? ઊમટુ', એસ ખેસ, થા, ખાઈએ તા મરી જઇએને? એ તે! એ ખાઇને રાતે રાવાના છે. વૈદ્ય કહે કેમ ખાધું? ખાય નહિ ત્યારે શુ` મરે ? હૅરાનગતિ કાને ગમી છે? કાને નહિં છતાં જીભ હેરાનગતિના હવાડામાં નાંખી દે છે. આ પાંચે ઇન્દ્રિયાના વિષયે યાં એકઠા થાય ત્યાં શું થાય ? ધારણા ઘણી સુખતી હોય પણ પાંચ પેાતાના પેષણુને સંભારે. આત્માના સુખને આ પાંચ પાપીએ જોવાવાળા નથી. દરેક અેકરાને પાસ થવાતી, સારા માર્ક મેળવવાની ચ્છિા હેય, છતાં જ્યાં રમતના ચાળા વચ્ચે આવે ત્યાં શુ થાય ? રમતના ચાળા વચ્ચે આવવાથી સારા માર્ક મેળવવાની ઇચ્છા હવાઈ કિલ્લા જેવી થઈ જાય છે. સુખ મેળવવાની ઇચ્છા છે પણ પાંચ પાંપીએ આવે ત્યાં શું થાય ? ઘાટ વાળે છે સુખ મેળવવાનું હાથમાં છતા પાંચ પાપીના પંજામાં સપડાય ત્યાં શું થાય ! આગલા ભને માટે, ઔયિક વસ્તુ માટે, દુનિયાદારીની ચીજો માટે, ક્રમના ડ્રાઇવરથી ચાલે છે, ધમ'ને અંગે વિચારીએ તેા કૅત્રળ ઉદ્યમ જ ડ્રાઇવર તરીકે જોઇએ, જૈન શાસનમાં પહેલે પથયેથી એ ગળથૂથી છે, એક જ શત્રુ છે, કર્મ શત્રુ છે. ક્રમને છેડીને ધાની સંભાળ. કમને અંગે અસંભાળ.
રાગના અને પક્ષમાં સર્ટિફિકેટ, દ્વેષના એક જ પક્ષમાં
જૈન શાસનમાં દ્વેષની પીઠ થાબડી—શાબાશ ! તે કમ પ્રત્યેના દ્વેષની, અજ્ઞાન, અવિરતિના દ્વેષની પીઠ થાબડી છે. એક દ્વેષને ખિતાબ મળે છે. દ્વેષ છે છતાં ખિતાબ મળે છે. શાબાશ. કહી પીઠ થાબડી.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કયા ઠેષની પીઠ થાબડી ? કર્મની સામે કટાક્ષવાળા બૅપની કમને કમલા તરીકે સમજનારે દ્વેષ, એવી જ રીતે રાગને શાબાશી આપી છે. સરકાર ચાંદ આપે છે. પૂર્વે જેમ જમીનની માલિકી આપતા હતા તેમ હમણાં આપતા નથી. વડા પ્રધાન થઈ જાય તે પૂછડું વધારી આપે, ઇચ જમીન ન આપે. દૈષને શાબાશી આપે. ઊંચો, જરૂરી, મારે ખાસ કહી દે. વડા પ્રધાન ચૂંટણીમાં હારી જાય તે ઘેર બેસવાને. ચોથા ગુણઠાણથી અગિયાર અને ચેથેથી બાર, તેરની વાત. રાગદ્વેષ અહીં નહિ. જે રાગદ્વેષની મદદથી દસમા સુધી પહોંચે છે તેને ધક્કા મારે છે. સાજા થયા તે દવાના પ્રતાપે. સાજા થયા પછી દવા પીએ તે ઘેલ. દવા સારા થવાના મુદે, પીવાના મુદ્દા તરીકે નહિ. બારમે ગયા ત્યાં દવાના બાટવા કેણ પીએ, દ્વેષનો એક પક્ષ જિનેશ્વરે રાખે, ત્યારે રાગના બે પક્ષ રાખ્યા. રાગનું સ્થાન ગુણ, ગુણ બને; પણ દેષના સર્ટિફિકેટની વાત થાય ત્યાં અવગુણ ઉપર દ્વેષ કરે તો સર્ટિફિકેટ. અવગુણ ઉપર ઠેષ કરે તો સર્ટિફિકેટ નહિ. નમો નારણ કહીએ. પ ચપરમેષ્ઠી ગુણી, સમ્યગ્દર્શનાદિ ગુણો. તે બંને ઉપર રાગ ધરીએ તેનું સર્ટિફિકેટ. જે અવગુણી છે તે તે રાગના વિષયમાં નહિ તેમ ઠેષને વિષ માં પણ નહિં. અવગુણ એક જ ઠેષને વિષય છે, પણ અવગુણી તરફ તે કારુણ્યભાવના. અવગુણ એ દયાને વિષય. દયાના વિષયમાં ન આવે તો ઉપેક્ષાને વિષય. આથી રાગના બંને પક્ષમાં સર્ટિફિકેટ, દેવના એક પક્ષમાં સર્ટિફિકેટ, રોગ ગયા પછી દવા લેનારો મૂખ, ગૌતમારવામીજીએ તા સોને કહ્યું-ભગવાનને વંદન કરો. તેમાં આશાતના. કેવલીની આશાતના ન કર. સોટી ઠેકી. સાજો થયા પછી દવાનું બીલ શેઠ પાસે માગવા જાય તે ધકકે ખાય. ક્ષીણમેહની પછી પ્રશસ્ત રાગ કે દૈષની જરૂર નથી. સંસારીને કર્મને અંગે ષ જરૂરી છે તેથી જેન શાસનને પાયે નંખા ત્યારથી કમ શત્રુ એ નીમ-નિયમ જ રાખે.
Page #240
--------------------------------------------------------------------------
________________
તેતાલીસમું ] રથાનાંગસૂત્ર
[ ૨૧ છૂટાં રાખેલાંને કબજે લેવા માટે ગુણવત લેતર દષ્ટિમાં શત્રુતા કર્મ તરફ છે. ધર્મનું કાર્ય કરનારે ઉદ્યમને ભરોસે જવું–કરવું જોઈએ. હું કરું ન કરે તેટલી ખામી. ઉપદેશપમાં હરિભદ્રસૂરિએ જણાવ્યું કે ધાર્મિક દૃષ્ટિમાં ઉદ્યમવાદી તે શુકલપક્ષી. છેલ્લામાં છેલ્લે ઉધમ પાંગળો થઈ જાય છે. કર્મ જ જવાબ દે છે. શું પિતાનાં છોકરા છોકરીને પસંદ કરીને લાવ્યો છે ? કર્મદલાલે દીધાં તેવાં મળ્યાં. ઉદ્યમને ત્યાં આગળ અવકાશ છે છે. ઉદ્યમને અંગે ભોગપભોગનું વ્રત કહા છતાં આવતે ભવે આમ મળજો! સુતારનું ચિત્ત બાવળીએ. કાનું ખેતર અને કેને બાવળીઓ! તેમ આ જીવ–પારકાએ ઘર ચલાવ્યું ઠીક થયું, આમ કર્યું હેત તે ઠીક થાત, સારું થયું, ખાટું થયું આ શા માટે? તને કાંઈ મળવાનું નથી. તારા જરૂરના ઉદ્યમ સિવાય જે મનથી ભવાંતરને માટે વિચાર કરે, વચનથી બોલે, કાયાથી બનાવે બંધ તે ત્યાં કરવા જોઈએ તેનું નામ અનર્થદંડવિરતિ, સ્થાવર જીવને વિચાર થતા હોય નહિ, તેથી તે સંબંધી બંધ તેને નથી. ખેડૂતને નવરો બેઠેલો દેખ્યો, તું એદીની પેઠે બેઠે છે, ખેતર ખેડ! આ અનર્થદંડ. ઉપર જણાવેલું કરવું જોઈએ એવું કહેવાવાળો, આ ધર્મ, આ ફરજ આમ કહેવાવાળે, સાચી શ્રદ્ધા, આચાર ધરાવી શકતો નથી. જ્યારે અનર્થદંડની વસ્તુ સમજવામાં ન આવે તે સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા કયાંથી આવે ? ગુણવતો જે છૂટું રાખેલું તેને કબજે લેવા માટે છે. જે સ્થાવરની હિંસાની પ્રતિજ્ઞાવાળો નથી પણ બેદરકારીવાળો તે નથી. નિરર્થક હિંસા તો સ્થાવરમાં પણ ન કરે. મેક્ષને ઇચછવાવાળે શ્રાવક
સ્થાવર છમાં પણ નિરર્થક હિંસા ન કરે. ભલે સ્થાવરની હિંસા વઈ ન શકાઈ, પણ છકાયની દયાથી નિરપેક્ષપણે રહેલ નથી. હિસાની વિશેષ વિતિને અંગે લોકોત્તર દ્રષ્ટિ, તેથી હિંસાની વિરતિ એ પહેલું મહાવ્રત.
:
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વ્યાખ્યાન : ૪૪ ઇયત્તા વિનાની આચારવિચારની વ્યવસ્થા નકામી
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, પ્રતિબોધ પામ્યાના સાથે, સંયમ લીધાની સાથે બાર અંગની રચના કરી. પહેલા અંગમાં આચારની વ્યવસ્થા કરી. બીજ અંગમાં વિચારની વ્યવસ્થા કરી. જ્યાં સુધી ઇયત્તા ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવસ્થા કામ લાગે નહિ તેથી ઠાસાંગજીમાં વકરણ વિચાર્યું. અને પાંચ મહાવ્રત પાંચમા ઠાણમાં જશુભાં.
એકનું ઉલંઘન થાય તો પાંચેનું ઉલ્લંઘન પહેલું મહાવ્રત કર્યું? આખી નાતને જમાડવી હોય, તો કોઈ પહેલો જમી જાય, કોઈ બીજે જમી જાય તેમાં તત્વ નથી, પણ મુખી હોય તેને પહેલા જમાડવો જોઈએ. પાંચ મહાવ્રતે તે મહાત્ર તરીકે એકસરખાં છે. એકના અતિક્રમણે પાંચેનું અતિક્રમણ બીજના એળ ગવાથી પાચેનું ઉલ્લંધન. માળાને મણકે જયાં રે ત્યાં ખરાબ, માળા તૂટી ગણાય, એક આઠ મણકામાંથી જે જો પર તૂટે તે જગો પરથી પણ માળા જ તૂટી એમ ગણાય તેમ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રતનું ઉલ્લ ઘન થાય તે પાંચેનું ઉલ્લંધન. પાચે મહાવ્રતોમાં બધાં મહાવ્રતા સરખા છતાં, અતિક્રમણ એનું થાય તે બધાનું થાય. આમ છતાં પણ પ્રાણાતિપાત-વિરમણ મુખ્ય છે.
પહેલું મહાવ્રત રક્ષણય, બાકીનાં બધાં રક્ષક
એ પાંચમાં પહેલું મહાવ્રત રક્ષણીય છે. જેમ ખેતરમાં અનાજ રક્ષણય, વાડ એ રક્ષક. જેમ ક્ષેત્રને અંગે અનાજ રક્ષણય તેમ પ્રાણાતિપાત વિરમણ રક્ષણીય છે અને મૃષાવાદ વગેરે ચારે મહાવતે
Page #242
--------------------------------------------------------------------------
________________
ચુંમાલીસમુ' ]
સ્થાનાંમસૂત્ર
[ ૧૯
""
રક્ષક છે. अस्य संरक्षणार्थ ” સત્યાદિક વ્રતા અહિંસાના પાત્રન માટે છે. વાડ પાકી કરી, વાડા બંધ કર્યાં, આખલા અંદર રહ્યો. જો રક્ષણીય ઊડી જાય તેા પછી રક્ષ શુ કરે ? તેવી રીતે જેને પ્રાણાતિપાત વિરમનું યથાસ્થિત રક્ષણુ નથી, તેને સત્યાદિનું રક્ષણ આખલે બલીને રક્ષે એના જેવુ છે; માટે પ્રાણાતિપાત વિરમણુને પહેલું મહાવ્રત કરવાની જરૂર.
કાયના જીવો માનવા એટલે જૈન શાસન
જૈન શાસનની લેકેાત્તરતા પ્રાણાતિપાત–વિરમણને અંગે છે, કારણ અન્ય મતવાળાએ જીવની પૂરી સ્થિતિ જાણી શક્યા નથી. માત્ર ત્રસકાયને જીવા તરીકે જાણ્યા છે. તેથી તેની દયાની કાંઈક વાત કરી. સ્થાવરને જાણ્યા નથી તે। દયાની વાત તા કહે શાના? કાયના જીવે! માનવા એટલે જૈન શાસન, જૈતપણુ, લેાકેાત્તરપણું. એ જ સફ્ત્વ. પૃથ્વીકાય વગેરેને કાઇ પણ મતવાળા જીવ તરીકે માનવા તૈયાર નથી. પૃથ્વીકાય વગેરેને જીવ તરીકે મતાવતા હોય તે! તે રેત શાસનને પ્રભાવ છે. જૈની થનારે સ્થાવરકાયને જીવ તરીકે માનવી જોઇએ.
નજરમાં ન આવતી ચીજ સેાટી લાવી શકે
પહેલા મહાવ્રત પર જૈન શાસનની જ. ધર્મની પરીક્ષા કરવા,
શાસ્ત્રોની પરીક્ષા કરવા માટે કસેાટી શાસ્ત્રકારામે રાખી છે. સેટી કાઈતા પક્ષ ન કરે. આ કસેાટી તારા ઘરની છે એમ કાઈ ખેલી શકે નહિ, પેાતાના માલિકનું પિત્તળ હેય તેા કસ ન લે, દુશ્મનનું સેનું હાય તા કસ લે. તારા ધરની કામ ન લાગે, મારાય ઘરની કસેટી કામ લાગે એમ નથી, સાનાના ટચનું માપ આંખે દેખવાથી આવી જાય નહિ, તેમ ધમ નજરે દેખીએ તેા પશુ ધર્મમાં રહેલું ધર્માંપણું નજરે આવી જાય નહિ. ત્યારે નરમાં ન આવતી જે ચીજ છે તેને કમેટી નજરમાં લાવી શકે છે. નહિં જાણેલુ સેાનાપણ કમેટી દ્વારાએ જાણી શકે. ધર્મ શાસ્ત્રમાં ધર્મ પણ, શાસ્ત્રપણ
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કસોટી ધારાએ લાવી શકીએ; પણ તે કસોટીના બે પ્રકાર. જેમ કસોટીમાં સેનાને રંગ આવે, પિત્તળને રંગ ન આવે.
પાપસ્થાનકને સયા નિષેધ હe કરવાનું કહ્યું હોય તે દ્વારાએ, ન કરવાનું કહ્યું હોય તે દ્વારાએ, અગર વિધિ દ્વારા કે નિષેધ દ્વારાએ. પહેલાં કસ કો લેવો? પહેલાં કરવાનું કહ્યું હોય તેને લે કે ન કરવાનું કહ્યું હોય તેને કસ પકડ? અપકાર ન થાય તે ઉપકાર થયે સમજજે. સેંકડે ઉપકાર કરનાર હેય પણ એક અપકાર કરનાર હોય તે તે ન પાલવે. અપકારથી દૂર રહે. પહેલાં નિષેધ સર્વથા હા જોઈએ, નિષેધ કેન? પાપસ્થાનકને સર્વથા નિષેધ હોય. હિંસાને સર્વથા નિષેધ હેય. મન, વચન, અને કાયાથી અતીત, વર્તમાન અને અનાગતકાળને હિંસાને નિષેધ જયાં કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર.
હિંસાનું વજવું તે તે સંયમ પાલનને માટે
બીજા મતમાં “માં હિંસા મોનિ” એમ કહી સર્વ જીવોની હિંસા વજવાની કહી, પણ યજ્ઞમાં જે કાંઈ હિસાવધ થાય તે હિંસ, વધ ગણાય નહિ. અંક–તમે “જમ મ!િ રામાય સવર્ણ સાયન્ન કો વિવામિ” બોલે છે ને તમે જ પોતે નદી ઊતરે છે તેનું શું થાય? ગૃહસ્થને પૂજાને ઉપદેશ આપ છે તેનું શું થાય ? સમાધાન-બને જગે પર સમાધાન છે તે લક્ષમાં લે. પછી વિચાર કરી લો. નિર્ણય થઈ જશે. નદીનું ઊતરવું તે શાને માટે છે? ઠંડક લેવા માટે છે? ક્રીડા કરવા માટે છે કે સંયમપાલનને માટે છે? હિંસાનું વર્જવું સંયમ પાલનને માટે. જેમાં એક જ વસ્તુ ઉદ્દેશ તરીકે હેય તેમાં અપવાદ બની શકે. બંને સંયમને અંગે છે, તો પછી એમ કહેવું પડશે કે જ્યારે તું એંદપર્યમાં જઈશ ત્યારે તે ખુલ્લું થશે. વાકાર્ય, મહાવાક્ષાર્થ અને ઈંદપર્યાયાર્થ-સર્વ જીવહિંસાના પચ્ચકખાણ કરું છું એ વાક્યર્થ. એ વાકયાર્થ કરવાથી વધે આવ્યો. આહાર, વિહાર અને નિહાર કાંઈ
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૨૧
ચુંમાલીસમું] સ્થાનગર સ્થાનાંગસૂત્ર
[ ૨૨૧ થઈ શકશે નહિ, એ વિચાર આવ્યો તેનું સમાધાન મહાવાકયાર્થથી. મહાવાકયાર્થમાં વસ્તુની જેડે બાપની ઉપસ્થિતિ થઈ.
છે એ બધું સંયમને માટે
સર્વથા જીવહિંસા ન કરવી તે શાને માટે ? સંયમને માટે. નદી ઊતરવી, આહાર વગેરે કરવા તે સંયમને માટે, ત્યારે આહારને અંગે રાખ્યું કે છ કારણે આહાર કરવો. બીજામાં ભૂખ્યો થાય ત્યારે ખાવું એમ હતું. જ્યારે અહં છ કારણે કેમ રાખ્યાં? આહાર સંજમને માટે છે. ઇસમિતિ સંયમના પાલનને માટે, તે માટે આહાર. હિંસાનું વર્જન સંજમ માટે. નિહારને અંગે એક હજાર ચોવીસ વિક૯૫ કરવા પડયા. ઠંડિલને અંગે એક હજાર ચોવીસમો કામને, એક હજાર તેવીસ નકામાં. થંડિલ જવું તે સંજમના ખપપૂર્વકનું. વિહાર તે પણ સંજમને માટે. દરેક મહાવ્રતને અંગે પૂછડું લગાડી દીધું છે, કે “અંગીકાર કરીને વિચરું છું.” શંકા-સીધું અંગીકાર કરું છું એમ કહેવું હતું કે, વિચરું છું તે પૂછડું શા માટે? સમાધાન–જે મહાવ્રતોને અંગીકાર કર્યા છે તે ટકવાનાં કયારે? વિહાર થાય ત્યારે. અંગીકાર કરે તે કામનું નથી. અંગીકાર કરીને વિચરે તે જ કામના. મહાવ્રતને અંગીકાર કર્યો છે તે ટકાવને માટે વિહાર કરું છું. વૃદ્ધાવસ્થા વિહાર નહિ કરવાનું કારણ જણાવે છે. એક જગ પર ચાતુર્માસ થાય પછી બે વર્ષ બહાર રહેવું જોઈએ. પ્રમાદને અંગે ભગવાનની છાપ ન મારો. વિહાર એ સંય મને માટે છે. નદી ઊતરવી સંજમને માટે છે. એક પગ આકાશમાં બીજો પગ પાણીમાં. આટલું પાણી હોય તે ઊતરીને જવું. વગર ઊતર્યા જવું તે પણ સંજમને માટે છે. વજવું એ સંજમને માટે, આહારાદિ કરવા તે સંજમને માટે છે. યજ્ઞને અંગે વર્જવું પાપથી બચવા માટે. યજ્ઞમાં હિંસા કરવી શાને? પાપથી બચવા માટે યશ નથી. તે ઋદ્ધિ કે પુત્ર માટે કરે છે. હિંસા વવાનું કયા મુદ્દાઓ કહ્યું? પાપથી બચવા માટે. યજ્ઞમાં હિંસા કરવાની તે દેવો કે
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૩ ]
રચાનાંગસૂગ
[ વ્યાખ્યાન
પુત્ર માટે. તેમાં (નદી ઊતરવામાં તે યજ્ઞમાં) પ્રયેાજન અલગ છે ખીજાને માટે કરેલું વિધાન ખાને માટે અપવાદ થાય નહિ. અહિં સયમને ઉદ્દેશીને હિંસાનું વર્ઝન હતુ, આહારવિહારને અંગે હતું.. સાધુપણું' પાળવા માટે. અધુ' સ ંજમ માટે છે.
માક્ષ પામવાને માટે ભક્તિ
•
શંકા-પૂજા, મૂર્તિ, દહેરાં વગેરેને અપવાદ ગણા છે કે નહિ ? અપવાદ ગણે તા અનૈના ઉત્સગ સરખાં કર્યા છે ? પાનિવારણને માટે હિંસાના ત્યાગ ઉત્સગ થયેા. સંયમની અપેક્ષાએ અપવાદ થયા. ભગવાનની ભક્તિની અપેક્ષાએ પૂજા વગેરેનું શું કરશે ? સમાધાન—જિનેશ્વરનુ પૂજન, ભક્તિ એ જિનેશ્વર માટે છે જ નહિં, ઘેાડાને ખવડાવી પીવડાવી રાતાચેાળ કરીએ છીએ તે દશેરાની સવારીમાં દેડાવવા માટે. ધાડા માટે ઘેાડાનું ખવડાવવું નથી. જે દેવાય જે તે દશેરા માટે. ભગવાનની ભક્તિ ભગવાનૂ માટે નથી. જો ભગવાનની ભક્તિ ભગવાનને માટે ઢાત તા ઠગનારામાં ઠગનારા, ધાતકીમાં ધાતકી જિનેશ્વર થાત. ચાંગળા પાણી માટે સાધુને કહે છે જીવ જાય તા જવા દેવે પણ આટલું કાચુ' પાણી લેશે નહિ. ક્રાયદાના અમલ કરી દીધેા. છાની ખાતર અમલ કર્યો. મરી જવાય તે કાચું પાણી ન લેવાય. અમલમાં પાંચસે સાધુના પ્રાણ ગયા. ત્યાં જ્ઞાનીની દૃષ્ટિએ પાણી અચિત્ત છે, પણ જલાશયનુ પાણી છે. છાપને ખાધ આવી જાય, તેથી પાંચસાને અણુશણુ કરાવ્યાં. કાઇ ઔષધિથી પાણી અચિત્ત થયેલુ. હતુ, છતાં પાંચસેાને કાળ કરાવ્યો. જે સર્વોનું છાપને માટે પાંચસેાને કાળ કરવાની વાત મજુર કરે, તે ભગવાન પાતાની ભક્તિ માટે ળશના કળશ ઢાળવાનું કહે તેને સત્તુ કાણુ માટે ? મૂર્ખા હૈાય તે માને. કયારે ? એ એની ભક્તિને માટે હાત તા. દોરામાં દેડવા માટે ધાડા મજબૂત જોઇએ તેમ મેાક્ષ પામવાને માટે ભક્તિ છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
ચુંમાલીસમું ]
થાનગસૂત્ર
[ રર૩ લીન થવું એ શેયર ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે દ્રવ્યપૂજા કઈ? તેનું નામ દ્રષપૂજા કે જેમાં આ ભગવાનની ભક્તિ કરવાથી વચનમાં લીન થઈશ. લીન થઈશ તો સર્વવિરતિને વખત આવશે. ભકિત દ્વારાએ વચનમાં લીન થવું, વચન દ્વારા આચારમાં લીન થવું એ બેય હોય તેને દ્રવ્યપૂજા કહે છે.
- ક્રિયામાં લાભ થવાને તે પરિણામે
દાન શી ચીજ ? પાત્રમાં દેવું તે. દેવામાં કે પરિણતિમાં લાભ? દેવાની પરિણતિ એ લાભ છે. ક્રિયામાં લાભ થવાને તે પરિણામે.
જે પાત્રમાં દેવાની પરિણતિથી લાભ તો બેઠા બેઠા ભાવના ભાવેને દિગંબરેએ પિતાને માટે બદામ જેટલું ઓછું નથી કર્યું. ભગવાનને માટે બધું ભૂસી નાખ્યું છે.
પૂજ, ભકિત સર્વવિરતિના રંગે રંગાવા માટે
હવે મૂળ વાત પર આ. જિનેશ્વરની દ્રવ્ય પૂજા શા માટે? ભગવાનને માટે નહિ, ભગવાનની ભક્તિ દ્વારાએ વચન ઉપર વધારે આદર થાય તેથી. તીર્થકરોની ભકિત તીર્થકર માટે નથી. હું ભક્તિમાં દેરા. ભક્તિમાં દેરાવાને લીધે એવી સ્થિતિમાં આવું કે જે ખર્ચ ત્યાં નથી કરતો તે અહીં કરી લઉં છું. સંપૂર્ણ તમારું વચન કરવાવાળા થાઉં તો જ દ્રવ્યપૂજા ગણાય, નહિ તો રૂઢ દ્રવ્યપૂજા, સર્વવિરતિના રંગે કરાતી પૂજા તે જ દ્રવ્યપૂજા. તમારા પ્રભાવથી ભવનિર્વેદ મળે. ભવનિર્વેદના મુદ્દાથી જે પૂજા ન કરાય તે રૂઢ દ્રવ્યપૂજા. સર્વ જીવોને ન મારવા એ પાપથી બચવાના ઉદ્દેશનું. પૂજા, ભક્તિ સર્વવિરતિના રંગે રંગાવા માટે. તેમાં સર્વ હિંસાના ત્યાગને ઉદ્દેશ. ભકિતપૂજાને ઉદ્દેશ એક જ-સવ હિંસાને ત્યાગ એ ઉદેશ સીધે સાક્ષાત્, ભક્તિપૂજાને સીધો નહિ. યજ્ઞમાં પગૅલ્મિની હિંસા સુધી જવામાં આવે તે ઉત્સર્ગની જડ રહી કયાં ? જે ઉત્સગને ઉખેડી નાખે તે અપવાદ તરીકે કથિી ઉભો રહે? ઉત્કર્મમાંથી હિસ્સો:
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કાઢી લ તે અપવાદ. જિનેશ્વરનું પૂજન શ્રાવકને ઉચિત. કોઈ કંદમૂળ ખાતે હેય તેથી ભગવાનને કંદમૂળનું નૈવેદ્ય ધરે તે પાલવે નહિ. શ્રાવકધામમાં ન ક૫તી ચીજ ચઢાવાય નહિ. તેમ થાય તે ઉત્સર્ગની ઘોર ખેરાઈ જાય. દયા-બુદ્ધિ રહી નહિ. એકેંદ્રિયના ભોગે પદ્રિયનું રક્ષણ, પણ પચેંતિયને જે ભોગ લે છે તેની દયા માં રહી? વચનની શાહુકારી સાથે ક્રિયાની શુદ્ધિ હેય તેમ મનાય . હિંસા છોડવાની વાત જે ધર્મમાં હોય તે ધર્મ નિષેધની અપેક્ષાએ કસ શુદ્ધ થશે. વચનના દેવાળિયા કેઈક જ હેય વચનના સામાન્ય રીતે બધા શાહુકાર હેય. કાલે દેવાળું કાઢવું હોય, તે પણ હમણુ ભીડ પડી છે કાલે સવારે આપી દઈશ એમ કહીને લઈ જાય. ખૂન કરે, પુરાવા મળે, કોર્ટ ખૂની માને છે પણ ગુનેગાર તે તેમજ બોલે કે હું મને બિનગુનેગાર જણાવું છું. તે પછી દુનિયામાં પિતાને ગુનેગાર ગણાવવા કેણ માગે છે? હિંસાના નિષેધ માટે, દયાના અંગીકાર માટે, કોઈ પણ ધર્મવાળાને હિંસા ન કરજે એમ કહ્યા વિના ચાલતું નથી. “તુલસી યા ન છોડીએ, જબ લગ ઘટમેં પ્રાણુ વચનની શાહકારી. વચનની શાહુકારી છતાં ક્રિયાની શુદ્ધિ હોય તે જ મનાય. આથી તાપશુદ્ધિ, છેદશુદ્ધિ, દયાપાલનને અંગે જરૂરી તે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન : ૪૫
કરતૂરી તો સુગંધ ફેંકે ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય છના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, ભાવના જે પાંચ ભેદ તે જણાવી ગયા; તેમાં વિનિયોગને મુદ્દો એ જ કે “પિતાને મળેલ ગુણ સંસારથી તારનારે છે. આ જે વસ્યું હોય, એ ગુણને તારનાર તરીકે અદ્વિતીય સાધન
Page #248
--------------------------------------------------------------------------
________________
પિસ્તાળીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૫ માનતે હોય તે બીજ છોને તારવાને લાયકના ગણે. ચાહે તેને તરવાની આકાંક્ષા હેય કે ન હોય, કાંઠે ઊભેલા પરોપકારીઓને ડૂબતા બૂમ મારે કે ન મારે પણ તેમને તે તારવાની જરૂર છે. “મને તારવાનું કહે તો તારું, ન કહે તો એ જાણે, એનું નસીબ જાણે, એવી ધારણા રખાય નહિ. વિનિયોગ એટલે જે માર્ગમાં આવ્યો હોય, જે માર્મસમ્મુખ જવા માગતા હેય, માર્ગથી વિરુદ્ધ જવા માગતો હેય તેને સભામાં લાવવો તે છે. તમારી પાસે બોધ માગતા હોય, સાંભળવા આવ્યો હોય, માર્ગ જાણવા અગર ન જાણવા આવ્યા હોય, પણ આગળ માર્ગમાં રહેલાએ તો માગ આપવાને જ છે. કસ્તુરીની સુગધે તે સારા નાકવાળા કે નાકટ્ટા આગળ પણ ગંધ ફેંકવી. સારા નાકવાને હેય કે કપાયેલા નાકવાળો હોય, તે તેને જોવાનું નથી. અપૂર્વ ચીજ મળી છે, આ મળવાથી ભાગ્યશાળી છું, તે અપૂર્વ ચીજ માગતે આવે તેને આપવી, ન માગતે આવે તો પણ આપવી. દઈને કહે તેને દવા આપે. નાનાં બચ્ચાં દરદ ન કહે તેને પણ દવા દાક્તર આપે છે. દાક્તરે પિત પારખીને દવા આપવી. જેઓ માર્ગની ઈચ્છા રાખતા હોય, સાંભળવા આવે તેને માર્ગ બતાવવો અને જેને સોપશમ થયો નથી તેને પણ માર્ગ આપવો જોઈએ.
૪ ર ાં નહિ. ઉલ્લી વાત આચારાંગના શબ્દો સ્પષ્ટ કરી આપે છે. ચાહે તે જાણવા માટે ઉપસ્થિત છે કે ન હે. અનુપસ્થિતમાં દરકાર ન હોય પણ લાયકાત હોય. પરદેશી રાજાને ઘોડા ખેલાવતાં લઈ ગયા. એ વખતે કેશીકુમાર દેશના આપી રહ્યા છે. દેશના ટાઈમ ધ્યાનમાં લીધે છે, સમુદાય એકઠું થયેલું છે એ બધું ધ્યાનમાં રાખીને ચિત્રસારથી એ તરફ લઈ ગયો છે. પરદેશી રાજા કહે છે–
આ ઊંયા સ્વરે બરાડે છે કેમ ? બાંગડવાની વાત ચાલી. આવું બગડી શકે છે તે ખાય છે શું? ધર્મની છાયા પણું પડી છે?
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૬]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ચિત્રસારથીને મુદ્દો એ જ કે એને માર્ગમાં લઈ જ છે. ચિત્રસારથી કહે-આપ પૂછી શકે છે. પાસે આવ્યો. કેશીકુમારની આખી દેશના સુણી, પત્થર ઉપર પાણું. છેવટે પ્રશ્ન કરે છે કે જીવ નથી એ નિર્ણય મેં કર્યો છે. જીવ આવ નથી, જીવ જવાવાળો નથી એને નિર્ણય કરેલો. પિતાના કરેલા બધા નિર્ણયોને' ગાય છે. હું એને સુધારૂં. એવાને પણ માર્ગે લાવે. બીજે માર્ગને ચાહત નથી, માર્ગમાં આવવા માગતા નથી એવા માટે પણ એક જ પરિણતિ. મને મળેલું સારું છે તે એને કેમ ન મળે? મને જિનેશ્વરને અપૂર્વ માર્ગ મળે છે તે એને કેમ ન મળે? કેશીકમાર ચીડાતા નથી. છદ્મસ્થ હતા, સરાગ દશામાં હતા. રાગદ્વેષને રોકી રાખ્યા હતા. પરદેશી રાજાના પ્રશ્નો આડા હતા. પ્રશ્ન કરનારને નાસ્તિક કહીને ઉત્તરમાંથી ખસી જવું એ કેવી વાત? પોતે નિરપરાધી છે. બીજો એને લીધે ખરાબ વિચારે છે. હું ફાંસામાં પડે છે તેથી બીજાને કર્મબંધનું કારણ બનું છું. રાજાના બે કુંવરો છે. મેટાને ગાદી મળે છે. મા જુદી છે. નાના કુંવરની મા વિચારે છે, આ માટે જીવતે છે ત્યાં સુધી મારા કુંવરને ગાદી મળશે નહિ. કાતિલ ઝેર આપે છે. વિદ્યાધર આવે છે, કલ્પાંત સાંભળે છે. ઔષધી આપી. સાજો થયે. હું નિષ્પરિગ્રહી નહિ. રાજ્ય લેવાની લાયકાતવાળો રહ્યો તેથી એને કર્મબંધનું કારણ છું. “ફાઈ તે શા કુ ” એવું અહીં નહિ, વીતરાગના માર્ગ થી તમે વટલ્યા છે તે પણ વટલાવે નહિ. અપરાધી ઉપર અમૃત વરસાવે એ જૈન
- દર્શનની સ્થિતિ પેલો બેબી હેય, આપણે બેબી બનીએ? શાસ્ત્રકારને ઘેબી બનાવીએ એ ન ચાલે. બૈરીછોકરાં પર રાગ કરે તે કર્મબંધ. અરિ. હંત પર રાગ કરે તે કર્મબંધ. સંસારી રાગ એક્લો કર્મબંધક, પેલે નિર્જરાને ભંડાર, પણ જડે એટલોએ બંધ ખરે કે જે નિષ્પક્ષ સ્થિતિથી છે. બંધનને ઢીલું કરે એ જુદી વાત. ત્યાં “ફાશ
Page #250
--------------------------------------------------------------------------
________________
પિસ્તાળીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૨૭ તમારો' કયાંથી હેય? ગુનેગાર ઉપર, અપરાધી ઉપર અગ્નિ વરસાવવાને હક નથી. અપરાધી ઉપર અમૃત વરસાવે એ જૈન દર્શનની સ્થિતિ છે. મરેલી ઉપર પગ આવવાને બચાવ એ શાસનને
શોભાવનાર નથી ચડાશિયા આપણું દશાને છે એની સામે ઘૂંકીએ નહિ. એક સાધુ ચંડકેરિયાએ દેડકી મારી. નામકર ગયો. મે પિતે મારી ? પેલાએ કહ્યું-હા, તમે મારી છે. તે (બી) મેં મારી છે ? આ બીજાએ મારેલી છે. જેમાં તે મરેલી છે તેમ આ મેં મારી નથી. તે પગ કેમ દીધે? બીજાની મારેલી છતાં ગુનેગાર. તત્વમાં તેં પગ કેમ દીધે. જીવતી હતી તે મરત. મારવાના પરિણામના અંગે તું ગુન્હેગાર. આ ગીતા ચિંતવે પેલો મુલકનાને સાધુ છે ને વિચાર શાનો? મરેલી ઉપર પગ આવવાને બચાવ એ શાસનને શોભાવનાર નથી. આડકતી ગુનેગારી કબૂલ કરીને દબાવ્યું. મરેલી હતી. મરેલી હતી તે પણ મારનાર તું. તારી ફરજ શી હતી? સાધુપણામાં પંચે કિય જીવની હિંસાથી મનુષ્યતિ નથી. તને પિતાને “અરે !' ન થયું. ઉલટ દોષને ઉડાવવા માગે છે. સાચું કહેનારા ઉપર ઘૂંક ઉડાડે છે, એવાને કહેવું શું? આચાર્યની આગળ પડિકમણું વખત કહે છે. ગુનાને અંગે ખૂન કરનારે ખૂની ગણાય. વયમાં કાળ ગયો હેય. કેઈનું કેઈસણું છે. એને અંગે કેઈકે ગેરઆબરૂનું કામ કર્યું. પેલાને ચઢી જાય, ત્યાં ને ત્યાં ખૂન કરે તો ગુનેગાર. આવેશને શમાવવાનો વખત મળ્યો હતો. જે કાર્ય થયું તે આવેશમાં નહિ, ત્યાં ખૂન કર્યું એ ખૂનીનો બચાવ નહિ. તેવી રીતે ક્ષુલ્લક નાને છતાં વિચારે છે. પારણને અંગે જતો હતો, તે વખતે ચાહે તેવું કહી દીધું. તેથી હવે દેડકીનું આયણ કરવાનું કહ્યું, કેર્ટમાં કાયદો હાથમાં લે તેને કે ગણવો? ખૂની ખૂન ઉપર ચઢેલે કાયદે હાથમાં લે તે ભય રહે છે. તેના હાથ બાંધી લેવા પડે છે. તે મનુષ્ય
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
આચાય બિરાજ્યા છતાં કાયા હાથમાં લે છે–તું કાણુ કહેનાર ચારને પકડવાની સત્તા, પાલિસને સ્વાધીન કરવાની સત્તા, પણ તેને મારી । તે। ગુનેગાર. કારણ કે કાટ માથે છે. આચાર્ય મહારાજ બિરાજમાન છે, તે વખતે કાયદો હાથમાં લેવાય કેમ ? પચે દ્રિયની હિં'સાની બેદરકારીવાળા સાધુ સાચુ' કહેનારને સીધુ પાટીલું લઈને મારવા દોડયા. પોત પ્રકાશ્યું. ભવ આખા બગડયા. જાણીજોઈને ભવ બમાડયા. આ ભવ બગાડયા, આવતા બગાડયા. કેટલાક પારકા મેલે આપણા આત્મામાં ચોંટાડવાવાળા હોય છે. જેટલા એનાં ભય – કર પાપા છે તે પેાતાના આત્માનેલમાડવા માગે છે. જેમ પિતા પાતે ખાલો થયા. કરાંનાં કરાં ગુલામીમાંથી છૂટે નહિ તેવું લખી આપ્યું. ચ'કાશિએ સાધુપણાનુ ખેાયુ' તેા ખેાયુ' પણ લખી આપ્યું. જ્યાં વગર ગુને પારકાના ગુનાને રૂખીને એ સ્થિતિમાં વાવીએ ત્યાં શું થાય? દૃષ્ટિવિષ સ થયા.
ભયંકર દર્દીને પણ સુધારે તેમાં જ ડાકટરની માહેશી
જ્યાં આપણી ઉપર વાળા ફેકે સ્વપ્નમાં દેખેલા સાપે સરાડે પાયા, તે પા કલાક સુધી જતેા નથી; સાક્ષાત સર્પ, દ્રષ્ટિવિષ સ લેાા રસ્તે જવાની મનાઈ કરે છે. વટેમાર્ગુ કહે છે—આ રસ્તે જવાનુ નથી. આખા વનને બાળી નાંખ્યું. આવી સ્થિતિએ લેાકેાના નિવા રણુ છતાં તે માગે નીકળાય છે, દયાનેા ધેાધ કયાં રહ્યો છે ! પંચદ્રિયની હત્યા કરનારા, પાતાના દોષને કબૂલ ન કરનારા, સાચુ' કહેનારાને મારવા તૈયાર થનારા, જે પેાતાના હાથે કરીને ભવ હારી ગયેલા નહિ, પણ દષ્ટિવિષ સ`પણું માગી લીધેલુ. જો પહેલાંની એની દશા વિચારીએ તેા ઉલટા ભકતાને મેકલીને એ ડોકાવી દઈએ. પંચેન્દ્રિયની હત્યા કરે, ખેાટા બચાવ કરે, લેાકાને મારી નાંખે, આચાર્યની સમક્ષ કાયા હાથમાં લે, ખરેખર રખડનાર છે, ત્યાં તારવાની અનહદ ભાવના. ભયંકર દર્દને હાથમાં લઇને સુધારે તેમાં જ દાવરની બાહોશી, લોકેાત્તરદૃષ્ટિ. જિનેશ્વરના ધમ દાખલ થયે
Page #252
--------------------------------------------------------------------------
________________
પિસ્તાળીસમું ]
સ્થાનનંગસૂત્ર
[ ૧૯
>
હોય તો પાપીમાં પાપીને સુધારવાનું થાય. મહાવીરમાં એ સ્થિતિ છે. આ ધમ જી છે તેના ઉદ્ધાર કરે છે. લેકા શકે છે. તે વખતે જાય છે. લેકાએ કહેવાનું બાકી રાખ્યું હશે? ‘હાથી પાછળ કૂતરાં ધણુાં ભસે. ' જે શેરી આગળ પાંચ કૂતરાં હાય તે શેરીમાં જે ગતિ હોય તે જ ગતિ પાંચ કૂતરાં ન હોય ત્યાંય એની ગતિ એનીએ. કૂતરાં ભસે ત્યાં કૂતરાં તરફ દિષ્ટ ન હેાય, ઉતાવળા ન ઢાય. કૂતરાં ન હોય ત્યાં ધીમે પશુ ન ચાલે. મહાપુરુષોની ધારણા એનીએ. ઉષસગ' કે નિરુપસ માં તારવાની સ્મૃતિ
ભગવાન મહાવીર અને ચઢકાશિયા
6
હાથી નથી બનવું. ગધેડાને હાથીનું ચામડુ' ઓઢવુ છે. તે તા ભૂંકવાનું કામ કરે, પણ હાથીનું' ચામડુ' ઓઢયે નાટકમાં ન શાભે. મહાવીર આવા અધમાધમ જીવના ઉદ્ધાર માટે સેકડા મનુષ્ય આમાળાપાળ શકે છે, શબ્દોના વરસાદ વરસાવે છે છતાં જાય છે. રવાની મુદ્ધિમાં બધા ના કહે છે' તે નહિ. આ તા આડા લાકડાં. એમનુ કહેલું ન માને તે વખતે તે લેાકેા શું ખેલે ! તે ખાલે તેની દરકાર નહિ. અધમતા કરી છે પેલાએ, એની સજા પાતે ભાગવતા ન હોય ! પેલે કહે લાવા તમારા સત્કાર કરું? આગથી? આવા ઉપર ધ્યા આવવી. આબાળગેપાળના વયના સાંખ્યાં. ઉદ્ઘાર કરવા આવ્યા, ત્યાં અંગારા વરસાવ્યા. અહીં આપણે તા કહીએ કે અકમી ના પડી કાણા. તારે માટે આટલું કર્યું, તને દરકાર નથી. પેલો તા ઝેરી ગેસ છેાડી રહ્યો છે. દૃષ્ટિવિષની જ્વાળા છતાં જેના અંતઃકરણના પલટા થતા નથી. અગ્નિએ સ્વરૂપ ન બદલાય તે જ સેતુ. મેાતી હીરાની રાખ થઇ જાય. પણ જેને આાગની અચ ન લાગે’ ચાહે જેટલી ભટ્ટો મળે, પેાતાનું સ્વરૂપ ન છોડે તે સુવણું કરૂણુ નજર વસી તે વસી. અનાડી લોકેાના વચન વચમાં આવ્યા. જેની ઉપર ઉપકાર કરવા છે તેણે ઝેરી ગેસ છે।ઢયા, છતાં ઉપકારની નજર ખસતી નથી. એક બાજી ઉપકારની ધારા, બીજી બાજુ અપ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કારની ધારાં. જેતા જાય. કેમ બળે નહિ? આવાની ઉપર ઉપકારમાં ફરક પડતો નથી. આત્માની કઇ સ્થિતિ! બીજી વખત, ત્રીજી વખત જવાળા વરસાવી. તેની ઉપર પણ ઉદ્ધારની બુદ્ધિ. કઈ સ્થિતિ એ! વીતરાગ દશામાં તે રહે પણ આ વખતે કે જ્યાં રાગની સત્તામાંથી નીકળી ગયા નથી, જ્યાં ત્રણ ત્રણ વખત ઝેરી ગેસ ફેકે છે. મારી જવાળા આની ઉપર અસર કરતી નથી એ નિશ્ચય કર્યો. જે જવાળાએ ઝાડાના ઝાડા, વનના વન બાળી નાંખ્યાં. તેની જવાળા ભગવાન ઉપર ત્રણ વખત વરસાવી, આથી એ હૃદય કમળ ઉપર ભાર પડે છે. તે કમળ કેમ ઉઘડતું નથી. જેમ સુદર્શન શેઠને સાત વખત રાળીએ ચઢાવ્યા છતાં તૂટી ગઈ, તરવાર છેવટે તૂટી ગઈ. તેમ ડંખીને પણ મારી નાંખ્યું એમ ચંડકોશિયાને થયું. એવાને માર્ગમાં લાવવાની દષ્ટિ. કઈ છાતી કામ કરતી હશે! પહેચે એટલા નાંખી દીધા, ત્રણ વખત આગ વરસાવી છેવટે ડંખ માર્યો. હથિયાર ખૂટયાં. હવે કાંઇ નથી એમ થયું, ત્યારે ચંડકેશિયે વિલે પડે. ભરત પાંચે યુદ્ધમાં હારી ગયા તે વખતે પોતાની શક્તિને અંગે કેટલું વીલખાપણું આવ્યું હશે ! પહેલા ન’બરને વિવાથી હેય, દાખલો ન આવડે તે વખતે જે કાળજું કપાય તે બીજાને સૂઝે નહિ, બીજે સમજી શકે નહિ. ચંડકૅશિ અપ્રતિહત શકિતવાળો, જ ગલમાં જાનવરને ન રહેવા દે, મનુષ્યને ન આવવા દે. જ ગલને ચક્રવતી થયેલે, તેણે પિતાના બધાં હથિયાર ફેંકી દીધા. બીજું હથિયાર ન ર. તે વખતે શી દશા થઈ હશે! પરોપકારરૂપી હાથીની દષ્ટિમાં કે ચાલમાં ફરક પડતો નથી. એ દુષ્ટ, પાપી એમ કહેવાનું નહિ. ભૂજ, બજ, ચંડકણિયા! હે ચંશિયા! તું સમજ, સામાન્ય નખ લાગે છે ત્યાં એ વાત કહી જુઓ! અગ્નિની જવાળામાં એ પાઠ આપણને ક્યાંથી આવવાને! ત્રણ વખત ચંકેશિયાએ અગ્નિની ભઠ્ઠી સળગાવી. જ્યાં વૃષ્ટિ વરસી રહી છે. ડંખ મારીને મારી નાંખવા સુધી પહેચાય છે, ત્યાં બૂઝ બુઝ ચંડશિયા મા
Page #254
--------------------------------------------------------------------------
________________
પિસ્તાલીમ્ ] સ્થાનાંગસૂત્ર
[ ૨૩૧ દ્રષ્ટિને વિચાર કરો! એ વાક્યને પાઠ ભણો ! આવા ઉપસર્ગ કરવાવાળા તરફ આપણું વચન બીજું ન નીકળે. એ પાઠ ભાણે તો કલ્યાણ છે.
દરેકને માટે ઉદ્ધારનું ઝાડ વાવી દેવું ભાવનાને પાંચમે ભેદ વિનિયોગ જે આ માર્ગ પામ્યો છું તે ઉત્તમ છે કે નહિ? ચાહે તે તારી તરફ ઉપકાર કરતા હોય, અપકાર કરતા હેય, લેવા માગતા હોય, ન લેવા માગતા હોય તે પણ તું તો તેના તરફ તે દાન કર! દરેકને માટે ઉદ્ધારનું ઝાડ વાવી દેવું તે મારી સ્થિતિ છે. ભગવાનની સામે વેર ધારણ કરનારે દેવશર્મા. તેવાને પ્રતિબોધ કેમ પમાાવે એ દ્રષ્ટિએ ગણધરનું જવું. સમતાની સરિતાઓ એ આત્મામાં કેવી વહી રહી હશે કે મારું સાંભળવા માગે છે કે નહિ તેને વિચાર કરે નહિ! ક્ષેત્ર કે ક્ષેત્રમંતરના હે, ભકિતવાળા છે કે ન હો, મારે તો ઉદ્ધાર કરે એવી સ્થિતિમાં જે આવે તે જ બાર અંગની રચના પ્રતિબંધની સાથે કરે.
વ્યાખ્યાન ૪૬ મેક્ષમાર્ગ માં પડતાને ધૂળીઆ નિરાળ હેય નહિ
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, પ્રતિબંધ પામ્યા અને દીક્ષા પામ્યા કે તરત વિનિન નામને ભાવને પાંચમે ભેદ જણ જેને જે જે પર્વોની ઉત્તમતા લાગી હોય, જે ઉત્તમતાની અસરવાળો થયે હય, જેને ઉપકારદષ્ટિ થઈ હેય તે પિતાને મળેલા પદાર્થો બીજાને મેળવી આપ્યા વિના રહે નહિ. ગણધરે પ્રતિબંધ પામતાની સાથે, દીક્ષા પામતાની સાથે, ચૌદ પૂર્વે, બાર અંગ રચ્યાં. તેમાં મેક્ષમાર્ગે જવાવાળાએ કેવી રીતે પ્રવર્તવું જોઈએ તે જણાવ્યું. નિશાળમાં બાળવર્ગમાં એકાવન બેલનનું પણ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બજારમાં તે કોઈને બેલતા દેખે છે? ધૂળીઆ નિશાળમાં શીખેલું નિશાળ પૂરતું કામનું વ્યવહારને અંગે સીધું એકાવન કામનું નથી, તેવી રીતે અહીં અવિરતિ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિપણું એ બધું ધૂળીઆ નિશાળિયા જેવા. મેક્ષમાર્ગમાં ચડતાને ધૂળીઆ નિશાળ હેય નહિ.
મેક્ષમાર્ગને બજાર તેમાં શિક્ષિતને વહેવાર
ગણધરના અગિયાર અગોમાં શ્રાવકની કરણી મળે નહિ, અહેરાત્રની શ્રાવકની ચર્યા નથી. અગિયાર અંગેમાં સાધુની કરણું મળે છે. મોક્ષમાર્ગ અગિયાર અંગમાં છે, શ્રાવકને ધર્મ નથી. મેક્ષમાગની આરાધનાને અંગે. જેમ વ્યવહારસિત થયેલા હિસા બને અંગે પાંચ પાંચ = પચીસ. તે બજારમાં ગણાવવાનું ન હેય, તેમ સર્વ વિરતિને મેક્ષને બજાર ગણે, ગણુધરેએ સૂત્રચના કરી તે બધી સર્વ વિરતિને મુખ્યતા ગણીને. આચારાંગમાં સાધુઓના આચારની અવસ્થા, પણ શ્રાવકને અંગે અધિકાર ન મળે. મોક્ષમાર્ગને બજાર, તેમાં શિક્ષિતને વહેવાર હેય. જેને ધનમાલ, કુટુંબની દરકાર ઊડી ગઈ છે, જેને પોતાના શરીર, જીવનની દરકાર ઊડી ગઈ છે, શરીર, જીવનનું ધારણ પોતાને માટે નહિ. ઘડાને પગારદાર રાખીએ તે ઘોડાની સેવા કરે, પગારદાર પિતાને માટે કે ઘેડાને માટે કરતો નથી. શેઠને માટે કરે છે. સુગમતા માટે કરે છે, નહિ કે પોતાના કે ઘેડાના આરામના પેયથી. જો કે પોતાને, ઘેડને આરામ છે પણ ધ્યેય તો શેઠના આરામનું છે. જીવનને, શરીરને ટકાવવાનું તે શાને માટે? મોક્ષમાર્ગની પ્રવૃતિને માટે. ઘોડાની વર્ષો સુધી નોકરી કરે, પણ શેઠ પગાર બંધ કરે તે દહાડે ઘોડાને અને નેકરને કેટલે સંબંધ? એવી રીતે ઘોડે વેચી દેવા, ઘેડાને નિસબત ન રહી. નોકર પિલાતે હતા, ઘોડે પિલાતો હતો તે શેઠને અંગે. આ જીવન, શરીર ટકાવવાનું તે જ્યાં સુધી મોક્ષમાર્ગને લાભ પહોંચતે રહે ત્યાં સુધી. મોક્ષમાર્ગને લાભ પહેચતે બંધ થાય કે ખલાસ, સેનું ખોદતો જય, સેનું બંધ
Page #256
--------------------------------------------------------------------------
________________
સેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ર૩૩ થાય કે સેંકડે વર્ષોને પરે ય તે પણ છોડી દે છે. સેંકડો વર્ષો સુધી પામીએ, પણ આમાંથી સમ્યગ્દર્શન વગેરેને લાભ નીકળે ત્યાં સુધી. સમ્યગ્દન વગેરેને લાભ બંધ થાય તે વખત આ જીવન, શરીરને ટકાવવાનું નથી. મડિક ચેરને મળદેવે ખૂબ પળે એની બહેન નને ખુશ કરી બહેનતારાએ બધું લઈ ગયેલું ધન કઢાવવું છે. ધન આવી ગયું કે સૂળીએ ચઢાવી દીધા. ઉતરાધ્યયનમાં કહ્યું કે “વ રામ”
જ્યાં સુધી લાભ મળે ત્યાં સુધી પોષ લાભ મળતો અટકે કે પિષણ નહિ.
વાડથી ખેતરનું વગીકરણ થાય કેવી રીતે વર્તવું કે જેથી આ શરીર દ્વારા સમ્યગ્દર્શન વગેરે મેળવી શકીએ? દેહ, જીવ તમામ અર્પણ કર્યા. સમ્યગ્દર્શન વગેરેની વૃદ્ધિ થાય ત્યાં સુધી ધારણ પિષણ કેમ વર્તવું તે જણાવવું જોઈએ. ઘરના નેકરને ઘોડાને કેમ રાખવો તે શેઠે જણાવવું જોઈએ. જીવે કયા વિચાર કરવા, શરીરે કેમ વર્તાવ રાખ તે બતાવવું જોઈએ. તે બતાવવા પહેલું આચારાંગ. તે દ્વારાએ સાધુના આચારની વ્યવસ્થા કરેલી છે. ગીતાર્થને ઉદેશીને ધર્મશ્રદ્ધાન હતું તે વખતે એક વસ્તુ મગજમાં બેઠી તે તેને માટે પ્રાણ આપતા, આથી સાધુના આચારને અંગે આચારાંગની વ્યવસ્થા આચારની વ્યવસ્થા નિયમિત કરી, પણ વિચારનું નિયમિતપણું ન થાય તે વગર સવાર, વગર લગામે છેડે દેડે તેવું થાય, અને તે ઉપગને ન કહેવાય એ ચારની વ્યવસ્થા કર્યા છતાં આચાર, વિચારને આધીન હોય તો વ્યવ
સ્થા બરાબર છે, માટે વિચારની વ્યવસ્થાને અંગે સૂયગડાંગની રચના. આચાર-વિચારની વ્યવસ્થા થયા છતાં ધ્યેય સાબિત થવું જોઈએ. આથી પદાર્થની ઇયત્તા માટે ઠાણાંગછમાં વર્ગીકરણ જર્જુવે છે. જેમ વાથી ખેતરનું વર્ગીકરણ થઈ જાય તેમ ઠાણુંગાજીમાં વગકરણ કરવામાં આવ્યું. તેમાં પાંચ મહાવ્રતને અધિકાર. .
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન હિંસા વજવાનું ધ્યેય ૫કડો ! સર્વ પ્રાણુઓની જીવહિંસાથી વિરમવું પહેલું મહાવ્રત. પહેલા તે વચન નીકળવું મુશ્કેલ. દુનિયા અર્થના ધ્યેયવાળી છે, વિરતિના ધ્યેયવાળી નથી. એને તે હિંસા થાઓ કે ન થાઓ પણ અર્થની સિદ્ધિ થવી જોઈએ પછી કમનું રોય, પછી ધર્મની સિદ્ધિ થાઓ કે ન થાઓ તેની પડી નથી. કમાણી ન થાય તો ધંધે નથી કરે, તેમ કોઈ પણ જીવની હિંસા ન થાય તે ધંધે કર એ કેનું ધ્યેય છે? કેઈનું નથી. ધંધામાં કમાણ ધ્યેય છે. અર્થ એ જ એય થઈ ગયું. અર્થથી કેટલાક પિસા સમજતા હશે. પૈસા એકલા અર્થ નથી. તે પછી મનુષ્ય સિવાયના બધા સારા થઈ જાય. ઘોડા વગેરેને પૈસા પેદા કરવા નથી બાહ્ય સુખનું સાધન અર્થે મેળવવું તે ધ્યેય. હિંસા થાઓ કે ન થાઓ તેની કેઈને પડી નથી. તેથી જ અહિંસામય પદાર્થો તે પણ હિંસામય થઈ ગયા છે. ગાયનું દૂધ, ભેંસનું દૂધ છતાં હિંસામય થઈ ગયા છે. મુંબઈ, કલકત્તામાં ભેંસો લાવે. બસ, ત્રણસની ભેંસ લાવે. છ માસ વગેરે દેહી પછી કસાછખાને જાય છે. શહેરમાં દૂધને આભારી ગાય ભેંસની હિંસા. ધણીએ ગાય લીધી છે અને પેશે છે. વાછરડાને હક નથી, ગાય કબજાની ચીજ. દૂધ આપે છે દયાની દૃષ્ટિએ. રાજા લેકે પર રાજ્ય ચલાવે છે તે ગુલામીની પ્રથા છે. જે પદાર્થની ઉત્પતિ અહિંસકપણે, મળવું, ઉપભગ અહિંસકપણે છતાં વેપારનું ય અહિંસક ન હોવાથી હિંસા થઈ ગઈ. ભેંસ ફરી ગર્ભિણી થાય ત્યાં સુધી હું ખવડાવું કેમ ? આથી કસાઈવાડે જાય. અનાજ પિતાની પાસે છે પણ તે દુકાળ છે તે વખતે બીજાને ન આપે તે હિંસક થાય, બાહ્ય સુખના સાધને મળતાં જે હિંસા છેડાય તે છોડવા તૈયાર છે પણ હિંસા કે પાપ છોડવું જ જોઈએ તે ય નથી. વાછરડું અધું દૂધ ધાવી જાય તે અધું જ દૂધ મારે ભાગે આવશે માને. જ્યારે ધર્મશાસ્ત્રકાર આખી વાઇન ફેરવી નાંખે છે, હિંસા વર્જવાનું પેય
Page #258
--------------------------------------------------------------------------
________________
સેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[૨૩૫ પકડે ! ખોરાક મળે તો હિંસા છૂટે છે કે નહિ, દુખી થઓ હિંસા છૂટે છે કે નહિ ? બાહ્ય સુખનાં સાધને ધ્યેય હતાં, તેમ હિંસા છૂટવી જ જોઈએ. ગમતું મળે, અણગમતું મળે તે એકે જોવાનું નહિ, પણ અહિંસકપણું રહે છે કે નહિ તે જોવાનું છે. વેપારી આબરૂ, વેપાર, પૈસાને ય તરીકે પકડે યાવત્ કુટુંબમાં માંદુ કે ગમે તેમ હેય પણ ધ્યેય દુકાનનું.
જિનેશ્વરે-ધમે...આખી કી ફેરવી નાંખી ધમેં કર્યું શું? આખા જગતની દિશા બાહ્ય સુખ અને તેના સાધને તરફ ચાલી રહી હતી. ચાહે તો ખાવા મળે કે ન મળે, ચાહે પહેરવા ઓઢવા વગેરે મળે કે ન મળેપણ હિંસા ન થવી જોઈએ તે કર્યું. મેં ક્રીડ ફરી ગઈ. ધર્મથી ભણવાઓ પાઉ. વાઘાબો મિg” એમ કહી પ્રથમ પાંચ મહાવ્રતોમાં અહિંસાને
સ્થાન કેમ અપાયું ? આખા ઉદ્દેશને પહેલા મુદ્દો જ એ. એક મનુષ્ય હિંદુસ્તાનમાં જો હેય. અમેરિકા, જર્મનીમાં રહી આવે ત્યારે તેના વિચારની શી દશા થાય છે? જ ક્ષેત્રના સંયોગ પર ફેર થાય છે તે કાલના સાગ પરત્વે ફેર માનવામાં અડચણ નથી. દુઃખમાકાણને લીધે દુર્લભધો. દક્ષિણમાં કૃષ્ણપક્ષી વધારે હોય તેના વિચારો કેવા થાય? પાંચ ભરત દક્ષિણમાં છે જયારે પાંચ રાવત ઉત્તરમાં છે, તેથી ત્યાં કૃષ્ણ પક્ષી નહિ ? તે વખતે સત્તર વાપસ્થાનકમાં વર્તવાવાળા જે ગતિ મેળવી શકતા હતા તે ગતિ અત્યારના ત્યાગી, તપસ્વી, વેરાગી એને માટે નથી. અવિરતિ સમ્યગ્દષ્ટિની ગતિ બારમા દેવલોક સુધીની. સાધ્યબિંદુ એ આખું વિચિત્ર હતું. બાહ્ય સુખના સાધન મેળવવાનું સાધ્ય અનાદિ કાળથી હતું.
જ્યારે શાસ્ત્રો, ધર્મો ને જિનેશ્વરે એના પર પહેલે કૂચડે ફેરવ્યું કે, બાહ્યસુખ અને તેનાં સાધનો છોડવાનાં છે. છે કબલ? ચાહે તો સુખ મળે કે ન મળો તોપણ છ પ્રકારના જીવોમાંથી કોઈ પણ પ્રકારના જીવની વિરાધના ન થવી જોઈએ આ ક્રીડ. જિનેશ્વરે, અને ધર્મશારોએ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કરી બધી ક્રીડે ભૂલાવી દીધી, કહે કે મારું નહિ. એમ કહી રાજીનામાં અપાવ્યાં. ધનમાલ, મિલ્કત, બેરીકરાને અંગે દે રાજીનામું. જિનેશ્વર મહારાજ એ શરત દાખલ કરે છે, બધાનાં રાજીનામાં દે, “ર કg'. પહેલું લખ “મન' કરતા હતા તે “મન'નું સાધ્ય કઢાવી નાંખ્યું. મારું નહિ એમ કબુલ કર. તારું શું? સર્વ પ્રાણાતિપાતથી વિરમણ. ક્રીડ, સાધ્યની પહેલી કલમ સર્વ પ્રાણાતિપાતથી વિરમણ. આ ક્રીડે વર્તવું પડશે. તેને પોષણ મળશે અગર ન મળે, શરીરને કબલ કરે છે, પણ આ સાચવવું પડશે, તેને અંગે વિચાર કરાવાય છે. બે વાક્ય જુદાં બોલવા પડે છે “ મા માત્ર સવાલો ઉપવાયા રે ” પછી પચ્ચક્ખામ આ છે, અને તેને અંગે વિરમું છું. આ પહેલા મહાવ્રતનું સ્વરૂપ, પછી તેને અંગી કાર. પહેલાં જાણીબુઝીને અકલ હશિયારીથી સહી કરું છું એ નકકી કર્યું, પહેલાં પચ્ચકખામિ ન રાખ્યું. પણ પહેલું મહત્રત સર્વ પ્રાણાતિપાતથી વિરમવું, પછી સર્વ પ્રકારના પચ્ચક્ખાણ કરું છું એમ કહ્યું. પહેલાં દસ્તાવેજ વાંચ્યા પછી સહી કરી. જિનેશ્વરે–તેમના ધર્મો બાહ્ય સુખ, તેને સાધને, તેની આખી ક્રિીડ ફેરવી નાખી. દયાના ઇંતેજામ માટે જગતને બીજો એકે ધમ નથી–
પ્રાણાતિપાત–વિરમણને પહેલાં વ્રત તરીકે સ્થાન કેમ? મૃષાવાદ વિરમણને અંગે ક્રીડે રાખનારા હોય કે જુઠું ન બોલવું, કાઈ પણ પ્રકારે હિંસા થાય તો તે મારે પાલવે તેમ નથી તેવો દસ્તાવેજ. જીવહિંસા કરનારા સાથે લેવડ–દેવડ ન રાખીએ. પહેલા મહાવ્રત તરીકે આ વ્રત છે. સભાના ઉદ્દેશ જગતને ન્યાલ કરી દે તેવા છે પણ કાગળને શોભાવે તેમ તમે ક્રીડ રાખી તે કાગળીઆ શોભાવન રી. જે ઉદેશ ધરાવે અને તેને લાયક બંદોબસ્ત-ઈતિજામ કરે તે તે ઉદેશ કાગળીએ રહેલ ન કહેવાય. ધર્મને નામે, યમને નિયમને નામે અહિંસાને એટલે હિંસા છોડવી જોઈએ એમ તે કબૂલ કરનારા બધા છે, ને કહે છે કે નહિ થાત સમૂતાનિ ! તારા રૂપીડન. પણ ક્રોડ,
Page #260
--------------------------------------------------------------------------
________________
સેંતાલીસમું ] સ્થાનાંગસત્ર
[૨૩૭ કીડના રૂપમાં રહેવી જોઈએ, ઇંતેજામ (બંદોબસ્ત)ની વાત આવી ત્યાં બેસી ગયા. જેન શાસનને અંગે વિચારીએ તે નખશિખાંત દયા. એકે એક વસ્તુ દયા માટે જેમ પૂજણ લાકડા વગેરેને પૂજવા માટે. આ ક્રીડવાવાળાએ ઇંતેજામ કેટલે કર્યો છે? આચારને અગે ઈતિજામ સર્વજ્ઞ મહારાજને ઇંતેજામ છે. જૈન ધર્મને ઇંતેજામ છે, તે દયાની કીડને બરોબર દાખલ કરવા માટે છે. દયાના ઈંતેજામ માટે જગતને કેઈ ધર્મ નથી, તે બધા સભાના ઉદેશ માટે કાગળ કાળા કરનારા છે. અમલમાં મેલવા માટે પ્રયત્ન ન કર્યો હોય તો કેવળ કાગળ કાળા કર્યા છે. અન્ય મતવાળાએ દયા કહી છે તે તે કેવળ કાગળ કાળા કર્યા છે,
ઇંતેજામ કર્યો તેથી જૈન ધર્મને અપદ મળ્યું–
પંજવા, પ્રમાવા માટે કયા ધર્મમાં ઉપકરણ છે? દયાના આચારને કે ઉપકરણોને સ્થાન ન હોય તે દયા કરવા તૈયાર છે તે કેવી રીતે માનવું? પહેલાં મહાવ્રતમાં જણાવેલી સર્વ પ્રાણાતિપાતની વિરતિ; આચાર ઇંતેજામને અંગે રહેલી છે. તે જ ધર્મને અગ્રપદ મળી શકે. સર્વથા પ્રાણાતિપાત-વિરમણની ક્રીડ કરી, ઈંતેજામ કર્યો તેથી જૈન ધર્મને અગ્રપદ મળ્યું. સર્વથા હિંસાની વિરતિની ક્રીડ કરી, ઉપકરણે કર્યા પણ પદાર્થ અસ્તવ્યસ્ત હેય તે કોડ કે ઈજામને બાધ કરે, માટે તેવા પદાર્થો ન જોઈએ. પદાર્થો માનવા નહિ માનવાને અંગે ઇંતેજામ વગેરેની જરૂર.
વ્યાખ્યાન : ૪૭ છોડવો ન થાય ત્યારે ખબર પડે કે વાવેતર થયું નથી | ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, ધર્મની પ્રવૃત્તિને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબંધ પામી દીક્ષા પામ્યા, તેની સાથે જ વિનિ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગની અંદર ભાવના કઈ હોય? હું જે પામે તે ઘણું જ અપૂર્વ પામ્યો. અનાદિ કાળમાં નહિ પામેલું પાપે. વરસાદ વરસ્યો હોય. વરસાદને મહિના, બે મહિના થઈ ગયા હોય, અને ઊંચ ન આવે તે કહી શકીએ કે બીજ વવાયું નથી. છેડે ન થયે ત્યારે માલમ પડે કે વાવેતર થયું નથી, તેમ આત્માને અંગે વિચારીએ કે આપ
ને સર્વજ્ઞ ભગવાનનું શાસન તેમનાં વચન મળ્યાં તે પણ કૂતરો ગાદી પર બેસે તો ખાસડાં ચાવે, તેવી રીતે આ જીવ સર્વસ ભગવાનનું શાસન પામે છતાં હજી સુધી સંસાર ભયંકર ન લાગે. તે સંસારને ભયંકર કહે છે ખરો, પણ અંદર ભયંકર લાગ્યો નથી. અગ્નિથી ભય પામે છે ત્યાં દ્રવ્ય જાય તેને ભય છે. એ ભય જેવા અંદર વસ્યા તે પેલે ભય હજી અંદર વસ્યો નથી. અહીં ચમકારો થાય છે તે કહી આપે છે. ઝાળ છેટી હેય, આ બાજુ આવતી હોય તે ચમકી ઊડીએ છીએ. પારકા હાથમાં હથીયાર દેખીએ, હથિયાર છેટું છતાં ત્રાસ છૂટે છે. પણ ભવને અંગે વિચારીએ તો અંદર બળી રહ્યા છીએ છતાં ભયંકર લાગતું નથી. આથી નિશ્ચિત થાય છે કે હજી ધર્મને છોડ ઊગ્યો નથી. તેનું બીજ પહેલાં વવાયેલું નથી. બીજ નવું છે. અહિં જે ત્રાસ છૂટે છે, તે મિથ્યાત્વની દશાને છૂટે છે. આ ઉપરથી તેવાને મિઠાવી કરાવવા માગતો નથી. દુઃખને ચૂરવા કરતાં દુઃખના કારણ રૂ૫ પાપને ચૂરવું
અદ્યાતીને ત્રાસ છે. પાડોશીને ઘેર પિક મેલાઈ તેમાં એકાઆ થઈએ છીએ, પણ ઘરના મનુષ્યની મોકાણ માંડી નથી, પુગલને જે દુઃખ થાય, તાવ આવે, ઝાડા થાય, માથું દુઃખે એ બધું પાડોશીના ઘરની પિક છે, તેના મકાણીઆ થઈએ છીએ. તેમ તે મિથ્યાત્વી પણ થાય. મિથ્યાત્વી દુઃખને અંગે પોકારે છે. શરીરના પડેલા દુઃખને અંગે કંટાળો મિથ્યાત્વીને પણ હોય છે, જે શરીરના દુઃખને અંગે કંટાળામાં જઈએ તે જાનવર કે મિથ્યાત્વીની દશામાં. છોકરાને કાંટે વાગ્યો. બાએ કાંટો કાઢો. પત્થરે લઈ કાંટાને ચૂરી
Page #262
--------------------------------------------------------------------------
________________
સુડતાલીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૩૯
નાંખ્યા, ‘સાળા મને વાગ્યા’, મને વાગ્યા હતેા તેથી તને ચૂરી નાખ્યા. અહીં ગાળ દીધી તેમાં વહ્યું શું? બાવળી ગયે। નથી ત્યાં સુધી શું વળ્યું? છેાકરાને મૂર્ખા જ કહીએ, બાવળીઆને ઉખેડી ન નાંખે, આવળીઆ નીચે ફરવાનું ન છેડે તેને મૂર્ખા કહીએ પાપની પ્રવૃત્તિ રૂપ બાવળી ઉખેડી કાઢયા નથી, પાષરૂપ આવળીમા નીચે ફરવાનુ બંધ કર્યું નથી અને છેકરાની હાંસી કરીએ છીએ તે મુખ કાણુ? આવતા દુઃખને ચરવાને સૌ તૈયાર. પણ દુ:ખાના કારણેા પાપ, અને ચરવા કેટલા તૈયાર થયા? વેદનાને વિચાર કરવા દરેક તૈયાર છે પણ પાપ ન આંધુ, પાપને રસ્તે ન જાઉં, એ વિચાર કયારે આવ્યા ? ગુમડાની વા કઈ કરું, કયા દાકતરને ખેલાવું ? કાંટા લાગેલા તે છૂંદાય છે પણ ખાવળીએ નથી કઢાતા.
શાકારા સિહુ થવાના ઉપદેશ આપે છે શારીરિક, માનસિક, વાચિક, કૌટુંબિક અને અાર્થિક એ બધા દુ:ખની જડ કંઇ? બધેલા પાપ તે ઉખેડવાને કઈ મહેનત થઇ ? • તું કૂતરા એવું કાઇ કહી જાય તેા ક્રોધ આવે, પણુ કૂતરાના કામે કરીએ તેમાં વાંધા નિહ ! કૂતરાને કાઈ પથા મારે તે પથરાને કરડવા જાય પણ સિંહ બાણુની સામું ન જુએ તે તે મારનારના સામે ધસે. આથી શાસ્ત્રકાર સિંહ થવાના ઉપદેશ આપે છે. અનિષ્ટ વિષયે વગેરે તરફ ન જુઓ તેના કારણેા તરફ જુમ્મે, જે પાપના ઉદય તરફ જીભે તેવાને સમ્યગ્દર્શનના ધરતું છેટું છે, તેને હજુ પાડેાશીની પંચાત કરી છે.
આપણી ચાટ અઘાતી તરફ
અધાતી અને શ્વાતીકમ નામના બે પ્રકારના કર્મો કહ્યા છે. ધાતીકમાં ધાતકકમ –સીધા આત્માને મારનાર, બગાડનાર તે આ વગ. આત્માના ગુણા ઉપર જેની ચાટ એ ધાતક, આત્માના હત્યારા તેનુ નામ ધાતી. નાના છેાકરા, પયા, થાળી જે હેય તે મારે, પણુ તેનું કાંઇ નહિ, ઘાતક નહિ. અધાતી ક્રમ તે તને કાંઇ કરવાના નથી.
Page #263
--------------------------------------------------------------------------
________________
ર૪૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તેણે નામથી તમને સાવચેત કર્યા છે. આ વગ વાત કરનાર છે. બીજે વર્ગ ભલે વિરોધી, પણ તારું બગાડે નહિ. પણ આપણી ચોટ અઘાતી તરફ છે, તે ખાળે ડૂચા દરવાજા મેકળા છે. અશાતાને ઉદય, મુદ્દગલમય. નાસ્કી, તિર્યંચનું આયુષ્ય પુદ્ગલ દ્વારા ને નામકર્મ, ગોત્રકમ પણ પુદ્ગલ દ્વારા. તેઓ આત્માના ગુણને અડતા નથી.
સમ્યગ્દષ્ટિ શત્રુ તરીકે ઘાતી કમને એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય, એ ચારે ઘાતીની ચટ આત્મા ઉપર. એ પુદગલેને પકડે નહિ. આત્માના ગુણોને પકડે. સમ્યગ્દષ્ટિના શત્રુ અશાતાને ઉદય વગેરે નથી. સમ્યગ્દષ્ટિ શત્રુ તરીકે ઘાતી કર્મને દેખે. અઘાતીના જેટલા પાપ પ્રકતિરૂપે ગણાય તે દેખાતાં પાપ છે, પણ ખરેખર તે તે ટકા છે, નીસરણી છે. અઘાતીની પુણ્યરૂપ પ્રકૃતિ તે તે ઘરના શત્રુ છે. જે પાપ પ્રકૃતિ છે તે ચઢતાં આવડે તે મોક્ષે જવાની, સદગતિએ જવાની નીસરણ છે. પરીષહથી ઉપરાગના સહનથી નિર્જરા તે મોક્ષના માટે છે. અઘતીના પાપને લીધે અઘાતીની ખરાબ પ્રકૃતિને લીધે આત્માનું ચઢવું થાય, અઘાતીના પાપન ઉદયના લીધે થતાં કર્યોનાં પચ્ચકખાણું રાખ્યાં નથી.
વાતીક બાધવામાં આંતરે થયે નથી આપના, લે તે નિર્જરા શા માટે? અઘાતીના પાપને ઉદયમાં આવવા દે. જેમ ઉદયમાં આવશે તેમ અઘાતિના લાગેલા. પાપે તૂટે અને આત્માની નિર્મળતા થાય. દેવું તૂટવાનું તે મિલ્કત વધવાની, આધ્યાન સાનું નામ ? વેદના થઈ હોય તે વેદનાના નાશને વિચાર કરે તેનું નામ આર્તધ્યાન. ઈષ્ટ સંયોગ મેળવવાને, અનિષ્ટ દૂર કરવાનો વિચાર તે “આર્તધ્યાન છે. તમે અઘાતી ઉપર જેર અજમાવીને કરો છો શું? અરવિંદકમળ ઉપર એરાવણ ચઢાવ્યો
Page #264
--------------------------------------------------------------------------
________________
સુડતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[૨૪૧ કામનો શેર અધાતી તાકાત વગરને તેના ઉપર સવારી કરે છે, સમયે સમયે અનંતા જ્ઞાનાવરણીય. દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય બધાય છે તેનાથી ડરો. આ વિચારીશું ત્યારે ભવનું ભયંકરપણું સમજાશે. બી પાપ બાંધવામાં આંતરા થઈ ગયા, પણ ઘાતક બાંધવામાં આવરો થયો નથી. સાથે સમયે નીચયોગ જ બાંધ્યું એમ નથી, અથભનો પણ આંતર પડયો છે. ઘાતી પ્રકૃતિમાં શુભ અશુભ બાંધવાને આંતરે પડ પણ ઘાતીના અશુ અને બાંધવામાં આંતર પડયે નથી પઘાતીના અંતરે પડે. આ અવતીદમની પાપપ્રકૃતિઓમાં અનંતી વખત પડયો છે, આંતરે ન પડ્યો હોય તો જાતીના પ્રહાર એક સમય, એના સહારમાં આંતર નહિ. જે કાતિલ ઘા કરવાવાળા છે, જેના પ્રહારમાં આ રો ની, તેનાથી ડરતા નથી પણ પાડે શી ઘા કરે તેનાથી ચોવીસે કલેક ડરતા રહે છે,
સમજ્યા પછી કરે તે ઘા સજજડ દશ વર્ષની ઉંમરને નાને છે કરે વેશ્યા ત્યાં જઈને બેસે તેની પંચાત નથી, સમજુ થયા પછી પંચન. તેવી રીતે મોહનીય સમજીને પહેલા ઘા કરે છે. અણસમજીને કરેલું જે કાંઈ ઘા કરે તેના કરતાં સમજી કરેલું વધારે સજજડ ઘા કરે. મોહનીયને જાણે ઓળખે છતાં જીવ મૂંઝાય. સહસ્ત્રધી શું કરે છે? ઓચિંતો માથું ન કાપે, પણ સામે થા, જોઈએ તે હથિયાર લે! એમ કહીને મારે. તેની માફક મેહ ટે છે, જીવને સાવચેત કરીને માર દેવડાવે છે, દે છે.
પ્રા– વખતે મિત્રો આદિ ભાવના ભાવ હોઈએ, તે વખતે જીવે શું કરવું? સમાધાન-બધા જીવોને અંગે મૈત્રી ભાવના રાખવી. પરદેશી રાજાએ મૈત્રી ભાવના ખડી કરી, તે વખતે સૂર્યકાંતાને પહેલે નંબર આપો. બીજાને ખમાવવાની સાથે આને પહેલી ખમાવે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪]
સ્થાનાંગ સત્ર
[ વ્યાખ્યાન કારણ કે વેર રહેવાને સંભવ છે. ઝેર દઈને, નખ મારીને મારનારાને પહેલાં ખમાવે. આ સંસારી દશામાં રહે તેની મોકાણ !
પારકે રચેલો બનાવ બનતો નથી. ગતિ સુધરાવનાર સતી–એક સતી છે. એના ધણીને મારી નાંખ્યા જે કર્યો છે. પણ મરવા પડે છે. સતીના શીલના ખંડનને માટે મારી નાંખે છે. પહેલો એને વિરાધ ખમા છે, એની ઉપર અપ્રીતિ ન લાવશે એમ કહે છે. ધણીનું માથું કાપ્યું તે અપકૃત્ય છે, તેને અંગે ધણીને કહે છે એને વિરોધ ખમાવી છે, એના ઉપર અપ્રીતિ ન લાવશે. કઈ સ્થિતિમાં અપકૃત્યમાં ઉતર છે? એક સનીનું શીલ તેડવા માટે સગા ભાઈને મારી નાખ્યો, સતી તે વખતે કહે છે, પહેલા એને ખમા. આરાધનાને માને કર્યો છે? એની ગતિન બગડે એ સતીને મુ. રાજકુંવરીએ આવા પ્રસંગે જ્યારે દૃઢતાને ધરાવી શકે તો પછી ધર્મ કરનારાએ આ આઉં. બન કેમ ન લેવું? ચાહે તે કાર્ય હાય પણ દુનિયામાં બગાડી નાંખનાર કેઈ નથી. છોકરાનો ખડિયો–કરાની રમત-છોકરાના હાથમાં ચીનાઈ ખડિયા આવે. પડી જાય, કટકા થઈ જાય. હાથ એમ રાખે કે બે કટકા જુદા ન થાય, પેલે બીજે બોલતા આવે છે. હાથ દે ખોિ , પેલે કહે લાવ મારે ખડિ!ખ િટેલ હવે, હાથ લગાડશે તે વાંક. દુઃખ લેવાની તૈયારી કરી મેલેલી છે, તેમાં પેલે બિચાર અટકયા આવ્યું. તેને માથે નાખીએ કે તે બધું કર્યું. અહિં બધી દુખની તવારી કરીને વર્તમાનમાં સુખની તૈયારી દેખાડી. લુચ્ચાઈ કરીને જીવે કર્મો બાંધ્યાં છે, પણ બીજએ કાંઈ કર્યું એટલે બીજાને માથે નાંખે છે, જે કઈ બનાવ બને છે તે પોતાનો પહેલાને કે હમણાને રચેલે છે, પારકો રચેલ બનાવ બનતો નથી. પિતાના કર્મવિપાકને સમજે નથી તે રખડવાનું પરિણામ
સર્વ જીવોએ પૂર્વે જે કર્મો કરેલાં છે તે તેના મુખ, અશુભ વિપાકને પામે છે. ચાહે તે સુખ દુઃખના કામો થાય તેમાં બીજે
Page #266
--------------------------------------------------------------------------
________________
સુડતાલીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ર૪૩
તા નિમિત્ત માત્ર છે, જેમ બીજો છેકરા યા તેથી ફાડનાર ઠર્યો, તેમ આપણે પણ ભાજી ગાઠવી રાખી છે. પેલા નિમિત્તવાળા, તેને માથે નાંખીએ પણ આપણે નિઢોંબ ! સારા યિા હતા, નવા હતા, એ ખધી વચનની સાઠ્ઠારી. ‘હું તે ખામ કરે પણ લાાએ આમ કર્યું,' આ છેારાની રમત છે, જે પેાતાના ક્રમ'વિપાકને સમજ્યે નહિ તે રખડવાનું છે.
'
ઘાતીના ઘાને અગે ભયંકરપણુ
હવે મૂળવાત પર આવે. હજુ આ જીવને સમ્યગ્દષ્ટિ થવું છે. ધાનીના ભયારણાના સ્વપ્ને પણ ખ્યાલ આવતા નથી. અધાતીના પાપના ! લાગવવા તે સદ્ગતિની નીસરી છે. લાતીના વિચાર ન કરવા, અધાતીના પુણ્યની પાછળ પ્લાટાયા જવું, અશ્વાતીના પાપથી પલાયન કરવું એ બધું કેવું? ધાતીના સ્વપ્ને પણુ ખ્યાલ નથી કર્યો, ધાતીનો ખ્યાલ કરી ત્યારે ભવચક્રનું ભયંકરપણુ ંધતીના લાને અંગે ભય કહ્યું. અધાતો તે મલમપટાએ સાન્ન કર્યાં જેવું છે. અધાતીની પાષ પ્રકૃતિ જ બધાઇ છે એમ નથી. અધાતી એ તો વાદળાં છે, તે છાંયેા કર્યાં કરે છે, પણુ કાઈ દિવસ આરામ ન આપે, ધા કર્યા વિના ન છોડે, સાળો વીખ્યા વિના ન રહે તેવા ધા બ્રાતીાિ છે. વાતીના લાજીવને એક સમય લાગ્યા વિના રહેતા નથી, પણ આ જીવ પાડે!શીના મરણુમાં માકાણીમા થાય છે.
ઘાતી સમયે સમયે આપણી પાછળ પડયું' છે
આત્માના ગુણોનો નાશ કરે તે ધાતી, દુર્યોધને કહ્યું ખાણું કાણુ મારે છે ? શિખડીનાં ખણુ ન હોય. અર્જુનનાં ખાણું છે. તેના શિવાય ખીજાનાં ન ાય. આત્માના ગુણાને બા કરવા, આત્માને ઊંચા જવા ન દેવે એ તાકાત ધાતમાં છે. અધાતીનુ જોર ચાહે તેવું હોય તે પણ આત્મા દખાઈ જતા નથી, ધાતી સમયે સમયે આપણી વાંસે પાયું છે.
આ દુનિયાદારીનુ દૃષ્ટાંત છે—કેટલીક વખત
ખાયેલા અનેવા
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૪]
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન ઘરના નુકશાન કરતાં સાસરિયાનું નુકશાન તપાસે છે. તેમ આ જીવ બાયલ બન્યા છે, આ શરીરને કાંઈ ન થવું જોઈએ, આની ઉપર કાંઈ થાય તેના વિચારી પણ આત્માની ઉપર કેટલા ઘા થાય તેને વિચાર જીવ કરતો નથી. માત્માનું શું થાય તે ભૂલી જાય છે. ઘરજમાઈ સાસરિયાનું તપાસે, કુટુંબનું ન તપાસે. તેમ શરીરના ઇષ્ટ સંગો મેળવવા પણ માત્માને હિસાબ નહિ. કામાતુશ્મામાં હેય તેને તિલબ હાય મરતુ એકાદ બે રચાં હેય જણ બે ભરો તે લે નહ, આપણે ગ્યાતુના હિસાબમાં નથી. એમાં જ્યારે તે દશા વિચારીએ ત્યારે માલમ પડે, આપણું ઘર કેટલે ? છોકો કહે, “મામાનું ઘર કેટલે ? દીવ બળે ટલે...સમકિનું ઘર કેટલે? આપણે આપણું ઘર કેટલું છેટું છે તે જોવું નથી, મા દશા વિચારીને તાપણું ઘર હજી વ્યાં છે ? લાક્ષનું કરીએ છીએ, પરમેશ્વર કે રાજા ! એ એ માગ કરવા નરિ, પરબેશ્વર પાસે માગ મેડી. દેખે તે મૂળ છમાઈ મૂળમાં નથી, મઘાતી કર, પણ અઘાતીની પાપકૃત શું કરવાની હતી તે વિચાર નથી આવતો. ચોવીસે કલાક કીડીના કટકને જુવે છે પણ જે શર સરદાર છે તેના ઉપર વિચાર થ નથી. ઘાતી સીંધી આત્મા ઉપર અસર કરે.
બેમાં ઘણે ફરક– ભવ્યત્વભાવે સ્વાભાવિક છે. કૃત્રિમ નથી અનાદિ છે એમનું તીર્થકરનું પાકયું અને આપણું પાકવાનું ઠેકાણું નહિ. ભવ્યત્વમાં અને તથાભવ્યત્વમાં ઘણે ફરક. તયાભવ્યત્વ એટલે તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે સમ્યગ્દર્શનજ્ઞાન વગેરેની પ્રાપ્તિ, અને મોક્ષ થવાની લાયકાત તે ભવ્યત્વ.
સમકિતી સે ટકા બનવા માગીએ છીએ, પણ હિસાબ કરવા જઈએ ત્યારે દેકડાનુંય ઠેકાણું નથી. સમયે સમયે અનંતા ઘાતી
Page #268
--------------------------------------------------------------------------
________________
સુડતાલીસમું ] સ્થાનાંગમત્ર
[ ૨૫ કર્મો આપણા ઉપર ઘા કરી રહ્યા છે તેની દરકાર નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ઘાતી કહેવાય છે
પ્રશ્ન-યાખ્યાન સાંભળતી વખત જ્ઞાનાવરણીય કર્મ બંધાય? સમાધાન અહીં રસોળી થઈ. સેળીને વિકાર થઈ ગયો. મારા ખોરાકમાંથી આને પોષણ મળે તે મરછ રૂંવાડેય નથી, છતાં રસેળીને પિષણ મળ્યા વિના રહે નહિ, જે જ્ઞાનાવરણીય પૂર્વે બાંધ્યા છે તે ભોગવીએ છીએ. તે ભગવતી વખતે કર્મ પ્રકૃતિ જે બંધાય છે તેમાંથી તેને ભાગ પડે,
અજવાળી તોય રાત્રિ સંકા-પૂજા, સામાયિક નિર્જરાની ક્રિયા, તેમાં બંધ શાને? સમાધાન-નિર્જરાના અધ્યવસાય સાથે રાગદ્વેષ ખરા. રાગદ્વેષ ઘાતીને લાવવાનું કામ કરે. જેમ અજવાળી તેય રાત્રિ. અપ્રમત્ત દશામાં (૭ વગેરે ગુણસ્થાનમાં) જ્ઞાનાવરણીયને બંધ ચાલુ છે. દશમાના છેડા સુધી બંધાય. અગિયારમે પહેચે ત્યારે જ્ઞાનાવરણયને બંધ રોકાય.
કરેાએ આપે તોય વિકારનું પોષણ ચાલુ
પ્રશ્ન-ઉપાધિ મટી જાય તે વખતે સમાધિસ્થ પુરુષને બંધ ચાલતો રહે કે નહિ ? સમાધાન-ભોજન કરીને સૂઈ ગયો છે, ઊંધમાં પડમા પણ પિષણ તે મળે છે. વિકારનું પિષણ તે ક ર્મ આપો તે પણ ચાલુ રહે, તેમ બંધ ચાલતું રહે.
સાળે એટલે બાપ કરતાં બડે હવે મૂળ વાત પર આવે-આ જીવ અનાદિકાળથી સમયે સમયે આત્માના ગુણે ઉપર ઘા કરનાર અને આત્માની ખરાબી કરનાર ઉપર ચેટ (રાવ) ધારતું નથી. એને તો માને છે સાળે. સાળો એટલે બાપ કરતાં બડે. એનું શું થાય? અને પિતાના કરતાં આ શરીર વધે. આત્માનું ચાહે તે થાય તેની ફિકર નહિ. આ દશા ધમ, સમ્યગ્દષ્ટિને એક અંશે પણ શોભે છે? સમજીએ છીએ, કરીએ છીએ, ઉત્તરરૂપે કરીએ છીએ પણ “આત્મા એ સ્થિતિમાં
Page #269
--------------------------------------------------------------------------
________________
૪૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આવે” આ વસ્તુ વિચારીશું ત્યારે આ જીવ પહેલા કઈ પામ્યા નથી, પહેલાં કષ્ટ પામેલ હેત તે, વરસાદ વરસ્યાને મુદત થઈ તે જરૂર છે જોઈએ, છોડવો ન થયે તે પહેલાં બીજ વવાયું નથી, અનાદિકાળથી નથી પાઓ એવું આ અપૂ મળ્યું છે એમ લાગે અસંખ્યાતી વખત આવા વિચારો આવે. સમ્યકત્વ આવે ત્યારે આ વિચારો હેય જ. એ સખ્યત્વ અસંખ્યાતી વખત આવે ને ચાલ્યું જાય. ક્ષેત્રપલ્યોપમના અસંખ્ય ભાગ જેટલું આવે, ચાલું જાય. તાવ આવે, ઊતરી જાય, ન ભૂલી શકે તે અભણ અને ભૂલેલ નહિ એ ભલે સરખે ન હેય.
અત્યાર સુધી નહિ મળેલું મહયું છે આ છ તે આત્મીય ફળની અપેક્ષાએ માત્માના અસંખ્યાતા પ્રદેશના એક પ્રદેશનું સુખ એક વખત પણ મેળવવા ભાશાળી થતો નથી. આખી જિંદગી સામાયિક વગેરેમાં ગઈ. અધાતીને કર્યો ઘા ખટક્યા વિના રહ્યો? ઘાતી ઘા ક ખટક? અનંતા પત્રલ પરાવર્તે રખાયા છતાં નથી મળ્યું તે અત્યારે મળ્યું છે, જે મેળવી જાએ તો અનંતા પુદ્ગલપરાવર્તમાં નથી મળ્યું તે મેળવી શકીએ.
ઘાતકર્મ તરફ નજર જતી નથી– પુદગલ અનંતા તેથી અનંત વર્મ પાડયા. એવી એક પત એનું નામ કવણ. બધા પુદગલે જ્યારે શરીરપણે પરિણમે. એક પણ વર્ગણના પુદગલ દારિક શરીરપણે પરિણમવા માંડે અને તેને સંપૂર્ણ પરિણમાવતાં જે કાળ જાય તેનું નામ કવ્ય થકી પુદગલપરાવર્ત. એક એક આકાશપ્રદેશે મરે, જેને જ ગણવે, બીજે મરે તે કામને નહિ. આવી રીતે ચૌદ રાજલકના પ્રદેશે મરણથી ભરાઈ જાય. આવાં જે પુદ્ગલ પર વર્ત થાય તેવાં અનતા પુદગલ પરાવત રખડે. જે ચીજ મળી નથી તેથી જ મેળવવાનું ભાગ્ય ખુલ્યું, જે મેળવી શકીએ તો થાતીને, ઘાતીના ધાને ઓળખે તો
Page #270
--------------------------------------------------------------------------
________________
સુતલીયમું !
સ્થાનાંગસૂત્ર
£ ૨૪૭ અવાતને પાપને ડર તે ફોતરા ખાંડવા જેવો લાગે. મઘાતીના પાપને ઉદવ તે ગણવાને શાનો? કરો છાપને દેખે, કાપડના થાનને ન દેખે, તેમ છોકરો અધાતીના ૫૫ના ઉદયને ટાળવા એવીએ કલાક મળે છે. આખી જિંદગી દૃષ્ટિ ત્યાં છે. ઘાની તરફ દૃષ્ટિ ગઈ ની. જે આત્માના સ્વરૂપને જાણે, જ્ઞનાદિક ગુને જાણે તેના ધ્યાનમાં કોણે ઠાર માર્યા તે રહેવું જોઈએ. અહી નવું પામે છે કે જે પૂર્વે નવી પાપો. આટલાજ માટે અપ્રાપ્ત એમ લખે છે.. ધર્મને બેધવ ભ કહે છે. સમફત્રને અંગે નહિ પામેલે પામ્યો છે. આ સ્થિતિ નથી પામે, જે પામો હેત, વાવેલું ખેતર હેત તે વરસાદ વરસે તે છેડા ઉગ્યા વિના ન રહે. ધૂળમાં લટું છું. જ છું અત્યારે. અત્યારે જ ન હૈઉં તે ધૂળમાં રમનાર ન હે. જિનેશ્વરનું શાસન પામ્યો છું, છાતી તરફ નજરે જતી નથી, આ ખરેખર હમણું જ છું.
મને મળવું દુનિયાને હક તે વિનિયોગ રમપૂર્વતા આત્માને ભાસે તે વખતે આમ જરૂર થાય કે, મને આટલી મહેનત પડી તે અનંતા વખત જે વસ્તુ નહતી મળી તે અત્યારે મળી છે તે મારૂં ધભાગ છે. આ ચીજ જગ ને મેળવી આખું. નાતને સુધાર્યા, સુખી કર્યા વગર તારું કુટુંબ સુધરશે, સુખી થશે નહિ. નાતને સુધાર્યા વિના દીવા પાછળ અંધાર છે. નાતને ન સુધારો તો છોકરીની શી વલે નાત સુરરી હેય તે જે ઘરે દેશે તે ઘેરે કલોલ કરશે. છોકરા માટે કન્યા બહારથી લાવીશને? નાત નહિ સુધરી હોય તે તારું શું થવાનું હંમેશ માટે સુધારે, સુંદરપણું રાખવું હોય તે આખી નાતને સારી કર ! ભગ્ય છવ ધાર કે ચાર છરને અપૂર્વ મળ્યું. જ્યારે ખસી જશે તેને પ નથી, માટે મારી નાત તૈયાર કરી દઉં. તેમાંથી કોઈ પાછું મેળવી આપશે. ભવ્ય જીવને મળ્યું ન હોય તો ખસે ત્યારે કોણ ઠેકાણે લાવવાનું ? દેવાના અભિપ્રાયો ખસતું બચાવે છે. ભણાવે એટલે ભણતર પાકું
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
થાય. આપે.આપ સમ્યક્ત્વની જડ પાકી થવા માટે દરેકે શુદ્ધ પરિશ્રુતિ પામીને એ વિચારમાં મશગુલ રહેવુ જોઈએ. આ સ્થિતિએ લગ્યેને કેમ લાવું તેનું નામ વિનિયેાગ, મને મળેલું દુનિયાને તે વિનિયોગ. કાઇ એનાથી મેનસીબ ન રહે તેનુ નામ ગિનિયાગ. અને અંગે ભગવાન સુધર્માસ્ત્રામૌજી પ્રતિબાધ પામ્યા તે ભગ્ય જીવાતે માગે` લાવવા માટે દ્વાદશાંગીની રચના કરી,
પાત
ક્રયાના માધવાના ઓજારો ધરાવનાર જૈન ધર્મ પ્રાણાતિપાત વિરમણુ પહેલું' બતાવ્યું. બધી પરીક્ષાઓને આધાર એ ત્રત ઉપર રહ્યો છે. ગુરુ, ધમ તે શાસ્ત્ર પણ પ્રાશ્ચાતિપા વિરમણુ ઉપર. જે વખતે સસ્થા સ્થપાય છે. તે વખતે કાગળના ઉદ્દેશે! જગતને ન્યાલ કરનારા દેખાય છે, યાની પૈાકાર કરનારા, ધ્યાને માટે ધ્રાંઘાટ કરનારા ઘણા હોય. માર, માર' કર્યું` જીત ન મળી જાય, આારા હોય તેા ત મળે. દયા પાકરી આપી જતી નથી, આજારામાં હિથયાર વગરના સિપાઇઓ છે. ધ્યાને સાધવાના આજારે! ધરાવનાર જૈન ધર્મ છે. ડાસણ, ઝાળી, પાતરાં અશ્રુ યા માટે, હથિયારવાળુ` લશ્કર હાય તા તે જૈતેનું ધ્યાને પાકારે છતાં ખીજામાં ધ્યાનું સાધન એકે નથી.
બીજા ધમમાં દયાની પ્રવૃત્તિ કાંઈ ન મળે
સાધન વગરના કલ્યાણ કરે ! યાનું સાધન ધરાવનાર જૈનધમ, જૈતગુરુ,તે જૈનેમાં પાંચ સિમિતને ત્રણ ગુપ્તિ છે, ખાજે સમિતિનું નામ નહિ. ખીન્નુ' હથિયાર વગરનુ ટાળુ માર માર' કરે, તે ખારાક ઘટાડે બીજી` કાંઇ કરે નહિ. ખીજા ક્રમ માં દયાની પ્રવૃત્તિ, ક્રિયા, કાંઇ ન મળે. યાના આચાર, સાધન, પ્રવ્રુત્તિ ને ક્રિયાવાળું જૈન શાસન છે. યા પેકારે, યાના સાધના, આચાર રાખે પશુ યાને તત્ત્વવાદ શાસનમાં રમી રહ્યો ન હોય ત્યાં સુધી કાંઈ થાય નહિ જૈન શાસનમાં યાતે આગેવાન ૫૬ કેમ આપવામાં આવ્યું તે અંગે.
Page #272
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૪૮
એક દીવા અનેકને ઉત્પન્ન કરે તેમાં તેને કંઈ ખાવાનુ' નથી.
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માવામી મહારાજ ભવ્ય જીવેાના ઉષકારને માટે ધની પ્રવૃત્તિને માટે, મેાક્ષમાગતા પ્રવાહ વહેડાવવા માટે પ્રતિષેાધ પા, દીક્ષા પામ્યા તેની સાથે જ વિનિયેાગ નામના પાંચમા ભેદ જણાવ્યે વિનિયેાગ નામના ભેની અંદર ય શું? પેાતાને મળેલી ચીજ, પેાતાને અપૂ, અલભ્ય, ઉત્તમેાત્તમ લાગી હાય, તેા પછી દયાળુનુ... અંતઃકરણ બીજાને તે કેમ ન મળે એ જ વિચારમાં રહે.
સામાન્ય દુનિયામાં બાહ્ય પદાથ એવી ચીજ છે કે, દીધી કે ગઈ. માટે તે ચીજને અંગે બીજાને દેવાની બુદ્ધિ થવા પહેલાં પેાતાને ખાવાના ભય રહે છે. મળેલી ચીજને જેમ દુ ભ ગણે તેમ તેમ ન દેવાની ભુદ્ધિ થાય. જેટલુ દીધુ. એટલુ ખાયુ. આ બુદ્ધિ થઈ જાય, તેથી દેવાતા સકાચ થાય. પણ ભાવ તરીકે દીધેલી ચીજ દેવામાં વાવાળી નથી. એક દીા બીજા દીવાને ઉત્પન્ન કરે તેમાં દીવાને ખાવાપણું નહિ. સેંકડેા નવા ઉત્પન્ન થયા છતાં પહેલાં દીવાને ખાવાનું હતું નથી. સમ્યગ્દન વગેરે રૂપ આત્માના સ્વભાવ એવી રીતે રહેલા છે કે એનાથી લાખા સમ્યગ્દર્શન વગેરે પામ્યું જાય અને તેનામાં સમ્યગ્દર્શન વગેરે રહેલા હતા તેમાં આછાશ થતી નથી, વ્યકિતના જ્ઞાનમાં સાક્ષાત્ હૈાય કે પ્રતિબિંબ હાય તેમાં ફરક નથી.
ભગવાનની પ્રતિમાની માન્યતા ખસેડવા માટે, પૂજા ખસેડવા માટે કુમતે પ્રવતેલા છે. તે ખીજાતે કુમતમાં પ્રત્રર્તાવવા માગે છે. તે ઉદાહરણ દે છે કે પત્થરની ગાયથી દૂધ નીકળે છે ' પત્થરની ગાયથી દૂધ ન નીકળે, પણ વિચાર કરશે! તેા જણાશે કે પત્થરની
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૦ }
સ્થાનોંગસૂત્ર
[વ્યાખ્યાન
ગાયથી દૂધ નીકળે. નાના બાળકને ગાયને જે ઓળખાવે છે. તે ચોપડીના ચિત્રામથી ઓળખાવે છે. આ ગાયનું શીંગડું' કહેવાય, એમાંથી દૂધ ન નીકળે, આા પૂછડું કહેવાય એમાંથી દૂધ ન નીકળે. આ ચળ છે, અઢીથી દૂધ નીકળે છે. તે માળે હાથ લગાડીને શીખ્યું ? નિશાળ ગાય બાંધી હો ખરી ? વાધની ઓળખાણુ પશુ ચિત્રથી કરાવા છે ને! વાધની ઓળખા" કેઢલાએ વાધ લાવીને કરાવી કે તમારે તો જ્ઞાન સામ્રાી થવું જોઈએ માટે વાધ લાજવા જોઇએ. વાય, સાપ લાવ્યા વિના તેમનું જ્ઞાન ન અપાય. ખાલમદિરમાં હવે વાય, સાપ લાવવા જોઈએ.
સાક્ષાથી જે જ્ઞાન થાય તે જ જ્ઞાન તસ્ત્રી, પ્રતિબિંબ કે મૂર્તિથી થાય
માળાથીમાં ચિત્રામણુના થાકડા આવે. સાતમીમાં એટલા ચિત્રા હોતા નથી. ચાઢીએ સાપ લટકાવો બાળકાને કાપ મીખાત્મ્યા? અને રાવ પ્યુ ઓળખ્યા કર્મથી! સાક્ષાતથી ન એળખાય, છબીથી માળવામ આવે છે. એ એખાસ થવાધી વાથી અમે કે નહિ! ચિત્ર ન ખતાવા તા એ બચ્ચુ સાક્ષાત વાવથી બચરો નિહ. પ્રકૃત્તિ વ્યવહારથી જોઈએ છીએ. જ્ઞાનને માટે સાક્ષાત્ કે પત્રિત વસ્તુમાં ફરક નથી. સાફાત તીર્થંકર હોય અને જે તી કરપણાનુ જ્ઞાન ચાય કે તી કરતી મૂતિ હોય અને જે તીથ કરપણાનું જ્ઞાન થાય તેમાં કાઈ ખ઼ુ ાતની ક્રૂર નથી. મૂર્તિથી જ્ઞાન થાય તે સાક્ષાત્કી થાય. વચનદ્વારાએ વ્યક્તિનું જ્ઞાન થતું હતું. વ્યકિતનું જ્ઞાન જેવી રીતે કેતને દેખવાથી થાય તેવું પ્રતિબિંબને હૈંખવાથી પણ થાય. વ્યકિતના સાનમાં સાક્ષાત્ હોય કે પ્રતિબિંબ હેય તેમાં ફરક નથી. પ્રતિબિંબની પ્રાપ્તિ સદા અને સર્વત્ર છે, સાવત્રિક જ્ઞાન કરાવનારી ચીજ તરીકે ક્રિત કરતાં પ્રતિબિંબ વધારે ઉપયોગી છે. પ્રતિષિબ વ્યકિત સિવાયના કાળમાં, સ્થાનમાં વ્યકિતનું જ્ઞાન કરાવશે. કકિત કરતાં પ્રતિબિંબ જ્ઞાન કરાવવા માટે અત્યંત ઉપયાગી છે. કિનજ્ઞાન થઇ
Page #274
--------------------------------------------------------------------------
________________
અતીમુ ]
સ્થાનાંગલ
( ૧૧
જાય ત્યારે કિતના ગુÀાનું આપેાભાર સ્મરણમાં થાય. રામ યાદ આવે કે લક્ષ્મણ અનેં સીતા તરત યાદ આવે, કારણ કે સળ'ધી છે. રામ વગર જુદી સીતા હૈાતી નથી અને સીતા વગર ખુદા રામ હાના ની. રામના ખાટલાની જગા પર કામ ખુદ યાદ આવી જા.. તીથંકરના આત્મામાં કૈશ્ય, વીતરામપશુ' વગેરે છે એવું જેને પૂર્ જ્ઞાન છે તે મનુષ્યને પ્રતિબિંબ દેખવાની સાથે તનું સ્મરણ થવાતું, તેમાં રહેલા ગુણી જરૂર યાદ આપાના નથિ ज्ञानं अपरस्मारकम्.
વ્યક્તિ કરતાં પ્રતિબિંબ પહેલા નારનો ચીજ
જગતમાં પ્રુષ્ટ પ્રદાતા મેધ આત્માને ઉલ્લાસ કરનારા થાય છે. ઔ ઘેરે ખેડી છે. ધી પરદેશ ગયેલા છે. જો ધણી તરફથી સતષ કેમ તે ધણનું નામ યાદ આવતાં વાસ આવે છે. માતા બધા શગાર કર દ્વેષ તે વખતે પણ છેકાની વાત આવતાં રૂવાડાં ઊમા થઇ જાય છે. ઈષ્ટ વસ્તુનું સ્મરણ તેનો ઇષ્ટતાને ઊભી કરી દે છે. ભવ્યત્વ માત્રને કેવળજ્ઞાન, દન. વીતરાગપણુ અને અનત વયની પ્રાપ્તિ પ્રષ્ટિ હોય તે ઇષ્ટ હોવાથી તાર ગુજીવાળા છે તે અણુ ાય તે રૂંવાડાં રૂંવાડા ખડા થાય. પ્રતિબિંબ ઉપરથી વ્યકિતનુ સ્મરણ, વ્યકિતના સ્મરણુથી - તિમાં રહેલા ગુણાનુ જ્ઞાન, તે જ્ઞાન ચવામી પૂર્વ ઉલ્લાસ. માત્તા પહેલાં છેકરાના જ્ઞાનવાળી હતી. જે વખતે ક્રેકરાના ક્ષાશ્રુની વાત થાય તે વખતે છાતી એર જ ઊછળે. ઇષ્ટના ખ્યાલને લીધે ઉલ્લાસ થાય તે જુદે જ છે. પ્રતિબિંબ, મૂર્તિ એ વ્યકિતના જ્ઞાનને અગે પહેલા નંબરની સ્ત્રીજ. ક્રિત કરતાં પ્રતિબિબ પહેલા નખરની ચીજ. વ્યક્તિ એક કાળન, જ્યારે પ્રતિબિંબ સત્ર ક્ષેત્ર, સર્વ કાળમાં, તેથી પહેલા નમરની ચીજ, તે પછી ભગવાન જિનેશ્વરની મૂર્તિ અંગે જેટલી વખત દન કરીએ તેટલી વખત વ્યક્તિનું સ્મરણ, તેના ગુષ્ણેાનુ સ્મરણ કેમ નહિ થાય? જો વ્યકિત તરફ સાદર હોય તે. સન ઉન્નસ્યા તેના રહે નહિ. મૂતિ થ નથી.
Page #275
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
શકા-સૂતિ છતાં જેવી રીતે પ્રતિબિંબચો •તિજ્ઞાન થાય
છે, તેમ વાચ્યથી વાચકનુ જ્ઞાન થાય છે, તેા નામસ્મરણુ ખસ છે. સમાધાન-તે જે વસ્તુ કહી તે કબૂલ. તને અહીં પૂછી લઈએ કે પત્થરની ગાયથી દૂધ નીકળતુ નથી તે। ગામ ગાય ક્રમે દૂધ નીકળેને? તારે તા પ્રતિમાનુ પણું કરવ! માટે દૂધ નથી નીકળતુ એ બાધ કરવા પાયેને ! માટે પત્થરની ગાય નકામી તેમ ભગવાનની મૂર્તિ નકામો આ સાધ્યું હતું. જેમ પત્યરની ગાયચી દૂધ ન નીકળે તેને લીધે પત્થરની ગાય નકામી, તે તુ' કહે છે કે નામથી કામ થાય છે તે શી રીતે અને ગાય ગાય એના નામે શું દૂધ ઇ દે ખરી ? પત્થરની ગાયથી દૂધ ન નીકળે પણ ગાયનું સ ́પૂછ્યું જ્ઞાન તા અવશ્ય થાય જ, પશુ તુ' નામમાત્રથી જ્ઞાન થતુ કાઇ જગા પર દેખાડીશ? ભગવાન મહુાવીર્ મહારાજા વિચરતા હતા તે વખતના નામની છાપ કાઈ હતી? મહાવીર એવુ લખ્યુ હતુ? Æકારથી ઓળખત! હતા? માત્માને રૃખીને કે મેઢાને દેખીને ઓળખતા હતા ? આ મહાવીર કે આ મહાવીર નહિ, શા ઉપર ? કેવળ મેઢાના આક્રાર ઉપર. શરીરમાં રહેલા આત્માની ઓળખાણુ શરીરના આકાર ઉપર આધાર રાખે છે. જ્ઞાનીને ખુદ આત્મા શરીરના આકારે ઓળખવાના. શરીરને આકાર ઓળખવાદારા મહાવીરને ભાળવાના. જે વખતે વિચરતા હતા તે વખતે મહાવીરનું જ્ઞાન આકારદ્વારાએ થતું હતું. ધાડા, હાથી શાથી અળખીએ ? શરીરના આકાર ઉપરથી. જેએને આકાર ખસેડવા છે તેને નામ તેા તદ્દન નકામુ છે. જેને આકારથી ભાન નથી તેને વાયક (નામ)થી ભાન થાય નહિ. જે મતે દેખવા છતાં નહિ ઓળખે તે મારા નામથી મને એળખી જશે એ અકકલવાળા તે નજ માને, પોલિસ કાઇ પણ મનુષ્યને પકડવા હોય તેા ફોટા કે અંગુઠ ની અપ લે છે, જેને આકાર ન માવા હોય તેને પુછીએ. આ શુ? પુસ્તકા, ભગવાનના વચનના પ્રતિબિં।. તમે ભમવાનના પ્રતિબિંખે ઉટા થા
૨૫૨ ]
Page #276
--------------------------------------------------------------------------
________________
અડતાલીસમું]. સ્થાનત્ર
[ ૫૩ અને પુસ્તક તો રાખ્યાં છે. આ છે એ આકાર છે. આકારથી કાય ન થવું જોઈએ, એવું માનવાવાળાએ પુસ્તકે રાખવા તે સુકાઈ છે. સાચી આકૃતિથી ભાન કબૂલ કરવું નથી, તેને નામ
બોલવાને હક નથી જ્ઞાન અરૂપી છે છતાં એને માટે આકાર આલંબન છે. તે પછી સાક્ષાત આકાર મૂર્તિ. નાનનો સંકતિક આકાર –કલ્પન આકાર માને છે પણ સાચે આકાર નથી માનતો. ભગવાન મેક્ષે ગયા તે શરીરવાળા હતા કે નહિ? હુંફવમાં દિને ? ભવમાં તે આકાર હતેન ! તાર ઉપર ઉપકાર કઈ વખતે ? મૂર્તિને આકાર છે તે સ્વાભાવિક છે અક્ષરને આકાર સાં કેતિક, કાંમ્પત છે મૂર્તિના આકારમાં સ્ત્રી, હથિયાર માળાથી રહિતપણું તેમ જ શતુ આકાર છે. હાથી દર હાથ ઊંચા કાચાં લીધે છે ત્યાં પ્રમાણ, તલ નથી, માત્ર આકાર જ છે. તે મુખની દૃષ્ટિની પ્રસન્નતા હોય, સ્ત્રી, હરિચાર રહિતપણું હોય તે આવી ગયું. ચોવીસ તીર્થકરોમાં ભેદ તું માનને નથી. માને તે મહાવીર સ્વામી આગળ બીજા સગવાનનું સ્તવન બોલી શકે? જેને સાચી આકૃતિ, નામ કબુલ કરવું નથી તેને નામ બોલબાને પણ હક નથી. અત્યારે તે ચીજની સાબિતી નથી. આ વસ્તુત્વ છે કે નહિ? છબીમાં યેગ્યપણું છે કે નહિ? જેને આ કારથી વહુનું ભાન કરવું નથી તેને નામથી વસ્તુનું ભાન કરવા કહેવું તે કઈ પ્રકારે ઘટે તેમ નથી. આવાઓએ “ન હરિહંત' ઉપર કચડો ફેરવ્યો. શાને અગે? “વ હૃતા’ શબ્દને અંગે. પત્થરની ગાય દૂધ ન દે તે ગાય ગાય કર્યો દૂધ ક્યાં મળવાનું? એક મનુષ્ય એનાથી ઉપકાર થયો ગણે, જ્યારે બીજે જેનાથી ઉપકાર થયો તેને ઉપકારી તરીકે ન માને તો એના જેવો નફફટ કોણ? અત્યારે નામની વાત ચાલે છે. સામાન્ય ગરાસિયે કુલીન હોય તે લેયના કાને શિર ઝુકાવે. કેમ? આને પ્રતાપ છે. રજપૂતને કુલીનષ્ણને
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪]
સ્થાનાં સત્ર
[ વ્યાખ્યાન ખાતર લેઢાને શિર સુકાવવું પડે, તે તને જેનાથી જ્ઞાન થાય તેને શિર ઝુકાવવાનું ન ગમે તે તારી જાત કેવી ગણવી આકાર પરથી વસ્તુનું ભાન, ગુણોનું ભાન, ભાન ઉપરથી આત્માને ઉલ્લાસ માને નથી તેણે નામનું નાદ કાહવું છે. અત્થરની ગાયથી દૂધ ન નીકળે તો એમ પત્થરની ગાયથી દૂધ કેમ નીકળે પિકારવાથી દુધ નીકળ્યું?
ચાર જણ અને માય એક સ્થાન હતું, પાયે બેદતાં પત્થરની ગાય નીકળી. તે દેશમાં ગાય નહિ, નવું નીકળ્યું છે. કોઈ ઓળખે નહિ. જે દેશમાં ગાય થતી હતા ત્યાંના ચાર મુસાફરો આવેલા, નવું નીકળ્યું સાંભળીને પેલા ગયા. પેલા મુસાફ કહે આ તો ગાય. ગાય કેમ? આ શીંગડું, એનાથી મારી નાંખે. અચળમાંથી દૂધ નીકળે, તેનાથી તરસ છીપે, આ સ્વરૂપ બધાએ સાંભળ્યું. તેમાંથી ચાર જણ દેશાવર નીકળ્યા. ચારે જણ જંગલમાં ભૂલા પડયા. થાકી ગયા. ક્ષુધા લાગી છે, તૃષા લાગી છે, માથું ભમે છે. ત્યારે જુદી જગે પર પડયા. પડી જાય તેમાં નવાઈ નથી, નજીકના ગામમાંથી ગાય ચરવા નીકળો, ગામ દેખાતું નથી. ઝાડ છે તેથી પાદરમાં ન જઈએ ત્યાં સુધી ગામ ન દેખાય, ગાય આવેલી છે. ગાયને જોતાં મરી ગયા. બાય આગળ ચાલી. બીજાએ જોયું છે તે ખરું, પણ, કોને ખબર શું છે આ કહી ખસી ગયે. ત્રીજી જગા પર ઝાડ નીચે ગાય ગઈ છે, પણ “કાંઈક નીકળ્યું હતું, ગાય કહેતા હતા તેવું જણાય છે. તેણે કહ્યું હતું ભૂખ, તરસ મટે પણ શાથી મટે તે ત્રીજે ભૂલી ગયે, ચાર ચાલી ગઈ. ચોથાની આગળ ગાય આવી, મા પાયે દિત નીકળી હતી. આ જગો પરથી દૂધ નીકળે, શીંગડા મારે, ઢસડાતો ગયો. ખાંડા શીંગડાવાળી ગાયના આચળ પાડયા, દૂધ નીકળ્યું, સાબિતીઓમાં બે જણ જીવતા છે. ત્રણે જણ ગામમાં પહોંચ્યા. સાચી ગાય બચાવ્યા કે પત્થરની ગાય બચાવ્યા! પત્થરની ગાયનું ભાન ન હતું તેથી સાચી ગાયથી તેને મરવાનું થયું. જાન ભલી જવાનું તે વક્તા રહ્યા. ત્ય
Page #278
--------------------------------------------------------------------------
________________
અડતાલીસમું ]
સ્થાનનંગસૂત્ર
| ૨૫૫
રની ગાયના ભાનવાળાએ કામ કર્યુ. ભાન લાવવું તેમાં સાચી ગાયમાં અને છઠ્ઠીની કે પત્થરની ગાયમાં ફરક નથી. પત્થરની ગાય દૂધ ન દે તે શામાં છે? અવળા રસ્તે જવા માટે મત્તી, ભડકા કરીને સમજાવવું છે. આ મેહ્વા તેમાં આવી પઢી ખેાહ્ને કેમ ? જાણી જોઈ તે મૂર્તિ ઉઠાવવા માટે મેથ્યા, લુચ્ચાઈ કરી, સુગ્ગાચી ખસા માગે, એવડી લુચ્ચાઈ, સમ્યક્ત્વ આરાપણ ફરી કરવું જોશે. ભાનને માટે. સાક્ષાત્ વ્યક્તિ અગર પ્રતિબિંબમાં ફરક નથી, છતાં કેવળ આગ્રહને લીધે આખરને માને નહિ, બરાબર આઢાર નહિં એમ રાખ! કેારા કાગળને લખેલા કાગળમાં કરક ન માનવે, લખેલી હુંડીમાં માકાર કે બીનુ કાંઇ ? નેટ અને કારા કાગળ આ બધામાં ફરક નિરાખવા! બધી માારની માન્યતા, બીજની સામું દેખીશ તે આકાર દેખાશે, આંખે પાટા બાંધ તે નામ માત્રથી ઓળખ ! આકાર દેખવા નથી. આકારની જરૂરી નથી તેને ખથી દેખીને કકસ શુ? બંધ પાટા, સંસારમાં કર ઓળખાણુનુ કામ કરે છે તે ધર્મમાં પાટા અધિવા કેમ ચાલે ?
જૈનશાસન ખૂંટેલું ખૂટવા ન કે સુ ગધારે.
હવે મૂળ વાત પર આવેા. પ્રથમ તા ગામનુ દષ્ટાંત દેવાવાળાએ જૈન શાસનનું રાજીનામું આપ્યું. પત્થરની ગાય દૂધ નથી દેતી. તેણે જૈન શાસનનુ રાજીનામું આપ્યું. ગાયમાં બનેલું દૂધ લેવાય છે તે પછી ગાય ખાલી થાય છે. દાહી શોધા પછી મચબે હાથ લગાડા તેા શું? કાઈ પણ તીરથી, કેવલીથી એક ભવ્યાત્માનું કલ્યાણ થઈ ગયુ. તા તી કર કલ્યાણુ વગરનાને! માય હી લોધી, ગાયમાં શું? નવી ગાય દેહે ત્યારે, હવે તા નવું કહ્યું હુ મેળવે ત્યારે. દાંત ખેતુ' છે. એક ગાયને દોહી લે, બીજો દોહવાવાળા શુખા જાય, એક સવીનું કલ્યાણ થઈ ગયું તેા મૌનનુ કલ્યાણુ, હું ગવાતુ. ‘તારા ભગવાનમાં કલ્યાણ નથી' કહેવાવાળા જૈન ધર્મનુ પહેલાં રાજનાસુ મા !
આ દૃષ્ટાંત શી રીતે પોતાનામાંથી કાઢીને આપવાનું નથી,
Page #279
--------------------------------------------------------------------------
________________
૫૬ ] સ્થાનાંમસૂત્ર
[ વ્યાખ્યાન ગાયને છેટી રાખીને આમ આમ કરો તે શું નીકળે? ભગવાનથી બે આંગળ છેટો રહે તે આરાધના ભક્ત ન થાય, પત્થરની ગાયનું દષ્ટાંત દેવાવાળાએ રાજીનામું આપેલું છે. ગામમાં રહેતાં થકા રમાપવાનું નથી, રહેતા થકા આપવાનું તેમાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું છે. આત્મા માં સમ્યગ્દર્શન ગુણથી માંડીને ગિ કેવલી સુધી હાઈએ, આરાધના કરનારને મળે, આરાધ્યમાં ધટે નહિ, ઘટવાળું છતાં દાન કરે છે. ઘટવાનું કબૂલ કરીને સજજને લહાણું છે કે દાન દેવું, તો પછી ન ઘટે તે દાન દેતાં કંજુસાઈ કરે તેને કેવા કહેવા? ચિત્રવેલ મળી છતાં દાન કરતાં કજુસાઈ કરે, ખૂટે છત દાન ન દ તે તે કંજુસ, તે વગર ખૂટયા ન દે તે તેને કે નવે? લીધું, મેળ દેતાં ખૂટતું નથી. સમૃદન વગેરે દીધું ખૂટતું નથી, ચિત્રલમાં તે કર્યું હોય તેટલું રહે, અખુટ રાખવાની તાકાત છે, વધારવાની તાકાત નથી, જે તે પાત્ર બે આંગળ ઓછું હોય ને કાઢો તે બે આંગળ એ શું હોય તેટલું રડું, તે ખુટતું પૂરું કરનાર , વધારનારી વસ્તુ મળી હોય અને પછી દાન ન દે તે શું કહેવું ! ખૂટે તેવી ન દે તે કંજુસ ચિત્રવેલ ખુંદનું પૂરું કરે વધારવાની તાકાત નહિ, પણ જેનશાન મળેલું ખૂટવા ન દ પણ વધારે સમ્યગ્દર્શન રાયેલું હોય, બોપને સવદર્શન લાવો તે તમારું સગ્દર્શન ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું વધે, આ “ભાવદાન, સમ્યગ્દર્શનવાળાનું જ્ઞાન ખૂટા આવવા ન દે, એટલે પૂરવાનું હેય નહિ. આ વેલ વધારે ચિત્રવેલ વધારે નહિ. આનું દેવતાઈ વેલી એવું નામ લા ! એવી વેલી મળ્યા છતાં દેવામાં કંજુસાઈ કરે તે ઉપકારને સમજતો નથી. તેમ ગણધર મહારાજા ત્યાં પ્રતિબોધ, દીક્ષા પામ્યા, આ દેવતાઈ વેલી મળી છે તે દઈશ તેમ વધારે કરશે. દાન ન દઉં તે કમનસીબ ગણાઉં. તેવી રીતે સમ્યગ્દર્શન વગેરે આત્માને મળ્યાં તે અપૂવ કે દીધાં વધવાવાળા છે, તેનું દાન ન કરે તે મનુષ્યની દશા કંઇ?
Page #280
--------------------------------------------------------------------------
________________
અડતાલીસમું 1 સ્થાનગત્ર
[ ૨પ૭. ગણધર મહારાજની જનશાળા તે બાર અંગની રચના
ભાવસ્થાન, ઉચ્ચસ્થાન, ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થવાની સાથે બોજાને દેવાનું મન થાય તેનું નામ વિનિયોગ. તેના ખ્યાલથી સુધર્મા. સ્વામી પ્રતિબોધ, દીક્ષા પામ્યા પછી દાન દેવા માટે દાનશાળા ખોલી દે છે, બાર અંગની રચના એટલે ગણધર મહારાજની થયેલી જ્ઞાન, દર્શન, ચારિત્રની દાનશાળા, ભવ્યો દાન લેવાને લાયક થાય, ભવ્ય ન હોય તે દાન ન લે તેમાં શાળા સ્થાપનારને વાંક નથી, જે અભવ્ય જી હેય કે તેને લેપનું મન ન થાય તેમાં ગણધર વાંક અંશે પણું નથી. દાનશાળા પ્રવર્તાવી, સે મણનો સેનાનો ગઠ્ઠો રાખે. જેનાથી લઈ જવાય તેને છૂટ. કેઈએ કાપવું નહિ, ચઢાવવું નહિ. લઈ જાવ તેને છૂટ, પિતાથી ઉપડે તો ઊપાડી જાઓ. દાનશાળા પ્રવર્તાવી ખરી પણ કઈ લઈ શકે તેવું નથી, તેવી આ દાનશાળા નથી, એવી દાનશાળા પ્રવર્તાવવી જોઈએ કે માગવા આવનારાઓને લાયકની ચીજ મળે, એવી હોય ત્યારે દાનશાળા પ્રવર્તાવી કામની. પર્વેની દાનશાળા હતી તેમાં સેંકડો મણના સેનાના ગઠ્ઠા હતા. માથી અગિયાર અંગ નામે જુદી દાનશાળા સ્થાપી. જેએ તે લે, પણ કોઈ પ્રકારે લે ચૌદ પૂર્વે કર્યા છતાં અંગેની રચના કરી. તેમાં પ્રથમ આચારાંગ, પછી સૂયગડાંગ, પછી ઠાંગની રચના કરો. તેમાં ઠાણુંગજીના પાંચમા ઠામાં પાંચ મહાવ્રતનું વર્ણન કર્યું. હિંસકપણું તેમજ હિંસા કરનારું સાધન પણ ન પાલવે
તે પાંચ મહાવ્રતમાં સર્વથા પ્રાણાતિપાત વિરમણ પહેલે સ્થાને રાખવામાં આવ્યું, શાસ્ત્રની પરીક્ષાને કે દેવગુરુધર્મની પરીક્ષાને આધાર હિંસાના પરિહાર ઉપર. હથિયાર ન જોઈએ, હથિયાર હોય તો કુદેવ ગણવા. શ કા–શું લેઢાના કે લાકડાના કટકાને ડર લાગ્યો એ ઉપરથી એ હિસક હતા? હિંસકપગથી કુદેવ ગણીને ફેંકી વધા! કહેવપણું કેને અંગે સમાધાન–હથિયાર રાખવાને અંગે કદેવપણું ગણાયું તેમ જ કઈ? હિંસા મુખ્ય સ્થાને છાવા લાયક ગણીએ છીએ. હિંસકપણું નુકશાન કરનાર માન્યું તેથી ઇતર
૧૭
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગુણે હેય તે પણ આ અવગુણ અમને પાલવતા નથી. કારણ કે દયાને અંગે એટલું બધું દીલ લાગેલું છે કે હિંસકપણું એ ન પાલવે, અને હિંસા કરનારું સાધન તે પણ ન પાલવે. ઓડું પાલવે નહિ. કુદેવના હાથમાં હથિયાર છે તેનાથી ઊંચું જાંબુ પાડવું હોય તો ન પડે, તીરકામઠાનું એવું પણ અમારી નજરે ન જોઈએ. દેવત્વના ચિંતનમાં હિંસાના સાધનનું ઓઠું લીધું પાલવતું નથી. કુદેવ તરીકે ગણતાં હાથમાં ધરવામાં આવેલું ધનુષ્ય કે બાણનું એઠું તે આપણું મોઢું ફેરવી દે છે. કેટલાક દેવો એવા છે કે જેમની સાથે સ્ત્રી, હથિયાર નથી. પ્રથમ કુદેવના ચિને દેખવાં, પછી સુદેવના ચિને દેખવા. સત્ય તો સ્વરૂપ ઉપર આધાર રાખે છે, સંખ્યા ઉપર આધાર રાખતું નથી ?
જવણ એ જ ધર્મની માતા કિંસા વર્જવી એ જૈન શાસનનું કેન્દ્ર, હિંસા કરનારે, એનું સાધન, એ સાધનનું એ હું જ્યાં હોય ત્યાં દૃષ્ટિ ફેરવી દેવાની. જે મનુષ્ય ઓઠાથી દષ્ટિ ફેરવે તે મુખ્ય વસ્તુથી કેટલે ભડકેલે હેય ? અહિંસકપણાને પહેલું સ્થાન દેવત્વ માનવામાં આપવું પડયું. કુગુરુનું લક્ષણ-આવા હિંસકે હેય તે કુગુરુ, કે જે કંદમૂળ ખાય, આત્માનું સ્વરૂપ જાણે નહિ, મનન કરે નહિ, સ્વરૂપ બીજાને કહે નહિ, દેખાડે નહિ. શાસ્ત્રકારોએ સુગુ, કુમુને લક્ષણ જણાવતાં કહ્યું કે દયા, હિંસાની વિરતિને ઝંડા તરીકે રાખી કાચું પાણી પીઓ, ફળને અકે, ઘર ચણવે. અહિંસાનો વાવટે ન હેત તે આ લક્ષણો પણ કુગુરુના જણાવત નહિ. ધર્મને અંગે જયણું એ જ ધર્મની માતા, એ જ ધર્મને વધારનારી. જયણ જે ધર્મમાં ન હોય તે ધર્મની કિંમત નથી. ત્રસની હિંસા જે કાળજાને હચમચાવે નહિ તે
યણ રહિત ધર્મ જાણ. એક છોકરી નિધન છે છે કે પેક માગે, ખેતરમાંથી છેડવા લાવી. ઝાડી લીધું. પછી છોકરાને આપ્યું. પેલે આમ હાથ કર્યા કરે પણ નીકળે શું? તે જેમ દાણ વગરને
Page #282
--------------------------------------------------------------------------
________________
અડતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[૨૫૯ ડે, એની કિમત કેટલી ? વેશ્યાને ત્યાં દાણું વગરના હૂંડાથી વળ્યું નહિ. પરાળને પૂળ ડાંગર વિનાને પિષક બને નહિ, તેમ જયણું વગરને ધર્મ આત્માને ઉપકારક થાય નહિં, ધર્મની જડ જે દયામાં ન હેત, દયા એ જૈન ધર્મને વાવટ ન હોત, તો જયણા ઉડવાથી ધર્મને પરાળના પૂળા જે ગણત નહિ. દેવગુરુધર્મની પરીક્ષાને અંગે યાને વાવટો ઊડે છે. તેવી દયાના અંગે સર્વથા પ્રાણાતિપાત વિરમણ મુખ્ય સ્થાને હોય તેમાં નવાઈ શી? અન્ય મતવાળાએ દયા પોકારી પણ દયાના સાધને નથી.
બીજી શુદ્ધિ પ્રાણાતિપાતવિરમણના વાવટા નીચે
બર્માના રાજા, તિબેટના રોજ સાધન વગરના હતા, તેનું કાંઈ વળ્યું નહિ. માત્ર ફડાકા હાંકનારા. જેઓ દયાના સાધન ન ધરાવે, વધારવાની સ્થિતિ જેનામાં ન હોય, તે દયાના પિકાર કરે, તેમાં કાંઈ વળે નહિ. દયા કેમ ઉત્પન્ન થાય, કેમ કે, ટકે એવાં સાધને, આચાર ઉપદેશ બધું લેવું જોઈએ. પરીક્ષા માટે કષ, છેદ, તાપ, તેમાં બીજી શુદ્ધિ આ દયાને ઉત્પન્ન કરનાર, વધારનાર, ટકાવનાર આચાર, ઉપદેશ હોય ત્યાં રહેલી છે. બીજી શુદ્ધિ પ્રાણાતિપાત વિરમણના વાવટા નીચે છે, ધર્મની શુદ્ધિ તે પ્રાણાતિપાતવિરમણના વાવટા નીચે ગોઠવણી, શત્રુના લશ્કરને હચમચાવવું. મુલક કબજે કરે એ જેટલું સહેલું છે તેટલું વ્યવસ્થિત કરવું સહેલું નથી. અંગ્રેજને અફઘાનિ
સ્તાન જીતેલું પાછું દેવું પડયું છે. કષ, છંદની બુદ્ધિ આવી ગઈ. પદાથની વ્યવસ્થા ન હોય તો જીતીને શરણે કરવા જેવું, પદાર્થની વ્યવસ્થા ન હોય તો કષ, છેદ દ્વારા શાબાશી મેળવેલી ધૂળમાં ભળી જાય. તાપ દ્વારા જે શુદ્ધિ કરવાની તેમાં પ્રાણાતિપાત વિરમણને અગ્રપદ કેમ મળે તે અએ.
Page #283
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૪૯ એ દાનમાં તે વર્તમાન અને ભવિષ્યમાં વધારો થાય
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામી મહારાજે ભવ્ય છના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી પ્રતિબંધ પામ્યાને દીક્ષા અંગીકાર કરી કે તરત જ ભાવને પાંચમે ભેદ વિનિયોગ જણાવ્યું. તેને વિચાર કરીએ તો જગતમાં ખૂટવાવાળું દન દેતાં પણ ભાગ્યશાળા સંકેચ કરતા નથી, બાહ્ય પદાર્થો અ ઘન, પાન જે ચીજો લઈએ તે દેતાં પહેલાં તે ખટ, ભવાંતરે અંતરાય તૂટવાથી મળે, પહેલાં તે દેતાં ખૂટે. ઉદારતા કરીને આપતાં ખૂટવાનું મંજૂર કરવાનું ન હોય. જે દેતાંની સાથે વૃદ્ધિ થતી હોત તો દુનિયામાં કોઈ દાન દીધા વગરને રહેત નહિ. દ્રવ્યદાનમાં ખૂટકે સહન કરવો પડે તેનું નામ ઉદારતા. સહન કરીને દેવું એવી બુદ્ધિ આવે તે ઉદારતા. એવા ગુણવાળો હોવાથી ઉદારતા ગુણ બલિહારીવાળા છે. જમણે હાથે દે, તેવું ડાબે હાથે આવી જતું હોય તે ઉદારતા કર્યા વિના કોઈ રહે નહિ. રકમ આપતાં બીજા હાથમાં વ્યાજ સાથે રકમ આવી જતી હેય તે ધીરવામાં કેદ સંકેચ કરત નહિ. નાણાં મુદતે વ્યાજ સહિત આવે. જમણે હાથે દીધાની સાથે ડાબા હાથમાં મળી જ જતું હોય છે તેવી ઉદારતા કરવા પડાપડી થાય. જગતના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરેના દાને કાલાંતરે વૃદ્ધિ કરનારા, પણ વર્તમાન કાળે તો ઓછાશ કરનારા. છતાં ભાગ્યશાળીઓ તે ભવિષ્યના વધારાની અપેક્ષાએ દઈ શકે છે. તે પછી જેને વર્તમાનકાને વધારે છે, ભવિષ્ય ઉપર જેને આધાર નથી તેવું દાન દઈ શકાય તેમાં કયા મનુષ્ય કંજૂસાઈ કરે? વર્તમાનમાં ઓછાશ થાયભવિષ્યમાં વધારે થાય તેને અંગે સજજને દાન દેવા તૈયાર થાય છે, તે વર્તમાનમાં
Page #284
--------------------------------------------------------------------------
________________
ઓગણપચાસમુ ]
સ્થાનાંગસત્ર
[૧૧
વધારે। અને ભવિષ્યમાં વધારા થાય તેવું દાન દેવામાં કાણુ કૈાચ કરે ? મળ્યું ત્યારે દીધું.
ભાડાનાના અંગે તા દાનના વિચાર થયા એટલે ડાન
"
“વૃદ્ઘમાળં પ્રહિત” સાધુને દાન કરે છે. સાધુના પાત્રમાં પડયું નથી. પંખીએ ઉષાડી લીધું. સાધુયે ગ્રહણુ કરવા માંડયું નથી ત્યાં સુધી ગૃહસ્થનું એ દાન નહિ. પાતરાંને અડકે ત્યારે ગ્રહણુ કરવા માંધ્યું, ત્યારે દાન થાય, ગ્રહણુ કરનાર ગ્રહણ કરે ત્યારે દાન થયુ. દુનિયાદારીની વાત છેા, એક શેઠે વાર-તઙેવારને દહાડે સે રૂપિયા ખર્ચ ખાતે ઉધારી ધર્માંમાં ખર્ચવા ગૂજામાં નાંખ્યા. દહેરે, ઉપાશ્રયે ગયા દસ ખર્યાં, મરી ગયા. નેવુંના માલિક ક્રાણુ ? આખી મિલ્કતના માલિક થાય તે, ક્રમવાળા માલિક નથી, જેને આપવું હતું તેને આપ્યું તે દાન થયું. દ્રવ્યાને અગે અને ત્યારે દાન, પણ ભાવદાનાને અંગે દાનના વિચાર થયા એટલે દાન. કર્મીનો પડિઓ કાંણા
ઉમાસ્વાતિએ સર્વસ્વ શ્રોતુ॥ છું. સભામાં જેટલા સાંભળવા આવ્યા હોય તે બધાને ધમ ન થઈ જાય. હિતની જ વાત સાંભળે છે, તે પણ બધાને ધર્મ થાય નહિ. કારણું શું...! અભિપ્રાયના વાંકાપણાથી વાંકી ન થાય એવી એક પણુ વસ્તુ નથી. સ્થૂલભદ્ર સરખા વેશ્યાને ત્યાં ચામાસું રહી શીયળ પાળી ગુરુજીની પાસે આન્યા. ગુરુજીએ દુષ્કર દુષ્કર કર્યુ” કરીને સન્માન કર્યુ. અભિપ્રાય વાંકા તે અકી'ને પિડઓ કાંણા. પીવાના વખત ન આવે. અકમી - શુભકમ રહિત. મૂળ તો પાણીની સામગ્રી મળે નં. કદાચ કાઇએ આપવા માંડયું તે દેનારના પદાર્થ (પાણી)ને ધૂળમાં મેળવે, દાતારનું ગયું ને કમીને મળ્યું, તેમ જેની ભવસ્થિતિ પાકી નથી તેને સુંદર વાત પણ સવળી પરિમે નહિ. વાત જ અસંભવિત લાગે, સમજવા માટે શાસ્ત્રકારાએ ગાઠવી કાઢી છે એમ લાગે. બીજાને લાગ્યુ-ભાઈ વાત તા અને છે. ભીન્નને અંગેસે! તારી રામહુવાઈ એક મારુ' (',
Page #285
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
-
---
-
-
-
વાત માની કર્યું જડભરતપણું, સ્થૂલભદ્ર સમજુ, જડભરત નહિ. બધું જાણે છે કે વસ્યા છે, પણ રાજાની તાબેદારીમાં છે. રાજાએ કહ્યું પ્રધાનપદ લો તે ન લેતાં સાધુ થઈ ગયા. આમ વેશ્યાને ત્યાં પડી રહ્યો. રાજાની કઈ સ્થિતિ હેય આની ઉપર ? ચોથાએ વિચાર કર્યો, આમાં અસંભવિત નથી, વાત બનેલી છે. સ્થૂલભદ્ર જડભરત નથી. મડદાના રસ્તાધારાએ પરીક્ષા કરી છે, તેમાં પાસ થયા છે. ત્યાગીનું બહુમાન છે. ગુરુને કહીને ગયો છે, બરાબર રહીશ. ગુરુએ પણ દેખ્યું છે કે રહે તે છે. મને કે કમને રહે, પાંચમો જડભરત નથી, ગુરુના વચનને અંગે બંધાઈ રહ્યો છે એમ નથી. મારે અહીથી જવું કયાં? ના ભાઈ પ્રધાન છે. સમુદાયના ડરે રહ્યો છે. છડાને વિચાર થી બધી વાત ખરી. ઘૂવડ દિવસે આંધળા કામે અધિળા તે ચેવિસ કલાક આંધળા, શું થશે ગુરુનું, શું થશે સમુદાયનું તે વિચારવાનું રહે, મારું શું થશે તે વિચારવાનું રહે નહિ. કામનું સ્વરૂપ જાણનાર હતા તેથી ધન્ય છે. બે જણે થુલભદ્રની હકીક્ત સાંભળી, છઠ્ઠાને ધમ થયો. તમામ મનુષ્યો હિતને સાંભળે તે એકાંતે ધર્મ થાય તેમ કહેવાય નહિ, વકતાને તે એકતથી જ ધમ છે. હિતને સાંભળનારા સવને એકાંતથી ધર્મ થવાને નિયમ નહિ. વતામાં શરત ખરી.
શ્રોતાએ ન પામે તોય ધ દેનારને દાન છે. કે વક્તા હે જોઈએ કે જેથી અન્ય જીવોના આત્માને ઉદાર થાય. આ જગતના છ મરણ, રેગ, શેક આદિમાં હેરાન થઈ રહ્યા છે, તે બધા તેથી દૂર થઈ સ્વસ્વરૂપમાં રમતા કરનારા થાય આવી બુદ્ધિ જેની હય, જેની ભાવઉપકારબુદ્ધિ હેય. ભાવઉપકારકૃતિએ બોલનારા ઉપદેશ આપે તેને લાભ થાય. લેનાર પામે કે ન પામો તે પણ દાતારને ફળ છેજ. બીજા દાનમાં યાચક પામે ત્યારે ફળ. દિવ્યદાનમાં ગ્રાહક-યાચક પામે ત્યારે દાન, ગ્રાહક ન પામે તો દાન નહિ. ભાવદાનમાં ગ્રાહક પામે કે ન પામે તે પણ દાન દેનારને ફળ
Page #286
--------------------------------------------------------------------------
________________
ઓગણપચાસમું ] સ્થાનાંગસુત્ર
[ ૨૬૩ છેજ ધર્મ દેનારને દાન છે. અથ પામે તે પણ દાન, અ ન પામે તેય દાન કહેવાય, એવું આ ધર્મદાન છે. શબ્દ સંઘે પણ અર્થ સાથે જમીન આકાશ જેટલું છેટું
શ.સત શબ્દ સ થઈ ગયો છે. શાસનનો ભાવાર્થ ગળે નથી ઊતર્યો. શબદ સંઘો થઈ જાય અને અર્થને જમીન આકાશ જેટલું છેટું હેય. મને કુસંપ વહાલે છે એમ કહેનારા લાખમાં દશ ન નીકળે. બધા કહે મને સંપ વહાલે છે તે માની લીધું. પણ સંપના કારણે કયા માને છે? અમલ કેટલાનો કરે છે? આમાં લાખમાં દશ ન નીકળે, સંપ ત્રણ ચીજે વગર દુનિયામાં ઊભો રહી શકે, ૧ બીજાને નુકશાન કરનારી કોઈ પણ પ્રવૃત્તિ કથા, વચન કે મનદ્વારા કરવી નહિ, વાઘ માંસ ખાઈને સૂઈ રહ્યો હોય, તેના હોઠ ઉપર માસાહસ પંખી બેસી દાંતમાંથી માંસની કરચે લે, ને ઝાડ ઉપર જઈને બેસે. પછી બેલે મા સાહસ મા સાહસ એટલે કે સાહસ કરશે નહિ. ભયંકરપણમાં પ્રવૃત્તિ કરશે નહિ. વાઘના હોઠ પર જઈને, વાઘની બઢમાં જે ને માંસ ખાનાર મા સાહસ કહે તેને અર્થશે? ત્રણે પ્રવૃત્તિ બીજાને નુકશાન કરનારી ચાલુ છે. સંપ કરે શા આધારે બોલે છે ? પિત પ્રકૃત્તિ ચાલુ રાખે અને સંપ રાખો કહે તે માસાહસ પક્ષો જે છે.
જેને ત્યાં વધારે જે તે દેવાળીએ પોતે સાવચેત થયો છતાં સંપની ઈવાળ એ ઈચ્છાથી પ્રતિકુળ બનાવ બનતો હોય તેય તેથી બેદરકાર રહેવું જોઈએ. જેણે ધન સંધરવું છે, લેભ કરે છે. ભાટ, ચારસો ભલે આકાશમાં ચઢાવે તે પણ લેભ, કંજૂસાઈ જળવાય. જેને જે વસ્તુની ચાહના રાખી હેય, તેણે તે વસ્તુની વિરુદ્ધ આવતી વસ્તુનું દુર્લક્ષ કરવું જોઈએ. સંપની ચાહનાવાળા છે તે કુસંપના કારણે બહારથી ચાહે તેવા ખડા થયા હેય તે તેની દરકાર રાખવી નહિ. “ભૂલી જાઓકહેવાય તે અહીં આગળ. બીજે ત્રણ પ્રકારની એટલે મન, વચન, કાયાની પ્રતિ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૪ }
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કૂળતા કરે તે ભૂલવી, પ્રતિકૂળતા ધ્યાનમાં આવે તે। ખિસ્સું ખાલી થયું જાણવું. કાસ, ભાટ ચારણેાની બિરુદાવલિ તરફ ધ્યાન આપતા નથી. તેમ તાય સંપ ધ્યેય તરીકે હાય, તે બન્ને સ ́પના કારણા-મન, વચન, કાયાના કારણેા મેળવે તે દુર્લક્ષ રાખવુ નેઇએ. આવા લાખમાં કેટલા મળે ? બીજે પ્રતિકૂળતા કરે તા પણુ તે જમે કરે નહિ, એટલે તેની દરકાર ન કરે, પણ ભૂલી જા. ચેાપડના જો નહિ, આત્માના જજો. ભીન્નને અંગે માધાતપ્રત્તિ થાય નહિ. એટલે બીજો કરે તે વચમાં પડે નહિ. આ બે દાખડીમાં છે. બાતકપ્રવૃત્તિ કરતા નથી, તે જમે માંડતા નથી. જેને ત્યાં વધારે જો તે દેવાળિખે. જજાના ભારે હુમેલા તે દેવાળિમા ર બોળે અપકાર કરે તે ધ્યાનમાં લાવવું નિહ, બોજાએ કરેલા અપકારને ધારી રાખવા તે જમેની રકમ. બીજાને પકાર કર્યા પ્રવ્રુત્તિ ન થાય. બીજાએ અપકારની પ્રવૃત્તિ કરો હેાય તા દુર્લક્ષ કરવું એ ખીજું લક્ષણ છે.
કમ રાજાએ આપેલી મુદ્દત પૂરી થાય ત્યાં એ બધું મૂકી દેવાનુ ૧ અન્યને વ્યાશ્વાત કરનારી પ્રવૃત્તિ મન, વચન, કાયાથી ન ચાય. ૨ બીન્દે કરે તેના તરફ મન, વચન, કાયાથી કુશ્ન કરે અને ૩ બીજાને ફાયદા થવાના વખત જવા ન દે. જયારે અમ ચાય ત્યારે સંપ થાય. વજ્ર કરે તેટલું કરે ભાીનુ સાસુને પેતાને સમેટવુ પડે. એ કરતી નથી તે! હું કેમ કરું એમ માને તેા જુદા રહેવુ પડે. પેાતાથી ઉડાઉ થવાય નહિ. નાનાભાઇને એ ત્યારે પતે જાય, કમાને લાવે ત્યારે મોટા ભાઈ થાય. બે ત્રણૢ શરત લાખમાંથી કેટલા માને ? ત્રણ શરતને અમલ કાણે કર્યું ? ત્રણ શૂરતા પળાય તે! સપ્ત થયા વિના રહે નહિ. સંપ શૂખ્ત દુનિયામાં ધર્ણો વહાલા, બધા પાકારે પણુ છે સંપના કારણેાને, તેના અમલ વિચારીએ તા ખબર પડે. શાસન શબ્દ સડે થઈ ગયેસે છે. સ્નાત્રપૂજામાં • વિ જીવ કરું શાસનરસી ' છે, તેથી સહેલે થઈ ગયા છે. નિ ચ
9
Page #288
--------------------------------------------------------------------------
________________
ઓગણપચાસમું] સ્થાનાંગસૂત્ર
(૨૬૫ પ્રવચન તે જ અર્થ, તે જ પરમાય નિગ્રંથ પ્રવચન સિવાથનું આખું જગત તે ભયંકર જુલમ છે આ પહેલું તારા અતઃકરણમાં વસાવ! તું શાસનરસિક બન! “ અરે, અર્થ વ, તેણે મરે”. અનાદિથી જીવ બાહ્ય પુદ્ગલની ચાલમાં ફસેલે છે. માખીની જિંદગી થાય, તેમાં શબ્દને માટે વિચાર હોય? તેવી રીતે આ જીવ પુદગલાનંદી રહ્યો ત્યાં સુધી આ વિચાર નથી રહો. બૈરી છોકરાં સારાં છે, તેમાં બે ચાર ઘડી ગુરુદેવ સાચવવા એ અર્થ એનાથી આગળ વધે. આ જીવે ધન, માલ, મિલકત મેળવી છે પણ હિસાબે તે સરવાળે સૂચવે છે. પાસે છપન કરે છે તેમાંથી એકે રહેવાના નથી. બેરીકરામાંનું કાણું રહેવાનું ? “ચકલી ઍ , બકરી બેં બેં, મનુષ્ય મેં મેં” કરે તેમાં વળ્યું શું! તે જાનવરને ચાલે છે. મેં કર્યું, હું અને માલિક છું, તેથી વળવાનું શું ?
જે માલને અંગે માલનો પ્રતિબંધ હોય તે માલને પરદેશ જવા વખતે ગાડીમાં ભરે નહિ, કારણ પ્રતિબંધ મુકેલે છેઅહીં કૂદકૂદા કરવી હોય તેટલી કરે, ખખડાવાય તેટલા ખખડાવે, પણ જતી વખતે બધું મૂકી દેવાનું. વાલીપણાની મુદત પૂરી થાય કે પછી ટ્રસ્ટીપણાની મિલકતને માલિક નહિ. પ્રથમ ચાવી પાસે રહે. કર્મ, રાજાએ આપેલી મુદત પૂરી થાય ત્યાં મૂકી દેવાનું. અફઘાનિસ્તાનને તે સ્થિતિને અમીર શહેનશાહને ન ભણે, પણ ગાદીથી ઊતર્યો તે વખતે કાંઇ હિસાબમાં નહિ! રૂશિયાને ઝાર ગાદીથી ઊતર્યો ત્યારે ગધેડા ગણાયા કે બીજું? અત્યારે ગાદીએ બેઠે છે, ઊતરે ત્યારે કે ગણાવાને ? સરવાળે શૂન્યવાળા, જે દાન, શીલ, તપ, ભાવ આચર્યો. ત્રતપચ્ચકખાણ વગેરે કર્યો તે સરવાળામાં આવવાના. તે સરવાળે સત્યવાળા નથી. દુનિયામાં ગુણાકાર કરે તેમ ઓછાશ થાય, ગુણાકારમાં અને ભાગાકારમાં ફરક છે? અપૂર્ણાંકને ગુણાકાર રકમ ઓછી કરે જ જાય. સો ગુણ્યા પા પચીસ. ચારે ભાગે તે પણ રપ, આ ગુણાકાર ભાગાકારમાં ફરક નથી. કહેવાય મારા પણ મારી ઉપર
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૬ )
સ્થાનાંગસૂત્ર ·
[ વ્યાખ્યાન
કાતર ફેરવનારા છે. મારા કહીને ગરદન મારનારો છે, મારા નથી. મારા છે એ દશા જાય ત્યારે જગતમાં જે મારી ચીજ ગણું છું તે મારી નથી રેત શાસન સિવાય મારું કંઈ નથી એમ થાય ત્યારે બાકીનું અનર્થ લાગે આ ત્રીજી ભૂમિકા. પહેલો ભૂમિ આ (શાસન) અર્થ, બીજી ભૂમિ આ પરમાર, ત્રીજી ભૂમિએ આવે ત્યારે આ સિવાયનું બધું ઘાતકી-ફકત આત્માને માટે નીકળેલા તેજ મારા આ બુદ્ધિ તેનું નામ શા પન એ શાસત શબ્દ પિતાનામાં વસા ! સંપ બાવા બધા તૈયાર થાય તેમ શાસન શબ વાયડો છે, ચાહે તે બોલી દે, શબ્દ બોલવાની ના કહેતે નથી, પણ જેમ સંપ શબ્દ બોલે છે તેમ તેના અર્થમાં, અમલમાં આવ ! તું શાસનરસી બન !
બીજા નો તો ઘટે વિનિયોગ નામને ભાવનો પાંચમે ભેદ તપાસતી વખતે ગુણશ્રેણિને પામેલે ધર્મની હદે ગયેલે, અથને ન મળે તો પણ પિતાનું દાનથી ફળ માને, દાન દેવાય તેમ પિતાનું થિર થાય ને વધે, બીજા કાનેથી ઘટે. મૂળ સંખ્યામાંથી ચલાયમાન થાય. ઉદાર મનુષ્ય ઘટવાનું કબૂલ કરીને ઉદારતા કરે છે. તે મારે વધવાનું, સ્થિર થવાનું એવું દાન બને તે કેમ પ્રકૃત્તિ ન કરું? પિતાને મળ્યું તે બીજાને મેળવાવવા તૈયાર. તેથી દ્વાદશાંગીની રચના શરૂ કરે છે. આચારાંગ, સૂયગડાંગની વ્યવસ્થા કરી અને કાણુગમાં પાંચ મહાવ્રતો જણાવ્યાં. પ્રાણાતિપાતવિરતિ રાજા, બાકીના ચાર ડીગાર્ડ
મહાવ્રતની જડ, તવ, ય, ને મહાવ્રતમાં રક્ષણીય કઈ હોય તો તે “સાજો'સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું. હરિભદ્રસૂરિ કહે છે કે સત્યાદિકનું પાલન જે જરૂરી છે તે આની–વાણાતિપાતની વિરાતના રક્ષણ માટે છે. રાજન હેય તો બેડીગાર્ડ body guard શાના ? પ્રાણાતિપાત વિરતિ રાજા, રક્ષણીય પદાર્થ છે. મૃષા, અદત્તાદાન, સેશન ને પરિગ્રહની વિરતિ આ ચાર બેડીબાઈ body guard છે. શંકા-બીજા મહાવ્રતાને ઉતારી પાડવા!
Page #290
--------------------------------------------------------------------------
________________
ઓગણપચાસમું ) સ્થાનાંગસૂત્ર
[ ૨૬૭ સમાધાન-માબાપ મોટા છે. જમાઈને વેવાઈવાળા, તિલક કરે છે, છતાં માબાપ અપમાન ગણતાં નથી. વેવાણ જમાઈને તિલક કરે છે. માબાપ વિચાર કરે, અરર ! અમને તિલક નથી કરતા ! અત્યારે પ્રસંગ છે રાના વિવાહને છે, તેથી તિલક થાય તેમાં અપમાન ગણતા નથી. પ્રસંગ પૂરતું માન ઈચ્છાય છે. બીજાને મળે તેમાં વધે નથી તે અહિં માન અપમાનને સવાલ કયાં? મહાવીર આગળ બીજા ભગવાનની સ્તુતિ કરાય છે. રાષભદેવજી ભગવાન આગળ બેઠો છે, ને ગાય છે બીજા ભગવાનના ગુણ. સર્વ તીર્થંકર સરખા છે. પ્રસંગે સ્તુતિ કરવામાં આવે તેથી બીજાની નિંદા થાય એમ કોઈએ માન્યું નહિ. જે વખતે પ્રાણાતિપાવિરમણની મુખ્યતા કરવામાં આવે તે વખતે રક્ષણયને ધારી ગણવામાં આવે, તેમાં બીજા વ્રતને અપમાન કરવા જેવું નથી. અણસમજુને માટે તે કંઈ કહેવાય નહિ. મૃષાવાદ આદિની વિરતિને રક્ષક તરીકે બતાવ્યા, પાછળ રહેલા બતાવ્યા. તેથી બીજા મહાવતની અવજ્ઞા થાય એમ જે માને તે જૈન શાસનને સમજતા નથી, પાંચ મહાવ્રતાને અનુક્રમે બોલશે પહેલું, બીજું, તો વગર કહે પહેલું આવી જ ગયું. વારે પહેલે આવ્યો પ્રાણાતિપાત વિરમણને, આવું શાસ્ત્રને ન સમજતા હોય તે બેલે. દેવ, ગુરુ, ધર્મને આધાર પ્રાણતિપાત વિરમણ ઉપર છે. હથિયાર ન હોય તે દેવ. જૂઠું બોલવું એ કુદેવપણાનું લક્ષણ શું નથી? છતાં તે ન લીધું. સુદેવને હથિયાર ન હેય તે કહેવામાં આવ્યું. એક જ કારણ. ક્યું કારણ? પ્રાણાતિપાતવિરમણ. આ જે કર્યું તો તે સુદેવપણું રહે નહિ. જીવની વિરાધના વજાઈ તો જૂહ, ચોરીને સ્થાન નથી. આથી કુદેવના લક્ષણમાં હિંસાની અવિરતિના બાધને આગળ કર્યો. જઠ ચેરીના અવિરતિના બોધને આગળ ન કર્યો, તેથી બોલ્યા શસ્ત્રદિવાળા ન હોય તે સુદેવ. ગુરુની પરીક્ષાને અંગે “કાચા પાણીને અડે, ફૂલને અડે તે કુ.” જ ચોરીને સ્થાન કેમ નહિ? પરઉપલાત બુદ્ધિ વજઈ તો આપોઆપ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
સ્થાનાંગ સત્ર
[ વ્યાખ્યાન મૃષાવાદ, અદત્તાદાન નીકળી ગયેલા ગણાય. તેમજ ધર્મની પરીક્ષામાં “અહિં રાજદ્વારા” એમ કહી અહિંસાને ધર્મસ્વરૂપ બનાવી. “સાહિદિર” આંથી ધર્મ સત્યઅધિષિત છે એમ કહી સત્યને મિન માન્યું પણ અહિંસાને મિત્ર ન માની. અહિંસા ખુદ લક્ષાદેવનું ચિહ્ન ને ગુરુનું લક્ષણે. ધર્મના લક્ષણમાં પણ અહિંસા તે અપ્રપદે છે. એથી તેના સાધને વ્યાપક બનાવ્યા. જૂઠું ન બોલવું તેને દરેકને ઉપદેશ. જાડાથી બચવા માટે જાહ સાધન બનાવવાની જરૂર ન પડી. જ્યારે હિંસાની નિવૃત્તિને જાળવવા માટે બાળ સાધનને ડગલે કરે પડે.
મૃષાવાદથી બચવા માટે સાધનને હગલો નથી
મૃષાવાદની વિરતિને બચાવવાનું કહ્યું? આત્મા બોલે તે વખતે જે વચન કાઢું તે ક્રોધ, માન, માયા અને લેભથી ન નીકળતું હોય તે તે સાચું. ગળણી અહીં રાખી લીધી. પહેલા વ્રતમાં ઢગલા. અદ નાદાનની વિરતિમાં કેની માલિકી તે જોઈ લેજો. તેને સાધનેને ઢગલો નથી. મિથુનથી બચવા માટે સાધન સામગ્રીને ભલે નહિ. પરિગ્રહની વિરતિ માટે મમતા ન કરશે. બીજાથી પાંચમા માટે ઉપદેશ કર્યો, જરૂરી જણાવ્યું પણ સામાપીની જરૂર પડી નહિ. સામગ્રીને ઢગલે હિંસાની વિરતિ સાચવવા માટે, શાસ્ત્રકારોએ સાધનને ઢગલે જે બતાવ્યું તે અહિંસાની વિરતિ માટે.
વ્યાખ્યાન : ૫૦ મનુષ્ય ઈશ્વ વસ્તુને મેળવે તેને વધારવા પ્રયત્ન કરે
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, ક્ષમાને પ્રવાહ વહેવડાવવા માટે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસેથી સત્ય ધમને પાયા, સમજ્યા, તે જ વખત તેમને પિતાને એ ધ્યાનમાં
Page #292
--------------------------------------------------------------------------
________________
પચાસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ર૬૯ આવ્યું કે આ ચીજ દીધે વધવાવાળી છે. કોઈ પણ મનુષ્ય વસ્તુને મેળવે છે તે તેને વધારવા માટે પ્રયત્ન કરે છે, અને જે અનિષ્ટ હોય તે ઘટાડવા પ્રયત્ન કરે છે.
બે સિવાય ત્રીજે વગ નથી મહાવીર ભગવાન પાસેથી મળેલ બોધ, જાણેલે ધર્મ ઈર છે કે નહિ? જેને તે ઈષ્ટ ન લાગે તેની ભવસ્થિતિ હજુ પાકી નથી. કડછીને દૂધપાક લાગે છે, દશ મણની કડાઈમાં કડછો બધે ફરે છે પણ સ્વાદ કડછાને કેટલો આવે છે કારણકે ચેતના નથી એટલે ન આવે. તેમ અહી જેને સભ્યત્વ ધમ પ્રાપ્ત થયો, છતાં ઇષ્ટ ન લાગે તો હજુ કડછો જ છે. જ્યારે સચેતન પદાર્થ રસના ઈદ્રિયવાળો હેય ત્યારે તે રસને જાણે. અચેતન હોવા છતાં રસના ઈદ્રિયવાળો ન હોય તે રસને ન જાણે. રસને ચાખવા તેમાં રસના જોઈએ. એકૅકિય કે ચાટવા દૂધપાકમાં ફરે તે બેમાં ફરક નથી. જેને સમ્યક્ત્વ–ધર્મ પ્રાપ્ત થયે છતાં ઈષ્ટ ન લાગે તે અભવ્યની કટિમાં જાય. પેલે છેડે ચેતનાવાળો છે, પણ રસ લેવાની અપેક્ષાએ તે રસ લઈ શકતો નથી. રસના ઈહિય છેડવાને નથી. જીવ ભવ્ય હાય, મોક્ષે જવાને લાયકને હેય તે પણ જ્યાં સુધી સમ્યક્ત્વને પામવું એ ઈષ્ટ ન લાગ્યું, ધર્મ પામવું ઈષ્ટ ન લાગ્યું તે વખત તો બિચારો ભવ્ય છતાં અજય અને એમાં અતરે નથી. અહીં છોડવાને જ કહેવા મા નથી, કહેવા માગે છે ચેતન દૂધપાની વાત આવે તે વખતે કડછા અને છોડવામાં ફરક નથી. કારણ તેમને ધમપરિણતિ થવાની નથી, થતી નથી. એ કઈ વચલે વર્ગ લીધે નથી. ધર્મની પરિસુતિ થાય, તે મેક્ષ પામે. ધર્મની પરિણતિ ન થાય તે મેલ ન પામે. ધર્મની પરિણતિ ન થાય તે મોક્ષ પામે તેવો ત્રીજો વર્ગ નથી. બે વર્ષ છે, ત્રીજો વર્ગ નથી. ભવ્ય ગણુતે છતાં પણ ધર્મની પરિસુતિ ન પામે. ધર્મને ઈષ્ટ ન સમજે તે વખત ભવ્ય અભવ્યમાં ફરક છે ? એ સવાલ ઊઠે છે. ઈદ્ર સરખા આવીને ભગવાનને સવાલ
Page #293
--------------------------------------------------------------------------
________________
રહo]
સ્થાનાંગસૂ
[ વ્યાખ્યાન
કરે છે કે “હું ભય કે અભય ?” અવધિજ્ઞાનથી ભગવાનને દેખ્યા, ભગવાન પાસે આવ્યા તે પછી સવાલ કેમ થાય છે? કારણ તપાસીએ તે માલમ પડશે કે પોતે ભવ્ય જીવને અંગે ખરું ચિહ્ન કયું ગણે છે? ધર્મ સાંભળતાં સાથે રૂંવાડાં ખડાં થવાં જોઈએ. અપૂર્વ ચિંતામણિ મળ્યું તેવું માનવાની સ્થિતિ કેમ નથી આવતી? ચિંતામણિ કે કલ્પવૃક્ષ કરતાંય ધર્મને અધિક કેમ નથી ગણતે ? જે વખત શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પ્રાપ્ત થાય તે વખત કલ્પવૃક્ષ, ચિંતામણિને સંતોષ આ જીવને થતું કેમ નથી? મોમાં પતાસું નખે તે સંતોષ થાય પણ મારામાં તે સંતેષમાને છાંટે કેમ નથી? છવાઈદ્રિય સાવચેત હોય ને દૂધપાકને છાંટે જીભ પર પડે તે આનંદ થયા વિના કેમ રહે? તેવી રીતે ધર્મકરણ કરતાં–શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ મળ્યા તે વખતે જે જીવ ભવ્ય હોય તે આનંદ થયા વિના કેમ રહે? જીભ પર દૂધપાકને શટ પડે, સ્વાદ ન આવે તે જીભ પર કાંટા છે એમ સમજવું. તેમ આ જીવને અનંત પુદ્ગલ પરાવે રખડતાં રસના ઈદ્રિયની પ્રાપ્તિ હેય, રસના સ્વચ્છ હેાય પછી દૂધપાકને છાંટે પડે, સ્વાદ ન લાગે તે કોઈ દિવસ બને નહિ. સ્વાદ વાગ્યા વિના રહે નહિ. તેમ જીવ ભગ્ય છે, અનંતા પુદ્ગલપરાવર્તે ચાલ્યા. અનિષ્ટને અનિષ્ટ માનવામાં વખત નહેતો મળે. ઈષ્ટ ન મળે તે અનિષ્ટને ઇષ્ટ માનીને ચલાય. ભીલ, કાળી હેય, કીડિયાના દાગીના પહેર, મેતી દેખ્યાં નથી. જે વખતે મોતી, હીરા મળે તે વખતે કોળી, ભીલ પણ કીડીઓ કરતાં વધારે કિંમત એની સમજે તે પછી મળ્યા છતાં ન સમજે તેને શું કહેવું? મોક્ષનું સ્વરૂપ દેખાડનાર કઈ મળ્યો ન હતો ત્યાં સુધી સંસારના સ્વરૂપમાં રઝળ્યા. જે વખત દેખાડનાર મળે તે વખતે આંખ ન ઉઘડે! ભીલડી સો વર્ષ સુધી કીડિયાના દાગીના પહેરે, જે વખત હીરા વગેરે મળે તે વખત બે હાથ કૂદે. તેમ આ જીવ અનાદિકાળથી કીડિયાના દાગીનામાં રાગે. અત્યારે હીરાકંડી મળી તે પણ કૂદાતું નથી. અઢાર,
Page #294
--------------------------------------------------------------------------
________________
પચાસમુ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૧
દૂષણુરહિત દેવ, પ`ચ મહાવ્રત ધારક ગુરુ અને જિનેશ્વરના ધમ મળ્યા છે. શેઠજી વધામણી લાગે છું. શેઠ કહે એ જ કે સાઠ વર્ષે કુંવર જન્મ્યું. આમ જે શેઠ કડ઼ે તે શેઠની દશા કઇ? કલ્પવૃક્ષ મળ્યુ` છતાં આની (ધમની) આગળ કાંઈ નથી, ચિંતામણિ કે કલ્પ વૃક્ષ કરતાંય આ અધિક છે, જો એવી સ્થિતિ ન આવે તે છત્રમાં સગપણાની સ્થિતિ છે નહિ. મળેલી વસ્તુમાં પ્રમેાદ કેમ થતા નથી ? કહે કે આની ખામી હોવી જોઇએ. આતે અંગે શ’કા એવી ચોજ છે કે તે વખતે વિશ્વાસને સ્થાન ન રહે. ઍમ અહી અવધિથી, સમ્યક્ત્વથી ભયપણું નકકી થયેલું હ્રાય તા પણ ધમને ૠગે ઉલ્લાસ ન થાય. અનાદિકાળની રખડપટ્ટી પછી મળેલી આ ચીજ છે તે ખ્યાલમાં ન આવે માટે સૂર્યાભ અને ઇંદ્ર મહારાજ સરખાએ તીર્થંકરને પ્રશ્ન કર્યો કે હું ભય્ કે અલભ્ય ? જેને શંકા થઇ કે હુ` ભવ્ય કે અલભ્ય તે ભળ્યુ જ છે.
નિણૅય એક પદાથે, શકા એ પત્તાના જ્ઞાને
શકા-ભત્ર્ય, અભષ્યપણાની શંકા થાય તેટલા માત્રથી ભવ્યપણાને નિમ્ય ક્રમ કરાય છે? સમાધાના કા કયાં થાય છે તે વિચારા ! નિણૅય એક પદાથે' થાય પણુ શંકા એક પદાથે હોય જ નહિ. શકા એ પદાર્થના જ્ઞાને. ધડે એટલે ધડે, એ પદાના જ્ઞાને શકા. સાપ છે કે દોરડું ? સાપનું અને દેરડાનુ જ્ઞાન હોય તેા શંકા થાય. એકલા સાપના નાતે શંકા ન થાય. સપજ્ઞાનથી સપના નિણૅય થાય પણ સર્પ અને રજ્જુનુ જ્ઞાન હોય ત્યારે શંકા થાય. એ જ્ઞાન થયા છતાં જો એ વસ્તુને માને તેજ સશય થાય. અને ન માને તે સંશય હાય નહિ. છઠ્ઠું ભૂત કહ્યું, બીજો માને છે. આપણે ન માનતા હોઇએ ત્યાં સુધી આ પડેલું ભૂત કે છઠ્ઠું ભૂત તેની શ`કા નથી. ત્યાં કાને સ્થાન તથા. જ્યારે ખેતે માનીએ ત્યારે શકા ચાય. જગતમાં જો સાપ ન હેાત તા સાપ છે કે દારğં તેની શંકા ન થાત. જ્યારે એ પદાનું જ્ઞાન હાય, એ પદાર્થની માન્યતા થઇ હોય ત્યારે
Page #295
--------------------------------------------------------------------------
________________
રાહર ]
સ્થાનાગસત્ર
[ વ્યાખ્યાન શંકા બી થાય. બે પદાર્થોને ફરક ન માન્ય હોય તો? ઘટ અને . કળાશ બે શબ્દો છે. બે શબ્દોનું જ્ઞાન છે. એમાં ફરક છે છતાં ફરક નથી માને તે ઘટ છે કે કુંભ તેની શંકા થતી નથી, આંતર ન હોય ત્યાં સુધી શંકાનું સ્થાન નથી. અતિ હેય ત્યાં શંકાનું સ્થાન.
મોક્ષ માને તે વ્ય ભવ્ય, અવ્યપણું એ બે જાણ્યા વિના શંકા થાય નહિ. જેને થાય તેણે ભવ્યપણું જાણેલું, માનેલું. મેષ જવી લાયક તે ભવ્ય. મોક્ષે ક્વાને લાયક નહિ તે અભવ્ય. ભવ્ય, અભવ્યપણું માન્યું ન હોય તે શંકાને સ્થાન નથી. શંકાશાનમાં ઉભયની અભિલાષા ન હાય. શંકાના હેતુ માં ઉભય પદાર્થનું જ્ઞાન અને માન્યતા છે. ઉમચેનું અંતર ખ્યાલમાં આવ્યું હોય ત્યારે શંકા થાય છે. ભવ્યપણું અને અભવ્યપણું એ જાણવા જોઈએ, જાણ્યા છતાં માનવા જોઈએ, જાણ્યા છતાં આંતરું ધ્યાનમાં લેવું જોઈએ. અતિરું ધ્યાનમાં લે તો શંકાનું સ્થાન, આવું ભવ્યપણું છે, આવું અવ્યપણું છે એમ પોતે જાણ્યું હોય પછી માન્યું હોય. ભવ્ય, અભવ્ય, ધર્મ એ કેવળ તીર્થકર, કેવલીઓ જ દેખી શકે. પરમ અવધિવાળે, મનઃ પર્યાવજ્ઞાન, ભવ્ય, અભવ્યપણને સાક્ષાત્ જાણત નથી. કેવલીનું કહેવું તેટલું માન્યું, બીજા કેપનું નહિ. ભવ્ય પણું તે મેક્ષે જવા લાયક. મેક્ષે જવા લાયક નહિ તેનું નામ અભવ્ય. આ બે બેલવું કોનું? એ વચન કેાના ઘરના? કેવળજ્ઞાનીના ઘરના. કેવળજ્ઞાની સિવાય બીજાએ ભવ્ય અાવ્યપણું જાણ્યું નથી, જેનું નથી. ભયપણું, અભવ્ય૫ણું દેખવાને અભાવ કેવળજ્ઞાનીને છે. તે કેવળજ્ઞાનીનું કહેવું માન્યું, જાણ્યું તે શંકા હેય. સાપ ને દેરડું આને કહેવાય છે અને આને માને છે. આંતરું જાશે, દેરડું નુકશાન ન કરે, સાપ કરે તે જ ત્યાં ભયને લીધે શંકા થાય. સાપ નુકશાન ન કરે એમ થાય તે શંકાને સ્થાન નથી. ભવ્યઅભવ્યપણું કેવલીએ દેખ્યું તે આપણે માન્યું, ભવ્યપણું સારું તે માન્યું અતર ખ્યાલમાં
Page #296
--------------------------------------------------------------------------
________________
પચાસમું ]
સ્થાનાંગસૂત્ર આવ્યું. આથી કેવલીને માન્યા, મોક્ષને માન્ય, મેક્ષની લાયકાત હોય એમ માન્યું. જે મોક્ષની લાયકાતને સારી ન ગણે તે હું ભવ્ય કે અભવ્ય તેની શંકા ન થાય. ઇષ્ટ, અનિષ્ટપણે અત) મગજમાં આવ્યું. બંને પદાર્થને જાણવા, માનવા પૂર્વક અતિરું ખ્યાલમાં આવે ત્યારે શંકાનું સ્થાન. મેક્ષે જવાને લાયકને ધર્મ ભવ્યમાં રહેલું છે. આથી મેક્ષે જવાને લાયક બનવાને પિતાના આત્મા તલ છે. અભવ્યનું લક્ષણ રખેને મારામાં હોય એ શંકાથી ચમક્યો. જયારે ઈષ્ટને અનિષ્ટ ગણ્યું ત્યારે શંકા થઈ ભવ્ય કે અભવ્ય ? અભવ્યને હું ભવ્ય કે અભવ્ય છું તે શંકા થાય નહિ.
ડ્રાઈવર જવાબદાર ખરે. જોખમદાર નહિ
શાસ્ત્રમાં અભવ્યને છવાદિ આઠ તત્વની શ્રદ્ધા કહે છે. મેક્ષતત્ત્વ નવમું તેની શ્રદ્ધા નહિ. આઠ માને ને નવમું કેમ ન માને? આઠ જગતના અનુભવે વધવા માંડે તે માનવા પડે. વિચાર કરે. એકાંતમાં બેઠે હોય કે કોઈક અંદર ખખડાટ થાય. એરડી બંધ કરીને બેઠા હોય ત્યારે શંકા થાય કે કોઈક અંદર છે. જવાની પ્રેરણા થાય છે ત્યારે જાય. પોતાની મેળે નીચો થવાવાળો નથી. આ શરીરને ચલાવનાર, ઊભો રાખનાર કેઈક અંદર છે. ત્યાં સુધી અંદર છે ત્યાં સુધી બધું છે. અંદરનો ચાલ્યો જાય ત્યારે કાંઈ થતું નથી. કોઈ ચીજ આની પ્રેરક છે. આ યંત્રને ચલાવનાર કોઈ ડ્રાઈવર (driver) અંદર છે, આ એંજિન (engine) છે. ચલાવનાર ન હોય તે પડી રહે છે. ચલાવનાર એ જોખમદારને જવાબદાર છે કે નહિ? ડ્રાઈવર (driver) જવાબદાર ખરે, જોખમદાર નહિ. કમાઈ કેટલી થઈ તે કંપનીને, લાભ ને નુકશાનને અંગે તે જોખમદાર. જવાબદારી, જોખમદારી બંને એકમાં છે. કારણ આનાથી જે કાંઈ સારા પદાર્થોને અનુભવ થાય તે સુખ ભોગવે છે માટે આથી કઈ જવાબદાર, જોખમદાર, વ્યક્તિ અંદર છે. સારા
૧૮
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
સ્થાનીંગસૂત્ર
[ વ્યાખ્યાન
નરસાનું ફળ ભાગવે છે. આ અપેક્ષાએ શાસ્ત્ર ન સાંભળ્યું હોય તા પણ જીવને કલ્પનાથી માની લે.
આઠ તત્ત્વ માને પણ મેક્ષતત્ત્વ અલભ્ય માને નહિ
પ્રતિકૂળતા કે અનુકૂળતા કેમ થાય ? સુખ લેવા ધારે, પ્રયત્ન કરે, મળે દુઃખ. આમ કેમ થાય ? ત્રૌજી વસ્તુ રહેલી છે કે જેને અંગે અનુકૂળતા કે પ્રતિકૂળતા થાય છે. જીવ માન્યા, શરીર જડ છે. પુણ્ય શબ્દ ભલે ન ગ્રંથો, અનુકૂળતા કરનાર પદાથતે માન્યા, પ્રતિકૂળતાવાળા પદાર્થને માન્યા એટલે પુણ્ય, પાપ આવી ગયાં. કેટલીક વખત પ્રતિકૂળ ધારે અને અનુકૂળતા થાય, એવાં સાધુને હ્રાય કે કાર્ક વખત અનુકૂળતાની તા કાઇ વખત પ્રતિકૂળતાની શક્તિ આવે, આથી અંધ માન્યા. અમુક વખતે અમુક આવે. અનુકૂળતા વખતે પ્રતિકૂળતા નથી આવતી. રાકાણુ માનવું પડે. પ્રતિકૂળતા માની છતાં છેડે આવે છે, એ શક્તિ તૂટે છે. અનુકૂળતા કે પ્રતિકૂળતા હાય માટે શક્તિ ખસી જવાવાળી ચીજ છે. આથી નિર્જરા ભાવી ગઈ, આઠ તત્ત્વ લૌકિક દૃષ્ટિએ માની શકાય. આથી આઠ તત્ત્વ અભવ્ય માને પણ મેાક્ષતત્ત્વ માને નહિ.
આંતર જણાય તેા જ શંકા થાય
ભવ્ય, અભવ્યપણાની શકા કયારે થઇ? મેાક્ષતત્ત્વ માન્યું ત્યારેજ, મેક્ષિતત્ત્વ ન માનત તા મેાક્ષને પામવાને લાયક ભષ્યપણું પણ તે માનત નહિ. જેતે ભવ્યપણાનું, અભવ્યપણાનું જ્ઞાન થયું અને એ બે જ્ઞાન માન્યા તે ભગ્ન થઈ ચૂકયા. ભવ્યપણું મનાય કયારે? મેાક્ષની માન્યતા થાય ત્યારે. માન્યા છતાં મેાક્ષની ઈચ્છા ન હાય, માક્ષે જવા લાયક ભવ્યપણું ન હોય તે। શું? આતરું જણાય, અભવ્યપણું હોય તા જીભ્રમ થાય, તેા જ શ`કા થાય રખેને હુ. અભવ્ય ન હાઉ' ? કટાળા થયા વિના શ ંકા ન થાય, “સાપનું ભયંકરપણુ` માન્યા વિના, સાપને દેખ્યા વિના શંકા થાય નહિ. -ભયપણાને પ્રુષ્ટ, અભયપણાને અનિષ્ટ માને ત્યારે શંકા થાય. મારું
Page #298
--------------------------------------------------------------------------
________________
પચાસમું ] સ્થાનાંગસત્ર
[ ર૭૫ કેમ હશે ? એમ ભવ્ય અભચના આંતરાને ખ્યાલ આવે, પછી આગળ ચાલીએ.
ઉલ્લાસના અભાવને અંગે શંકાની ઉત્પત્તિ
કેવલી કે તીર્થકર ભવ્ય અભવ્યપણાનો નિર્ણય કરનાર છે તે ક્યારે થાય ? જેને પૂછે છે તેના જ્ઞાનના સત્યવાદીપણને ભરોસે હેય. કેવલીના જ કાનને સત્યવાદી૫ણુને રાસ થાય, નિર્ણય જાણે છે, એ માન્યું એટલે બે વસ્તુ માની. વસ્તુને માનીએ ત્યારે જાણનારે મનાય. સોનું રૂપું નથી તે ચેકસી ક્યાં છે? ચોકસી માને તે સોનું રૂપું માની લીધું. આ મહાપુરુષ ભવ્ય અભA૫શુના સ્વરૂપને જાણનારા છે. જાણનાર ધારીને પ્રશ્ન કરાય છે. જાણ્યા પ્રમાણે સાચું બોલનારા છે. મને ભવ્ય જાણશે તો જ ભવ્ય કહેશે, ભવ્ય જાણશે તે અભવ્ય નહિ. કહે. જ્ઞાન કે વચનની ખામી થયા પછી સવાલ થાય કે હું ભાગ્ય કે અન્ય ? નિશાની છે છતાં કેમ પૂછે છે કે હું ભવ્ય કે અભય? અનંત પુદગલ પરાવતે જે ધર્મ પામ્યો છું તેમાં જે આનંદ થે જોઈએ, જે હર્ષ આવે જોઈએ તેમાંનું કાંઈ આવતું નથી. જીભ ફખી છે, દૂધપાક મીઠે છે છતાં રસ કેમ નથી આવતો? જીભને દૂધપાકમાં ચેકસી માનું છું, તેના કાંટા ન હોય? તેને તે રસનાજ કાંટે. ચિંતામણી, કલ્પવૃક્ષ અનંતી વખત મળ્યા. પણ આ ચીજ મળેલી નથી. તે ચીજ મળી છતાં આત્મામાં ઉલ્લાસ કેમ નથી થતો. ઉલ્લાસના અભાવને અંગે શંકાની ઉત્પત્તિ. શંકાની ઉત્પત્તિ થાય ત્યાં વિશ્વાસના ગાડાં ઢળાઈ જાય. ભાગ્ય, અભવ્યપણાને નિર્ણય હતો, તેમજ અપૂર્વ વડુ પામ્યા છતાં આહૂલાદ થતો નથી. ઝવેરીની નજરે નંગ આવ્યું, તે વખત તે નંગ ઉપર એની નજર ચોંટી ન જાય તે ઝવેરીપણુની ખામી, મેક્ષને પમાડનારી ચીજ મળી, દેવગુરુ ધર્મ મળ્યા, ધર્મક્રિયા કરવાને વખતે આવ્યો છતાં જેમ કડછા ફર્યા કરે છતાં કડછાને મુલા સ્વાદ નથી આવતો, તેમ કરણ કરવા છતાં આનંદ નથી આવતો. જરૂર
Page #299
--------------------------------------------------------------------------
________________
OX ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પીતામાં ખામી હશે આ શંકા થવાને લીધે પ્રશ્ન થાય. ધમ પ્રાપ્તિના વખતે, ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થતી વખતે આનંદ થવા જોઈએ. ચિતાઅણુિ, કલ્પવૃક્ષ મળે ત્યારે આનંદ થાય તેના હિસાબમાં તે અપૂર્વ આનદ હાવા જોઇએ.
યાવજ્જીવ ઉપકાર કરવા છે તેથી અગાની રચના સુધર્માંત્રામીજી પામ્યા તે આનંદમાં આવ્યા. વસ્તુને પામવાને અંગે જે આનતિ થયેા હૈાય તે વસ્તુ વધારવાને અંગે કટિબદ થાય. સુધર્માંસ્વામીજી પ્રતિખાધ પામ્યા એટલે તે બધાં ઉત્તમ લાગ્યાં અને વધારું' કેમ ? એમ થયું. દુનીયાના પદાર્થોં પારકા લાગે તેા તે વસ્તુનું વધારવું થાય. પારકાને દઇને વધારવું થાય ને પારકું લાવીને પણ વધારવું થાય. આત્માના પદાર્થાંમાં ને વધારવાનુ મને. દીધા સિવાય વધારવું અને નહિ. સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાનું કહ્યું ત્યારથી આસ્તિયની જોડે અનુકંપા મુકી દીધી. ખીનઓને મેાક્ષના માગ પ્રાપ્ત થાય તે ભાવ અનુકપા, કે જે સમ્યક્ત્વના પગથિયેથી શરૂ થાય. તે દાનને અંગે શરૂ થાય છે. ધર્મની પરિણતિ–અધ્યવસાયા શ્વેતાં વધવાના. છેવટે દઈ શકવાની શક્તિ ન હોય તેા દેવાની પરિતિ તા હોવીજ જોઈએ. પહેલે પગથિયે સ્થાન ત્યારે કે જ્યારે દેવાની પરિતિ. પાંચ ભાવમાં વિનિયોગ નામના ભેદ તે કે મને મળ્યુ તે ખીજાને મેળવી દઉં. આ પરિશુતિ, તે તેનું નામ ‘ભાવ.' તે ભાવની અપેક્ષાએ ગણુધરાને પ્રતિમાષ, પ્રવ્રજ્યા મળ્યાં, તેની સાથે સાથેજ જગતના સર્વ જીવે આ કેમ મેળવે એના વિચાર કરવા પડયા. અને તેજ વિચારને અ ંગે ખાર અંગની રચના કરવી પડી. ચૌદ પૂર્વે રચ્યા, તે અષ્ટાપદના પગથિયાં છે, પણ સિદ્ધાચલની પાત્ર નથી. એક પગિથયું એક જોજનનું. તેવી રીતે પૂર્વી પરાપઢારને માટે રચ્યા પણ તે કાને ઉપકાર કરવાના ! સાધ્વીના મુખથી Àાડિયામાં સૂતાં સૂતાં મંગનું જ્ઞાન થાય એમને. આથી આ બાળાપાળને ચૌદ પૂર્વાંની ચના કામની નહિ. જેતે જિંદગીમાં અંગ ન લેવાય તેનું શું? પૂર્વી
Page #300
--------------------------------------------------------------------------
________________
પચાસ ] સ્થાનાંગસૂત્ર
[ ૨૭૭ ધોડિયામાં અંગ ઝડપાય તેને માટે છે. ચૌદ પૂર્વેમાં બધી રચના કરેલી હતી. અગિયાર અંગમાં એક ભાગ એવો નથી કે જે પૂર્વમાં ન હોય, છતાં, ફરી રચના કરી. દાંત ખરા હેય તે ખાખરાનું શાક કરવું પડે. જેટલી થઈ હતી તેને શેકીને ખાખરા, તેને રાંધીને શાક કરવું પડે, તેવી અવસ્થા અહિં છે. નહિ પામેલાને માટે અગિયાર અંગ રચવા પડ્યા. કારણ? આ છે ઉપકારમાંથી રહી જાય છે. માવજીવ ઉપકાર કરે છે તેથી અંગાની રચના.
મદાર તે આચારરચના ઉપર જ અંગેની રચનામાં જ્ઞાનને જરૂરી ગણે છે તો પણ મદાર આચાર ઉપર જ બાંધે છે, તેથી આચારાંગથી આચારની વ્યવસ્થા. પછી વિચારે ડામાડોળ થાય તે આચારની કિંમત ન રહે, તેથી વિચારની વ્યવસ્થા માટે સૂયગડાંગ. સ્વપરસમયની વાર્તાના વિચાર કર્યા. સર્વ કાળ, ક્ષેત્રને અંગે આચારવિચારને નિયમ કરે મુશ્કેલ. ત્યારે શું કરવું? પદાર્થની વ્યવસ્થા કરી દેવી, પદાર્થની વ્યવસ્થા કરી નાંખવા માટે કાણુગળની રચના. દશ સુધી વ્યવસ્થા ઠાણાંગજીમાં અને સમવાયાંગમાં અનંતા સુધીની વ્યવસ્થા. વર્ગીકરણને અંગે ઠાણાગજી, ઠાણાંગણ રચતાં પાંચમા ઠાણામાં પહેલા સૂત્રમાં જ મદદઘા. તેમાં સર્વથા પ્રાણાતિપાત-વિરમણ પ્રથમ રાખ્યું.
મા શબ્દ તેમ વચના દલાલ સે સેદા કરી આવે પણ સાંજે કાગળિયું લઈને તે કહે છે. જેને આખા દહાડાનું યાદ નથી રહેતું તે જોડે નેટ રાખે છે. સાંજે સેદા નેષ્યિા તેને કહે આખો દહાડે શું કર્યું? સેદો સવારે કર્યો હતો. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીના પહેલાં યાદ રાખીને ચાલતા હતા. આાગમ શાસ્ત્રરૂપી જનેતાને મા કહેવી તે કેટલા વખતથી ચાલ્યું છે? જનેતાને વહુ કોણે કરી ? મા શબ્દ છે તેમ વાચનાય. વાચના પછી ભૂલ કે ભેળસેળને સંભવ કેમ? પાઠાંતર કેમ? કેવધિંગણું
Page #301
--------------------------------------------------------------------------
________________
વિ૮
સ્થાનાંગસૂગ
[ વ્યાખ્યાન ક્ષમાશ્રમણજી વખતની સભાના નિર્ણય છે. નિર્ણય કરવા બેઠી હતી, પણ તે વખતે આમ છે તે જણાવ્યું.
- જેન શાસન દયાના સાધનોનો ઢગલો
હવે મૂળ વાત પર આવે. કેઈ પણ જીવ કલ્યાણ પામે તે બુદ્ધિએ પ રચા, અંગે રચા, હિંસાથી વિરતિ એ જૈન શાસનને કંડે. દેવ, ગુરુ, ધમની અધિકતા હિંસાની વિરતિને અંગે. હિંસાની વિરતિ એટલું જ માત્ર બોલીને જૈન શાસન નથી રહેતું. બીજા “તુલસી દયા ન દેડીએ જબ લગ ઘટમેં પ્રાણ” એમ બેલે છે. પિતાની ટોપીની છાયામાં પીંછું તેને આગળ લગાડવાનું સેપ્યું” બેલવા પૂરતું. તુલસીના મતમાં દયાનું સાધન તે કાઢ. તેમાં દયાનું ઉપકરણ નથી. જ્યારે જૈન શાસનમાં દયાના સાધનેને ઢગલે. મુહપત્તિને ઉપગ, કોઈ જીવ મરી જાય નહિ તે લક્ષ્ય છે. જીવ કઇ મિનીટે નહિ ચઢે ? ચાર વખત મુહપત્તિ કેમ પડિલેહવી તે પ્રશ્ન કર્યો, પણ છવ મુહપત્તિમાં કઈ મિનિટે નહિ ચઢે તે પ્રશ્ન કર્યો છઘસ્થને જીવ ઉપજે તો પડિલોહણ અને જીવ ન ઉપજે તો પણ શંકાએ પડિલેહણું. દયાના ઉપકરણો કે જે દયાના આચારો તેમાં જે કંટાળો આવે તે ખરેખર ધર્મ ઉપર ઘાત. આવ્યા ત્યારે પૂજીને આવ્યા છે, પાછા જાઓ ત્યારે પૂંછને જાઓ. હિંસાને સંભવ લાગે ત્યાં સતત પ્રયત્ન કરાવી દે. આચારે જે દેખે-વાંદણ દે. ત્યાં સંભવમાં સતત પ્રયત્ન છે, વિદ્યમાનમાં તે પ્રયત્ન છે, પણ સંભવમાં સતત પ્રયત્ન કરવાને આચાર બતાવનાર કઈ હોય તો જૈન શાસન છે. સાધુસાધ્વીની ફરજ ત્રસ, સ્થાવરના સંભવને અંગે દયાના પ્રયત્ન કરવાની. ચારે પ્રકારના સંધને ત્રસ, સ્થાવરના સંભવને અંગે, વિદ્યમાન અંગે આચાર બતાવનાર હોય તે તે જૈન શાસન છે. અહિ હિંસા. ની વિરતિને અંગે અધિકતા છે. સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું તેને પહેલું સ્થાન છે. જેને એકલા ઉપકરણ રાખીને દયા કરવાવાળા નથી. રશિયાને ઝાર મનુષ્યના લશ્કરના અધિકપણામાં નિર્ભય ગણતા
Page #302
--------------------------------------------------------------------------
________________
એકાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ S૯ હતો પછી વ્યવસ્થા બરાબર જોઈએ. સ્થાને સ્થાન પર દયા પાળવાના વચનો. બધું છતાં પણ પદાર્થ વ્યવસ્થા અને પદાર્થોની માન્યતા એવી હેવી જોઈએ કે જેથી ફળ મેળવી શકાય. ભઠ્ઠીમાં નાંખે ભાકે ન કરે અને બળે નહિ તે સોનું, તેવી રીતે દયાના ઉપદેશે, આચાર, ઉપકરણના ઉપદેશે દયાને અંગે હોવા છતાં તત્ત્વવ્યવસ્થા લાયક હોવી જોઇએ.
વ્યાખ્યાન ૫૧ મળેલી ઈષ્ટ વસ્તુને વધારવાનું મન થાય ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, ધર્મની પ્રવૃત્તિને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબોધ પામીને પ્રવજ્યા પામ્યાની સાથે ભાવના પાંચ ભેદને અંગે વિનિયોગ નામને ભેદ જણાવ્યું. પિતાને મળેલી ચીજ અપૂર્વ લાગી. અર્થ પરમાર્થ ગણો તો આ સિવાયની બધી અનર્થરૂપ છે. મળેલી વરતુ ઈષ્ટ હોય તે તેને વધારે કરવાનું દિલ થાય.
ગુણેની નહિ પણ ગુણીની જાવકઆવક હોય વસ્તુનું ઇષ્ટપણે કેને અંગે મળેલી વસ્તુની પૂર્ણતા ન થાય ત્યાં સુધી વૃદ્ધિ વિરામ ન હોય. પાંચ રૂપિયા હોય, પંદર રૂપિયા કરવા હોય તે દસ બહારથી લાવવા પડે. અહીં વિચારીએ તે પ્રતિબોધ પામ્યા પછી પ્રવજ્યા લીધી તેને અંગે જે વૃદ્ધિ તે બધા રથી લાવવાની નથી. ચિત્રાવેલથી બાહ્ય પદાર્થ વધે તેને કોઈને પદાર્થ લાવીને વધારાને ન દેય. ચિત્રાવેલથી વધે તે અંદર વધે. તેવી રીતે સમ્યગ્દર્શન વગેરે ચિત્રાવેલ જેવી ચીજ છે. અંદરને અંદર વધવાની. બહારથી લાવીને પૂરવું પડતું નથી. જેમ ચિત્રાવેલથી પૂરાઈ જાય,
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
•
બહારથી લાંવીતે પૂરવું ન પડે, તેમ સમ્મમ્દન માદિને અંગે બહારથી લાવવાનું, પૂરીને વધારવાનું નથી. જે લેાકેા બહારથી લાવવાનું કહી પત્થરની ગાયનું દૃષ્ટાંત દે છે તે જૈન શાસનનું રાજીનામું આપે છે. દેવ પાસેથી કશું લેવાનું નથી. એમના આત્માના ગુણા તેમના આત્મામાં રહેવાના. ગુણાની જાવકઆવક ઢાય નહિ, ગુણીની આવકજાવક હોય. આપતાં વધે એવું અહીં છે. એક દીવાથી સે। દીવા થયા. આાપ્યું. શું? પેાતાનામાં ઓછું શું થયું ? ગાયથી દૂધ દાવાઇ ગયુ પછી ગાય ખાલી, પરમાત્માના ગુણુ ખીજાતે આપી શક્રાય નહિ. ગુણુ જો લેવા હાય તા તે ગુણીથી જુદી પડવાવાળી ચીજ નથી. ગાય પાસેથી દ્રવ્ય લેવાનું હતું તે ગાય દઈ શકે, દ્રવ્ય દેવાલાયક લેવાલાયક છે. ગુણુગ્રહણુ માટે ગુનું ગાન કરવું. કાઈના આત્મામાં રહેલા ગુણુ લેવાતા નથી, ગુણ ને પર્યાય દેવાલાયક, લેવાલાયક માના તા દ્રવ્ય અને ગુજ શિન્ન મનાય, પણ ભિન્ન નથી. દ્રવ્ય આધાર, ગુણુ આધેય, આધાર લેવાલાયક છે. આધેય ગુણુ લેવાલાયક કે દેવાલાયક ચીજ નથી. પત્થરની ગાય દૂધ કે છે? પણ અદ્ધિ' દ્રવ્યને લેવાંદેવાની વાત કર્યાં છે? ટ્ઠખેલા પદાર્થોં, તેનાથી થયેલા સાક્ષાત્ ભાષા વ ાના પુદ્દગલે આવે, ચીજ આવતી નથી.
અકકલ થરાણે મૂકાય એવી ચીજ નથી
જે કાંઇ સંવર, નિર્જરા, કે સમ્યગ્દર્શનાદિથી મેક્ષ એ મહારની ચીજ નથી, તેા ગાયનું દૃષ્ટાંત શુ સમજ઼તે ખેલ્યા ? આપવા લેવાની વસ્તુ નથી. ખાદ્ય દ્રવ્યની વાત નથી ત્યાં ખાળ દ્રવ્યનુ' દૃષ્ટાંત !
આ માશુસ સમજ્યા શું? ગાયનું દૃષ્ટાંત દીધુ ત્યાં સમજ્યા શુ? ગાયની પાસે દૂધ લેવા જનારા પાસે દૂધ નથી. ભગવાન પાસે જનારા જ્ઞાન, દર્શન, ચારિત્ર વિનાનેા હશે ? દ્રવ્યગુણુમાં ફરક નથી, દેવાલેવામાં ફરક નથી, માંગનારમાં ફ્ક નથી, તેની શી સ્થિતિ ? જે વસ્તુ ઇષ્ટ લાગી છે તેની ધૃષ્ટતા સમજ્યા કયારે ? સ ́પૂ મેળવવા, વધારવા માટે ઉદ્યમ થાય ત્યારે. જેટલી ઇષ્ટતા વધારે ગણા તેટલા
Page #304
--------------------------------------------------------------------------
________________
એકાવનમું ] સ્થાનાં સૂત્ર
[ ૨૮૧ સતીષ એ. જે પદાર્થને અંગે ઇષ્ટપણું ધાર્યું તે એટલે ઈષ્ટપણું તેટલો સંતોષ ઓછો. ઇ ટપણું ધાર્યું તો પરિપૂર્ણની પ્રાપ્તિ વિના સંતોષ નહિ. અનંત મિલપરાવર્તે મળેલાં સમ્યગ્દર્શનાદિ ઈષ્ટતમ, પરમ સાધ્યતમ મા લીધી છે. “અરે , પમ તેણે મ ” આ અર્થ, આ માથે બાકીને બધો અનર્થ આ બુદ્ધિ થઈ હોય ત્યાં પૂર્ણતા થયા વિના સંતોષ વળે કેમ? સમ્યગ્દર્શનાદિ વગેરે પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવને સંતોષ થાય નહિ. પૂરણ કરવું એ ઈષ્ટ નકકી થયું, પણ મોટે વાં આવ્યું. કયે? બહાર જગતમાં ઈશ્વ મળે નહિ તેને. ચાહે દેવ, ગુરુ, સિહ, કે આચાર્ય વગેરે પાસે જાય, પણ કઈ જગ પરથી ઈષ્ટ મળવાનું નહિ. કોઈ પોતાના આત્મામાંથી જ્ઞાનને અનંતમે ભાગ કાઢીને આપે તેમ નથી. નથી આપતા તે તુસાઈને લીધે નહિ, પણ અપાયા તે નથી માટે. જગતમાં બધી ચાજે ઘરાણે મૂકાય છે, પણ કઈ અકકલ ઘરાણે મૂકી પૈસા લાવી શકાય ? ઘર, ખેતર ધરાણે મેલાય, અકકલ કઈ ઘરાણે મેલે છે ! નહિ.
ગુણ ઉપજાવાય પણ દેવાય નહિ. ગુણ ઉપજાવાય તેને વાંધો નથી. ગુણ દેવાતા નથી. દીવો પ્રગટાવ્યો, સ્વરૂપ હતું તે દી થશે. ચાહે તીર્થકર, કેવલી, મૃતકેવલી, ગણધર હો. તે પિતાના આત્મામાંથી જ્ઞાન, દર્શન, ચારિત્રનો અનંતમો ભાગ પણ કેઈને આપતા નથી આપણામાં સમ્યગ્દર્શનાદિ અધૂરાં છે, પૂરા કરવા છે. કેઈ અનંતાઅનંત માં છે નહિ, છે તેમાંથી કોઈ આપી શકતું નથી અનંતા સિહો પાસે છે. પણ દેવું પડે તેથી ભાગી જઇને દૂર બેઠા છે, અનંતા સિદ્ધ મહારાજા એવી જગો પર બેઠા છે કે મેટું દેખાય વિ. સમ્યગ્દર્શનાદિ વધેલા દેખીએ તે આખા મૂઠીભર. તીર્થકર, ગણધ, કેવલી, મૂઠીભર. ઓગણત્રીસ આંકની જગે પર બે કોડી ગણતરીમાં શા? મૂડીભરમાંય આપણને તે આંગળીના વેઢા જેટલા જ મળે. તેમાં જે મળે તે મીણ દીધેલી ગાંઠવાળા.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તેલ પાઈને ગઠિ મીણ દીધેલા. તેમના આત્મામાં એવી રીતે રાખીને બેઠેલા કે એ ખસેડવાના નહિ. સમ્યગ્દર્શનાદિ એમના આત્મામાં છે, અભેદ-એકરૂપ સંબંધ જોડીને બેઠેલા છે.
પિતાના આલંબને બીજાને જોતરૂ૫ કરે
પૂરું કરવું શી રીતે? પૂરું કરવા મથતાને ત્યાં પૂરું કરવાવાળા જાય તો શી રીતે પૂરું થાય ? ધર્મિષ્ઠોને જે વિચાર આવે તે વિચાર ગણધરને આવ્યો હતો. આત્માના ગુણે અપૂર્ણ છે તે લાગે પૂરા થાય તેમ નથી, કેઈ દે તેમ નથી, લઈ શકે તેમ નથી, દઈ શકાય તેમ નથી. આકાશનું દાન કઈક કર્યું, પણ લેનારે લઈ શી રીતે જવું ? મારું પુણ્ય તને આપ્યું, પણ લઈ જવું શી રીતે? લે આપ્યું, એમ કહે તે પણ લેવાવાળાથી લેવાય તેમ નથી. ચારિત્રધર્મ આપાય છે. આપવાવાળો એક વખત આપી પણ દે, તો પણ લેવાય એવી ચીજ નથી. લાવવી શી રીતે! આપનારો અભેદ સંબંધે રાખી બેઠે છે. કદી આપવી” એમ કહે તે આપી શકાય. તેવી નથી. અપૂર્ણ છે તે પૂરું કરવું શી રીતે ? દીધે પરાય 8 શંકાદેવાતી નથી એમ આગળ કહ્યું તો દીધે પૂરાય એ વાત રહી ક્યાં ? લેવાતી દેવાતી હોય તે દીધે પૂરાય એમ કહેવાય ? સમાધાન-દઈ શકાય, લઈ શકાય તેવી ચીજ નથી. દી પોતાના અજવાળાને આપી દેતો નથી, પણ બીજાને દીવારૂપ કરી દે છે. પિતાના આલંબને બીજાને તરૂપ કરે છે. બીજે દી થાય તો અજવાળું વધે છે. એક દીવાએ પિતાનું દઇને-બીજાને પ્રકાશ દઈને પ્રકાશમાં વધારે કર્યો છે? દેવાનું કઈ નહિ પણ દેવાનાં કારણે મેળવી આપે એટલે તમારું વધે, એટલાજ માટે ભાષાને દ્રવ્યબુત કહીએ છીએ. ભાષા છે શ્રતનું કાર્ય, કારણ, ઉપદેશક જે વચન બેલે તે વચન ઉપદેશકને જ્ઞાનનું કાર્ય છે. તે વચન શ્રોતાના જ્ઞાનનું કારણ છે. શ્રોતાને વચને દ્વારા જ્ઞાન થવાનું. વચન દ્રવ્ય છે. તેથી પિતાના
Page #306
--------------------------------------------------------------------------
________________
એકાવનમું ]
સ્થાનાગસૂત્ર
L[૨૮૪ કાર્યભૂત અને બીજાના કારણરૂપ વચને અર્પણ કર્યા. જ્ઞાનના કાર્યભૂત ઉપદેશનું દાન દેવું તે જ્ઞાનદાન લેનારો ન પણ પામે તે પણ દેના દાતાર કહેવાય. તીર્થકરે ઉપદેશ દીધો તે ઉપદેશ ગણુને પરિણમ્યો. ગણધરો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે પામ્યા. પ્રતિબોધના વચને ફળ્યા એટલે જ્ઞાન દેવાની વાત બેઠી. મોક્ષની વાત કહે તે બેઠી. તેના કારણભૂત ઉપદેશનું દેવું. કારણભૂત ઉપદેશે કેવા મજબૂત ?" તેને લીધે તેમાં કાર્યને ઉપચાર કરી શકે. રૂપિયે એવી ચીજ કે તેનાથી ચાહે તે ચીજ મેળવી લે. ભોજનનું કારણ રૂપિયા હતા, છતાં તેમાં કાર્યને વ્યપદેશ કર્યો. તેને ભોજન તરીકે ગણું એટલે રૂપિયા ખાઈશું' એમ બોલાય છે. દેનારામાં ઉપચારથી આપનાર તરીકેને આરોપ છે. સાક્ષાત કઈ જ્ઞાન વગેરે લઈ શકતું નથી. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે તે ઉપદેશદ્વારા ઉપદેશ તે તીર્થકરોએ દેવે હતા તે દઈ દીધો. અત્યારે તીર્થકર ઉપદેશ દેતા નથી, કારણ કે અત્યારે શરીર નથી, તેથી મેટું નથી, તેથી વચન નથી, તેથી ઉપદેશક અત્યારે નથી ને ? પત્થરની ગાયનું દૃષ્ટાંત દેતા હતા, તેને કહે મરેલી ગાયનું દૂધ કેટલું નીકળે ! મરેલા તીર્થકરને ભજીને શું કરીશ! મેક્ષે ગયા તેવા તીર્થકરને ભજીને શું કરીશ? તીર્થંકરે મરેલા છે તેને મનાય છે કેમ? મરેલી ગાયનું દૂધ કેટલું? સાધુ મરી જાય પછી સોંપી દો સંગીને, તે લઈ જશે! એને સાકાર કેમ કરે છે ? મડદાંમાંથી દૂધ નીકળે છે? મડદાંને કેમ માને રો? એક પેઢીમાં કોઈ મનુષ્ય મુનીમ રાખ્યો. શેઠ પરદેશ ગયા. મુનીમે ધંધે કર્યો. બંગલા, વાડી પિતાને નામે કરી દીધા. પેઢી પિતાને નામે કરી દીધી. ભગવાનનું હતું તે ખોદીને તમામ સાફ કરી નાંખ્યું. પિતાનામાં હિંસા થાય તેને વાંધો નહિ. ગર્ભમાં રહેલું વાછરડું કેટલું દૂધ આપશે? દીક્ષા વખતે વરઘોડો કાઢે છે તે દીક્ષા નથી દીધી ત્યાં સુધી તે ગર્ભમાં રહેલા વાછરડા જેવું છે. પિતાને અંગે હિંસા નથી નડતી. સાધુઓ જતા હેય, શિયાળાનો દહાડે છે, ટાઢથી કરે છે, કાઉસગ્ય
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સ્થાને ઊભા, ત્યાં કાઇએ અગ્નિ સળગાબ્યા, અગ્નિ સળગાવનારને શું થયું? અગ્નિ સળગાવનારા નરકે જશેને ?
જિનપૂજા આર્ભપમિહના દઈને ઉપકારી
હવે મૂળ વાત પર આવે. પેાતાને અંગે તેા મરેલી ગાયનું કે ગાભણી ગાયનું દૂધ માનવાનું છે. નિહ તેા શાના દીક્ષા દેવા પહેલાં કે મર્યા પછી એચ્છવ કરેા છે? જે સાધુ કાઉસગ્ગમાં રહ્યા. કાઈએ અગ્નિ સળગાવ્યા તેને નરકે જવાનું કહે છે? સાધુ મૂર્છામાં છે તે વખતે તેમના ઉપર પ્રઇએ કાચું પાણી રેડી દીધું, સાધુ પ્રાયશ્ચિત્ત લેશે, પણ રેડનાર નરકે જશે? નહિ. હિંસાના નામે લેાકાને ભરમાવવા માટે કહેવામાં આવે છે કે તમારા સાધુ તમને પૂજા કરવાનું કહે છે તો તે પોતે કેમ પૂજા કરતા નથી? ગાંડા હોય તે તેમના કહ્યા મુજબ કરે. કહેવાવાળાની અક્કલ વખાણવા જેવી છે. દવા લેવા જનારાએ દાક્તરને પહેલા દવા પાવી. દાકતર પોતે ા ન પીએ તે આપણે શા માટે પીવી? દાકતર. વા ન લે તે દવા આપણે પીવી નહિ? દાકતરને દરદ ન હોય તે તે શાને દવા પીએ ! આપણને તે દરદ છે. આર્ભપરિગ્રહના દરવાળાને દવા પીવાની છે. ગુરુ મહારાજ આર્‘ભપરિગ્રહવાળા છે? આથી દાતર નવા પીએ તે હું દવા લગ્ન" એવું કહેવાવાળા મૂખી કે નહિ? નિરાર્ભવાળા, નિષ્પરિગ્રહવાળાને તમે કરે તેા અમે કરીએ એમ કહેનારે। દાકતરને કહેશે કે પહેલા તમે દવા પીએ પછી અમે પીઇએ.
ભગવાનના અંગે હિંસા પેાતાના મડદામાં કાંઇ નહિ
ચામાસાને વખત છે. કેટલાક સાધુ અહીં છે કેટલાક સામે રહ્યા છે. શ્રાવકે। વ્યાખ્યાન સાંભળવા આવ્યા. વ્યાખ્યાન થયું. લાભ થા કે નહિ? લાભ થયા. લાભ થયેા તા સાધુ પ્રેમ નહિ આવ્યા? તે ન આવ્યા તા લાભ શુ' જોઈને બતાવે છે? પેાતાને અંગે લાભ નહિ
Page #308
--------------------------------------------------------------------------
________________
એકાવનમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૮૫ છતાં તે બીજાને અગે લાભદાયી હોઈ શકે. ભગવાનના વચનના. અંશને અનુવાદ તે વ્યાખ્યાન. તેમાં આરંભ ન જુઓ, તેમાં મહાલાભ. પિતાની દીક્ષાને અંગે આરંભ, વ્યાખ્યાનને અંગે આરંભ, મરી જાય તે મડદાંને અંગે આરંભ, તે બંધ કર્યા નહિ. રસ્તો કાઢ પણ. કબૂલ કરવું નથી. ગૃહસ્થનું કામ ગૃહસ્થ કરે ભગવાનની પૂજા ગૃહસ્થોએ છોડી અને આ વ્યાખ્યાનાદિ ન છોડયું. તમારા કહેવા પ્રમાણે બે હિંસાના કારણેમાં આ પૂજા) છૂટયું ને આ (વ્યાખ્યાનાદિ) ટું નહિ. ઓચ્છવ ન કરવા વગેરેને ઉપદેશ આપ્યો નથી ને મૂર્તિ ન માનવાને ઉપદેશ કેમ આપે ? પ્રજાને અંગે લખે છે તે હવે લખો દીક્ષાને અંગે કે “મોત્સવ કરે છે તે નરકે જનારા છે.' પેઢીના માલિક બની જવું છે. ભગવાનને અંગે કાંઈ નહિ. ભગવાનની મૂર્તિ નહિ પણ પિતાના ફોટા ખરા. બત્રીસ સૂત્રો હૈદ્રાબાદવાળાએ છપાવ્યાં તેમાં ફેટ કેમ મેલ્યો? એકલા પૈસા ખરચનારને ફેટ, બહુમાન, કિંમત; પણ ભગવાનનું બહુમાન નહિ. કહે કે પેઢી ચોરી લીધી છે. ભગવાનની તસ્વીર, મૂર્તિ ન જોઈએ. ભગવાનની પૂજાને અંગે હિંસા થાય તે બૂડી. દીક્ષાના વરઘોડા વખતે શ્રાવક મેઢા બાંધીને નીકળતા હશે? “જય જય નંદા' બોલતી વખતે મુહપત્તિ બાંધે છે? મડદાને લઈ જતાં વાજામાં વિરાધના નથી માનતા? ભગવાનને નામે તેમાં હિંસા કહેવી અને પિતાને નામે કરે તેમાં કઈ નહિ.
ભગવાનની વાત આવે તો કચડે મારે પેલા સાધુ વ્યાખ્યાન વાંચતા હય, સભા ભરાઈ હોય ત્યાં કેાઈ સિંદૂરને ચાંદલે કરી આવ્યા હેય, આડ કરીને આ હેય
ત્યાં વધે નહિ. કેસરને ચાંલ્લે દેખે તે આંખ લાલ થાય. એમનામાં દહેરે કઈ જાય તે વધે નથી, કેવળ આ દહેરાના દુશ્મન છે. દહેજે જવાવાળ મળે તે પાલવે નહિ. તેમને મહાદેવની કેટલી પૂજા બંધ કરાવી ? તેને ઉપદેશ છે? તે ન કરવાનો ઉપદેશ દે તે ધોકા ખાય. કેસરના ચાંલ્લાવાળાને દેખે ત્યાં દેષ થાય. આ સ્થિતિ તપાસીએ તે
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૬ ]
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ચોક્કસ છે કે તેઓ દહેરાના દુશ્મન છે. જે મુનીમ શેઠની પેઢી પચાવી લીધી હોય તેમાં જે જગાએ શેઠનું નામ નીકળે તેમાં કૂચો મારે. બીજાનું નામ નીકળે તે વધે નહિ, ભગવાનની પૂજાની વાત આવે તે ટૂંઢિયાએ કૂચો મારે.
કેવલી અને તીથકર સામાન્ય કેવલીને તીર્થકર કેવલી એ બેમાં ફરક શો? તમારે ( દિગંબરને ) ઉત્તમ કણ? બેને સરખા ગણવા છે? તીર્થકર કેવલીને જ ઉત્તમ કહેવા પડે. તીર્થ કર કેવલીની નિશાની સિંહાસન, છત્ર, ચામર, વગેરે (સામાન્ય કેવલી) બેગ વગરના છે તેને અધિક માનેને? સામાન્ય કેવલીને કાંઈ નથી, તો કહે તેમને (સામાન્ય કેવલીને) ઉત્તમ વીતરાગ નાહતા હશે ? તે અભિષેક શાને કરે છે? પાણીનું પતું ફેરવ્યું, પાણું ઓછું ઢળ્યું તેને સારે કહીશું! છત્ર, ચામર, ભામંડળ એ વીતરાગપણના ચિહન છે કે સરાગપણના ચિલ્ડ્રન ? વીતરાગનું ચિન હોય તે દરેક કેવલીને માને, વીતરાગનું ચિત્ન નહિ તે મૂર્તિ ન માને પણ તે ગુણે તે માને છે. છત્ર, ચામરવાળી કૃતિને માને છે ? જે સાહ્યબીનું ચિહન ભકત કરે છે કે અહીં વીતરાગ કરવા આવ્યા છે? ભકતો જ કરે છે, ઢગધડા નહિ. બેસવું છે ભામંડળ, છત્ર, ચામર અને વીતરાગ. શાને વીત રાગ! રાજાને છત્ર, ચામર અદ્ધર હોય છે તે છત્ર, ચામર ભગ નહિ ને! સિંહાસન તો અડે છે તે સિંહાસન ભોગ છે? ભક્તોની ભકિતથી વીતરાગ શાસન બગડી જાય એમ કહેનારા કાંઈ સમજ નથી. ભક્તિથી ભવાનનું ભેગીપણું થઈ જાય એ યા ન્યાયે? ભગવાનના છત્રમાં એક એક રત્ન ચક્રવતીની રિદ્ધિ કરતાં કિંમતી છે.
મૂળ વાત પર આવે. દ્રવ્ય દેવાય છે, ગુણ દેવાતા નથી. ગુણ ઉત્પન્ન થાય તેવી ભાષા ઉપદેશ દ્વારા દઈ શકાય છે. તે ઉપદેશ દેનારે જ્ઞાન, દર્શન, ચારિત્ર દીધા એમ કહી શકાય. વરસાદની તાણ હાય. અષાઢ વદ થતાં વરસાદ આવે તો લોકો કહે છે તેનું વરસે છે. કટીએ ચઢાવ્યા પછી કિંમતી છે એમ કહે. ઉપદેશ, એ સમ્ય
Page #310
--------------------------------------------------------------------------
________________
એકાવનમ્ર 1
સ્થાનોંગસૂત્ર
[ ૨૮૭
•
ગ્દર્શન વગેરેનુ કારણ છે, તે અપેક્ષાએ ગણધર મહારાજા દેખે છે કે મને મળ્યું તે દુભ છે, કાને ન મળે તેવું મળ્યું છે, પારકેથી લાવીને પૂરું થાય તેમ નથી ત્યારે પૂરું શી રીતે કરવું? ને પૂ કરવું? આના સ્વભાવ વિચિત્ર છે કે દેવાથી વધવાનું. શીખવે ત્યારે ખરું શીખે
''
એક છે!કા ભણવા ગયા લખ્યુ. શાણા “ પંડિતે ભણુાખ્યું,” આર મહિને લખ્યું ફલાણા પડિતને ભણાવ્યુ` છે.” બાર વર્ષ થયા. પોતે પાઠશાળા ખોલી ભણાવવા ખેડા છે. લખ્યું જે મારું' હતું તે હવે ઊમવાનું. અર્હાર સુધી તા ભણુનારનું ઊગ્યું હતુ, હવે તેનું ઊગશે, આમ સામ્યગ્દર્શનાદિ દે ત્યારે વધે, આથી વિનિયોગ નામના ભાવના પાંચમા ભેળી કેટલી જરૂર છે તે સમજાશે. તેને અંગે ચૌદ, પૂર્વીની, ખારમા અંગની અને છેવટે અગિયાર અગાની રચના કરી. આચારાંગ, થગડાંગ, રચી ઠાણાંગના પાંચમાં ઠાણામાં પ્રાણાતિપાતવિમણુ પ્રથમ કહ્યું. તેને અંગે જ જૈન શાસનની ઉત્તમતા. અગ્નિ લાગે તે બનાવટી સેાનું બળી જાય. કષશુદ્ધિએ યા કરવી જરૂરી એ કહેનારા ઘણા હોય પણ ધ્યાના આચાર, ઉપકરા એ કાઇ જગા પર મળે નહિ. કાંસામાં જેવા શબ્દ હૈાય તેવા સાનામાં હાય નહિ, અજૈન પાતે સમજે નહિ, છતાં · અહિંસા પરમા ધમ ' એ અમારું' વાકય, તેવુ' જેનેએ અનુકરણ કીધુ છે એમ ખાલે. કાગડા કહે છે—હંસે મારી ચાલ લીધી'. વેદો, ઉપનિષદોમાંથી તપાસીનેય દયાનુ' ફળ, જીવના ભેદો વગેરે ટાઢા તા ખરા? ત્યાં ક્યાના ઉપરશેાતું વણુન નથી. આવાઓને અમારી પાસેથી લીધુ તે કહેતાં શરમ નથી આવતી? જીવાની દયા કેમ થાય, તેની રીતિ, જીવાના ભેદો અને થવાની યા કરવાથી ફળ શું, કાને થયું તે તેમનામાં નથી.. તે યાના અધિકારી શાના? તે શું જોઇને કહે કે આ મારી પાસેથી લઈ ગયા ? કસોટીએ અહિંસા પરમ ધમવાળા આવી જાય, પણ ખેદની વાત આવે ત્યારે ધ્યાના ફળા, માના આચાર,
:
"
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૮ ]
અ માંગ સત્ર : વ્યાખ્યાન દયા પાળનારના દષ્ટાંતિ મળે નહિ, છેદશુદ્ધિ તપાસવા ગયા ત્યાં આખે છબરડ વળી ગયે. છેદશુદ્ધમાં બધું હોય, છતાં પદાર્થની વ્યવસ્થા ન મળે. ગીતામાં હિંસાને “આસુરી સંપત ' ગણાવી, યાને “દૈવી સંપત’ ગણાવી, જોડે કહી દીધું. “જો મેળો છેદાય નહિ, ભેદાય નહિ ને જેમાં વિકાર થઈ શકે નહિ તે આ (આત્મા) હણાતો નથી, કોઈથી તો નથી; હણનારો હણું છું માને કે હણાયલાને મેં હો’ માને તે બધા મૂર્ખ છે. દૈવી સંપત ને આસરી સંપત્તિને કયાં ઘટાડવી? દયાના તત્વને કયાં બેસાડવું ? કસોટીથી પરીક્ષામાં પાર ઊતરે. સેટીથી તાપમાં આવ્યા ત્યાં તત્વ પરીક્ષામાં સાફ. એવી જ રીતે આ માને અનિત્ય માની લીધે, એકે બીજાને કહ્યું, અરે, ભાન છે કે નહિ ! વીજળીને ઝબકારો બંધ કર્યો. વીજળીને ઝબકારે હેય તે ઓલવવાને ગુન્હ કેઈને માથે હેય નહિ. એ તે ઝમકારે થઈને ઓલવાઈ જવાવાળે છે. જેણે ક્ષણમાં ઉત્પન્ન થઈને નાશ થવીવા માત્મા માન્યા તેણે “હિંસા ન કરવી, દયા પાળવી” એમ કહે છે અર્થ શું ? કષ છેદમાં શુદ્ધ થયેલા તત્ત્વની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં ધૂળમાં મળી જાય. તાતડી જાય. તત્વ વ્યવસ્થા કેના સામું જોઈને કરે છે? પ્રાણુતિપાતથી વિરમણને ઉશીને તત્ત્વવ્યવસ્થા.
વ્યાખ્યાન પર બીજાને મળે એ બુદ્ધિ થાય ત્યારે વધવાનો વખત આવે
સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબોધ પામ્યા, ને પ્રવજ્યા પામ્યા. તેની સાથે અપૂર્વ અનંત પુદ્દગલપરાવતે ન મળેલું, જે મળવા સંભવ સામાન્ય જીવોને છે નહિ, તે ચીજ મળી તે ઈષ્ટ લાગવાને લીધે-જે ઈષ્ટિ લાગેલી વસ્તુ હોય તે ત્યાં અસંતોષ ઊભું થાય. જેમ જેમ વધારે ઈષ્ટતા તેમ તેમ વધારે અસંતોષ. જેમ વસ્તુ વહાલી
Page #312
--------------------------------------------------------------------------
________________
આવનમું |
સ્થાનીંગસૂત્ર
[ ૨૮૯
લાગે તેમ તેમ એને વધારવાના વિચાર મનુષ્યને થાય, વસ્તુ વધારવી હાય તા મહારથી લાવવી પડે. આ ચીજ ગુણુરૂપ છે, તે મહારથી લવાતી નથી દ્રરૂપ પણ કેટલીક લવાય છે. કેટલીક લવાતી નથી. તે પછી આ ા ગુણ, કાષ્ઠ દિવસ પણ લવાતા નથી. ગુણ ગુણીથી જુદો પડે નહિ. ગુણી આવે તે જ ગુણૢ આવે. કાઈ પશુ દિવસ દ્રવ્યથી જીદ્વારૂપે ગુણુ રહેતેા નથી. ગુણુ જુદા પડવાવાળી ચીજ નથી, તેા પછી સમ્યગ્દર્શનાદિ ગુણસ્વરૂપ છે તે લાવવાં ક્યાંથી ? લાવી શકાય નહિ, જુદા પડે નહિ. જો કાષ્ઠની પાસે હાય, જુદા પડતા હાય તેા લવાય. બાહ્ય વસ્તુના લાભ ખીજાની દરકારને ઉડાડી દેનારા થાય છે, વેપારમાં કમાયા, બીજાએ ખાયું તેને અસાસ થયા હશે પણ તેની દરકાર રહે નહિ, ચારને માલ મળ્યા તેના આનંદ પણ ધરધણીને રડારાળ થાય તેને વિચાર નહિ, લાવવાનું થાય ત્યાં પરના ઉત્પાતને વિચાર રહે નહિ. સ્વાસિદ્ધિના વિચાર રહે છે. મારા સ્વાર્થ થાય. મારા સ્વાર્થમાં બીજાનું શું...? ખીન્ન ભૂખે મરૅ, પાય માલ થઈ જાય તેને અંગે બાહ્ય લાભવાળાને ડર હાય નહિ. બીજાના સમ્યગ્દર્શનાદિ વગેરે લઇને વૃદ્ધિ કરાતી નથી. છતાં લેવાય તેમ માને તેા કાઇ સમ્યગ્દર્શનાદિ રહિત થાય તે એને પાસવતું નથી. અને તે ખીજામાં છે તેમાં વૃદ્ધિ થાય અને પાતાનું વધે તે પાલવે. આ ભાવઅનુકંપાવાળા થયા. તે બીજાના આત્મામાં ગુણની વૃદ્ધિ ઇચ્છવાવાળા હાય. કાઇનું જાય નહિ અને મને મળે તેવા વેપાર દુનિયાભરમાં ન મળે,એકનું જાય ને ખીજાને મળે તેવું વેપારમાં થાય. બીજાનું વધે અને માણુને મળે તેવું વેપારમાં બની શકે નહિ. સમ્યગ્દર્શનાદિ એ એવા છે કે તેને કેળવીએ તેા ખીજાને અને આપણને મળે. કાયલા પાતે કાળા મટીને તેજવાળા થાય તા સળગાવનારનું કાર્ય થાય. આત્માના સભ્યગ્દર્શનાદિને વિચિત્ર સ્વભાવ છે કે, ખીજાને મેળવાવવા જાય તા પેાતાની વૃદ્ધિ થવાની. તમામ જીવા સમ્યગ્દર્શનાદિ પામે એ બુદ્ધિ ન આવે ત્યાંસુધી પેાતાનું સમ્યગ્દર્શનાદિ વધે નહિ. સર્વ જીવા એ ચિંતામણિવાળા થાઓ તેવા ભાવ ન થાય ત્યાંસુધી વધે નહિ. હું
૧૯
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
૧
સમ્યગ્દર્શનાદિ પામ્યા હવે કાઈ ન પામે તેા મારી અધિકતા, એમ નહિ. ઇર્ષ્યા એવી છે કે પારકાના સારામાં નારાજી. કર્યાંવાળા ઊંધા કાચ જેવા છે. ફોટામાં ઊંધા કાચ હોય છે તેવા. બીજાને મેજ ત્યારે આપણને અસાસ. બીજો બ્યા તે અરર ! કર્યાંથી આવીને મળી ગયું ? ઈર્ષ્યાવાળાની છાતી ઊધા કાચના જેવી છે. એ ઊધે! કાય અહીં પાલવતા નથી. અહી તે થાય ત્યારથી એ દશા હોવી જોઇએ કે “ જગતને મળેા, જગતનું વધે, જગતનું વધારનારા ચાઉ, જગત મેળવે તેમાં કારણુ થાઉં. આ દશા પ્રાપ્તિની સાથે હાય પણ એને મેળવવું કર્યાંથી ? કાત્રાના હાંડામાં એક હંડા બીજાને પડતા રાખે છે. એક ફૂટયેા તા બીજો ફૂટયા. એના આધારે તે અને તેના આધારે એ. આ જીવના સમ્યગ્દર્શનની પ્રાપ્તિએ મારા સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ છે, પરના સપપૂર્ણાંક સ્વાર્થસિદ્ધિ. બીજાને મળે એવી બુદ્ધિ થાય ત્યારે વૃદ્ધિનો વખત આવે. દેતાં વધે, શિક્ષણુ શીખવતાં વધે. ન શીખવા તે કટાઈ જાય, સળી જાય, ટકે નહિ. સમ્યગ્દર્શનાદિ એવી ચીખ કે, જગતને પ્રાપ્ત કરાવવાની ધારણા કરા તા જ વધે તે ટકે, ધારણા ઊડી જાય તે સડે, વધવાની વાત તે દુર રહી.
ભગવાન્ મલ્લિનાથજી અને એમના મિત્ર
ભગવાન્ મલ્લિનાથજી ઓવેટ્ટે થયા. રાૠદ્ધિ છેાડીને સાધુ થયા. ચારિત્ર પાળે છે, તપસ્યા કરે છે, આટલું કરે છતાં મિથ્યાત્વી. હા, આવાને અંગે મિથ્યાત્વસહિતપણ એટલે શું? નદીમાં ભડકા ! રાજા છતાં ત્યાગી થયેલા, સાધુપણું, તપસ્યા કરવાવાળા, છતાં મિથ્યાત્વ શાને અંગે? અરિહંતને દેવ નડતા માનતે ? ધ્રુવલીએ કહેલા ધમતે તત્ત્વ તરીકે નહાતા માનતા ? મહાવ્રતની શુદ્ધિ હતી, દેવગુરુધર્મ'ની માન્યતા હતી તેા મિથ્યાત્વ શાને લીધે ? અભયદેવસૂરિ જણાવે છે કે સ્ત્રીવેદ ભાંધતાં મિથ્યાત્વ ગુણુહાણે ગયા. કારણમાં ખીજુ કાંઇ નથી, મને મળે, એનેય મળે તેમાં મારું જવાનું નથી. પશુ હું માટે તેનું શું ! છ મિત્ર હતા. મલ્લિનાથે તીથ કરગાત્ર બાંધ્યું, તેવું પેલા ખાંધી
Page #314
--------------------------------------------------------------------------
________________
બાવનમું ] સ્થાનાગસૂત્ર
[ રેલા લે તે એમના તીર્થંકરપણામાં ખામી આવવાની હતી કે હું એના કરતાં મોટો કેમ ગણાઉં? માયાને સ્ત્રીવેદના બંધમાં કારણ ગણુએ છીએ.
- માયાની જડે સ્ત્રીવેદ બંધાવ્યો
માયાની જડ ક્યાં? એ ન પામે, હું પામું એને લીધે માયા કરવી પડી. જાણી જોઈને પારણાને દિવસે નથી વાપરવું કહી દીધું. મોટાઈ કયાં? આ નીચે રહે અને હું ઊંચે થાઉં, આ મિત્રો છે, મિત્રો ન પામે, હું પામું” આ દાનત; આ સ્થિતિમાં રાજર્ષિપણું ચાલ્યું ગયું છે? મહાવ્રત ચાલ્યું ગયું છે? તપસ્યા નથી કરતા? અરિહંતને નથી માનતા? દેવગુરુધર્મને નથી માનતા ? કહે, ધર્મની માન્યતા છે બરોબર, દેવગુરુની માન્યતા બરાબર, તપસ્યા, મહાવ્રત, ત્યાગ બરાબર છે છતાં એક જ, પિતાને મોટા થવું તેમાં વધે ન હ, પણ વાંધે શામાં? “એ મેટા ન થઈ જાય તેમાં” એ નાના રહે હું મોટો થાઉં આ બુદ્ધિએ માયા ઉત્પન્ન થઈ. હું મોટો થાઉં અને મારે તેમને મેટા કરવા છે ત્યાં માયાને સ્થાન ન હતું. પણ આ બુદ્ધિએ ગયા કયાં? મિત્વમાં. શંકા-કાઈ શાસ્ત્રમાં લખ્યું છે? સમાધાન-સ્ત્રીવેદ મલિનાથજી થયા તે તે ચોક્કસ, રીવેદ તે વખતે જ બળેિ તે ચે છે. તે બો ઉપલો ધારણની વખતેજ.
સેનાની થાળીમાં લોઢાની મેખ સ્ત્રીવેદન બંધ કયે ગુણઠાણે હેય ? પહેલું કે બીજે? બીજું તો ઉપશમથી પડતાને અન્તર્મુહૂર્તનું હેય, પિશમેથી ખસેલો સાસ્વાદનમાં આવે. ઉપશમ પાંચ વખત મળે. કાં તે અનાદિમાં કે ચાહે તે ચાર વખત શ્રેણિમાં. અહિં ઉપશમણિએ ચઢેલ નથી તેથી ઉપમ સમત્વને સંભવ નથી, તેથી મિથ્યાત્વ ગુણઠાણે આવીને બાંધ્યું એમ અભયદેવસૂરિજીએ લખ્યું. આવા રાજર્ષિ, ત્યાગી, મહાવ્રતપાલક, તપસ્વી, શુદ્ધ દેવગુરુકમને માનવાવાળા, તેની આવી સ્થિતિ થાય છે. જગતના છ ઉદ્ધાર કરું એ ભાવના ન આવી
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
હાત તા તીર્થંકર નામકમ અધત નહિ. પાતે આસનથી ઊંચે થાય,
•
આ મારાથી નીચા રહે, મારા ખરાખરીઆ ન થાય ' એ મલ્લિનાથ જીનું ધ્યેય છે. મેાક્ષ પામેા, મુક્ત, થાએ બધી ભાવના છે તેમાં વાંધા નિહ. એ ભાવના ન હોત તા સમ્યત્વ ટકવું મુશ્કેલ. તીર્થ”કર નામકમ ન રહે. ચૂલે ચઢાવેલી ધેસમાં ગાંઠી પડી ગયા, ખીજુ બધુ' ડે પણ ગાંઠીમાં કારા લેટ. એ સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, મેાક્ષ પામે બધું ખૂલ, પણ આ ગાંઠીએ એમને એમ. ચારે ખાજુ સીઝી જાય પણ ઉતારા ત્યારે ગાંઠીઆમાં લેટ એમને એમ. તેમ ગાંઠી પડયા. ઢયા ગાંઠી પડયા ? ‘મારા સરખા ન થાય, હું એનાથી અધિક ચાઉ', એ મારા સરખા ન થાય. • એ ગાંઠીઆએ નખાદ વાળ્યું. સાનાની થાળીમાં લાઢાની મેખ ઢાંકી. એવી ડોકી કે ભાગવ્યેજ છૂટકો. વિપાકથી જ ભાગવવી પડે. જે ગાંડી તી કર નામકર્મના ઉચ્ચ અવ્યવસાયે આગળો ગયા નહિ, પાણી નાંખેા, તાપ કરી પણ માંડી એમને એમ. ખીજો ન પામે, ખીનથી અધિક થાઉં પણુ પામીને, નહિ કે પમાડીને. મેટા દોડે ત્યારે પગનુ જોર, દોડીને જીતે. છેકરા જીત મેળવે તે ઝભલુ' પકડીને દોડે. એકરાની દોડ માનની જડથી જ માયાળી ઉભી થઈ. આ માનની જડ એ ગળે નહિ. કયી ? “ ખીજો ન પામે ” આં જે જડ, ખેડી તે ન આગળ એવી. ખીજો ન પામે ન આગળ એવી જ છે. તી કર નામકને લાયકના અધ્યવસાય પણ જડને ઓગાળી શકે નહિ . આવા વિચાર ક્ષણવાર પશુ આવશે તે નખાદ વાળી નાંખશે, મૂળથી સળગેલા ઝાડ ઉપર દરિયા નાંખે તાય કાંઈ થળે નિહ. ખીજો પામે ભલે પણ મારા જેટલું ન પામે આ વિચાર કેટલા બધા અધમ થઈ ગયા ? આવા રાજર્ષિ, ત્યાગીને મિથ્યાત્વમાં પામ્યા. ગાત્ર અંધાયું. ત્યાંથી સારામાં આવ્યા, તીય "કર નામક બંધાયું પણ ગાંઠ તે ખસ્યા નહિ. તીર્થંકર નામક્રમના પરિણામ એ માને ખસેડી શક્તા નથી. “ બીજા પામે પણ મારા જેટલુ ન પામે” આ
Page #316
--------------------------------------------------------------------------
________________
બાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ રહી બુદ્ધિ એ ગાંઠે. રાયણની ગાંઠ કપાય છે. આ તે વિચિત્ર ગાંઠ કે તીર્થકર નામકર્મના લાયકના પરિણામે પણ કપાય નહિ.
અંધકજી અને મહિલનાથજી જે આત્માને સમ્યગ્દર્શનાદિ મળ્યા હોય તેમની ઈચ્છા “આખું જગત મારા કરતાં અધિક કેમ પામે ” એ બુદ્ધિ રહેવી જોઈએ. એ બુદ્ધિ ન રહી તે ગયે. ગણધરેએ પ્રતિબંધ પામી પ્રજયા લીધી તેની સાથે જ આ વિચાર શરૂ થઈ ગયો કે “જગતના તમામ છ કલ્યાણ કેમ પામે”? ગૌતમસ્વામીને ઉદ્યમ “બીજા આત્માઓ કેવળજ્ઞાન કેમ પામે ” તે માટે ચાલુ રહ્યો. પિતે પામ્યા નથી પણ તાપસને પ્રતિબોધ કર્યો. ગૌતમસ્વામીને ખાત્રી છે કે “હું મેળવ્યા વિના મરીને જવાને નથી, હજુ કેમ મળતું નથી” આવી જિજ્ઞાસા રહે છે. પારણાને દિવસે તાપસીને જમવા તેડયા છે. રસોઈ થાય છે, બધું જાણે છે પણ અધીરાઈ થઈ ગઈ છે કેમ નથી આવ્યું? ગૌતમને સ્વામીને કેવળજ્ઞાન તે ભાવમાં થવાનું છે. મહાવીરે છાપ મારી છે “તને કેવળજ્ઞાન ચોકકસ થવાનું છે. આપણે બંને અંતે ફરક વિનાના થવાના છીએ, તને કેવળજ્ઞાન હમણું ન ઉપજે તેવી છાપ મરાઈ. છતાં બીજાને મળે તે કલ્યાણ એમ પિતે માનતા. ખંધકમુનિએ ત્રીજી વખત પૂછ્યું ત્યારે કહ્યું “ત્યાં જવામાં ઉપદ્રવ છે.' આ જિંદગીમાં ઉપદ્રનું આવવાનું તો ચાલ્યા કરે. સાધ્યને અંગે પૂછી લઉં, મુનિસુવ્રતસ્વામીજી ઉપદ્રવ કહે છે તેની અસર થતી નથી. પ્રશ્ન કરે છે – આરાધક કે વિરાધક તે કહે ! ઉપદ્રવ શી ચીજ તે હિસાબમાં નથી. નહિ તે કેવલો ઉપદ્રવ કહે તે વખતે ખંધકમુનિ સ્તબ્ધ થઈ જાય, પણ ઉપદ્રવની અસર નહિ. ખરે પોઈન્ટ (point) આરાધક થઈશ કે વિરાધક થઈશ ત્યાં હતાં, ત્યારે મુનિસુવ્રતસ્વામી કહે છે “તારા સિવાયના બધા આરાધક, તું વિરાધક.” કઈ બાકી રહ્યું ? અંધકજ વિચારે છે કે હું વિરાધક રહીશ, પણ ચારસે નવાણું આરાધક થવાના છે, માટે કરું. તેઓ તો કલ્યાણ કરી જશે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૪ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મહિનાથની ભાવના કઈ બાજુ, ત્યારે આ ભાવના કઈ બાજુમાં મલિનાથજીની સ્થિતિનું ઉલટું દૃષ્ટાંત આ દેવાય છે. “બીજાને મારાથી ઓછું મળો” એ ભાવના મલિનાથજીની. “મારું જાય તે પણ બીજાને મળે” એ ભાવના અંધકની, માટે ઉદ્યમ કર્યો. મારું જશે તે ખોટું છે. મારું વિરાધકપણું ચારસે નવાણુંનું આરાધકપણું, તો કરવું કેમ ? અંધકજીએ પિતાનું વિરાધકપણું ખરાબ ન ગયું હેત તે પરના લાભ (આરાધભાવ) સાથે તુલના કરવાને વખત આવત. પિતાનું વિરાધકપણું પિતાને ખટક્યું છે, છતાં ચારસે નવાણું આરાધક થાય તે મોટો લાભ છે. બહેનના ગામ માં ત્યાં ઉપદ્રવ આવ્યો ત્યારે ચારસે નવાણુને નિયમણ કરાવી. તને મળ્યું નથી તો બીજાને ઘેર કડાકૂટ શાને કરે છે? ન મળ્યું હોય તો પણ બીજાને મળે એ ભાવનામાં રહેવું જોઈએ. આખા જગતને મળે તે ભાવનામાં ચાલવું જોઈએ એટલા માટે શુભ ભાવને છેડે વિનિયોગમાં લાવીને મૂકે. બીજાને મળે એ ભાવ ન આવે ત્યાં સુધી શુભ પરિણામમાં નથી. ભલે પ્રવૃત્તિ વિદ્મજ્ય વગેરેની કરી લીધી હોય, છતાં બીજને અધિક ફળ પ્રાપ્ત કરાવું એ ભાવના ન આવે ત્યાં સુધી ભાવની ત્રુટિ જવાની નહિ. ભાવની ગુટિ ત્યારે જાય કે જ્યારે જગતના જીવ ઊંચી પદવી પામે એમ થાય અને ત્યારે જ ભાવની સંપૂર્ણતા. ત્રુટિ વગરને ભાવ કયે છે ભગવાન સુધર્માસ્વામીને પ્રતિબંધ પામ્યાની સાથે આવો ભાવ થયેલે– “બાળ વધે, સ્ત્રી પણ વધે, મંદ બુદ્ધિવાળા વધે, મૂર્ખઓ પણ વધે” એ ભાવના જાગી હતી. તેથી પિતાના માટે પૂર્વોની રચના કરી, છતાં “આ બાલગોપાલનું હિત કરું” તે ભાવના જાગી હતી. વહેતી ગંગામાં ચાહે તો ચંડાળ કે કૂતરું પાણી પીએ પણ તે ગંગા ઉલટી જાય નહિ. ગમે તે જવ, ચાહે તે હેય મારામાંથી–ગંગામાંથી પામે તે બુદ્ધિને અંગે ભગવાન સુધર્માસ્વામીએ પ્રતિબંધ પછી પ્રવજયા પામતાની સાથે પૂર્વેની તે અંગેની રચના કરી.
Page #318
--------------------------------------------------------------------------
________________
બાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૯૫ - નીચ ગાવને લીધે અપહાર આચાર એ વિચારની જ છે. વિચારની પૂર્વકાળની જડ તપાસીએ તે આચાર. જે મનુષ્ય જે કુળમાં હેય તે કુળના પ્રમ૭માં સંકલ્પવાળે હેય. મહાવીર દેવાનંદાની કૂખે આવે છે, દેવાનંદા ચૌદ સ્વનાં કાષભદત્તને કહે છે. ત્રષભદત શાસ્ત્રોમાં પ્રવીણ છે છતાં તે વખતે ફળાદેશમાં શું આવે છે ? પિતાના અભ્યાસને લઈને સ્વપ્નનું ફળ તે બાજુએ લઈ ગયા. અતીત કાળના વિચાર આચારને ઉત્પન્ન કરે છે. ઋષભદત્તને ચૌદ સ્વપ્ન દેવાનંદાએ કહી સંભળાવ્યાં. મોઢામાંથી નીકળ્યું શું? નીચ ગોત્રને લીધે અ૫હાર કરવું પડેસ્વપ્નને ફલાદેશ ખેટ થયા છે. ફળાદેશથી ફળ આખું અટકી જાય છે. ભાષભદત્ત જે ફલાદેશ કહ્યો તે કેણે કહેવડાવ્યું? આચારે. વેદના પઠન પાઠનને ધધો હતે. આપબદત્ત પછી સિદ્ધાર્થ બોલ્યા, પણ ચારેત વગેરે બોલ્યા નથી. ત્ર
ભકત્તમાં સવારે સ્વ.પાઠકને બોલાવવાનું નથી. સિહાથે સવારે બોલાવવાનું કહે છે. ભગવાન રાષભદેવજીને અગે ફલાદેશ દેનાર કેદી નહિ, તેથી સ્વપ્નના ફળો ઈ કહ્યા. ફલાદેશ તે લાવવું જ જોઈએ. ભીખારી અને મૂળદેવના સ્વપ્નામાં લાદેશમાં ફેરફાર, તો ફળમાં ફેરફાર થઈ જાય.
વિચાર, મન એ તે વાંઝીય શેઠ જે મનુષ્યને જે આચાર હેય તે જ તેના વિચારને ઘડે છે, તે જ તેના વિચારને ઉત્પન્ન કરે છે. વર્તમાનના થયેલા વિચારે આચારને ઘડે છે. ભૂતકાળના આચાર હોય તે જ જાતના વિચાર ઘડાય. વિચારને ઉત્પન્ન કરનારી ચીજ આચાર છે. વિચાર ચીજ શી ? મને વગણના મુદ્દગલે થઈને મન જે. પરિણુમાવવા. કાયmગમાં કુશળતા હોય તે લેવાના મુદ્દગલે કુશલ લેવાય, દૂધ ચાહે તેવું ચોકખું પણ પાકવાનું કઢાઈમાં. દૂધપાક અંગે કઢાઈને આધાર, તેમ વિચારને અંગે કાયા આધાર. આચારની પહેલી જરૂર છે. વિચાર-મન
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વાંઝીએ શેઠ છે. પારકા છોકરા પિતે લઈને નામ રાખે છે ઘરના છોકરા એકે નહિ. સ્પર્શ વગેરેના વિચાર આવે આથી તેને વિચાર. પિતાને વિચાર કઈ નહિ. જે વિચારે તપાસીએ તે સ્પર્શન વગેરેના વિષયમાં ન આવેલી ચીજ હાય નહિ. વાંઝિયે શેઠ છે. વાંઝિયા શેઠને નામ ચલાવવું હોય તે પારકા ઘરની સુવાવડ કામ લાગે, તેમ મન વાંઝોઆ શેઠ જેવું છે. વિચારને અંગે ખરો આધાર હોય તે આચારને. પચે ઇંદ્રિયની ક્રિયા તેના ઉપર મનને આધાર અપુત્રીઓ મરણ પામે તેની ગાદી બીજે લે. મન અપુત્રીઓ, તેને બીજાને લાવીને બેસાડવા પડે મન એ સ્વતંત્ર વિષય ધરાવતું નથી. આથી પહેલાં આચારને સ્થાન છે. મનના વિષયની અપેક્ષાએ, વિચારનું ઘડાવું તે અપેક્ષાએ મનના પુદગલાનું ગ્રહણ કરવું તેને અંગે આચારનું સ્થાન. તેથી સુધર્માસ્વામીજીએ પ્રથમ આચારાંગની સ્થાપના કરી. આચારની સાથે વિચારનું પોષણ મળે તે આચાર વધે ટકે અને પરાકાષ્ઠાએ પહોંચે. વિચાર માટે સૂયગડાંગ. આચાર વિચારની વ્યવસ્થા કર્યા છતાં લશ્કરમાં ઢંગ ધડ ન હોય તો શું થાય? આથી વ્યવસ્થા કરવાને માટે કાણુગની રચના કરી. તેમાં પાંચમા ઠાણુમાં પાંચ મહાત્ર કહ્યાં.
સાચા હીરા પછી ઈમિટેશન ઉભા થયા કષછેદની શુદ્ધિ કે કયારે ? તત્વવ્યવસ્થા હેય ત્યારે. જૈનધર્મ અનાદિ છે. સેનું હાજર હોય તો કો મૂર્ખ પિત્તળને લે? અનાદિના કલંકવાળા હતા તેમાંથી કલંક જોઈને ચેક કર્યો. ચેકસીના ઘર જાણે છે, કસોટી તૈયાર છે. તે જગોપર બેટ દાગીને કાણું રજુ કરે! મિથ્યાત્વને મત અનાદિને હતા. તેમાંથી છેટું કાઢીને ને મત ઊમે કર્યો. વાદી કહે છે, સાચા હીરા પછી ઈમિટેશન (imita. tion) ઊભા થયા છે. સાચાની કિંમત દીધી ન પિવાય. સાચાની હરોળમાં આવવું હોય તે ઈમિટેશન ઊભા કરવા પડે. જૈન ધર્મ અનાદિ, નિષ્કલંક છતાં તેની કિંમત છેને પોષાય નહિ, તેથી સાચા હીરા છતાં નકલી ઊભા કરવા પડ્યા.
Page #320
--------------------------------------------------------------------------
________________
પનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૯૭ આમાં શી કિંમત બેસવાની હતી કે નવો ધમ ઊભો કર્યો ? જિનેશ્વરનાં કહેલાં છવ વગેરે તો માની લેત, તેમાં નુકશાન શું હતું? ઊંડા ઊતરવું જોઈએ. અન્ય મતના હિસાબે સ્વપ્ન પણ છવાદિક -તત્વ માન્યા પાલવી શકે તેમ નથી, તેથી ઇમિટેશન ઊભા કરવા પડે. કપ, છેદની શુદ્ધિ બગડી જાય તો પણ એ રસ્તે ચાલવું પડે. નવ તને કષ છેદની શુદ્ધિ જાળવી રાખે છે. તે પછી કેમ માન્યું પાલવતું નથી? પ્રાણાતિપાતવિરમણ કેમ રાખવું પડયું? તે અગ્રે.
વ્યાખ્યાન : ૫૩ જ્ઞાન, દર્શન તો ઉભય ભવના, ચારિત્રો આ ભવ પૂરતું જ
સૂત્રકાર મહારાજા શ્રી બાન સુધર્માસ્વામીજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબોધ અને પ્રવજયા પામ્યાની સાથે ભાવને પાંચમે ભેદ વિનિયોગ જણાવ્યું. તેને અંગે મનુષ્યને જે ચીજ મળી તેથી તેમને લાગ્યું કે આ ચીજ અનંત પુદ્દગલપરાવર્તની રખડપટ્ટી પછી મળેલી છે. એક ચીજને માટે ચાર પાંચ ગાઉ રખડ્યા હોય તે મેંઘી લાગે છે, તે કિંમતી લાગે છે, તે જે વસ્તુ લાખો, અબજો નહિ પરંતુ અનંતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી, અનંતા પુદ્ગલપરાવર્તે આ જીવ રખડ, જે ચીજ મળી નહોતી તે ચીજ આજે મળી. મળતું હોય મુશ્કેલીથી, પણ કિંમત ન હોય તે તે વસ્તુ કિંમતી કહી શકાય નહિ. નથી મળી એમ નથી પણ એનાથી કાર્યસિદ્ધિ અપૂર્વ થાય છે. જગતમાં દરેક જીવ જેમ બાહ્ય પદાર્થો મેળવે છે અને મેલે છે. શરીર, કુટુંબ, ધન, માલમિલકત બધી વસ્તુ દરેક જીવ દરેક જન્મમાં મેળવે છે. મેળવ્યા છતાં આગળ નીકળ્યો કે તેમાંનું કઈ નથી. તે ચીજ મેળવી તે મેલવાને માટે. આત્માની ચીજ પણ મેળવી તે મેલવાને માટે. સમક્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે મેળ
Page #321
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વીએ પણ મરતી વખત મેલી દેવું પડે. ચારિત્ર તો આ ભવનું જ હાય, ભવતરનું હેય નહિ. જ્યારે જ્ઞાન, દર્શન તે ઉભય ભવના હેય. આ ભવમાં હોય તે આવતા ભવે રહે, પણ તે તેવા શુદ્ધ ક્ષપશમના કે ક્ષાયિક ભાવના હોય તે તેનું જ સમ્યગ્દર્શન ભવાંતરે સાથે જવાવાળું હોય. તેવી શુદ્ધિ વગરનાના માટે આ ભવનું જ્ઞાન દર્શન તે આ ભાવપૂરતું. જેમાં મતિ, મૃતને અધિકાર લેવામાં આવ્યું ત્યાં જણાવવામાં આવ્યું કે મતિજ્ઞાન નાશ પામે ને અજ્ઞાન થઈ જાય તે ભવાંતરને લીધે સામાન્ય જ્ઞાન, દર્શન ભવાંતરે નાશ થઈ જાય છે. વિશિષ્ટ હેય તે જ્ઞાન, દર્શન ભવાંતરે આવી શકે. “ ફલાણે આ હતો. દેવતા થયેલ જે. કેમ આવ્યું નહિ ?” ભવાંતર થતાં શુદ્ધ. હેય તે જ ટકે. ઘણે ભાગે ભવાંતર સુધી ન ટકે, મેલવાનું થાય એવું સમક્તિ, જ્ઞાન હેય એમને સમ્યક્ત્વ કે જ્ઞાનના સાંસા હોય ? તેવાઓને બીજાના સમક્તિ જ્ઞાનને અંગે વિચાર કરવાને શાથી હેય?" આપણને જ્ઞાન દર્શન મળેલ છે. ચારિત્ર તો આ ભવનું છે, જાવજીવના કરારથી લીધેલું છે. દેવું કર્યું હોય તેને અંગે અફસેસ, નહિ કે જપ્તીને અંગે.
જ્ઞાન, દરશનને અંગે દાવો કરી શકીએ છનાં શુદ્ધિ જોઈએ. તે લાવવી કયાંથી? સંસારમાં રહેલા જીવો ધર્મને અધિક તારનાર, મેક્ષદેનાર ગણે છે, પણ જબાનથી, વર્તનથી કે સ્થિતિથી ધર્મનું સર્વેત્કૃષ્ટપણું આત્મામાં વસેલું નથી. ચાલતાં કેઇના હાથમાં ચપ્પ હાય, અણી લાગી ગઈ તે વખતે ધમધમાટમાં આવી જઈએ, પણ ચારિત્રગુણને નુકશાન છે તે જાણતા નથી. “આ તો અજાણ્યા વાગી ગઈ પણ કરાણે બેઠે હેઉં ત્યાંથી ઉઠીને એ મારવા આવે તે મને બોલ-- વાને હક નથી. જેનું દેવું કર્યું હશે તેવી જતી, ઉઘરાણી કરવા, આવે તેમાં નવાઈ શી? દેવું કર્યાને દાવે છે, તે દેવાને અંગે અફસેસ કર, જપ્તીને અંગે શાને વિચાર કરે છે?" એમ વિચારતો નથી. અયાતવેદનીય બાંધેલા છે તેનું જ આ પરિણામ છે. બીજે કે
Page #322
--------------------------------------------------------------------------
________________
પનમું ] સ્થાનાગસૂત્ર
[ ૨૯૯ ત્રીજે દ્વારે ભગવ્યા વિના છૂટકો નથી. કર્મશત્રુને નિર્ધાત કરવાને માટે ચરિત્ર છે. પ્રતિજ્ઞા કરી છે. કમશત્રુના નિર્ધાતને વાવટે ક્યાં છે? આ બધું થાય છે કયાં? ચટ દઇને આંખ લાલ થઈ જાય છે. ધર્મ, ચારિત્ર બે માન્યા હતા. ધર્મને કેવા રૂપે સંધર્યો હશે નેકર, અહીંનું ન બગાડે તે. માંડાની દીવીએ આંબા ન દેખાય ત્યાં સુધી ઝળઝળતી
ધર્મને શરીરની અપેક્ષાએ વિચારીએ તે-પાનું મરડયું હોય તેને હિતશિખામણ દઈ શકે છે. “ભાઈ વાનની આશાતના થાય છે, ત્યાં સુધી એના હિતમાં છે. “મૂખ ભાન નથી રહેતું, મારું પુસ્તક બગાડ્યું ?” પિતાના પુસ્તકનું પાનું બગડે તો આ સ્થિતિ થાય. બીજાનું આખું પુસ્તક બગડે તે કાંઈ નહિ. અહીં તારી પાસે જ્ઞાન છે, ત્યાં જ્ઞાન નથી. પહેલાં બધાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન એ કલેકટરના મેજ ઉપરના કાગળી. જયારે વસુલાતના કામમાંથી ફુરસદ મળે તો એ કામ હાથમાં લે. સમ્યગ્દર્શન, ચારિત્ર જે કાંઈ કરે તે કલેક્ટરના મેજ ઉપરના કાગળો છે. નિરતિ હેય ત્યારે એ કાગળીઓ લે. વસૂલાતને ધક્કો પહોંચાડે તેવું કામ કલેકટર કરે નહિ. દેવ, ગુરુ, ધર્મની આરાધના કરવાની, પણ એમાં ધક્કો લાવવો જોઈએ નહિ. શરીર, કુટુંબ વગેરેને ધક્કો ન લાગે તે દષ્ટિએ ધર્મ કરવાવાળા ઘેરથી સ્નાન કરી પૂજા કરવા નીકળ્યા હોય, વચમાં ઘરાક ખાવ્યું. મેલે, પાંચ મિનિટ પછી! આથી આપણે જે ધર્મ રાખીએ તે કેવળ માંકડાની દીવી જેવો છે. રાજાને મદારીએ માંકડા આપ્યાં. રાજાએ સિપાઈ તરીકે તેમને બે દીવીઓ આપી. પાદશાહ કહે આ બે ઊભા છે, તેને કોઈની પંચાત નથી. જે વખતે લાવીને ઊભા કરી દઈએ તે વખતે ઊભા છે, પગાર વધારવાની પચાત નહિ. દીવાને કહ્યું “સાહેબ, જાનવર છે. મનુષ્યને હાજત હોય છે, જાનવરને હાજત ન હોય તેથી તેને પૂરી કરવાને ફરિયાદ કરવી ન પડે.” કેટલીક મુદત ગઈ. દૂર દેશથી કઈ કેરીઓ લાગે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩eo]
સ્થાનાંગાસત્ર
[ વ્યાખ્યાન ભેટ તરીકે રાજા આગળ મેલી. પેલા માંકાઓ સળગતી દીવી રાજગાદી ઉપર ફેંકી કેરી લેવા દેડયા. પાદશાહ કહે “અરે દીવાન, જુલમ કર્યો ! થયેલા ગુનાનો નાશ કરવા કોઈ સજા કરતું નથી. ખૂન થયું. તે કરનારને સજા કરી તેથી ખૂન મટી ગયું? નવા ગુનાઓ ન બને તે સજાને મુદ્દો છે. મનુષ્યમાં સજા અસર કેમ કરે છે? બીજાઓ ગુના કરનારાઓને આમ થાય છે, તે જે આમ કરીશું તો આમ થશે. જાનવરને સજા નથી. માંકડ દીવી લઈને ઊભાં રહેતાં હતાં, આપણે ધર્મ, સામાયિક કરીએ તે માંકડાની દીવી ધરવા જેવું છે. આંબાને પ્રસંગ આવ્યું તે વખતે દીવી કયાં ફેંકવી અને શું નુકસાન થશે તેને માંકડાને વિચાર નથી, એવી રીતે આપણે દાન, શીલ, તા. ભાવ કે સામાયિકમાં પ્રવર્તીએ પણ એ પ્રવૃત્તિ મકડાની દીવી જેવી છે. પ્રસંગ આવે બધું ખલાસ. શરીરને પ્રસંગ આવ્યો એટલે સાહેબ! મંદવાડે છૂટી છે. શરીરને પહેલું સાચવવું છે. કુટુંબમાં કાંઈ એવું હોય તે વખતે ધર્મ નહિ. માંકડાની દીવીઓ આંબા ન દેખાય ત્યાં સુધી ઝળઝળતી. કશાને ભેગ દેવાનો વખત આવે તે વખત ધર્મને દેશવટે. આવી સ્થિતિએ ધર્મમાં ઊછરેલા કઈ સ્થિતિમાં હોય?
અબી બેથા અબી ફેક માંકડાની દીવીથી બહારના કોઈ દેખ્યા નાગકેતુને સ્કૂલમાં અજાણતાં સાપ ડો, પણ આપણને એક વીંછી ડસે તે હાથમાં ભગવાન હોય તે હાથમાં રહે ખરા? આપણે બેશકુશીલ, એટલે વસ્ત્ર, શરીરની સંભાળ રાખ્યા કરીએ, ધર્મ કરતાં એના તરફ વધારે ઢળીએ છીએ, દરિયો ઓળંગાય છે પણ ખાડીમાં ઘણું વહાણ ડૂબી જાય છે. આંખને મેલ ખસેડ એ દૂષણ છે, છતાં ખસેડો કેમ? પી ખસેડછે તે શરીરના બચાવ માટે કર્યું. સામાન્ય પ્રેમમાં ફસાઈ ગયેલો બાપ જાણે છે દીકરાએ ખાસડાં માર્યા છે, છતાં મરતી વખતે કહે છે-મારા છોકરાને સાચવજો ! પછી સંક્રાંતાદિ દેવતાઈ પ્રેમ સંક્રમી જાય. કેરીઓમાં વાંદરાં કૂદી પડે, ને દીવી ફેંકી દે, અને
Page #324
--------------------------------------------------------------------------
________________
પનમું ] સ્થાનાગસૂત્ર
[ ૩૦૧ ગોળ મળે તે! ખત્તા ખાઈને, ખાસડાં ખાવાવાળો. આ ભવમાં અબી બેલ્યા અબી ફેક. પ્રસંગે એને વચનઘાતકથી બચાવનાર ગણી લીધાં. જિંદગી જાય તે ભલે જાય પણ બોલ્યો છું તે બે છું. બેલવાના બંધ નથી. તેને પુસ્તક આપીશ, પણ નહિ, આમ ગાડાના ઈંડાની પેઠે વચન અહીં ફર્યા કરે. અવિરતિમાં વચનનું બંધારણ શું હેય? કેલ કર્યો છે તેથી દેવતા થયા હતા તે આવત. ઊની ઘેંસમાં રસ નહિ તો કહેવાયલીમાં કયાંથી?
હવે મૂળ વાત પર આવે. ક્ષાપથમિક જ્ઞાન, દર્શન, ચારિત્ર મળ્યાં છે, પ્રયત્ન પણ થાય છે. તેમાં “મહાજન મારા માથા પર, ખીલી મારી ખસે નહિ, બધી કબૂલાત, શરીર, ઉપકરણને માન્યું એમાં આંચ આવવી ન જોઈએ. અહીં આ સ્થિતિ છે. જે ઊની ઘેંસમાં રસ ન હોય તો કહેવાયેલી ઘેંસમાં રસ કયાંથી?
ઉપનછ પન નહિ અહીં રહ્યા ત્યાં લજ્જા છે. જંગલમાં ચોકી કરવા કણ જવાના? સમુદાય છતાં લપન છપ્પન થાય છે, અપ્રતિબંધ પણે વિહાર રાખો તેમાં ફાવ્યા. વ્યાખ્યાન સિવાય વધારે પરિચય ન રાખો. રાઈ થઈ ગઈ કે ચૂલા બાગળ બેસી રહે નહિ. ગૃહસ્થ સાથે લપન છપ્પન નહિ. ચીથરા સાચવનાર ઈદગી કાઢે તેવા બકશકશીલ
હવે મૂળ વાત પર આવે. “મહાજન મારા માથા ઉપર એ દશાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર રાખેલા. ભણતો હોય ત્યાં મહેબત. વાળા આવ્યા. પુસ્તક મૂકી દીધાં. કેમ ભાઈ? બેલાવ્યા, એટલે વાત કર્યા વિના ચાલે? પ્રીતિ પેદા કરવા નીકળ્યા છે. જ્ઞાનને અગે આ. દશા. દર્શનને અંગે-દર્શન કરવા જાય પણ કઈ મહેબતી મળે તે દર્શન કરવાનાં રહી જાય. આ જન્મમાં આ દશા દેખીએ છીએ તે એના ઉપર ભરોસો કેવી રીતે મૂકવોકૅલ, કૅલ દેનારની કિંમત જાણવી નથી, પછી નકામે લ વસાવ છે, ચીથરાં સાચવનાર જિંદગી કાઢે તેવા બકુશકુશીલ,
Page #325
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
સસ્કાર નાશ પામતા નથી
રીતની આરાધના અમર છે. ધમતું ખીજ નાશ પામતું નથી. ધાર્યાં જવાબ ન આપે. હમણાં કયું”, ભવાંતરે નાશ પામે. સતત ટવાની અપેક્ષાએ ભવાંતર થતાં નાશ પામી જાય. હવે એનું ફળ જે મેક્ષ તે માટે સંસ્કાર રાખવા, તે માટે ધર્મ નાશ પામતા નથી. એક'દ્રિયમાં જાય તે પણ ધર્મ'ના સંસ્કાર નાશ પામતા નથી. એક જ વસ્તુ શાસ્ત્રકારોએ નિયમ કર્યાં કે એક વખત કાચી બે ઘડી સમ્યકૃત્વ પામીને નિગોદમાં ગયા હોય, તા પણ અ પુદ્ગલ પરાવત માં મેાક્ષ છે. પામ્યા હતા તેને આ સંસ્કાર, નિગેદને આ પ્રભાવ નથી. જેને ધમ પ્રાપ્ત થયા છે તે કદાચ નિગમાં ઊતરી જાય તે પણ અંતે તેને મેક્ષ જ.
વ્યવહારરાશિની અનાદ્દિ અન'ત સ્થિતિ નથી
૩૦૨ ]
[ વ્યાખ્યાન
જેટલા મેક્ષે જાય તેટલા અવ્યવહારમાંથી આવે. શંકા-સિદ્ધ, કેટલા ? જો એક નિગેાદતા અનંતમે! ભાગ સિહોતા છે તે અન્યદ્વારમાંથી વ્યવહારમાં આવેલા કેટલા ગણવા ? વ્યવહારરાશિમાં જીવ કેટલા ઢાવા જોઇએ ? સમાધાન એક નિગેના અત'તમા ભાગ જેટલા. વ્યવહાર રાશિની અનાહ્નિ અનત સ્થિતિ નથી. જે લે1 સૂક્ષ્મ નિગાને અન્યત્રહારરાશિ માને છે, તે સૂક્ષ્મ - નિગેાદમાંથી નીકળ્યે તેને વ્યવહારરાશિમાં આવ્યા માને છે. ધમ વાંઝી
નથી—
હવે મૂળ વાત પર આવેા. એકદ્રિયપણામાં જાય કે નિગેાદમાં ઊતરી જાય, તા પણ ધર્મ ાિંયા ન થાય, તે તે ફળ દેશે. તે જે ફળ દે છે તે સંસ્કારની અપેક્ષાએ. ફળ દેવાની અપેક્ષાએ ધમ નાશ પામતા નથી, પણ પ્રવૃત્તિની અપેક્ષાએ મરણ પામતી વખતે મેળવેલી ચીજ તે મેલા માટે થાય છે. જેને તેવું શુદ્ધ નથી થતું તેને ધર્મીના સત્કારો અપૂર્વ લાગે. જે ગણુધર મહારાજને મહાવીર પાસેથી જ્ઞાન મળ્યુ છે, અપૂર્યાં છે. જેતી ગણધર મહારાજને ખાત્રી
Page #326
--------------------------------------------------------------------------
________________
ત્રેપનમુ ]
સ્થાનીંગસૂત્ર
[ ૩૦૩
છે, મળ્યું તેમળ્યું. રજપૂતના હાથમાં તસુ જમીન આવી તે જવાની નહિ. મહાવીર પાસેથી મળ્યું તે મેલવાનું નહિ, જેને મેલવાનું ન હાય તેને આનંદના પાર ન રહે, અનંતવિયાજક દર્શનમાંહક્ષપક સાધુ કરતાં અન’તગુણુ નિરાવાળા. આટલા બધા નિર્મળ? સામાન્ય સમ્યક્ત્વવાળા તે આટલી બધી નિર્મળતાવાળે ! ગણુધરે તેા કપવૃક્ષ ઉગાડયું, અપૂર્વ લાભ મેળવ્યેા લાગે તેમા આશ્રય' શું? સારું' લાગે કે તેને વધારવાનું મન થાય.
અગ્નિ જેને સ ંજોગ હાય તેને તે ગર્ભ કરે
"
ઉપદેશદ્રારાએ જ્ઞાન લીધુ તે ઉપચારથી. વિનિયોગમાં મળેલ અપૂર્વ ચીજ ખીજાને ને વધારાય, તેથી વિનિયોગ ભેદ લેવા પડયા. જેને પેાતાનમાં તાકાત ન હેાય તે ખીન્નતે દે શું? જિનેશ્વર મહારાજ ભવાંતરે સવિજીવ કરું શાસનરસી • એ ભાવનાએ તીથ કર ગાત્ર ખાંધે છે, જેમ તીર્થંકર નામકમ` અદ્વિતીય, તેમ ગણુધર નામકમ અદ્વિતીય. ગણધરને કયી ભાવના ? અગ્નિ તે। જેને સોગ હાય તેને ગરમ કરે. આખા જગતના વાના ઉદ્ધાર ન થઇ શકે, પણ મારા કુટુંબને ઉદ્ધાર કરું, તેને શાસનરસી બનાવુ, એ ભાવના હેાય તે ગણુધર નામકમ ધિ છે.
ગણર્ અને તીર્થંકર નામકર્મોના પ્રભાવ
જિનનામકમનાં ઉદ્ધે જગતના ઉદ્ધારની પ્રવૃત્તિ. તમામ જીવેાના સશય એક જ સાથે છેવા એ તીય કર નામકમના પ્રભાવ. તેમ ગણુધર નામકર્મના ઉદયને લીધે સકળ જીવે શાસનમાં પ્રવતી શકે તેને માટે અગતી રચના, ગૂંથવાનું થાય ગણધર નામકમ'ના ઉમે, તે ચૌઢ પૂર્વ, બાર અંગની રચના. આચારાંગ, સૂયગડાંગ ટાણાંગ વગેરે.
સૂર્યનું તેજ ન ખમાય તે ખાંખે હાથ ધરે ઠાણાંગમાં પાંચ મહાવ્રતા, તેમાં પહેલુ' મહાવ્રત પ્રાણુાતિપાત વિરમણુ, જેની ઉપર ધને, દેવગુરુમ'ના આધાર. જેમાં હિંસાના સમા
<
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૪]
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન નિષેધ હોય તે શુદ્ધ હિંસા રેવાનું, યા પાળવાનું સાધન ન હોય તે દયા પાળવી શી રીતે ? હિંસા છોડવી કેમ? આચાર, ઉપકરણ બતાવ્યાં છતાં તત્ત્વવ્યવસ્થામાં ગબડી જાય તો કા છેશુદ્ધિ નકામી જાય. ગબડે કેમ? ઝગઝગતો સૂર્ય હોય ત્યાં કોઈ દી કરવા બેસે નહિ. કારણ કે સૂર્યોદય પહેલાં દીવો હેય. ચંકા-જેનામતની તત્વવ્યવસ્થા અનાદિ, શુદ્ધ હતી તે પછી તે વ્યવસ્થા લેપાવાનું કારણ શું? સમાધાન-છતાં સર્વે દીવો કોઈ ન કરે. બીજાઓએ અધૂરું કરેલું હેય તેમાંથી પૂરું કર્યું. તમારામાં પૂર્ણતા હોય તે જૈન ધર્મ અનાદિ નથી. અનાદિ માને તે તમારામાં પૂર્ણતા નથી. આંખે જેની મંદ હેય, સૂર્યની સામું ન જવાય તે આંખની સામાં હાથ આડા કરે છે, તેવી રીતે અહીં જેનની અનાદિની સ્થિતિ ચાલવા છતાં પિતાને ન્યાયમાર્ગે રહેવું નહિ, તેથી માર્ગ બદલ પડે. શુદ્ધ આચારનું તેજ ખમાયું નહિ તેથી જુદા પડ્યા. મત કેટલા છે? કયા કયા જુદા પિડયા, તત્ત્વજ્ઞાન કેમ ટકાવ્યું તે વિચારવું થાય ત્યારે તાપશુદ્ધિ થાય.
વ્યાખ્યાન : ૫૪ . સમ્યગ્દર્શનાદિ તે શાસનનું સંપેતરું છે સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધરવામીજી મહારાજા ભવ્ય છના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબંધ પામીને પ્રત્રજ્યા પામ્યાની સાથે વિનિયોગ નામને ભાવને પાંચમે ભેદ જણાવ્યો. તેમાં વિચારે છે કે કપિલા દાસીને દાન દેતાં અચકે આવતો હતો. તેનું કાંઈ જવાનું હતું? નહિ. શ્રેણિક મહારાજની વસ્તુ હતી, શ્રેણિક મહારાજની વસ્તુ પાત્ર ભૂત સાધુઓને દેવી તેમાં તેની દાસીની કાયા પ્રવર્તતી ન હતી. આપણે કપિલા કરતાં હલકા બનીએ છીએ. શ્રેણિકને ત્યાંથી દેવાનું
Page #328
--------------------------------------------------------------------------
________________
થાપનમું ) સ્થાનાગઢ
[૦૦૫ હતું તેમાં શ્રેણિકનું ઘટવાનું હતું. તે છતાં ધન ન દે તેની તરફ દરેને વિકાર થાય, તે આ ભગવાનની કાયાથી પ્રજાને ભવ્ય જીવોને દેવે તેમાં કંજૂસાઈ ચાલે ! જિનેશ્વરના ખજાનાને વધારનારા બધઉપદેશ દેવાથી ખજાને વચ્ચે જાય છે. કપિલાએ શ્રેણિકના ઘરનું ઘટે, છતાં ન દીધું, તેથી કપિલા રહી ગઈ. આ તો વધવાવાળું દઈ શકો થી “કિનપત્રd સત્ત” કહીને દેવું છે, મારું નથી. જિનેશ્વરે કહ્યું છેતે કહી દેખાડું છું. આવું છતાં જે એ કાયા કે વચનની પ્રવૃતિ ન કરી શકે તેને કઈ સ્થિતિમાં મેલવા? પ્રતિબંધ, પ્રવજા પામનાર પિતાના આત્માને 'કપિલા દાસીથીય હલકી સ્થિતિમાં મૂકતા નથી, ને જે કપિલા કરતાં હલકી સ્થિતિમાંથી નીકળે નહિ તે બેધ ન આપે. તેવાઓ માટે તું આ ધારણ કરી અને બીજાઓને નિવેદન કર !” ક્ષમાશ્રમણના હાથે આચાર્યોએ, ગણધરએ તમને આપવાને શાસનનું આ સમ્યગ્દર્શનાદિ સંપેતરું આપ્યું છે. સકળ સમુદાયની અંદર પ્રતિજ્ઞા કરાવી છે કબૂ૫?રામાં લગ્ન વખતે બેલે છે, કાણી છે, બોબડી છે, કબૂલ? કહે કબૂલ. કબૂવાતને શબ્દ લેવાય છે. ગણધર મહારાજ“સાત્તિ” બેલે છે. સમુદાય વચ્ચે અખૂટ ખજાને વધવાને કબૂલ કર્યો છે. ભગવાનનું દીધેલું દેવાનું છે. ખજાને વધે તેવી રીતે દેવાનું છે, તે છતાં દેવામાં સ કેચ થાય તો કુટિલ કોણ? કપિલાદાસી કે તમે ? એવામાં દાનને સંકેચ થાય તે કપિલાદાસીને માથે મુગટ થયો. વધ ખજાનો, દેવાનું કબૂલ કરેલું છતાં ન આપે “તેથી શાસ્ત્રકારોએ વિનિયોગને નિયમ કર્યો.
ગણધર અને તીર્થંકર જેને જે ગુણઠ શું મળ્યું હોય તે બીજાને તે ગુણઠાણે વાવવાને પ્રયત્ન કરે. મુકિત પામ્યા, મુક્તિને સમર્પણ કરનાર “ગુપ્તા પાયા'. જિનેશ્વરમાં વિનય, વેયાવચ્ચને અપવાદ, પણ વિનિરોગને અપવાદ નહિ. વિનિગના વિષયને અગે અપવાદ નહિ. ગણ ધર મહાસન પ્રતિબંધ પમા, પ્રબન્યા પામ્યા કે તરત ચા પૂર્યો,
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બાર અંગની રચના કરી લે. આ ગણધરનામકર્મ છે. જેમ જિન નામકર્મ ફળસિદ્ધિની અપેક્ષાએ કેવળજ્ઞાનના પછી તેય, તેમ ગણધરનામકર્મને ઉદય ત્યાં પ્રતિબંધ પામીને પ્રવ્રયા લે કે તરત હેય. તીર્થંકર નામકમ બાંધતી વખતે સવિજીવ કરું શાસનરસી, ગણધરને વિચાર થાય કે મારા કુટુંબને તે તા. જેને વળગેલે ડૂબે તે નાવડી શા કામની? જેને માત્ર પકડી રાખનારે તે પણ ડૂબે નહિ. પકડી રાખનારે, આધારે રહેલે, શરણે આવેલો હબી જાય તેને નાવડી કહેવી કે પત્થરની શિલા કહેવી ? મારા આધાર ઉપર છે તે તરે નહિ તે હું પત્થરની શિલાની જેડમાં ગણાઉં કે બીજામાં? આખા કુટુંબને મારે તારવું જોઇએ.
કૃષ્ણ મહારાજ અને રાજસભા કૃષ્ણ મહારાજ સરખા અવિરતિ બેઠેલા છે રાજસભામાં, દહેરા ઉપાશ્રયમાં બેઠેલા હોય તે ત્યાંની છાયામાં બેલે છે એમ મનાય. અહીં સ્થાન દેખીએ તે રાજસમા. સભા એટલે સંસારી આનંદમાં ગુલતાન થનારી. તેમાં સામે આસામી એ હેય તો આવીજ એ નીકળે. જે આસામી દે તે વર વરવાને માટે આવેલી કન્યા. પિતાની કુંવરી વર વરવા આવી છે. માએ વર વરવાને માટે તૈયાર કરીને શણગારીને મોકલી છે. સ્થાન મોજમજાનું, પર્વદા મોજમજાની, આવેલી વ્યકિત મોજમજાવાળી, પ્રેરનાર તે મોકલનાર મોજમજાવાળ, છતાં દીક્ષાને માટે તૈયાર કરે છે. બળાત્કાર કર્યો કે બીજું કચ્છ? કેઈનું મન નથી. છતાં તૈયાર કરવી. પ્રપંચમાં નાંખીને તૈયાર કરવી. કેટલાક સવાલો એવા હોય છે કે તેને ઉત્તર ધાર્યો આવે. છોકરાને પૂછીએ-ડાહ્યો કે ગાંડ? તો ગાંડે નહિ કહે. એ ડાહ્યો જ કહે છે. મદારીઓ મશ્કરી માટે કહે છે. સચ્ચા બેલો. પૂછશું તેને ઉત્તર દેશે? ઉત્તર ન દેવાને હોય ત્યારે ગદ્ધા કે નહી કહે ત્યારે ઉત્તર ન આપે. એવી રીતે ઉત્તર નક્કી કરીને કૃષ્ણ પ્રશ્ન કરે છે. એને અર્થ મારું માનેલું એનો મઢામથિી કઢાવવું. એ નથી કાઢતી, કૃષ્ણ
Page #330
--------------------------------------------------------------------------
________________
ચેપનમ્
સ્થાનાંગસૂત્ર
[ ૩૦૭ મહારાજ કઢાવે. પ્રશ્ન સૂચક છે. કોર્ટમાં ચોરી કરી હોય તેને સૂચક પ્રશ્નો. તે વસ્તુ જે મૂકેલી હતી તે કયાં હતી? ગઈ તેની ફીકર નથી. તે આપી કેને? મારી માને આપી છે. તેની માફક ધાર્યો ઉત્તર કઢાવવા સુચક પ્રશ્ન કર્યો. “રાણી થવું છે કે દાસી?” આ પ્રશ્ન કહેવાય? વર વરવાને માટે આવેલી કુંવરીને રાણી થવું હેય. રવને પણ દાસી થવું ન ગમે, રાણી ઉત્તર મેઢેથી કઢાવે છે. એ ધારેલો ઉત્તર કઢાવ છે, એ ઉત્તર કયી બાજુ લઈ જવાય છે? રાણી થવું હોય તો ભગવાન નેમનાથજી પાસે દીક્ષા લિધા વિના બીજો રસ્તો નથી. રાણી થવું છે એ વચન કઢાવીને જાળમાં પકડે છે, રાણીને નામે વચન જાળ પાથરે છે, માટે તું તે દાસી થવું છે એમ કહેજે. એ મનુષ્ય કેટલો કુટુંબમાં અકારો થયેલો હશે ! તું કહેજે, મારે દાસી થવું છે. કુંવરીએ દાસી થવું છે કહી દીધું. ત્યાં કૃષ્ણ મહારાજ શોચે છે, “ડોસી મર્યોને અય નથી પણ જમ પેધો થવાને ભય છે’ માટે ધાયી ઉત્તર લાવવા માટે હવે શું કરવું ? વીરા સાળવીને પરાક્રમી કરાવે છે. ત્યાં પરાક્રમ કર્યાથી? પારકાના પરાક્રમો પોક મેલવાવાળા. હવે એને પાકમાં ઠરાવે શી રીતે? તેને પૂછયું સવારથી અત્યાર સુધીમાં શું શું કર્યું? ઊઠો (૧) કાંછને ઘડો હતો તેમાં માં ભરાઈ ગયેલી, કુતૂહલ થયું, હાથ મ. હાથ ઉઠાવી લીધે, માંખી ઊડી ગઈ. (૨) જંગલે ગયે. નોકનાં પાણી આડે પગ મેલીને આગળ ગયો, (૩) બેરડી આગળ ઝાડે. બેઠેલે ત્યાં કચડ કોરાણે બેડલે, ત્યાં તેને પથરે વાગી ગયા. ત્યાંથી સીધે અહીં આવ્યો. આમાં સારું કે બહાદુરીનું કઈ કામ છે ? સભા વચ્ચે સંમતિ લેવી. દાસીપણું કહ્યું છે તેનું પર્યવસાન કયાં લાવવું છે? આ છોકરી દાસી થવા માગે છે માટે આપણે ક્ષત્રિયને ન દેવી જોઈએ.
બોલે સાચું પણ હોય લુચ્ચો ચક્રથી બસ ઊખડી ગઈ, મેલા પાણીથી વહેવા લાગી. લાલ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૮].
સ્થાન સત્ર
[બાબાન શિરવાળે નામ બદરીનગરમાં રહેતો તેને શસ્ત્રથી પાશે તે કે ક્ષત્રિય વીરની ત્રણ વાતને કેવી રીતે શેઠવી ? “માં ન પહેરે રવિ ત્યાં પહોંચે કવિ. આ ત્રણ જુઠી એકે નહિ. મૂળમાં દેખે તે પદાર્થો સત્યરૂપમાં રાખીને, શબ્દોને અલંકારિક ભાષામાં મેથી દીધા. બીજ સમજે કાંઈ અને પોતે પાછા છૂટા. સામાની લુચ્ચાઈ. બેલે સાચું, હેય લુચ્ચો. એક માણસે નાની કુલમાં કેસર ભર્યું. ઉપર કસુંબીના કૂચા ભર્યા. બજારમાં નીકળ્યો બેલતાં ન આવડે. કસુંબીના ટૂયા લેવા છે કે? કોઇને ખપ હશે. મૂ છે? કેસર છે, જેણે કેસર દેખ્યું તેણે ભાવ વધારે આપીને લઈ લીધું, બીજી વખત કસુંબીના કૂચા ઉપર કેસર, કસુંબીના ચા લેવા છે કે કેસરને કસુંબીના કૂચા કહીને વેચે છે. કેસરને લગભગ મળતા જેવો ભાવ કીધે. ઠગાઈના આરોપમાં કઈ પડી શકે? કસુંબીના કયા કરીને વેચતે હવે તમે કેસર ધાર્યું તેમાં હું શું કરું? સાચું બેલીને લુચ્ચાઈ.
દાઝયા પર ડામ સાકારેએ આખ્યાયિકારૂપે ચરિત્રો મૃષાવાદમાં નાંખ્યાં, ધન લેવા મટિ બને તેમાં અતિશયેતિ. જ્યાં બીજાને ખુશ કરીને લેવું હોય ત્યાં લખવું પડે-અવગુણેને ગુણરૂપે લાવવા પડે નવ રસ એ અત્યમાં ન આવે. મૃષાકાવ્યના આલાપ સાધુઓએ વર્જવા જાઈએ. વીરા શાળવીને અંગે હું શું છે? સાચું બેસવું ને છીણી ફેરવવી, આખ્યાયિકાને મૃષાવાદ કેમ કહ્યો તે સમજાવો. નવે રસ તે મિશ્ર મૃષાવાદ ત્યાગીને કાંમ્બાલા વર્જવાના કેમ કહાં? તે ત્રણ ગાથા વિચારશે તે ખ્યાલમાં આવશે. ખરેખર એવાને કન્યા દેવી એમ સભા પાસે બાંગ પોકરાવી, જેણે આવાં પરાક્રમ કર્યા હેય તે ક્ષત્રિયકુળમાં ઉપજ ન હેય તેથી શું? ખરે ક્ષત્રિય આ " કહેવાય સભા પાસે બાંગ પોકરાવી, વીરા શાળવીને કરીને કન્યા આપી. તે વખતે કુંવરી, રાજદરબાર કઇ સ્થિતિમાં શી હાલત
Page #332
--------------------------------------------------------------------------
________________
ચેપનમું )
સ્થાનાંગસત્ર એકેના મોઢા પર કબુજીની પસંદગીને શબ્દ ન હોય, એક જણ પણ ફિટઝર વરસાવ્યા વિના નહિ રહે તે હેય. કૃણે ફસાવ્યા એમ કહ્યા વિના નહિ રહેતો હશે. આટલી જોખમે કુટુંબને આરંભ પરિગ્રહ રહિત કરવા માટે તૈયાર થાય. એટલાથી પોતાનું કાર્ય થઈ ગયું સમજતા નથી. માચી પર બેસાડી છે, ત્યાં કૃષ્ણ કહે છે મેં તને સ્ત્રી તરીકે આપી છે, સ્વામિની તરીકે આપી નથી. કૃષ્ણ પિતાના ફરજનને ગુલામીમાં નાંખવા માગે છે. રાજસભામાં જવાવાળો ચતુર હેય, ઘેર જતાંજ કહે, અરે ! પાન તૈયાર કર. એક શાળાની ત્રણ ખંડના માલિકની કુંવરીને તૈયાર કરવાનું કહે તે વખતે અંતરમાં શું થાય? મોટા ઘરની આવેલી કન્યા મરણ સુધી મકરકૂદી કરનારી હોય છે. આથી સમાન કુલમાં લગ્ન કરવાનું નીતિકારો કહે છે. ભલે કૃષ્ણ મહારાજે દઈ દીધી, પણ કુંવરીની પ્રવૃત્તિ ફેરવવાની તાકાત નથી. પુત્રી કહે છે, અરે શું બોલે છે? એનાથી તિરસ્કારને શબ્દ સહન કેમ થાય? શાળાની સરખે કુંવરીને થાપડ ઠેકે તેમાં કેટલી ખરાબી હોય. રોતી રોતી કુંવરી કૃષ્ણ પાસે આવે છે, આ બધું નાટક થયું. છોકરીને છારવનાર, ઠારનાર પિયરીઆ હાય જ. કૃષ્ણ મહારાજ દાઝયા ઉપર ડામ દે છે. કૃષ્ણ ઉત્તર દે છે “તે તારી મેલે દાસીપણું માગી લીધું છે. મને હવે શું કહે છે ?” શાળવીને ધ ખાધો, ને મને શું કહે છે ! છે ને દાઝેલા ઉપર ડામ! બાપ થઇને આવી રીતે શબ્દના પ્રવાહમાં ફસાવી, દાઝયા ઉપર ડામ દે! માનું માનેલું ધૂળમાં મેળવી દીધું. “મારે દાસી નથી થવું. રાણી થવું છે” એમ એના મેઢેથી કઢાવ્યું. આટલું કઢાવવાને માટે વીરકાને આપી રોતી આવી ત્યારે ડામ દીધે. એ શબ્દમાં કૃષ્ણને શી લેવા દેવા હતી ? મારે શરણે આવેલે જીવ, મારા સંબંધમાં આવેલ છ આરંભપરિગ્રહમાં ડૂબી જાય. કિનારો કાઠે અથાગ તાણ ઊભેલો હોય તે છતાં કોઈ ડૂબી જાય તે તેને શરમ છે! તેવી રીતે હું અગાધ સંસાર સમુદ્રને તાર, એ મને વળગે ને બે ! સમ
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૯ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન કુત્વ પકડયું છે. આવી રીતે કુટુંબ ઉપર ધર્મની છાયા પાડવી તે કોનાથી બને? એ તારૂના સંબંધમાં આવેલી વ્યકિત દુર્ગતિગામી થઈ જાય? “ ભૂતો ન ભવિષ્ય'. કુટુંબમાંથી સર્વને પ્રારંપરિઝમાંથી કાઢું એ ભાવના
ગલ્સધર નામકમ બધા નાનાં છોકરાં દ ન પીએ. તેથી ઢીંચણ વચ્ચે ઘાલીને દવા પાય. શેની ફોજદારી નથી. મોટા દવા એમને એમ પી જાય, નાનાં છોકરાં વે, ઊલટી થાય, પગઢીંચણ વચ્ચે ઝોલ્યાં, વેલણ મેઢામાં ઘાલ્યું તે ગુનો નથી. પરાણે પણું ભલું કરવું. મહાપુરૂષોની આ દશા છે સમજીને કરે છે તેમ, નહિ તે પરાણે આરંભાગ્રિકમાંથી કાઢું. આવી સ્થિતિ જેની કુટુંબના માટે છે. મારા કુટુંબમાંથી એક પણ આરંભર્યરતમાં ફસાય નહિ આવી પરિણતિ જાગે ત્યારે તે જીવ મધર નામકર્મ બાંધે. આપણે ગણધર નામકતા ઉમર નદ વાળવાવાળા છીએ. તીર્થ કર, ગણધર, મૂકેવલી માં જણાવેલી એક ભાવના નથી. આપણે તે એક જ ભાવનામાં, “મહાજન મારા માથા પર, ખીલી મારી ખસે નહિ.” પિતાની છોકરીને, માને, ભાઈને જે તરવાને પ્રસંગ આવે તે “હાય હાયના છાજીયાં.
લેવાનું બંધ થાય તે શાસનને વિરછેદ – પિતાના સ્વાર્થની ખાતર ભાવયાને ભડકે જાણીજોઈને કરે તે મનુષ્ય કઈ સ્થિતિમાં હેય. સમગ્દર્શન પામીને વિનિયોગના ભાવના ભેદ સુધી ગયેલ હોય તે સ્વાર્થ ખાતર ભાવદયાને ભડકે કરે નહિ. વિનિગની જરૂર છે, વિનિયોગ ન હોય ત્યાં સુધી ગુણસ્થાનક ન ટકે. વિનિયોગને ખજાને ગણધર મહારાજે વેરવા માંડયા. શાસ્ત્ર એ મોગરાના લ જેવું, કૂવાના પાણી જેવું, ગાયના દૂધ જેવું; દેતા જાઓ ત્યાં સુધી શાસન. દેવાતું બંધ થાય તે શાસનને વિછે. દેવામાં કંજુસાઈ કરે તેને કઈ સ્થિતિમાં ગણ? કપિલા
Page #334
--------------------------------------------------------------------------
________________
ચેપનમ્ ] સ્થાનાંગસૂત્ર
[ ૩૧૧ તે ખૂટે તેથી દેતી ન હતી, આ તે દેતાં વધવાવાળું, છતાં દાન દેવામાં દરિદ્રી થાઓ તો શી દશા થાય? કપિલા દાસી તે એમના કરતાં ઘણી સારી. વગર ખૂટવાવાળું, આપવાના હેતુથી લીધેલું ન આપે તે તેને અર્થશે? શાસ્ત્ર દેવામાં એ પામી જાય તે મને પાલવતું નથી, કપિલા સાધુને માનતી નથી.
મરીચિ અને કપિલ ભગવાન સુધમધમીજી પ્રતિબોધ, પ્રર્વા પામ્યા કે તરત પૂ, દ્વાદશાંગીના તાળાં તોડી નાંખ્યા. મેક્ષમાર્ગનો તૂટેલે પ્રવાહ વહેતો કરી નાંખે. પહેલી આચારાંગથી આચારની, સૂયગડાંગથી વિચારની, ને ઠાણાંગાજીમાં પાંચ મહાતની અવસ્થા કરી. અહીં બધા મતે ગબડી જાય. અનાદિનું સાચું છે તે છેડવાનું કારણ શું બન્યું? પદર્શન જિનેશ્વરના દર્શન સિવાયનાં બણુએ તો ષટ્દર્શનમાં પહેલું સાંખ્ય સખેદશનવાળાની ચૂક કેમ થઈ ? એની જડ જૈનશાસનમાંથા, પણ જેનશાસનને અંકને બોધ રહ્યો. મીચિએ કપિલને દીક્ષા આપી. તે કપિલ મીચિ પાસેથી કાંઈક સમજે પણ કપ સમજે નહિ. છેદની શુદ્ધિ ન રહી પણ બોધ રહ્યો. કપિલે દેવલોકમથી ઉપયોગ મેલ્યા. પિતાના ચેલાની દશા દેખી. હવે શું કરવું? આથી ભગવાનના શાસનને અને આંખને આંતરું પડી ગયું છે. કપિલ પ્રતિબંધ પામીને દીક્ષા લેવા તૈયાર થાય છે. મરીચિ કહે મારી પાસે નહિ, તરવું છે તે જા ભગવાન પાસે ! પિતાથી પ્રતિબંધ પામેલાને પિતાનામાં સાધુપણ ન કહીને ભગવાન પાસે મોકલો, કેવું દુષ્કરકારકપણું છે. ક૯પના કરો કે કઈ નિગૈષ હોય. પ્રતિબોધ પામ્યા હોય, તેને કહેવું કે બકુશકુશીલ છું, તુ નિશ્ચમ પાસે જા! ગ્લાનપણામાંય પિતાનું વૈયાવચ્ચ સાધુઓએ ન કર્યું. તે લાયક છે એમ માનવાથી સાધુધર્મને પીછાણનાર હતે. મારી સેવા કરવા માટે ચેલે કરું. એણે હજારો ચેલા ભગવાન પાસે મોકલી આપ્યા છે. દીક્ષા લેવા માટે કપિલને મેકો. ત્યાં ન રુચ્યું
Page #335
--------------------------------------------------------------------------
________________
કાર ].
નાગરવ
[ વ્યાખ્યાન
તેથી પાછા આવ્યા. ફરી કહે છે, તેને મ્યું નહિ. આવા ઉત્તમ છે, ફરી જ! ત્રીજી વખત એકલે છે. ત્રીજી વખત પાછો આવે ત્યારે પેલો ચીડાય છે. તમારામાં કંઈ છે કે નહિ? ત્યાંની અરુચી કેટલી હશે! વારંવાર જવું ઝેર જેવું લાગ્યું હશે. આ ભવાંતરે દેવતામાં જાય તેમાંથી કેવાં બીજ નીકળે? વિરુદ્ધમાં. કપિલના ચેલા આસરીમાં બોધની શન્યતા. કપિલને ન સમજી શકાય તેટલે કાળો કલેશ, આ બેને ભેળા મેળવે. તાપના અંગેની તવશુદ્ધિ ઊડી જાય તે બને કે નહિ? જિનેશ્વરને ત્યાં જ દેખવી પડે તે પાલવે નહિ. આખું જગત અવ્યક્તમાંથી થયું. બાપનું નામ ન લેવું હેય. ના હો, મા મરી ગઈ. માબાપનું કંઇ જાણતું નથી. કેઈને ત્યાં પાળવા મેલેલો ત્યાં ઉછર્યો છું. સાંખને કંઈક અવ્યક્તમાં આવવું પડયું. પાટપરંપરા દેખાડી શકાઈ નહિ. આથી આખું જગત્ અવ્યક્તમાંથી બન્યું છે એમ બતાવ્યું. અને આથી જ જૈનનું ભૂલેચૂકે તવ કે નામ ન આવી જાય. ત્રણ વખત ઉપદેશેલે છતાં ત્યાંની અરુચિવાળો, કંટાળેલ. તમારામાં કાંઈ છે કે નહિ તેવાં મહેણું મારનારો કઈ સ્થિતિમાં હેય? છૂટા પડયા પછી યદુવા, તદ્દવા'લખવું પડયું. તેને તત્વહિ સ્થાપન કરતા નથી આવડી તે અચે.
વ્યાખ્યાન : પપ
દેતાં ખડે છતાં કે તે ધર્મિષ્ઠ શાસ્ત્રકાર મહારાજા સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, શાસનના હિતને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે જ્યારે પ્રતિબોધ પામ્યા ને પ્રવજ્યા પામ્યા. દરેકને પ્રતિબંધ, પ્રવજ્યા પમાડવાની સ્થિતિ, ભાવના વિનિયોગ નામના ભેદની અપેક્ષાઓને પિતાને મળેલી અપૂર્વ ચીજ દેવાને વિચાર થાય તેમ ગણધર ભગવાનને થાય છે. દુનિ
Page #336
--------------------------------------------------------------------------
________________
પંચાવનમું છે
સ્થાનાંગ સત્ર
(૩૧૩ યામાં દાન કેટલાક દે છે. સર્વ નથી દેતા, તેનું કારણ એ છે કે દેતાં ખૂટતું દેખાય છે. દેતાં ખૂટતું ન હોય તે કોઈ સકેચ કરે નહિ દેતાં ખૂટે છતાં તે ધર્મિષ્ઠ. દાન દેનારાને ધર્મિષ્ઠ ગણુએ. પિતાની માલિકી છોડવી પડે તેવા દાન દે તે ભાગ્યશાળી ગણાય.
છે છતાં ખુટે નહિ દ્રવ્યદાન દેવાવાળા ખૂટવાનું મંજૂર કરી દે છે, પણ જ્યાં ખૂટવાનું ન હોય, ત્યાં સંકોચ થાય તે પરિણતિ કઈ ગણવી ? કપિલાદસી આપણું કરતાં સારી ઠરશે. શ્રેણિકને ત્યાંથી દેવું હતું તે ઘટવાનું હતું. ઓછું થવાવાળું પણ ન દીધું તેનું દષ્ટાંત જાહેર થયું. પારકું ઓછું થવાવાળું ન દે તેને કપિલદાસી જેવા ગણવા અને જેમાં દેવાથી પિતાનું ઓછું થતું નથી છતાં બીજાને મળે છે તે દાન જે ન આપે તે કપિલા દાસી કરતાં પણ અધમવૃત્તિના ગણાશે. જિનેશ્વરને ધમ, શાસન, તેમાં કહેલો મેક્ષમાર્ગ મળે, તે બીજાને દેવામાં ઘટવાને કેટલે ? જગતના અનંતા અનંત જીવો કદી એ સમ્યગ્દર્શનાદિવાળે મેક્ષમાર્ગ-ધર્મ લઈ લે તે પણ આપનારના આત્માને અથવા જિનેશ્વર ભગવાનના શાસનમાં ખૂટક આવત નથી-ઘટવાનું નથી, તે દાનમુદ્ધિ કેમ નહિ ચાર ભાવના વગરનું કરેલું અનુષ્ઠાન તે જીવ વિનાના
શરીર જેવું ધર્મ કહે કાને ધર્મનું લસણુ સર્વાના વચનમાં. જે ક્રિયા કરવાની કહી તે ક્રિયા સત્તના વચનને અનુસરીને કરવામાં આવે તે ધર્મ. તે ક્રિયામાં છવ પૂરાય. ગ્રારિબાવલશુ આથી મૈત્રી આદિ આ ચાર ભાવ સહિત અનુષ્ઠાન હોય તેને ધર્મ કહે. શાસ્ત્રને અ-શાસ્ત્રના કહ્યા પ્રમાણે ક્રિયા કરીએ છતાં મૈત્રી આદિ ચાર ભાવના ન આવે તે શાસ્ત્રકાર કહે છે કે જીવ વિનાનું શરીર.' એવા શરીરની કિંમત કેટલી ? જેના અંતઃકરણમાં
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મૈત્રી આદિ ચાર ભાવના વસી ન હોય તેના કરેલા અનુષ્ઠાન તે। જીવ વગરના શરીર જેવા ગણુા. આ ચાર ભાવનાને સત્ત્વ ભાવતા કહે છે. ભાવના ત્રણ પ્રકારની. ૧ ધર્મોના ભેરુપ, ૨ સમ્યક્ત્વ ભાવના અને ૩ વૈરાગ્ય ભાવના ૧-ધર્મના ભે:ભૂત ભવતામાંદાન, શીલ, તપ અને ભાવના એમડીને જે ચાર ભેા પાડીએ છીએ, તે ધમના ભેદરૂપ ભાવના. ૨-ધર્માંના લક્ષણમાં દરેક ક્રિયાની સાથે રહેવાવાળી જે ભાવના તે સમ્યક્ત્વ ભાવના અને ૩–માત્માને ક્રમ બધથી ચાવવા માટે, આશ્રવેાયી દુર રાખવા માટે જે પરિણામ, જે ભાવ તેનું નામ વૈરાગ્યભાવના. ત્રણે ભાવનાનું સરૂપ સમજી લે ! ધર્મ ભેદભૂત ભાવના –દાન, શીલ, તપ અને ભાવ, તે તે જાહેર રીતે ખધાને છે. ચારે પ્રકારે ધમ બધામાં છે, એ વાત કાઇથી મૃજાણી નથી. દાન, દાનનું સ્વરૂપ ખ્યાલમાં રહે છે. પણ ભાવ તે શબ્દ માત્રથી પ્રસિદ્ધ છે.
કર્યાં છું તે તપાસત્રાની સૌથી
પ્રથમ જાર
તમને અંગે ભાવ નામના જે ભેદ કહ્યો તે ભાવ શી ચીજ છે? કેતું મન થયું હેય તે। ભાવધ થયેા કહી શ્રષ્ટીએ, એને ખ્યાલ આ આાને છે. ઉલ્લાસને ખ્યાલ છે. ભાવને અર્થ ઉલ્લ્લોસમા મેળ્યે. ઉલ્લાસથી તપ કરીએ તેા ભાવ ક્રમ. ભાવના અથ ઉલ્લાસ, ઉમળકેા. ખરા અથ ખ્યાલમાં નથી આવ્યા તે। પ્રવૃત્ત કયાંથી થાય? જાણે, સારું' લાગે, પછી માગે. જાશે નહિ તે સા લાગે કર્યોથી, પછી માગવાનું તે અને જ ક્યાંથી ? માગતા નથી તા પછી એના ખાધારે પ્રયત્ન કરે શાના? ભાવ નામના ધર્મ તે માટે સ્વરૂપ જાણ્યું નથી. દૃષ્ટ, અનિષ્ટ તપાસાયું નથી, પછી મેળવવા ક્યાંથી માગીએ ! પ્રયત્ન કરવાના કર્યાંથી રહે માટે ભાત્ર નામના ધર્મ' જાણવાની જરૂર છે. ભાવ નામના ધર્મવાળાએ પહેલા વિચાર કરવાની કે હું ક્યાં છું ? એ ખ્યાલ લાવવા માટે ઉડ્ડયા પહેલાં સ્થાન તપાસવું એઈએ. ન તપાસે તે। બારીએથી પડે ને મરે. જેમ સામાન્ય
Page #338
--------------------------------------------------------------------------
________________
પંચાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૧૫ જામનારને હું કયાં છું એ તપાસવામાં ન આવે તો બારણાના બદલે બારીમાંથી કુદકા મારવાનું થાય. તેવી રીતે જે મનુષ્ય ધમ કરવાવાળા છે તેણે તપાસવું જોઈએ કે હું ક્યાં છું? પિતે “ હું ક્યાં છું” એ જાણે ત્યારે બારી, બારણું કયાં છે તે સમજી શકે. પગલાં ભરે બારી તરફ. ને મનમાં જાણે બારણા તરફ જાઉં છું એમ થાય માટે ધર્મ કરવાવાળાએ હું કયાં છું તે પ્રથમ તપાસવું.
ટેકાની લાઠી ખસે તે ધમ દઇને નીચે બધા જાણે ભરતક્ષેત્રમાં છું, ત્યાં ખેળી છે. બીજી તપાસ ક્ષેત્રની તપાસ, આત્માના લગી ભાગ પાડી દે ને ? આત્માની પરિતિના ભાગ એમ તપાસી લે કે માટલું કરવાનું, આટલું હમણું બની શકે તેમ છે. આ તપાસ્યું પણ વ્યાપક કયું છે, મુખ્ય કર્તવ્ય કર્યું, થઈ શકે કેટલું, અત્યારે સંજોગ કેટલા તેને વિચાર કોઈ દિવસ કર્યો છે ક્ષેત્રને વિચાર કરવાને તૈયાર છે પણ ભાવનો વિચાર કરવાને તૈયાર નથી. મુખ્ય સાધ્ય સિદ્ધિ છે, મારી પાસે નીસરણું છે. પગલાં મેલવાની જરૂર છે. પણ કેમ નથી ઉપડતા? 9 હેય છે લક, કાં ત થ છે પક્ષાઘાત, અહિ ભાવભૂમિકા ચઢવામાં પક્ષાઘાત થઈ રહ્યો છે. એ થયેલા લકવામાં ટેકાની લાકડી પકડી રાખે ત્યાં સુધી બિભે રહે છે. ટેકાની લાકડી ખસી જાય તે ધમ દઇને નીચે પડે.
આ કાળને અંગે નક્કી કરવામાં આવ્યું છે કે જંબુસ્વામી મયા પછી ન તો ઉપશમ શ્રેણિક્ષપક કે મેક્ષ. ગણ્યિાં બંધ છે. માત્ર ૪, ૫, ૬, ૭ એ ચાર ગુણઠાણામાં છીએ. ત્યાં જિનેશ્વરના શાસનની લાકડીના આલંબને રહી શકીએ તે રહેવાય. લાકડી ખસી જાય તો ધબક દરને પડે છે. આઠમાં ગુણસ્થાનથી પડવાનું બંધ, એને આપમુને તો હક નથી. એ તો પક્ષાઘાતવાળાને ઉમરો તે કઈ ચઢાવે ત્યારે. આપણે પક્ષાઘાતવાળા તે છીએ. ઉમરો ચઢવાનું બનતું નથી તે ઊભો રડે લાકડી, દેરડું હોય ત્યાંસુધી, લાકડ, દેરડું ખયાં તે ધબાક દઈને નીચે..
Page #339
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસુત્ર
( વ્યાખ્યાન
કરીને કહી દેખાહવું, કે ક્રોધ કર એ અરણ
ઉપાધ્યાયજી કહે છે મારા ઘના . દુષમા કાળમાં જન્મેલા, ઘાનના ધનેડા, પાણીના પિરા, એટલું અમને છતાં પ્રવયનને રાગ છે. કુગડુષિ ધાનના ધનેડા હતા છતાં તેમના ચારિત્રની શુદ્ધિ અપૂર હતી, કેવલજ્ઞાનથી બીજી પદવી નથી તેથી કેવળજ્ઞાને અટકયા, એનાથી આગળની પદવી હેત તો તે મળત. એ ગચ્છની અંદર ચાર સાધુ. એક ચાર ચાર, એક ત્રણ ત્રણ, એક બએ અને એક એક એક મહિનાના ઉપવાસવાળા છે. ચાર સાધુ તપસ્યા કરે છે. મહિનાના ઉપવાસ એ બોલતાં જેર નથી લાગતું. ક્રિયાને અંગે તપાસીએ અને ગુણાકાર કરીએ. વર્ગમૂળ જેવો ગુણાકાર કરવાનો છે એક ઉપવાસે જેટલું જોર લાગે છે. એક બે ઉપાડયું હોય એટલે ભાર તેથી બમણો તે એક ઉપર બીજું મૂકીએ તે હિસાબથી થયો, પણ વીર્ય ફેરવવાને અંગે બાર ગણે. કીડી એક એક દાણ કરીને બાર દાણું લઈ જાય. પણ બાર દાણુ સાથે લેવા જાય તે મરી જાય. તેમ મહિનાના ઉપવાસ કરવાવાળા મનુષ્ય છે. એક અછરણ એવું થાય કે ઝાડા થવા માંડે. એક અછરણ એવું થાય કે ઝાડા વાટે ન નીકળતાં પેટ ફૂલાવે. આ એ વિકાર અછરણને છે, તેવી રીતે જે તપસ્યા કરું છું એ તપસ્યામાં ક્રોધ
એ અઝરણું ઝાડા જેવું. બીજું અજીરણ આફરાનું, આફરાના અછરણમાં દવા લાગુ પડવી બહુ મુશ્કેલ પડે, ટાંટિયા તેડાવી દે. તપસ્યાના ગુણને અંગે “ક” કહેવું તે નહિ કરનારા ઉપર જે આવેશ એ બીજું અઝરણ કરીને કહી દેખાડવું, ક્રોધ કરે તે અજીરણ “હું કરું એ કેમ ન કરે?” એવું બેલિવું તે અઝરણું. આ ચાર તપસ્વીઓને એ અજીરણ થયું. ચારેએ ધંધે છે માં યો? ખાવું પીવું બંધ છે. પેલે ખાધા કરે છે, લીધાં પાતાં, હમણાં ખાધું, પાછા ચાલ્યા. એમ કથનીની આ મોટી ક્રિયા શરૂ થઈ. આ ચાર તપસ્વી સાધુઓએ ફૂગડુની આખી કથની આમ શરૂ કરી કે–
Page #340
--------------------------------------------------------------------------
________________
પંચાવનમું ) સ્થાનાં સૂત્ર
[ ૩૧૭ કરગડ પ્રતિક્રમણ કરીને ઊહશે કે પાત લેવાને, લેવા ગયે ગોચરી, ની ભટકવા. લાવીને ખાય. ત્યાં છે કઈ ભાન? ક્લાવર છે કે બીજુ કાંઈ! ચારે આમ બોલે છે. પેલા ફૂગડુ વિચારે છે કે આ મુનિએ ભાડાના ઘરને કસ બરાબર કાઢે છે. જે મનુષ્યદેહ મળ્યો છે તેમાંથી ખરેખર કસ એ કાઢે છે. આ તો ભાડું લઈને બેઠા છે. ઘર એવું મળ્યું છે કે નળીયાના છાપરાનું. તેના ભાડાના રૂા. સે. છાપરાને જ સંચાર્યા કરવું. છાપરાવાળું ઘર ભાડે લીધું હોય તે જ્યાં ત્યાં સૂવું વાસણ મેલવું ને ઘરની માવજત કરવી. નથી સ્વાધ્યાયમાં જોડાઈ શકતો, નથી તપસ્યા કરી શકતા. જેમ ઉપયોગ થાય તેમ વિચાર થાય તે કઈક રસ સૂઝે. ડોશીને બે પૈસા ખરચવા છે. ખાવા આવ્યા બારસે. ભક્તિ બધાની શી રીતે કરવી? મહંત પાસે ગઇ. બાવાજી ગરીમ છું કાંતીપીંછને પૂરું કરું છું. બે પૈસા છે એમાં બધાંની ભક્તિ કરવી છે. બે પૈસાની હીંગ મગાવીને દાળમાં નંખાવી, બધાને પહોંચશે. તેવી રીતે આ છ રૂા. ભાડાનું છાપરું, તેમાંથી કસ કાઢવાની અક્કલ તે પહેય. જેની પાસે જે વસ્તુ હોય તે વસ્તુના નેકર બનવું. દેશીવાણુઓ થવું હોય તો દોશીની દુકાને બેસી તેના નેકર બનવું. મારે નિર્જરા નથી. જેને નિરા બનતી હોય તેને નેકર બની જાઉં. ચારે તપસ્વીની વૈયાવચ્ચ કરવી કે જેઓને ચોવીસ કલાક ધંધે આની ખોદીને. ખોદણ કરનારની યાવચ્ચને નિયમ કર્યો. તેની પરિણતિ કેટલી હશે? બેટા બડા થાઓ. પરણાવીશું.” ખોદણ કરે તે પણ વેયાવચ્ચ કરે. સાચી ખાણ કરે છે. જાનવર જે છું તો ખોદણી કરે છે ને! બીજે કરે તે કરનારાના પ્રાણ જય. હું જાનવરની પેઠે ખાતાં શરમાતો નથી. ભાગ્યશાળીઓ ચેતવે છે છતાં ચેતો નથી. પિતાના મેઢ લઘુતા ભાવની રહેલી છે, બીજે લઘુતા કરે તે વખતે લધુતા ભાવવી તે બહુ મુશ્કેલ છે. મેતીભાઈ કહે બેસે, તે વખતે “અહીં ઠીક છે.” એમ કહે, પણ અહીં આવવા હેય તે “ત્યાં બેસ” કહે ત્યારે “મારા માટે આ બતાવેલું) સ્પેન,
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બાળક હતું એમ વિચારવું અશક્યપ્રાય છે. પેલા ચારે ધિક્કાર વરસાવી રહ્યા છે તે વખતે ધિક્કારની વાત આવવી અશકય.
કૂડના ભેજનમાં બળ ચાર મહિનાના ઉપવાસ કરે છે. આ જનાવર જે છે, જ્યાં ત્યાં ગોચરી માટે ભટકે છે.' એ જ વખતે ધિક્કાર થતે લેય તે વખતે સાચે મનાવે એ અશક્ય, પણ ખરેખર હું જનાવર છું. એમ રગડું વિચારે છે. મારી પહેલા ભવની જાનવરની જીંદગી જણાય છે. કારણ કે તિર્યંચમાંથી આવે તેને આહાર સંજ્ઞા વધારે હોય એમ ક૯યસત્રમાં જણાવે છે. પોતાની નિંદા કરવામાં લાગે છે. નિંદા કરે તેમાં સ્થિર રહેવું તે મુશ્કેલ કુરગડુજી પોતાનું જાનવરપણું વિચારે છે, એટલું જ નહિ પણું મહાનિર્જરાવાળા છે. ભાડું આપીને કસ કાઢવાનું કામ એ ચારે કરે છે. મારે ચારનું વિયાવચ્ચ કરવું. વેયાવચ્ચ બધાનું કરવા લાયક છે, પણ આ ચારનું તે કરવું જ. પર્વને દહાડે આવ્યો. તિર્યંચ ગતમાંથી આવેલાને લીધે સવારના ફરવા નીકળ્યા. જ્યાં ભરી લાવે છે પાવું અને તારવીએને કહે છે, સાહેબ, આ લઈ આવ્યાતપસ્વી આહારમાં બળ નખે છે. અહી જૂહી પણ ક૯૫ના આત્મામાં કરી લે ! “આહાર દેખાડવા જાઉં અને એ શ્લેષ્મ નાંખે' તમારો પારો કેટલે રહે? મૂળમાં નિંદા કરનારાને તે વળી નાંખે છે બળ ! શું થાય? કુરગડુ મિચ્છામિ દુર દે છે. શંકા થશે, શાને વિશ્વામિ સુંદર ! મેં કુંડી ચેતીને ન લાવી આપી તેથી બળખો અહીં નાખે ને ? કુંડી ન લાવી આપી તે પ્રથમ મારી ભૂલ બીજા તપસ્વીને બતાવવા જાય છે તે પણ એવી રીતે ગળે નાખે છે. ત્યાં પણ મેં કંડી ન લાવી આપી માટે આવી રીતે બળ નાંખે છે. મિચ્છામિ દુર દેતાં જાય છે. યાવત્ મહિનાવાળાએ નખે, બળખા કરાણે મૂક્યા. વિચાર કરજેપિતાના ખાવાના ભજનને છેટો રહ્યો કે તે શું થાય? ખુદ ભોજનમાં નખાય છે ત્યાં ધિની કણી નથી આવતી ઉલટું નિરછામિ દુર ભૂલ સમજીને દેવાય છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
પચાવનમું ] સ્થાનાંગસુત્ર
[ ૩૯ ખાતાં હાથ પકડે કેવળ ખાવા બેસે છે ત્યાં છેટે ચાર મહિનાવાળાથી એનું ખાવું ન ખમાયું. આ તપસ્યાનું અઝરણ હાથ પકડે છે. કૂરગડુ વિચારે છે. આ પર્વને દહાડે સ્વાધ્યાય, પાન, ચૈત્યપરિપાટિ નહિ, તે અધમપણું વારવાને આ પરોપકારી પ્રયત્ન કરે છે. તે વખતે પોતાની રિથતિનું ભાન થાય છે. ખરેખર આ બચાવે છે. આવા બચાવનાર મળ્યા છતાં આ છત્ર કેમ બચત નથી? નિદા કરે છે, મળો, નાંખે છે, હાથ પકડે છે. દૂરગડુઝ વિચારે છે. આવા ઉપકારી કયાંથી મળે? આવા ઉપકારી મળ્યા છતાં હજુ કેમ હું ઠેકાણે આવતો નથી ! નિકાચિત કર્મ કર્યા છે. બાંધતી વખતે કેમ વિચાર નથી કર્યો ? આ
વે નિકાચિત કર્મ બાંધ્યા તે વખતે અરેકાર કર્યો નથી. ઉદયમાં અરેકાણે આવ્યો તે બાંધતી વખત ન કર્યો તેને લીધે બાંધતી વખત અરેકોરે કર્યો હતો તે ઉદયમાં આવતા નહિ. તે વખત હું મારું ભાન ભૂલે. મેં બાંધ્યું કેમ? શીંગમાં અન્ય. બાંધતી વખત
અરે”માં હેત તે ઉદયમાં “અરે'વાળો હેત નહિ. લીન પાછું કરવામાં કેટલી બધી ભૂલ થઈ. આ ભાવના આવી ત્યાંજ કેવળજ્ઞાન. તપસ્યાનું અઝરણ એ ક્રોધ, ઇર્ષ્યા, કુથલી છે. “કાઈ ગુણ આવે તેનું અજીરણ ન થાય તેને ખ્યાલ રાખજે ! ન કરનાર તરફ તિરસ્કાર તે અરણ છે.”
સેજ ક્રિયા કરવાથી પાપ બંધાય ? દરેક ક્રિયાએ પાપ બંધાતું હોય તે દરેક પાપની ક્રિયાએ મિર તુની જરૂર, ઉપાધ્યાયજી કહે છે “મિરછા હું દેઈ પાતિક તે ભાવે જે સેવે' આ ગાથાને આગળ કરીને કેટલાંક ક્રિયાના વિરોધીઓ ક્ષિા છેડે છે અને બીજાને છોડાવે છે. પ્રતિક્રમણમાં સાત લાખ કહીને મિચ્છામિ દુર દીધો, ઊઠયા કે તરત દીવાસળી લઈને દીવો સળગાવ્યું. પછી પાપ ન થાય તે “
મિચ્છામિ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩ર૭ ]
સ્થાનાંગમ
[ વ્યાખ્યાન ૪ કામને. અહિં તે ભાવે અટલે કયા ભાવ? તીવ્ર પરિણામે ન કરવું. એ તીવ્ર પરિણામે ન કરવું કપથી વાવશે ? તત્ર પરિણામે નહિ થાય તેને ઇનારે છે. શાક ખાવું તેનો બિછબિ સુઈ દીધે. બીજે દિવસે સાક ન ખાઓ તેને ઇજારે છે? વારંવાર નિઝાનિ જુઓ શા કામને? પાપ થયા કરે અને બિઝાખ સુદેવામાં આવે તે તે ખેટે.
પાવલાનો ગુણક બને ને ઘરનું બાયનિકિતકાર કહે છે “જે દુ " જે કૃત કર્યું તેને મિથ્યા કરીને તે મિથ્યામિ દેવાવાળા મૃત વાદી, પ્રપંચી છે એ વાક્ય
ક્યા રૂપે કહ્યું તે સમજવાની જરૂર છે. છોકરીઓ માય છે.-“મારું ગાયું ગાશે તે જમપુરીમાં જાશે. શાસ્ત્રનું ગાયું ગાવાનું છે, પણ ગાવાનું છે સમજીને. શાસ્ત્રકારોએ સાધુઓને માટે સાધુપણાની જડરૂપ, સાધુપણાની સ્થિતિરૂપ, વનરૂપ દસ પ્રકારની સામાચારી રાખી. દશ પ્રકારની સામાચારી ન હોત તો પાંચ મહાવા છતાં સાધુપણું કહેવું નહિ. અસંખ્યાતા છ પાંચ મહાવ્રતવાળા છે, ચારિત્રવાળા નહિ. તિર્યંચની ગતિમાં જાતિસ્મરણ પામીને પહેલા ભવનું જાણું, પણું ચારિત્રની આરાધના ન થઇ. અહીં બને તેવું નથી તેવું માનીને અણુશણ કરે. પચેના પચ્ચખાણ અસંખ્યાત છે કરે છે. પાંચે પાપથી વિરતિ કરે છે. અંત અવસ્થાએ કરે છે તેથી વિધિ કરે છે. અસંખ્યાત પાંચ મહાવ્રતવાળા, પણ તેમને ચારિત્ર નહિ. ઈચ્છામિ
દિક સામાચારી હેય તે મહાવતવાળા સાધુ, સાધુ હોય તે ઈચ્છામિચ્છાદિ દશ પ્રકારની સામાચારી હેવી જોઈએ. ઉત્તધ્યયન સૂત્ર કારે સામાચારીના સ્વરૂપ તરીકે, નિકિતકારે સ્વરૂપ અને ફળરૂપે કહેલી “ઈચ્છાકાર' સામાચારીનું વર્ણન કર્યું. જે મિચ્છામિ દુક્કડ દે તેનું નામ મિથ્યાાર સામાચારી, તેનું વર્ણન કર્યું. તેનું ફળવર્ણન કરતાં મિલાકાર સામાચારી જેતે દઢ થાય તે અસંખ્યાત - વનાં અધિવા પાપે તે ભવે જ તેઓ કહા મિચ્છામિ દુધઈ ને
Page #344
--------------------------------------------------------------------------
________________
પંચાવન ] સ્થાનાંગસૂત્ર
[ ૩૧ અભ્યાસ પાડવાને, માર્ગનુસરીને અવળું પરિણમવાનું હેય નહિ. અપૂર્ણાંકને કરેલે ગુણાકાર ગુણમાં ઘટાડે કરે ૮૧૦૦=૨૫. ગુણકનું ઘર મરાયું ગુણક બેસી રહ્યો હોત તે સારા હતા. પાવલાને ગુણક બને તે ઘરનું ખુવે. અપૂર્ણને ગુણક બને તે ઘરનું ખુલે, તેવી રીતે કમનસીબ છોને જિનેશ્વરના વાકયે મળે તે અવળા પડે. અપૂણી કને ગુણક મળે તેણે–ગુણકે ઘરનું યું, સ્વરૂપ બદલ્યું. સીધા વાકયમાં મિથ્યાકારની સામાચારીના પરિચયવાળે સાધુ અસંખ્યાતા ભવના કર્મો તોડે છે. વાક્યમાં વાંકાપણું નથી. સીધે પદાર્થ પણ દષ્ટિ વકી કરે તે વક્ર લાગે. શાસ્ત્રકારની સીધી વાત અવળી પરિભુમી “મિચ્છા મિ દુક્કડ ને અભ્યાસ પાડવે “
મિચ્છા મિ દુકા નું કાર્ય કરે તો પડે ને? એવું કાર્ય ન કરીએ તો મિચ્છામિ દુકાને વખત શાને? પાપ કરવું, “મિચ્છામિ દુકાં દે કે જેથી “
મિચ્છા મિ દુક્કડ'ની ટેવવાળા થઈએ. વારંવાર “
મિચ્છા મિ દુક્કડ જ્યારે દેવાય ? પાપ કરાય ત્યારે. તેથી મિચ્છા મિ દુક્કડના પરિચયને માટે પાપમાં પ્રવર્તવું જોઈએ. પાપમાં પ્રવર્તવાને લીધે મચ્છા મિ દુક્કડ થઈ જશે. “મિચ્છામિ દુક્કડ' અસંખ્યાત ભવનું પાપ તોડી નાંખશે આ અર્થ કર્યો. આ રૂપ બગડયું છે. આવા જે બેલનારા તેને અંગે ગાથા લખાઈ છે. મિચ્છામિ દુક્કડનું ફળ મોટું છે. તેને માટે ટેવ પાડવી વારંવાર ફળ કયારે મળે? પાપ કરે ત્યારે.' આવું બોલનારા હતા તેને અંગે કહેવું પડયું.
મિચ્છા મિ દુક્કડ માટે પાપ સેવવું તે મૃષાવાદ
ઉપાધ્યાયની ગાથાનો અર્થ “મિચ્છા મિ દુક્કડ દેવાને મળશે. જે પાપ સેવીશ, “મિચ્છા મિ દુકા' દેવાને મળશે તે લાભ મળશે. આવશ્યક સૂત્રની સામે આવે મનુષ્ય માયામૃષા સેવનારા, મૃષાવાદી અને કપટી છે. આવી સ્થિતિમાં જે “મિચ્છા મિ દુકકઈ? માટે પાપ સેવવું તે મૃષાવાદ છે. દુષ્કત હોય તેમ અસંખ્યાત ભવની
૨૧
Page #345
--------------------------------------------------------------------------
________________
ચરર ] સ્થાનાગસરા
[ વ્યાખ્યાન નિર્જરાનું કારણ નથી, પ્રત્યક્ષ મૃષાવાદ છે. દુષ્કત ન માનવું, સુક્ત માનવું, તે અસંખ્યાત ભવની પાપ તૂટશે? મિથ્થાને અર્થ ફળ ન . લેશે. દુષ્કૃત નથી માનવું. અત્યારે પાપ કરે છે તેને પાપરૂપ માને તે અસંખ્યાત ભવની નિર્જરાનું કારણ થાય. માને સુક્ત તે “
મિચ્છા મિ દુકા ' કરે છે તે ખોટું.
સીધે પદાર્થ, પણ દષ્ટિ વાંકી કરે તે વાંકે લાગે
પાપ ન કરીએ તે “મિચ્છા મિ દુકક' ક્યાંથી દઇએ પાપ કરતાં રહીએ તે દેવો પડે, તે ટેવ આવે, ટેવ પડે તે અસંખ્ય ભવના તૂટે, આવું જ લઈ બેઠા હતા તેને માટે કહેવું પડયું “.” હવે જે રૂપે કિયા વિરોધી કરે છે તે રૂપે લઈએ. ઈરિયાવહિયાના સ્થાને બતાવ્યા તે મેટી ભૂલ કરી, માગું કરીને ઈરિયાવહિયા પડિકકમવાને કહ્યા. ફેર મા કરે તે પ્રપંચી ને? ઠલે જઈ આવ્યા પછી ઇરિયાવહિયા કહ્યા, ફરી ઠટલે જાય તે માયામૃષાવાદી! ગૃહસ્થને પ્રતિક્રમણ ઇરિયાવહિયાનું રહેશે નહિ. છકાયને આરંભ છે, છકાયને મિચ્છા મિ દુકકઈ નહિ ને? સ્થાવર મિચ્છા મિ દુકાં નહિ ? ઊડ્યાની સાથે કરવાનું છે, ગૃહસ્થને એક દહાડો પણ એવું ન હોય કે પ્રતિક્રમણ ન થાય. શ્રાવક, સાધુ બંનેને દરરોજ પ્રતિક્રમણ કરવાનું. ન કરવાનું તેને મિચ્છામિ દુકકડ ? શાસ્ત્રકારે માયામૃષાવાદને ધધ સે, રેજ પ્રતિક્રમણ કરવાનું કહ્યું. વાત શાસ્ત્રની સમજાય નહિ, વાત કે પ્રસંગને સમજવા વગર તેને બીજી બાજુ જેડી દે તેનું શું થાય ? પાપથી ડરતા રહેવું પણ પાપ થાય તેને જ મિચ્છા મિ દુકક દવે. નિરર્થક-કર્યા છતાં દરકાર નહિ તે કુંભારને મિચ્છા મિ દુક્કડ અહિ વિચારો. પિતાના કુટુંબકબીલાને માટે આરંભ થાય તે અર્થદંડ.
કેવી યુતિથી કામ કઢાવ્યું કાઠિયાવાડી ફેટ, કેઈને એકને એક છોકરે. તેના બાપે જરિ ચાનને ફે લાવી દીધું. ગઠિયાને આ વાત ગમે નહિ. તેથી યુતિ
Page #346
--------------------------------------------------------------------------
________________
પંચાવનમું] સ્થાનાંગસૂત્ર
[ ૩એ કરી અરે, આ જીણું ફેટે તારા બાપે લાવી આપે? કેમ ફાડી નખતે નથી? સામાયિક પ્રતિક્રમણ હેય નહિ. મરતબો કેમ જાળવે! કહીને જળવાય નહિ. ઢાળીને જાળવી શકે. ક્રિયાથી ખસેડને પિતાની જેમાં લેવા પાપ કર્યું. પછી એના મનમાં એવું આવે કે ખોટું થયું, તેનું નામ ખોટું થયું. ખોટું નથી છોડતે તેથી ખોટું નહિ માનવું? થયેલા કાર્યને અંગે સારાનરસાને વિચાર કરે એટલે અંતઃકરણને અવાજ આવશે, ખોટું આવશે. જે પાપનું કાર્ય થયું તેને પાપનું કાર્ય સમજે, એ પછી, મિચ્છા મિ દુકકાંઈ પાપનું કાર્ય જે થયું તે પાપનું કાર્ય વિચારવું નહિ એમ કહેવું છે? આખે દિવસ યે કાયને આરંભ કર્યો સાંજે ખેટું કર્યું, તે અવાજ તા રોકો છે? આખો દહાડે ખોટું કર્યું ૩૬૦ છોકરા ડિકટેશન લખી લાવે છે. માસ્તર છેટું કહીને ભૂલ કાઢે છે, ચિકડી મેલે છે. તે માસ્તરને કાઢી મૂકવે એમને? જેટલી વખત ભૂલ પડે તો ચોકડી મેલવી પડે, તેથી ભૂલ ઓછી થશે. કેટલાક છોકરાને ભૂલ ઓછી થશે નહિ, મૂર્ખ હશે તેને “મિચ્છામિ દુકક' કરેલા પાપની ચેકડી મૂકીએ તે સહન થતું નથી. જેથી જેવું આગળ નથી જેવું પાછળ, જેમ પેલા ભાઈબંધોને ફેટ ફડાવવાના મુદ્દો હતો તેમ.
નિંદા કરી તે અજીરણ હવે મૂળ વાત પર આવો! તે કૂરગડુજ પિતાને વાંક દેખે છે, ખેદની કરે તેમાં પિતાને વાંક, બળ નાંખ્યો તેમાં પિતાની નિ દે. હાથ પકડીને ખાતાં રોકે છે, તેમાંય પિતાની નિંદા કરે છે. ચારે તપસ્વિતાના અજીરણમાં “હું આમ કરું છું તે અઝરણ. તું કરતો નથી તે ખોટું એ નિંદા તે અછરણ. ધર્મભેદભત ભાવનાને અંગે પિતાને એ વિચાર થવા જોઈએ કેહું નિર્જરાને અથી, સમ્યગ્દર્શનાદિને અથી છતાં હું છું જમીન ઉપર. ભણવા માટે ધૂળિયા નિશાળમાં બેસવું પડે. હું સંવરનિજેરાની ધૂળિયા નિશાળમાં બેઠો છું, મોટા કેલેજીઅન સ્કોલર તરફ બાદ સત્કારવાળો હે જોઈએ.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૪ ]
સ્થાનાગસવ
[ વ્યાખ્યાન - ત્રણ પ્રકારની ભાવના દાન, શીલ, તપ અને ભાવના, તેમાં ભાવકેનું નામ સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્ન છે, મેળવવા ભાગ્યશાળી છે. આ ત્રણ રત્નને ધારણ કરનારાની અદ્વિતીય ભક્તિ તેનું નામ ભાવના દાન દેવાનું તે આ ભાવનાએ. તપની પ્રવૃત્તિ નિર્જરા માટે. મૂર્ખ હેય તે ગદ્ધાવૈતરું કરીને પેટ ભરે. અસંખ્યાત ગુણશ્રેણિએ ચઢેલા તેના બહુમાનપૂર્વક તપ કરે. જે તપ આવું હોય તે તપ ભાવવાળું કહેવાય. અસાધારણ ભકિત. શીખવામાં રસ લાગે તે વખતે માબાપ “ના જઈશ” કહે છતાં જાય તેમ લક્ષ્ય ત્રણ રનનું થવું તે પહેલી ભકિત, લક્ષ્ય થયા પછી હું તો માત્ર શીખવા બેઠે છું, લેટે લાવવો મારું કામ નથી. દુકાનના ઘરના તમામ કામ કરવા પડે છે. નિર્જરાની નિશાળમાં શીખવા બેઠે તેમાં બધું કરવું પડે. (૧) રત્નત્રયધરની ભક્તિ, (૨) અને તેનું દરેક કાર્ય કરવું આ બે ભાવના. ભેદ, (૩) આ બે છતાં રખેને વસ્તુ ફરી જાય, તેથી સંસારજુગુપ્સા, દરિયા જેવા ભયંકર સંસારથી કરી શકું તે આ મહાનુભાની કૃપાથી. તેથી સંસાર તરફ ઘણુભાવ નામને ભેદ ધર્મનો છે. તે બેલા કરીએ છીએ પણ તેનું સ્વરૂપ, તે તરફ લક્ષ નથી. તેવી રીતે સમ્યક્ત્વને જે ભાવ તે ભાવ ન હોય તે સમક્તિ કહેવાય નહિ. તે ભાવ સમક્તિ સાથે હું જોઈએ. એ ભાવના કઈ? મૈત્રી પ્રમોદ, કાય, અને માધ્યસ્પ, આ ચાર ભાવના સમ્યકત્વના ઘરની. “હિત્તિા મૈત્રી” પિતાના સિવાયના જેટલા છે છે તેટલાનું હિતચિંતવન. આ સમ્યક્ત્વની ભાવના, ત્રીજી વૈરા-- આ ભાવના, જગત અનિત્ય છે, અનાદિ કાળથી જીવને એકલા સંસા-- રમાં રખડવું પડે છે. ત્રણ પ્રકારની ભાવના થઈ. ધર્મની ભેદભૂત ભાવના, સમ્યક્ત્વની ભાવના અને વૈરાગ્યની ભાવના. સંપૂર્ણ સાધનનો ઉપયોગ ન કરે તે સાધનને દુપયોગ
સલ જગતના જીવનું હિત કરું તે મૈત્રી ભાવનામાં થવું
Page #348
--------------------------------------------------------------------------
________________
પંચાવનમું ] સ્થાનાં સત્ર
[ ૩૨૫ જોઈએ. જ્યાં ગણધર મહાવીર પાસે પ્રતિબંધ પામીને, પ્રત્રજ્યા પામે ત્યાં જગતને શુભ માગે લાવવાને વિચાર થાય તેમાં નવાઈ શી? જેનામાં શકિત ન હોય તે એકલે ભાવના રાખીને બેસી રહે. ગણધરનામકર્મને ઉદય થશે. આ મહાત્મા શકિતવાળા છે. ક્ષાપશમ થયા, ચારે જ્ઞાન થઈ ગયાં. હવે પરોપકારમાં ખામી શાની રાખે? સાધન મળ્યું, ભાવના હતી, હવે ક્રાર્યમાં ખામી શી રહે ચૌદ પૂર્વે, મહાવિદેહના સોળ હજાર ત્રણસો વ્યાસી હાથી જેટલી રૂશનાઈએ લખાય તેટલું, આવું પિંજણ કરવાનું કામ શું હતું? બે વાક્ય કહી દેવા હતા, બસ હતું. સંપૂર્ણ સાધન મળ્યું તેને ઉપરોગ સકલ લેકને માટે કર નિર્જર, ગામ, દર્શન, ચારિત્રના જેટલા સાધને તેટલા ગૂંથી નાંખ્યાં, વૈરાગ્ય વગેરેના સાધને ભેગા કર્યા છે. સાધનસંપન્ન થયા તેને આખાને ઉપયોગ કર્યો તેને અંગે ચૌદ પૂર્વે એ બારમું અંગ છે. બાલ, મધ્યમ બુદ્ધિવાળાના બેધ માટે અગિયાર અંગે કર્યા. બધી શકિતને ઉપગ જગતના હિતને માટે કરવો પડ્યો. અન્ય મત માટે વિમંગ સુધીની માન્યતા છે, તે તેર રાજકની. પાંચ અનુત્તર સિવાય બધે વિભંગને સંભવ, નવમા રૈવેયક સુધી મિથ્યાત્વ સંભવિત. તેર રાજકના મિથ્યાત્વમાં જેટલા સળા તે બધા કાઢવા. તેર રાજકને- વિર્ભાગને સો કાઢ. જરા ઓછાશ રહે તે સાધનને દુરુપયોગ કર્યો. જગતના જીવોને મિથ્યાત્વથી બચાવવા માટે, સમ્યકત્વ પમાડવાને માટે ચૌદ પૂર્વે, બાર અંગ કરવાની પહેલી ફરજ. પ્રતિબોધ, પ્રત્રજ્યા પામવાની સાથે રચવાની પહેલી ફરજ. એ અગિચાર અંગોથી અત્યારે આપણે માલદાર છીએ. બાદશાહના ભંડારમાંના કચરાથી કેટિગજ બનાય છે. અગિયાર અંગ એ બાલ અને મધ્યમ બુદ્ધિ માટે કરવામાં આવેલા, તે પણ ભણતાં મુશ્કેલી પડે છે. આમાં હજી ગતિ થતી નથી, તો પેલું કયાં પારખવું? આચારાંગ આચાર પ્રધાન, સૂયગડાંગ વિચાર પ્રધાન, ઠાણુગ વર્ગીકરણપ્રધાન. સાંખ્યો... આખા મનની જડ અવ્યકતપણામાં-જિનેશ્વરના
Page #349
--------------------------------------------------------------------------
________________
ર૬] સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન શાસનમાંથી સાંખ્ય મતની શેરનીકળી. તે શેર સૂકાઈ ગઈ. મરીચિમાં રહી. આસુરીમાં કઈ નહિ. કપિલ અજ્ઞાન તપસ્યાએ દેવલેક ગયેલે. તેણે કહ્યું. દેવતા દેખાડીને ચાલ્યા ગયા. દુનિયાને શી રીતે દેખાડવું? વાત - સાચી છતાં દેખાડી શકાય નહિ. સાંખ્યના આખા મતની જડ અવ્યક્તપણામાં રાખવી પડી. અવ્યક્ત પણાથી આખો મત ઉપાડો પડ્યો. તેવી રીતે તૈયાયિક, વૈશેષિક. જૈન મતને નિર્મળ પ્રવાહ ચાલત, છતાં પહેલા એ લેકેને ઈશ્વરને કર્તા માની લેવાની ફરજ પડી, તેથી આ તત્વવાદ ખસેડવો પડશે. જેને મત માનવા જાય તે કર્તાપણું ચાલે નહિ એટલે સત્યવાદ મા, મંજૂર કર્યો નહિ. છે ખરે, મારે કબૂલ નહિ. કતવાદમાં કેમ આવવું પડ્યું, તેથી તત્વવાદમાં વધે કેમ ૫ તે અગ્રે.
:
-
-
-
વ્યાખ્યાન ૫૬ આત્મીય ચીજમાં દુનિયા લે ત્યારે સંતોષ, જાણે ત્યારે અસંતોષ
શાસ્ત્રકાર મહારાજા સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિને માટે, શાસનના હિતને માટે મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે જયારે પ્રતિબંધ પામ્યા ને પ્રત્રકા પામ્યા. દરેક પ્રતિબોધ પ્રવ્રજવા પામનારાની ભાવના વિનિયોગભેદની અપેક્ષાએ સર્વને તે તે જીવોની સ્થિતિ માફક પિતાને મળેલી અપૂર્વ ચોજ દેવાની થાય. શાસ્ત્રને અંગે વિચારીએ તે સિહર્ષિગણ ઉપમિતિમાં કહે છે, કથામાં તત્ત્વ એ છે કે મને મળેલું બીજાને કેમ દઉં એ ભાવના થાય. અન્ય ગ્રંથકારે મોટી હોવાને લીધે તેમના કરેલા ગ્રંથે દુનિયાને ઉપકાર કરનારા થાય, પણ હું રાંક, મારે ગ્રંથ લે કોણ? તે મને ઉપકાર કરવાનો વખત આવે નહિ. તે માટે આ ઉપમિતિનું એકઠું કરીને જ્ઞાન દર્શન અને ચારિત્ર ગોઠવીને મારા નામે લો એમ કહું. ધ્યાન રાખવું કે જેને મળ્યું છે
Page #350
--------------------------------------------------------------------------
________________
છપ્પનમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩ર૭
તેની પહેલી દાનત એ થાય કે જગતને દઉં. જગતમાં બહારથી મળેલું હોય તેમાં દુનિયા જાણે ત્યારે સંતોષ થાય છે. દુનિયા લે ત્યારે સંતોષ થતો નથી. આત્મીય ચીજમાં દુનિયા લે ત્યારે સંતોષ, જાણે ત્યારે અસંતોષ. તમારામાં ગુણે છે તે તેની પ્રશ સાથી અધદષ્ટિ, પણ જે જીવ તેના ગુણવાળો હેય, ગુણની પ્રશંસા કરે ને ગ્રહણ કરે તે ઊર્ધ્વદૃષ્ટિ. જગતથી ઉલટું વખાણવામાં આવે ત્યારે અદૃષ્ટિ, દેવામાં ઊદ્ધદષ્ટિ. કારણ દુનિયામાં દેવામાં ઘટવાને ભય છે ત્યારે અહીં દેવામાં જ વૃદ્ધિ. જેમ તેમ કૃદ્ધિ. સંભવિત શી રીતે? લેવામાં વધે તે તે સિદ્ધ છે, દેતે જાય ને વધે તેને સંભવ નથી. જરા વિચારે! બીજાને ઉપકાર થાય તે બુદ્ધિએ દે છે તે બુદ્ધિએ સમ્યકત્વ ભાવનાને વધારે કે નહિ ? પાપ કર્યા હોય તે પણ દુ:ખી ન થાય એ અંતઃકરણમાં
હોવું જોઈએ સમ્યક્ત્વની ભાવનામાં સમ્યક્ત્વ પામ્યાની સાથે કઈ ભાવના હેવી જોઈએ? - ઊંતુ guiનિ કેઈ પણ જીવ પાપ કરે નહિ એ વિચાર આવ્યા પછી એક મોટું નુકશાન થાય છે. શું? નીતિને સમજવી, ન્યાયને સમજ મુશ્કેલ છે, પણ ન્યાય સમજાય, ત્યાં અન્યાય ઊભો થાય છે. અન્યાયી, કે અનીતિવાળા ઉપર દ્વેષ થાય, અંગારા વરસે છે. નીતિને, ન્યાયને સમજનાર ન હોય તેને હેપ ન થાય. એક માણસ સાચા જુઠાને સમજે છે. તેની આગળ જુ એલી તો જુઓ એની આંખે, શરીરની સ્થિતિ. અહીં જડે રોજ મેલતા હોય તે વખતે લઈ જતે પકડાય તો મારો, ઠોકે ! તેમ અહીં એવું થઈ જાય નહિ. “મા વાત કવિ પન” એ વિચાર આવ્યું. જગતને કોઈ પણ જીવ પાપ ન કરે. મારે તે પાપ ન કરવું. જગતમાંથી અનીતિ અન્યાયની જડ કાઢી નાખું એમ થાય પણ તે જ નીકળતી નથી. પરિણામ એ આવે છે કે અનીતિ, અન્યાય કરનારા પર જુલમ વરસાવવાનું થાય છે. પાપ કરનારા તરફ જુલમને વરસાદ
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વરસાવવાનું થાય.નીતિ, ન્યાય રાખવા માટે, અનીતિ, અન્યાય દેખે ત્યાં એ પિતાની જેટલી સત્તા હોય તેટલી બજાવે. જે જે સમકિતી થયેલા હેય તે જગતમાં કોઈ જીવ પાપ ન કરે માને, પણ પાપ કરનારા ઉપર પિતાની બધી સત્તા બજાવે કે કેમ ? સજા પિતાની ધારેલી કરે કે કેમ? પાપ દૂર કરવા માટે જોરજુલમ કરે કે કેમ? બીજી ભાવના જેડે ધ્યાનમાં રાખે. “ વાત તો એ ભાવનાને દુરુપયોગ ન થાય માટે “મા જ અા િસુવિત કઈ દુઃખી ન થાઓ. નીતિ, ન્યાયને ધ્યેય કરી દે. પછી નીતિ, ન્યાયના નામે કેર વર્તાવવવામાં બાકી ન રાખે, માટે પાપ, પુણ્ય સમજો ! પાપથી દૂર રહેવાની ફરજ છે તે સમજે એક વાત ધ્યાનમાં રાખો. “મા ૪ મુહ - ડત સુવિત પાપ કર્યા હોય તે પણ દુખી ન થાઓ એ તમારા અંતઃકરણમાં રહેવું જોઈએ. કર્મ તોડવાથી ધમળે ઘમ મળવાથી કમ તૂટતાં જાય
પાપ કરવાનું ફળ તે મળવાનું. કર્મ વિપાક થકી ભોગવવા પડે તે નિયમ નથી. કર્મ ફી તરીકે ભોગવવા પડે તેમ રાખીએ તે દુનિયાના ધમેને દરિયામાં જવું પડશે. પાપ કરે, ફળ ભોગવે તે ધર્મ પામવાને વખત ન આવે, ધર્મ જેવી ચીજ દુનિયામાં ન રહે. ધર્મ જે કમને તેડી સકતે હેય, દુર્ગતિને વારી શકે તે ધર્મ. પાંચ રૂપિયાની ચોરી કરે તે પચીસ પચાસનો દંડ કરે. જ્યારે માત્મા સમજે ત્યારે જ પત્તો ખાય. સમજણ ન હોય તે ફેર રખડ. ગોશાલાએ એક ભવની ખરાબી કરી તેથી રખડ. કર્મ તેડવાથી ધર્મ મળે. ધર્મ મળવાથી કર્મ તૂટતાં જાય. કર્મની નિજર ન માનીએ તે ધર્મનું વધવું, ધર્મની પ્રાપ્તિ બને નહિ. કરેલાં કર્મો ભેગવવાં જ પડે આવો નિશ્ચય નથી. જે વિપાકથી ન વેદવે તે ધર્મ. જેને પ્રશસ્ત ભાવના, તપસ્યા કે ધર્મ વગેરે નથી તેને ભોગવવું જ પડશે. સમ્યગ્દષ્ટિને એ વિચાર થાય કે એ ભોગવે નહિ, અને દુઃખી
ન થાય.
Page #352
--------------------------------------------------------------------------
________________
સ્થાનોંગસૂત્ર
ધર્મ શબ્દથી રહેલ' શુ' ??
અઢી અક્ષર જેતે ઋગે ગણાયા તેની તાકાત છે. અઢી અક્ષ રથી વાચ્ય કયા શબ્દ? અમુકને અમુક ધમ કહે છે. મુસલમાન, ના કાને ધર્મ કહે છે ? ધમ' શબ્દથી રહેલું શું છે ? વામ્ય વિચારીએ. પરલેાકમાં હિત થવાની સુદ્ધિથી જે નિર્મળ ભાવનાઓ, અનુઠાના આત્માને થાય તે ધર્મ, તેમાં દુતિ વારવાની શકિત છે કે નહિ ? ભાવનાને દુરૂપયોગ થતાં અવગુણવાળા ઉપર દ્વેષ આવે.
છપ્પનમ્' ]
[ ૩૨૯
હવે મૂળ વાત પર આવે. જેમ નીતિ ઉપર વધારે રાગ હાય તેમ અનીતિવાળા ઉપર ખમાંથી અંગારા વરસે. ‘મા જાવો ત્’ એ ભાવના આવી. પાપ ભયંકર છે આવી ભાવના આવી. એને દુરુ પયોગ થાય ત્યારે પાપ કરનારાના જાન કાઢી નાખુ` ત્યાં સુધી ભાવ આવી જાય. કષાયમાં દ્વેષનું પ્રશસ્તપણું' અત્રગુણુ ઉપર, અવગુણી ઉપર નહિ. અવગુણી ઉપર દ્વેષનું પ્રશસ્તપણું રાખ્યું નહિ. મિથ્યાત્વવાળા, અવિરતિવાળા તેના ઉપર દ્વેષ કરવા તેનું નામ પ્રશસ્ત દ્વેષ નથી. મિથ્યાત્વ ઉપર દ્વેષ, સમજુ થયેલા સમજે છે. યુવરાજને રાજ મળશે એમ ધારીને નાના કુંવરની માએ ઝેર આપ્યું. જાહેર થયું', પેલી નાસી ગઇ. કેવલીને પૂછ્યું. મહારાજ એનુ શુ થયુ...? મરીને નરકે ગઇ. ત્યારે યુવરાજ વિચારે છે કે આ ફકત રાજ્યના અધિકરણને લીધે, મને રાજ્યની ઈચ્છા થઇ તેને લીધે આ થયું. સળગાવનાર સ’ગ છે માટે છોડ ! ખરેખર ભાવનાના દુરુપયેાગ ત્યાં છે જ્યાં અવગુણુવાળા ઉપર દ્વેષ હોય.
મા જીત્ એ વાક્યના દુરૂપયોગ થતાં કમરાજાને ભનંદન આપવુ પડે—
‘મા જાવી સ’ના દુરુપયોગ થયા તેથી દુનિયામાંથી યા ઊડી જાય. યા કાની ઉપર કરવાના ? દુઃખી ઉપર દયા કરાતા ખેાટી. પહેલા ભવમાં ખરાબ કામેા કરેલાં તેથી દુ:ખી થાય છે. તે પાપા હિસા વગેરેથી પાપ બધાં તે ભેગવે છે. કમરાજાએ આપેાઆપ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સજા દીધેલી છે. જે જે ગુનેગારે પાપી હેય તેણે પાપનું ફળ ભેગવવું જ જોઇએ તો ભાવદયાને દેશવટે જ છે. જોડા ચેરનારને પકડે છે, મારે છે, કેસ ચાલે છે. - દારને કહે, “સાહેબ છોડી મેલજે !” તો તે વખત કેદારને પિત્ત કે થાય છે–ખસે છે! તું સજા કરાવવા અહીં લાવ્યો છે, કેસ કર્યો છે, હવે મને કહે છેડી. મેલજે ! તું અન્યાયની સજા કરાવવા માગે છે. કર્મરાજા અન્યાયને પાપ કહે છે ત્યારે તું વચમાં પડે છે. ના, ના. શાની ના, ના ? તે વખત સજા કરનારને અભિનંદન આપવું પડે. કેટે જોડા ચારવાવાળાને સજા કરી તે કહેવું પડશે, કેટે બરાબર કર્યું. તેમ કર્મરાજાએ અન્યાય, અનીતિ, પાપ, હિંસા વગેરેની સજા કરેલી છે માટે કર્મરાજાને અભિનંદન આપ. “મા ઉજાસ” એ વાકયને દુરુપયોગ થતાં કર્મરાજાને અભિનંદન આપવું પડે હિંસા વગેરે કરવાવાળા છે તેને શાબાશ કહેવું પડશે પણ તે અહીં નથી. જીવ શબ્દ માનવા તૈયાર પણ છવનું સ્વરૂપ માનવા
તૈયાર નથી– ગુનાને ભૂડ જાણવા છતાં જીવ માં લગીર દોષ નથી. રંગને લીધે ગ્લાસનું પાણી લાલ તેમ આ બધા જ અજ્ઞાન, મિથ્યાત્વ વગેરેવાળા દેખાય છે. સ્વરૂપે સર્વ જીવ સિદ્ધ સ્વરૂપ છે. જીવતરનની શ્રદ્ધા અહીં છે. મુસલમાને “રૂહ' કહીને જીવ માને છે. ક્રિશ્ચિયને સેલ કહીને. કોઈને કોઈ શબ્દથી દરેક મતવાળા જીવ માને છે. જીવ શબ્દ માનવા તૈયાર છે. જીવનું વા૫ માનવાને તૈયાર નથી. કેવળ જ્ઞાન-દર્શનવાળો છવ છે, જ્ઞાનાવરણીયે કેવળજ્ઞાન રોયું છે, કષાય. ને દર્શન મેહની માન્યતા બગાડી છે એવું માનવાવાળે કર્યો છે? ચળકતે પદાર્થ દેખે તે ત્રણ વર્ષને છેક હીરે કહે છે, પણ હીરાનું સ્વરૂપ એ ત્રીસ, તેત્રીસે આવવું મુશ્કેલ છે. શબ્દ થકી ત્રણ વર્ષની ઉમરથી હીરે શરૂ થયો છે પણ હીરાના સ્વરૂપથી હીરે સમજ મુશ્કેલ પડે.
Page #354
--------------------------------------------------------------------------
________________
છપનમું ] સ્થાનાંગસૂત્ર
[૩૩૧ અવગુણીનો દ્વેષ એ દયાને દાવાનળ જીવ શબ્દ તમામમાં છે. જીવના સ્વરૂપને ઓળખીને જીવ શબ્દ વાપરવો એ મુશ્કેલ. આપણે આપણને જીવ માનીએ છીએ. આપણને આપણા સ્વરૂપે જીવ કયારે માનીએ છીએ ? કેવળજ્ઞાન, દર્શન, વીતરાગપણું છે માટે જીવ છે એમ કોણે ગણ્યું? જે પાપ કરનાર પતે સ્વરૂપે ગુનેગાર હોય તો પછી જીવ તત્વની શ્રદ્ધા નથી. સ્વરૂપે શુદ્ધ મા તે ગુનેગાર કેમ બને? કેક બહેકાવટને બહેકાવટ તરીકે સમજી શકે નહિ. કર્મરાજા બહેકાવ કરાવે છતાં અજ્ઞાની છે સમજી શકતું નથી. બહેકાવ્યા બહેકે છે, કર્મરાજા બહેકાવટ કરે છે. સ્વરાજની હિલચાલ કરનારને કેદમાં ન નાખ્યા, મુખી મુખીને કેદમાં નાંખ્યા, તું પતે જોઈ શકતો હોય ને પોતે નથી કરતા, બહેકાવટથી કરે છે તો બહેકાવનારને પકડે છે. પેપરમાં ઉશ્કેરનારને પકડે છે. ખૂન કરનાર કરતાં ઉશ્કેરનારને પકડે છે. તે અહીં “
ઊંત su guiરિ' એ વિચાર જે સદુપયોગવાળો થાય તો આત્માને કલ્યાણને રસ્તે જોડે. દુરુપયોગવાળો થાય તે ખૂનામરકી ચલાવી દે. નીતિવાળે અનીતિવાળાને ઉડાવી દે તો નીતિનો દુરુપયોગ.. અનીતિના રસ્તા દૂર કરવા તે સદુપયોગ. પાપ ઉપર દ્વેષ રહેતાં પાપી ઉપર ઠેષ રહી જાય તે જુલમ થઈ જાય. પ્રશસ્તષનું સ્થાનક એક અવગુણ, પ્રશસ્ત રાગના બે સ્થાનક, ગુણ અને ગુણી, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉપર રાગ એ ગુણવાળા ઉપર રાગ. અવગુણી માટે કારુણ્ય અને માધ્યસ્થ ભાવ રાગદ્વેષ નામના હાર નહિ, છૂટવાના રસ્તા કરી દઉં, ન થાય તે માધ્યસ્થ-ઉપેક્ષા. અવગુણવાળાને અંગે દ્વેષ, રાગને અવસર નથી, વિધિ નથી. કારુણ્યભાવનાથી દુખી ન થાય તેના ઉપાયો કરાય. અવગુણીને ઠેષના વિષયમાં લાવી શકીએ નહિ, આવી જાય તો પ્રશસ્ત કરી શકીએ નહિ. રાગમાં બે–ગુણ ઉપર અને ગુણ ઉપર રાગ, એ બંને પ્રશસ્ત. અવગુણવાળા ઉપર રોષ થ. જોઈએ નહિ, ત્યારે દયા આવી શકે, દયા રહી શકે, પહેલા ભવના
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૨]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અવગુણવાળા ન હતા તે કર્મ બાંધત શાના? દુઃખી થાત શાના? અવગુણીને ઠેષ એ યાને દાવાનળ. અવગુણ ઉપર દ્વેષ અને “મા માવત fu yપરિ' એ બે ભેદ સમજવા જરૂરી છે.
એ બે ભાવના તે લૌકિક, લેસર નહિ
ચેરી કરતાં પકડાયેલા ચેરિને રાજા પાસેથી ભેટયું લઈ જઈ વહેલામાં વહેલા છોડાવે છે. કયી દશા? માર મ ઝ ટુતિઃ ગમે તે પાપ કરનારે હોય તે દુઃખી ન થાઓ. નારકીના દુઃખોથી કંટાળે છે, શા માટે? શા માટે ત્રાસ? એણે પાપ કર્યા તે ભોગવે છે કે બીજું કઈ ? પાપનું ફળ બેઠું માટે કાખલી કૂટે. પાપનાં ફળ બેસવા જ જોઈએ એ સિદ્ધાંતમાં જાઓ તો પરમાધામી ઉપર ચિઠ્ઠી લખવી જોઈએ. જેડા ચારનારને ચિઠ્ઠી લખાવીને સજા કરાવવા ગયા. તેમ જે જે જાનવરે છે તે પાપ કરીને આવેલા છે. તેને સજા કરજો ! ગુનાનું ફળ મળવું જ જોઈએ તો એ બધું કરવું જોઈએ. કસાઈ પોતે પાપમાં પડી બીજાને પાપનું ફળ ભગવાવે છે માટે એ તે પહેલા નંબરને માનીત ! દયાને દેશવટે દેવો પડશે, કસાઈ, પરમધામીને અભિનંદનના કાગળો લખવા પડશે. જગતને કોઈ પણ જીવ પાપ કરનારા હોય કે ન હોય તે પણ દુઃખી થાઓ નહિ. આ બે ભાવના સુધી લોકોત્તર દષ્ટિમાં આળ્યા નથી. પાપ કરો નહિ, કઈ દુઃખી થાઓ નહિ. આ બે ભાવના લૌકિક છે. નાટકની ભૂમિમાં ચઢયાં કે વેશ ભજવ્યા વિના છુટકે જ નહિ
| લેટેત્તરની અસાધારણુ છાયા કયાં? પાપથી દુઃખી થવું, આ બધી ભાંજગડ નાટકમાં છે. નાટકની ભૂમિમાં ચઢયા કે વેશ ભજવ્યા વિના રહેવાનું હોતું નથી. આમ ન કરવું તે કામ લાગે નહિ. વે ન ગમતા હોય તે નાટકની ભૂમિમાંથી હાથ કાઢી લેવો. ભૂમિમાં રહેશે ત્યાં સુધી પાઠ ભજવે પડશે. જગતમાં પાપ થયા વિના રહેવાનું નથી. પાપ કરનારે કે ન કરનારો હોય ભલે વિચાર્યા કરીએ ૧૫ણ ભાવના એ હોવી જોઈએ કે આ બેથી બચે. કંટાળો આવ્યા
Page #356
--------------------------------------------------------------------------
________________
છપ્પનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૩૩, હેય તે તેને માટે એક જ રસ્તો છે. “ગુરચતા જિ' આખું જગત કમંરહિત થઈ જાઓ, તે તેને પાપ કરવાને પ્રસંગ નથી. નાટકની નેકરી છોડયા પછી વેષ લેવાનું નથી. આ ભવ કર્મરાજાની નાટકભૂમિ છે, તેનું રાજીનામું દઈ દીધું કે તેને પાપ કરવાને ને દુ:ખી પાઠ ભજવવાનો નથી. આખું જગત મુક્ત થઈ જાઓ. આ તો ભાવનાને! બનવાનું કાંઈ નહિ ને! ખૂનીએ ખૂન કર્યું, સરકારે ફાંસીની સજા કરી. શહેરના ગૃહ ફાંસી રદ કરાવવા અપીલ કરે છે. શહેનશાહે રદ ન કરી તે પણ શહેરીઓએ શહેરી તરીકેની ફરજ બજાવી છે. શહેરીએ ગુપચુપ જોઈ રહે તે ફરજ ન બજાવી કહેવાય. દયાને અંગ કેદી છૂટી કે ન છૂટે તે પણ શહેરીએ પ્રયત્ન. કરવા જોઈએ.
એ ભાવનાનું નામ મિત્રો ભગતસિંહજીની બાબતમાં જાણતા હતા કે વળે તેવું ન હતું. છતાં પ્રયત્ન કરનારે કર્યો. ન બને તે પણ પિતાની ફરજ અદા કરી. શર્વ ભવ્ય જીવો મોક્ષે જવાના નથી. સર્વ જીવો મોક્ષને લાયક તે છે, પણ તેથી–લાયક હેય તેથી કાર્ય થઈ જાય તેમ નિયમ નથી. ભવ્ય છે તેથી જાય જ એ નિયમ નથી. જેમાં લાયકાત રહી છે તે બધા ભવ્યો છે. ભવ્ય બધા મોક્ષે જવાના નથી તે અભવ્યનું કહેવું છે? ભવ્ય, અભવ્યપણુ તરીકેની ફરજ નથી. આ ફરજ છવાપણુ તરીકેની છે, તેથી જગત્ કહ્યું. ત્રસ, સ્થાવર બંને પ્રકારના છકાયના જીવો કર્મના પાંજરામાંથી છૂટી જાઓ, તેનું નામ મૈત્રી કહેવાય છે. કોઈ પણ પાપ ન કરે, કઈ પણ દુઃખી ન થાઓ, આખું જગત કર્મરહિત થઈને મોક્ષ પામે આ ભાવના તેનું નામ મૈત્રી. આ ભાવના સુધર્માસ્વામીજીને પ્રતિબંધ, પ્રત્રજ્યા પામતાની સાથે ઉલસી હોય તે રસ્તા કરે તેમાં નવાઈ શી? સાધન વગરના કરે શું? પણ ગણધર મહારાજા સાધનવાળા. ગણધર નામકર્મ બાંધેલું તેને ઉદય થશે તેની સાથે ચાર જ્ઞાન મળ્યા છે. તે જગતને મેક્ષના સાધને મેળવી દેવામાં ખામી
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૭૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન રાખે શાના? ચોદે પૂર્વે ને અંગે નક્કી કરે છે. એક પણ ગણધર એ વિનાના નહિ. પહેલા ભગવાનના ચોરાસી, છેલ્લા ભગવાનના અગિયાર ગણધરે. સખ્યત્વની સાથે જગતને તારવાની ભાવના આવવી જોઈએ. સાધનસંપન્ન છ પ્રયત્ન કર્યા વિના રહે નહિ. દરેકે દરેક ગણધર પ્રતિબંધ, પ્રયા પામવાની સાથે ચૌદ પૂર્વે, આચારોગાદિ અંગ રચે તેમાં નવાઈ નથી. પ્રથમ આચારાંગમાં આચાર, સૂયગડાંગમાં વિચાર, અને ઠાણાગમાં વર્ગીકરણ છે, ત્યાં પાંચ મહાવતેમાં પ્રાણાતિપાત વિરમણ મુખ્ય છે.
- મરીચિએ સ્થાવરની વિતિ માની નથી
સાંખ્યની ઉત્પત્તિની જડ મરીચિએ મર્યાદા મેલી એ છે. સ્નાન રહિત રહેવું સહન થયું નહિ. મરીચિને શાસન છેડીને પરિવ્રાજકપણું લેવું પડયું. નાનરહિત ન ફાવ્યું. સ્નાનરહિતને લીધે જુદે પડેલે મનુષ્ય એ જુદો પડતાં શાને આગળ કરે ? આ વાતને ખ્યાલમાં રાખશે તો જણાશે કે સ્નાનને ધમ મનાવવાની વાતને મરીચિ સ્નાનના અભાવને લીધે કંટાળેલે, તેથી જૈન ધર્મમાંથી નીકળેલ છે. તેને અસ્નાનમાં ધર્મ બતાવ્યો પાલવે નહિ. તેને સ્નાનમાં ધર્મ, ધર્મ પિકા પડે. તત્ત્વવ્યવસ્થાની ખામી આવી ગઈ. ધમબુદ્ધિ સ્નાન કરવામાં આવી. ત્યારે તે મનુષ્યને હિંસા, જૂહ વગેરે કર્મના આશ્ર, પાણીના છો માન્યું પાલવે ખરું ? સ્નાનમાં ધર્મ માને તે પાણીમાં જીવો માન્યા પાલવે નહિ. સ્થાવરની દયા ઊડવા માંડી તેથી સ્થાવરને છવમાંથી ખસેડ્યા. ત્રસના જીવોને માન્યા, મરીચિએ સ્થૂલ પ્રાણતિપાતની વિરતિ માનેલી છે, પણ સ્થાવરની વિરતિ માની નથી, કારણ સ્નાનમાં ધર્મ મનાવવો છે.
અગારામ મરીચિ, અણગારધર્મ નિગ્રથોને
હવે એક વાતને (કલ્પનાથી કહું છું) તેને ખુલાસો થશે. કપિલે પૂછ્યું તમારામાં ધર્મ છે કે નહિ? મરીચિએ કહ્યું, ત્યાં પૂરે છે, અહીં કંઈક છે. ફલ્ય વિ રgિ આવશ્યકની ટીકામાં
Page #358
--------------------------------------------------------------------------
________________
છપ્પનમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૩૫
મગિરિજીએ કહ્યુ` છે; “ઋષભદેવજીના શાસનમાં સપૂર્ણ ધમ છે.” કયા ધમ ? અસ્નાન. અસ્નાનથી કટાળેલા, અસ્નાનધમ છેડી દીધા, સ્નાનધમ પકડયો. તેએ ઉત્તર હૈં છે કે અસ્નાનધમ'માં સંપૂર્ણ ધર્મો છે તે સ્નાનયમ વાળામાં પશુ ધમ છે. અગારધમ મરીચિને જ્યારે નિમ્ર થાના અણગારધમ.
આખા ધર્મના પ્રવાદ શબ્દમાં ફરી ગયા રવિ એ જગતને ડુબાડે છે. પરિાજકામાં શૌચધમ તરીકે ચાહૈ. અસ્નાનથી કંટાળેલા સ્નાન કરવા લાગ્યા, સ્નાનને ધમ માનવા લાગ્યા. સ્થાવરની મર્યાદા મેલી દેવી પડી. જીવ વગેરે નવ તત્ત્વા માનવાં એક શબ્દમાં મુશ્કેલ પડયા. નવે તત્ત્વનું નખાદ વાળવું પાયુ. શૌચ એ ધર્માં. પહેલાં હૈ, એમાંથી સ્નાન કરવું જોઇએ, એમાંથી શાધમ આવ્યા. ધ્યાને, હિંસા વગેરેને માનવાવાળા છતાં એ મૂળ નહિ. સત્ય આદિ મૂળ ધર્મ નહિ શૌચ મૂળ ધર્મ કહ્યો. આખા ધમતા પ્રવાહ શબ્દમાં કેવા ફરી ગયા! તત્ત્વવાદમાં ફરી ગયા ત્યારે એકદમ ચક્કર ફરી ગયું. પ્રાણાતિપાતવિરમણને અંગે કરાતી તાપશુદ્ધિ નિર્મલ હશે ત્યાં તવશુદ્ધિ થાય. સાંખ્યતે અંગે વિચાર કર્યા તેમ બધા મતાને અંગે વિચાર કરીશું. પ્રાણાતિપાતવિરમણુમાંથી છુટકારા પામીતે ખરાખી કરી અને તત્ત્વવાદમાં ટકયા નહિ તે અગ્રે,
વ્યાખ્યાન
૫૭ દ્રવ્યક્રિયા ભાવક્રિયાને લાવનારી નહિ
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભગ્ વેાના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, માક્ષમાના પ્રવાહ સતત વહેવડાવવા માટે જેવા પ્રતિખાધ પામીતે પ્રવ્રજ્યા પામ્યા તેવા જ ભાવની અંદર વિનિયાગના ભાવ ો હતા. આવેલ', અનેન વિના ચેષ્ટા દ્વાયા તુચ્છા.' પાંચમા ભાવનું આ નામ છે. ધર્મના ભેદ તરીકે ભાવને વખાણીએ તા ભાવમાં રત્નત્રયીને ધારણ કરનારાની ભક્તિ, તેનું કાય અને સંસારથી જીગ્રુપ્સા
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩; }
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ત્રણ વસ્તુ જણાવેલી છે. વિરતિવાળા થાય, ક્રિયાકાંડમાં પ્રવત વાવાળા થાય ત્યારે આ ભાવ આવવા જોઈએ. જો આ ભાવ ન આવે તા ક્રિયા સફળ નીવડવી મુશ્કેલ પડે, • ગાળ નાંખા, તેટલું ગળ્યું થાય. આ ભાવ માત્ર મદદગાર છે એમ નહિ. આ ભાવ જો ન ઢાય–પાંચમા ભાવ જો નહાય તે। ચાહે તે પ્રકૃત્તિ કરવામાં આવે તે તે ક્રિયાને દ્રવ્યક્રિયા ગણવી. રાકડા ન આપ્યા તે। ચિટ્ટો લખી આપી, તેા તેમાં અસ તાષનું કારણ નથી. ાકડા આપે તે હૂંડી લખી આપે તેમાં ફરક નથી. ભાવિક્રયા વર્તમાનકાળમાં ઝગઝગે, ક્રિયા ભવિષ્ય કાળમાં ઝગઝગે. ભાવ થઈ ગયેલા અને તેની પહેલી અવસ્થા તેનું નામ દ્રવ્ય, પૂર્વકાળની અગર પછીની અવસ્થા તેનુ નામ દ્રવ્ય દ્રવ્ય થશે તેા ભાવિયાનું કારણ થશે, હરિભદ્રસૂરિ કહે કે તુચ્છ પ્રધાન આ દ્રક્રિયા ભાવક્રયાને લાવનારી નહિ. કારણને ઋગે ૬ન્ય શબ્દ વપરાય છે. દેવલાકમાં હાય ત્યારે તે મેક્ષે ગયા ત્યારે તીર્થંકર ૬૦૫તીર્થંકર કહેવાય છે. મુખ્ય વસ્તુ જેનામાં ન હેાય તે દ્રવ્ય અનુષ્ઠાન. જેમ ઝ્મ ગારમર્દ કાચાય એ અપ્રધાન, દ્રશ્ય આચાર્ય છે, કારણ કે હંમેશા અલય્ છે, અપ્રધાન એટલે આચા' તરીકે યવહાર છે પુણ્ આચાય પણું આવ્યુ નથી, આવશે નહિ. પ્રિિધ વગેરે ભાન વગરની ક્રિયાઓ દ્રવ્યક્રિયા, તુચ્છ, અપ્રધાન ક્રિયા. દરેક ધર્મ કરનાર ચાહે તા સમ્યક્ત્વની પ્રવૃત્તિ કરે, દેશવિરતિ કેસવિરતિ કરે તેમાં પ્રણિધિ, પ્રવૃત્તિ વગેરે પાંચ વસ્તુ ન આવી હૈય ત્યાં ક્રિયાનુ તુચ્છપણું વાદળ શ્યામ ત્યારે પરિણામ ઉજળા
ગીતા એવા કે જેને અંતર્મુહૂતમાં પૂર્વાંની ઉથલપાથલ કરવાની શક્તિ આવી છે. એવી સ્થિતિના મનુષ્ચાના ત ઉત્કૃષ્ટની ઇર્ષ્યા કરવીતા દૂર રહી પણ ઉકતા શબ્દ કહ્યો કે મિથ્યાત્વને શ્રીંગાત્ર બાંધ્યું. ભરત તે માહુબલજી પહેલા ભવે માડુ, સુબાહુ હતા. એવા ગીતા, લબ્ધિવાળા જ્ઞાન વગેરે વાળા કે જેનુ વર્ષોંન વાંચતા થઈ જાય । ગીતાથ પાની ઊંચી સ્થિતિ નથી. કમ નિજ્રા કરવી તે સિદ્ધાંત, અરબસ્તાનમાં
Page #360
--------------------------------------------------------------------------
________________
સતાવનમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૩૩૭
ઝવેરીના રસાઈ થષ્ટને જાય તે દ્રુજાર, બે હજાર લઇ આવે. જ્ઞાનીના ભકત થઈશ તા મારૂ' કામ થઈ જશે. સ્વયં માન ન કરી શત્રુ તા જ્ઞાનીની ભક્તિ કરૂ એમ ધારીને બાહુ સુખાડુ વેયાવચ્ચ કરે છે. વેયાવચ્ચના લાભ તરીકે વૈયાવચ્ચ હોય તે। કાયાથી ખની શકે તેટલાતુ કરવુ' છે. સ ધાડામાં પાંચસા સાધુ છે, સરખી વેયાવચ્ચ પગચંપી. કેાઈ પ્રસંગે આચાય મહારાજે વાત કરતાં વેયાવચ્ચવાળાના વખાણ કર્યાં સારા છે. તેને લીધે સાધુએની ભકિત થવાથી નિરાંત. જ્ઞાન, ધ્યાન, ભક્તિ વગેરે થાય છે. ઇર્ષ્યા અવળી ચીજ છે. વાદળ શ્યામ ત્યારે પરિણામ ઉજળા. કાળા એટલે વરસવાવાળા. વરસાદ વરસવાના તેથી સ ંતાય. જેનામાં ઈર્ષ્યા દાખલ થાય છે તેનામાં ઉલટી રીતિ દાખલ થાય છે.
પીઠ અને મહાપી
પીઢ અને મહાપીઠ પ્રશ્ન'સા સાંભળીને ખળી ગયા. માહુ અને સુબાહુની પ્રશ'સા કરી આચાયૅ, તેથી પીઠ, મહાપીઠ મળી ગયા. પીડ મહાપીઠ ખળી ગયા. પીઠ, મહાપીઠ ભણુતા હતા. મનમાં આપ્યું કરે તેને સૌ ગાય' આટલુ જ પાતે ધાયુ" છે. વાળ ખાશો નઃ' કરતા હોય તેને વખાણે. આમાં મિથ્યાત્વ, વેદ બાંધવાનું કઈ જગા પર આ વાકયને વિચાયુ છે. પીઠ, મહાપીઠ મા વિચારની સાથે મિથ્યાત્વ ગુણુઠાણું ગયા, સ્ત્રી વેદ બાંધ્યા. પહેલાં તા એ મુદ્દો ખસ્યા કે ગુરુને ગુણરૂપે વખાણ્યા તે ખમાયા નહિ તેથી મિથ્યાત્વ.
.
ગુણવાનની પ્રશંસા કરે તા .
નાચાર કે, અરિહંત મહારાજા જેને ગુણવાળા માને તેના ગુણુ ખમાય નહિ, કે વૈયાવચ્ચના ગુણુ પાતે વખાણવા જોઈએ તે ન વખાણે તે અતિચાર. ઉવવૃદ્ધથીરીકરશે. ઉવવૂડ-ઉપખ’હેણા, ગુણવાનની પ્રશંસા કરે તા દર્શાનાચાર ટર્ક, ગુણુવાનની પ્રશંસા ન કરે તેા દર્શનના અતિચાર આવે. વૈરાગ્યની વાત ચાલી તેમાં વૈરાગી કાણુ થાય ? મેાક્ષને સજ્જડ
૨૨
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ] સ્થાનાંગસરા
[ વ્યાખ્યા વળગે તે અનંતકાળ રહેનારી ચીજ મેળવવા માગે છે. આ લેકેને રાગ પાંચ, પચાસ કે સે વર્ષને. બેરી છોકરીને કોડ પૂર્વ સુધી. તમારે અનંતકાળને મેક્ષ લે છે. સંયમ ઉપર રાગ મરી જાઉં તો ન છોડું. કર્મના ઉદયે થયેલે રાગ ભવમાં ભટકાવનાર છે માટે રાગી. મેક્ષને રાગ નિરા કરાવનાર છે તેથી વૈરાગી. ગુજુવાનને અંગે વખાણ ન થાય તે સમફત્વમાં દૂષણ. ઈદ્રમહારાજ દૂર બેઠેલા, અહીં ગુહ્ય હોય તો ત્યાં સભામાં વખાણે. શ્રેણિક મહારાજનું ક્ષાવિક સમ્યકત્વ, તેનું ઈદસભામાં વખાણ કરે. દેવતા પણ તેને નમસ્કાર કરે. શા માટે? ધર્મવાળાને નમસ્કાર ન કરે તો દેવતાનું અટકી રહે? ગુણની પ્રશંસા કરે તે જ સમ્યકત્વ ટકે. આજકાલ ગુણને ગુણ માનવામાં વાંધો નથી. જોળી સાઈડ દેખવી તેમ કાળી સાઈડ પણ દેખવી, કાળીના નામે ઘોળી સાઈડ કાઢી નાંખવી એમ જુવાનિયા કહે છે. ગુણને લઈને જેઓ અવગુણ મેલીએ ગુણને મહિમા છે કરવા. કાગડાને ચાંદું જ દેખાય. શરીરમાં સારું હોય તે ન દેખાય. અજ્ઞાની હોય તો પણ તેની તપસ્યા વખાણવામાં ગયું શું? બ્લેક સાઈડ લઇએ તે આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ પણ! વંદન કરવાને લાયક રહે નહિ. ઘણે ભાગે ઘાતકર્મવાળા હેય, નમીએ તો ક્ષીણુકવાયવાળાને ! પ્રમત્તપણું એ બ્લેક સાઈડ છે. તપસ્યા કરવાવાળે છે, અજ્ઞાની છે એની વાત ચાલે છે. સાપુપ શુદ્ધ છે, તપસ્યા કરે છે, પણ બિચારો જ્ઞાની નથી. મૂળ ગુણ વિનાને મુખ્યતાએ સાધુ નહિ; મહાવ્રતવાળા સાધુની પ્રશંસા વખતે અજ્ઞાનતાને ધ્વજ ઉભે કર્યો. મા ખમણુની તપસ્યાના વખાણ કરે, સારણવારણ કરે તેમાં તેના આહાર વગેરેના વિચાર ખસી જાય. તપસ્યા વિનાના વિસ્થા કરે તેના ઉપર દષ્ટિ જતી નથી. આની તપસ્યા આગળ આવી. એ તોડવું છે. વિકથાની વાત આગળ કરી તપસ્યાની વાત ઉડાવવી છે. ભરત, બાહુબલજીને બાહુ સુબાના ભાવમાં વેયાવચ્ચની ઈચ્છા થઈ.
Page #362
--------------------------------------------------------------------------
________________
સતાવનમું ]
સ્થાનાંગસૂત્ર
મિથ્યાત્ત્વની સાથે ઇર્ષ્યા
કરે તેને ગાય એમ પીઠ, મહાપીઠને લાગ્યું. ત્યારે આચાય એ લાઇન બહારના મનુષ્ય થઇ ગયા, એમની અપેક્ષાએ આચાય ગુના પ્રશંસક નહિ, ક્યું તેના પ્રશંસક, સ્વાર્થના પ્રશ'સજ્જ ગણી લીધા. ગુણપ્રશ'સા કરવી તે પેાતાના માચાર, તેના ઉપર મીઠુ મેલ્યું. તેની સાથે નિંદા શરૂ થઇ. આચાય` મહારાજને સાધુપણાની લાઇનમાંથી દૂર માન્યા. એમના મુદ્દા પ્રમાણે આચાર્યન વખાણવા લાયકને વખાણ્યા. પીઠ, મહાપીઠના મુદ્દા પ્રમાણે અનુમાન તે સમ્યકૃત્વના રસ્તા, પણ ગુરુગુરુ ન હતા છતાં અગુણીને અનુમાઃનારા, તેથી ગુરૂને મિથ્યાત્વી માન્યા. એના ગુણુની પ્રશંસા ન થાય તેમાં રાપે. પીઠ મહાપીઠના પ્રયત્ન ચાલે તેા રાકી પાડે. પ્રશંસા ન શકાય ત્યાં સુધી પ્રયત્ન હાય. વૈયાવચ્ચ કરનારાને વખાણ્યા એટલે પેાતાનુ` કરે છે તેનુ ગાય છે” આ દૃષ્ટિ આત્માની પરિ શ્રુતિને બગાડે. શાસ્ત્રકારે મિથ્યાત્વના ગુણુઠાણે પટયા તેમાં વાંધા નથી. મિથ્યાત્વની સાથે ઇર્ષ્યા-એ કેમ વખાણાયા”? એ ઇર્ષ્યાના પરિણામમાં કયાં ઊતરે ? કોઇ પ્રકારે એ ન વખણાય તે। ઠીક થાય. ગાત્ર ખાંધે એમાં નવાઈ શી? ખીજાના જ્ઞાનાભ્યાસ, 'ચારિત્રપ્રાપ્તિ ગુણને અટકાવવા માટે વિચાર જે વખત થાય, તે વખતે આત્માની દશા કયી ? એને દ્રોહબુદ્ધિ કહેવી કે નહિ?
હું વધુ, જગત્ વધે ત્યાં વિનિયોગ ટકી શકેભગવાનના માના ઇજારા કેવી રીતે લે છે? પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નય વગેરે ભાવ છે. નિન શ્રાવકે સાધુઓની ભક્તિ કરવામાં શું કર્યુ? પોતાને ત્યાં હૈાય તે દે, બીજાને ત્યાં હાય તા ત્યાં લખ જઈ માધુઓને સંયમ પાલનમાં ગદ કરે. એમને સંયમ કર્યાં છે? સયમ નહિ છતાં સાધુને સયમપાલનમાં મદદ કરી શકયા ન હાય તે માપી ન શકે. પેાતાને મળ્યુ એના ગુણુ જો જાણવામાં આવે તે હું વધુ, જગત વધે” ત્યાં વિનિયણ ટકી શકે. એ હોય તે
[33
Page #363
--------------------------------------------------------------------------
________________
૪૦]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન ધર્મને ભાવક્રિયા તરીકે ગણી શકે. કેઈ મુસાફરે પાણી પીધું. “નૈ પિયા, હેસ્ટને પિયા, અા વા ઘર પs” એ ભાવવાળા વિનિયોગમાં ન આવી શકે. તેવાની ક્રિયા તુછ ક્રિયા કહેવી પડે ગણધરને પ્રતિબોધ, પ્રવજ્યા પામતાની સાથે આખા જગતના છો ધર્મ પાળી શકે, વધારી શકે, મોક્ષ મેળવી શકે તેવી વસ્તુ ઊભી કરી દઉ એમ થયું. એને માટે ચૌદ પૂર્વે, અગિયાર અંગેની રચના કરી. જે જેવી રીતે સમજે તેવી રીતે તેને માર્ગમાં લાવવો. ગાંગલિ વગેરેને પ્રતિબંધ કરવા ગૌતમને મોકલ્યા. ઉદયનના પ્રતિબંધ માટે બારસે માઈલ ગયા. એક માણસની દીક્ષા માટે આટલા માછલી - તીર્થકરને એકલા પરતારક ગણ્યા છે–
ઉત્તમ ને ઉત્તમોત્તમમાં ફરક કર્યો? જે પોતે કૃતાર્થ થઈ ગયા હૈય, જેને કાંઈ લેવું દેવું ન ય તેવા છતાં બીજાને કૃતાર્થ થવા માટે ઉપદેશ દે તે ઉત્તમોત્તમ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુને ઉપદેશ દેતાં સ્વપર, ઉભય તારક ગયા છે. તીર્થકરને એકલા પરતારક ગણ્યા છે. પિતે તરી ગયા છે તેથી પિતાને તરવાનું નથી. જ્યારે આપણે તે પિતે નિર્જરા કરી આત્માને ચઢાવવાને છે. અનુગ્રહ બુદ્ધિથી બેલવાવાળાને પણ ધર્મ કરે છે. કેવળજ્ઞાન થયા પછી યોગનિરોધ કરવાનો વખત આવશે ત્યાં સુધી તેરમું ગુણ ઠાણું. વગર મળે જહેમત ઉઠાવે, મળ્યા પછી બીજાને આપવા મથે તે કૃતકૃત્યપણું. સૂર્યનું દષ્ટાંત. સ્વભાવથી સૂર્ય જગતમાં પ્રકાશે છે. સૂર્યને કાંઈ લેવાદેવા નથી, તેમ તીર્થકરને ઉપદેશ કરીને કાંઈ લેવું નથી. તીર્થકરને સ્વભાવ છે કે પોતે સંપૂર્ણ પામ્યા, જગતને સંપૂર્ણ પમાડવા માટે પ્રયત્ન કરે છે. બીજાના આત્માને ચઢાવવાને કટિબદ્ધ થાય તે વિનિયોગભાવ. તેજ ભાવનાને અંગે ગણધર પ્રતિબંધ, પ્રબંન્યા પામતાની સાથે પહેલા પૂર્વી, અંગો રચી દીધા. કારણ? દુનિયા દુઃખ ટાળવાની કયારે? ત્યારે પિતે દુનિયામાં પ્રવર્તે ત્યારે. કાંટાથી બચવાને કયારે ? કાંટા વિનાની જગ્યાએ જાય. અજવાળું
Page #364
--------------------------------------------------------------------------
________________
સત્તાવનમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૪૧
માથી મચે સંવરનું ભાન
થયા વિના કાંટાના માત્રથી ખેંચવુ` ક્રમ? આશ્રવના ત્યારે કલ્યાણુ થવાનું. દ્વાદશાંગીની રચનાથી આશ્રવ, થાય છે. હેમચંદ્રસૂરિ કહે છે કે જૈનશાસનમાં આટલા ગ્રંથા, આટલા સૂત્રેા છે, અહી મે અક્ષર છે. રૂપાદેયં સંઘરા'' ૫
tu
माधवः सर्वथा हेयः
તેઓએ તા સ'સારને અંગે લાલબત્તી જણાવી “ તીયમાહેતી મુહિચર્ચા:પ્રવચનમ્ ” આ મુષ્ટિ— જ્ઞાન છે, શાસ્ત્રો આનાજ વિસ્તાર છે. આશ્રવ અને સંવરને ભેદ પ્રભેદ સાથે સમજશે તેા જ છાંડશે, આદરશે, ખાડાની આગળ દીવા મેલી દૅવા. સડક ખાદે ત્યારે વળી બાંધે, છતાં વળામાં માથું ધાલીને દીવા છતાં પડે તેનું શું કરવું? અશુધર મહારાજાઓએ સંસારના ખાડામાં ન પડી જાય તેને માટે પૂર્વાંની, અંગાની રચના કરી, છતાં જીવે સંસારમાં પડી જાય તેમાં અણુધરાના ઉપાય નથી. દીવા કરનાર સાધન ઊભું કર્યું. સંસારને અંગે લાલબત્તી જણાવી કે “ અહીં` ધ્યાન રાખજો, આ ઉપદ્રવનું સ્થાન છે ” એમની સ્થિતિ કેટલી સપૂણું, કઇ દશાની તે વિચારા ! પ્રતિમાધ, પ્રત્રજ્યા પામ્યા તેની સાથેજ વિનિયેગ ભાવની પ્રકૃષ્ટતા, તેથી આખુ જગત કેમ પામે એજ ભાવના. જગતને ઊંચે લાવવા માટે ઉચ્ચ અભિપ્રાયા, તેને માટે સાધન સૂત્રેા. તળાવમાં સાંકળ નંખાય, તેમ સંસારસમુદ્રમાં સૂત્રની સાંકળા નાંખી છે. જેને લેાકાને અચાવવાની દાનત થાય તેજ નાંખે. બચાવવાની બુદ્ધિથી, વિનિયેાગને લીધે જગતને તારવા સૂત્રની રચના કરી. તેમાં ડાાંગજીના પાંચમા વિભાગમાં પ્રાણાતિપાતવિરમણુ પહેલુ. એને અંગે કષ, છેદ, તાપ અને શુદ્ધ તપાસી રહે છે. ત્રણ શુદ્ધિ આવી તેા શુદ્ધ સાસ્ત્ર, જૈન આત્માથી કમ તા વિયેામ, શરીરને આત્યંતિક વિષેમ એનેજ મેાક્ષ માને છે. જયારે સાં મતે પ્રકૃતિપુરૂષતા વિયેાઞ તે મેાક્ષ. આશાતના વવા માટે સ્નાન, સ્નાનમાં ધમબુદ્ધિ નહિ સ્નાનના ગુંચવાડાએ વ્યવસ્થા ફેરવી નાંખી. ક્રમ' રાકવાના
Page #365
--------------------------------------------------------------------------
________________
[૩૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કારણે કયા તે ન બેલાયું. સ્નાન એ ધર્મ નથી, સ્નાન વખતે ધર્મ ના અધ્યવસાય રહે તેથી સ્નાનને સારું કહી શકે. સાલ્લા સ્નાન કરીને દેવતા અતિથિનું પૂજન કરે. જલથી સ્નાન કરવું તે સારું છે. સારું કહે તો ધર્મ માનવામાં વાંધો છે? સ્નાન અધર્મ છે તે સારું ન કહે, ધર્મ કહે, શૌચધ મને ખરાબ ન ગણે. શૌચધર્મ માનવ નથી, બેટે કહે છે, ને સ્નાન ન કરવું તે સારું કહેવું છે, તે પછી સ્નાન સાર તે શી રીતે ઘટે? ભગવાન ઋષભદેવજીના સાધુઓને સ્નાનરહિતપણું, તેથી મરીચિ કંટાળ્યા, “સ્નાન એ ધર્મ” એ પર્યવસાન આવ્યું. સ્નાન એ ધર્મ નથી તેથી સ્નાનને ધર્મથી બહાર કાઢે, તો તમે પૂજાને અંગે કરાતા સ્નાનને સારું કેમ કહે છે? સ્નાનને સારું કહેતા નથી, સ્વરૂપે સારું નથી. ભેંસનો પગ ભાગે તો પણ સારું, કારણ ભેંસને ચેર ન ઉઠાવી ગયા, ભાંગવાને અંગે સારું નથી, ચોર ન લઈ ગયા તેથી સારું. સ્નાનપણને લીધે સારું નથી પણ દેવતા, અતિથિનું પૂજન થાય તેને અંગે સારાપણું છે. આમાં ધર્મને સંબંધ કોની સાથે? સ્નાનની સાથે કે દેવતા અતિથિના પૂજનની સાથે ? દેવતા, અતિથિપૂજન સાથે રાખીએ તે દેવતા, અતિથિપૂજન કર્યું તેથી વધારે ધર્મ. સ્નાનની અધિક્તાએ ધમની અધિકતા માની નથી. અતિથિ દેવતાનું પૂજન વધારે તેમ ધર્મ વધારે. “વધારે જગે પર હાજે” એમ ઉપદેશ સાધુ આપતા નથી, ન્હાયા તેટલું પુણ્ય તે અજેનેના વચને. વગર સમજયા બેલે તેમાં થાય શું? જે લેકેને તળે નહાવાના છે તેને હાયા એટલું પુણ્ય, નહાવામાં પૂર્યપણાને નથી રાખતા. ધમ બુદ્ધિ સ્નાનમાં નહિ, આશાતના જવા માટે સ્નાન. “આ વાતના વર્જવી તેનું નામ ધર્મ,” તેમાં વધિ નથી. દહેરામાં પૂજા કરવા આવ્યો હોય. સામાન કાઢી નંખાવી ફરી નાહી આવે, કૂતરાની વિઝા ઉપાડી. કૂતરાની વિષ્ઠા ઉપાડવી તે તરીકે લાભ નથી, આશાતના વર્જવા તરીક ધર્મ છે. જ્યાં શૌચને ધર્મ માની લે પડે. જેમ જેમ શૌચ તેમ
Page #366
--------------------------------------------------------------------------
________________
સતાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૪૩ તેમ ધર્મ તે આશ્રવ છક સંવર આદર જોઈએ તે ધ્યેય ઊડી જાય. કારણ શૌચના આધારે ધર્મબુદ્ધિ કરી. દયા પાળવાના વચને છતાં શૌચ એ ધર્મ એ સિદ્ધાંત થઈ જાય તે કપ, છેદ શુદ્ધિ, થયેલી હોય તે રખડી જાય. સાંખ્ય જેના મનમાંથી નીકળેલાં, છતાં આહંસામાંથી તત્વબુદ્ધિ કાઢી ને શૌચની મુખ્યતા થવાથી તેમનામાં તત્વવ્યવસ્થાને પલટો થઈ ગયો, તેમ કતૃત્વ માનવાથી નૈયાયિકને પલટો થઈ ગયે તે અગે.
વ્યાખ્યાન ૫૮ ઈષ્યના વનને બાળી નાંખે તે વિનિયોગનું સ્વરૂપ
શાસ્ત્રકાર ભગવાન સુધર્માસ્વામીજી ગણઘર મહારાજે ભવ્ય છના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિ ને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેડાવવા માટે જેવા પ્રતિબોધ પામીને પ્રત્રજ્યા પામ્યા તેવા જ ભાવના પાંચ ભેદ પ્રણિધિ વગેરેની સાથે વિનિયોગ નામનો ભેદ જણાવ્યું હશે. ઈર્ષાના વનને બાળી નાંખે તે વિનિયોગનું સ્વરૂપ. જે પદાર્થ આપણને મળે તે બીજાની માલિકીમાં જાય નહિ તેને માટે રાતદિવસ ઝંખના એ ઈર્ષાને દાવાનળ કે હશે ! રખેને આને માલિક બીજે કઈ થાય! પણ આને માલિક આખું જગત બને! પિતાને મળેલી ચીજને માલિક આખું જગત બને એ ભાવના થાય નહિ ત્યાં સુધી વિનિયોગ આવેલો ગણય નહિ. જ્યાં સુધી વિનિયોગ ન આવે ત્યાં સુધી શુભ ભાવ આવેલે ગણાય નહિ. પિતાને વધારવા માટે ચાહે તેટલે ઉલ્લાસ હોય પણ તે ભાવમાં નહિ, વિનિગમાં નહિ ગણાય. મને મળ્યું છે તે આખા જગતને મળે, કઈ પણ જીવ એના લાભ વિના ન રહે એ તે અસંભવિત છે એમ કઈ કહેશે. આખું જગત ધર્મને પામી જાય, ધર્મનું ફળ મેળવી લે એવું બન્યું નથી. બનતું નથી. જે એમ બને તે તીર્થંકર જહા કહેવાય.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૪ ]
સ્થાનનંગસૂ
કાળના છેડા ન આવે
તીથ કરે જીવાના એ વગ રાખ્યા એક પામવાને લાયક, ખો પામવાને લાયક નહિ. તીર્થંકરે એવા વગ જ્ઞાનથી જોયા કે જેતે મેક્ષના સાધન મળ્યા નથી અને મળશે નહિ. કેટલાક જીવેને મળ્યા છે, કેટલાકને મળશે. જે કે મળ્યા અનતાને. તે બધા ભેગા કરીએ તા એક નિગેાદના અનંતમેા ભાગ, ચૌદ રાજલેાક જેટલા જગતમાં અસંખ્ય ગાળા, તેમાં અસખ્યાત નિાદ, એક નિાદમાં અનત જીવા, તેના માત્ર અનંતમા ભાગ પામવાવાળા પામી ગયા, પામશે, પામવાના એમ ત્રણેને ભેગા કરશ તા પણ અનંતમેભાગ. તમારી પાસે દશ લાખ રૂપિયા છે. પ્રેમભાઇએ ક્રમાતાં એક લાખ મેળવ્યા તેા તમારા દશમા ભાગ છે. કાઇ નિગાદમાંથી કેટલા, ખીજા નિગોદમાંથી કેટલાક એમ એકદર સખ્યા એક નિગોના અન‘તમા ભાગે, નિગાદ અસંખ્યાતી. અનાગતમાંથી વમાનકાળ થાય તેટલેા આછા થાય છે. ભવિષ્યકાળના છેડા આવશે કે નહિ ? કાઇ દિવસ ભવિષ્યકાળ નહિ હશે એમ થાય કે નિહ ! ભવિષ્યકાળમાં સમયે સમયે આછા થાય છે, કાળના એ ધટે છે, જીવ અનંતા છે, માક્ષે જાય છે તેથી નથી. અનંતા અતીત કાળ થઈ ગયા છતાં ન'ત ભવિષ્ય રહ્યો છે. ભૂતકાળમાં અનંતા ગયા, વર્તમાનકાળમાં જાય છે અને ભવિષ્યકા– ળમાં જશે તે એકઠા કરીએ તેાય નિંગાદના સ્મૃન'તમેાજ ભાગ.
છેડા ન આવે છેડે આવતા
[ વ્યાખ્યાન
એક એક નિંગાઢમાં અનંતા જીવે છે
આ જીવ આ સ્વરૂપે અત્યારે વર્તો છે. કાળનું લક્ષણૢ વના છે, જેટલી વના તેટલા કાળ ગણીને તેા એની અપેક્ષાએ જીવના પુદ્દગલના સરવાળા થઇ જાય, માટે ભાવકાળ લેવા. પહેલાં તા આપણે એમ લઇએ કે પાતળુ પાંડ્યું. તે પાંડું નિગેાદ છે. તે પાંદડા એમ ગેાઠવીએ કે ધૂળની કણી રહે, પછી તેના ઉપર ખીજું પાંદડું, બીજા પાંદડા પર કણી જેટલા ભાગ છેાડીને ત્રીજાં પડું, આ ખાનુ
Page #368
--------------------------------------------------------------------------
________________
ઠાવનમ્ર ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૪૧
વધે. પશ્ચિમમાંથી એક કણી છે!ડતા જાએ પછી પાંદડું. ઉત્તરમાંથી, દક્ષિણમાંથી, અધેમાંથી એક એક કણીએ દાખતા, એક એડીને મેલતા જાઓ. છ દિશાએ એક કણીઓ છેડીને ગાઢવીએ તેા વચલા ટેકરા થાય. પાંદડા જેટલે ભાગ સંચાથી કાપી લીધા, એ બધા કાપ આવે તે ગૈાળમટાળ, આ ગાળાની સ્થિતિ કે જે પાંડના વચલા ભાગને અડકતા હોય. અહીંથી ગણીએ તેા આ મધ્ય, જે મધ્યભાગ વચ્ચેા કણીએ, એને અડે તેટલા લેવા. એ વચલા કણિયાને અડેલા લેવા માગેા તેા ગાળ આવશે. વચલા કયિાને અડેલાને સ ંચા મારા તા અંગુલના સ`ખ્યાતમા ભાગમાં રહેલા એક ગેાળા. એમાં પાંદડાં કળ્યાં તે અવગાહના.. એક પાંદડું રહ્યું છે તેની સાથે અસંખ્યાતા પાંદડાં રહ્યાં છે. એક પાંડાએ અસંખ્યાતી નિગેાદ છે એક એક નિગેાદમાં અનંતા જીવા છે, એક પ્રદેશને છેડીને અવગાહના લીધી તેવી સંખ્યાતી. તેમ એક પ્રદેશ દાખનારી અસંખ્યાતી ઊર્ધ્વ, અધઃ છેાડનારી, દામનારી. એક ગાળાના અસંખ્યાતા પ્રતર, એક પ્રતરમાં અસંખ્યાતી નિગેાદ, એક નગેાદમાં અનંતા જીવા.
શરીશ અનતાને ક્યાંથી સમાવી રાશે ?
જ્યારે લાખના લાખા ભેદ છે, એક લાખ એનું નામ લાખએક લાખને એક તેનુ નામ લાખ, ૯૯,૯૯,૯૯૯ થાય ત્યાં સુધી લાખ. લાખના ભેદ લાખા થયા. જ્યારે લાખના લાખા ભેદ કહેવાય, એક વધે ત્યારે ક્રેડ કહેવાય. લાખના ભેદ્ય લાખા, હજારના હજાર ભેદ. અસંખ્યાતના અસંખ્યાત ભેટ્ઠા હોય તેમાં નવાઇ શી ? પાણી સૂકાઇ જાય. સેવાળ સૂકાઇ જાય, તેની ઉપર શિયાળાની ટાઢ, ઉનાળાને તડકા પડે પણ તેના ઉપર એ વરસાદના ટીપાં પડાં કે લીલીછમ પુદ્ગલની તાકાત કેટલી હશે ? કેટલા જીવા મળ્યા હશે ત્યારે તાકાત એકઠી થઇ હશે? માતામાંથી પુત્ર જન્મ્યા. પુત્ર ચક્ર વી, માતા. ક્રાંઇ નહિ.
પાંદડા પ્રમાણે રારીર
પાંદડાં ગયાં તે અવગાહના. તે અવગાહના પ્રમાણે અસંખ્યાતા
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પાંદડાં ગાઠવીએ તે નિગેદ, એક પહેલું પાદ ગોઠવ્યું તેમ અસંખ્યાતા પાદડાં ગઠવવાં. પાંદ પ્રમાણે શરીર. શરીરને નિગદ કહીએ. પાંદડાંની હાનિ, વૃદ્ધિ તે અવગાહના. શરીર કરતાં નિગોદ અસંખ્યાત. છવ, નિગદ અને ગાળાની અવગાહના સરખી. અસંખ્યાતા પ્રદેશના લાખ આકાશ પ્રદેશ છે. એક ગોળાની અવગાહના દશ આકાશ પ્રદેશની, તે દશ હજાર ગેળા છે.
દરિયો અને ટાંકણીહવે મૂળ વાત પર આવે. દરિયે ભરેલું છે. કોઈકે ટાંકણી બળી, ખંખેરી અને પાઘડીમાં ઘાલી દીધી તે વખત કોઈ કહે આમ તે દરિયે ખાલી થઈ જાય, તે તે કહેનારને મૂખ ગણીએ. ટાંકણું અને દરિયાના અતિરા કરતાંય અનંતગણું આંતરું અહીં છે. ટાંકણી કરતાં દરિયે અબજ, ક્રેડગણે કહીએ. તો ખાલી થશે એમ કેમ કહેવાય? ભૂતકાળમાં મોક્ષે ગયા, વર્તમાનકાળમાં મોક્ષે જાય છે અને ભવિષ્યમાં મોક્ષે જશે તેને ગોઠવીએ તોય એક નિગોદનો અનંતમો ભાગ. તેટલે ત્રણે કાળમાં મેક્ષને લાયક, ત્યારે બાકીને બધે નાલાયક મરવા પડેલાને પણ મરે તે ઠીક એમ કોઈથી કહેવાય નહિ,
આટલે ભાગ નાલાયક ગણે, મઠી જેટલે લાયક ગણે. તમે ભાવના ભાવો છો કે જગતના જીવો આ પામો એ શી રીતે કામ લાગવાનું? એક મનુષ્ય ડચકાં ખાય છે. સર્જનને બેલા. સર્જને કહ્યું બચવાની આશા ઓછી. પરંતુ કોઈપણ ડોકટર કે કુટુંબીથી મરે એમ બેલાશે નહિ. મરે તે ઠીક એમ કેહથી બોલાય. નહિ. કોઈ પ્રકારે બા આયુષ્ય પ્રમાણે ચાહે તો મરશે કે બચશે. પણ બધાને અભિપ્રાય બચે એ હેય છે. મરવા પડેલાએ પણ મરવાની અનુમોદનામાં જવાનું હોય નહિ. સજજનોએ તે જીવવાની ઈચ્છામાં રહેવાનું હોય, અને નાલાયક હેય તેને માટે પણ પામે એમ કહેવાનું હોય. ધર્મિષને એ અભિપ્રાય હોય કે નાલાયક ન રહે, સર્વે લાયક થાઓ એ અભિપ્રાય હેય છે, તેથી વિનિયોગ ભાવનામાં
Page #370
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવનમું 1
સ્થાનાંગસૂત્ર
[349
'
જણાવ્યું–મને મળેલું આખા જગતને મળો, સર્વ જીવ પામેા, કાઇ એનાથી મેનસીબ ન રહો. મૈત્રી સમ્યકૃત ભાવનાની નથી. આખું જગત્ છૂટી જાઓ. મુખ્યતાં જ્ઞાત્તિ 'એ મૈત્રી ભાવના. તેને અંગે સમ્યક્ત્વ. એને અંગે કાઇ પણ ધાર્મિક ક્રિયા તે ધર્મ. આવી મૈત્રી ન હાય તેા ધાર્મિક ક્રિયા નથી. પામ્યાની પંચાત થાય. પામેા એ વાત તેા દૂર રહી, કાઇ એ ગાથા કરે, કાઇ પાંચ ગાથા કરે, તા અને પાંચ ગાથા કરાવી દેવાની ભાવના આવવી જોઇએ.
ધર્મક્રિયા તે જાન ને નિર્જરા તે વરરાજા—
એક ગામમાંથી જાન નીકળી. વરરાજાના સગાસંબંધી ગાડામાં ખેડા. વરરાજા વેલમાં બેઠા, વેલને કઠેડા હાતા નથી. ગાડાને પકડવાનું હોય છે. વરરાજાના માભાને કઠેડા ન હેાય. ગાડાં ને માભે દાડાવે છે. વરરાજા માભા ઉપરથી ઊથલી પડ્યો. ખાડામાં. મેં કાણું ? આગળ જાય તેને ઘી મળે. બળદને ઘી મળે. જ્યાં તેારણે પહોંચ્યા ત્યાં સાસુ આવી તિલક કરવા. મામે જીભે તે ખાલી. જાનૈયાની વલે શી? આપણી દશા વિચારીએ તે દરેક ધર્મક્રિયા શાને માટે ? ક્રની નિર્જરા માટે. નિર્જરાની વાંસે આપણે જાનૈયા છીએ. નિરા વરરાજા છે ધમ ક્રિયા જાત છે. વરરાજા ખાડામાં પડે છે પરિક્રમણ્ કરવા આવ્યા. આદેશ અમુક ભાવે માગ્યા. એ દહાડા અમુકતે આદેશ મત્સ્યેા. લ્હે' મને ન મળ્યો”! એમાં નિજ રારૂપી વરરાજા કયાં છે ? ખાળ તા ખરા! પૂજા કરવા ગયા. અગલૂડણાં કરી લીધાં. તેટલામાં ખીજાએ આવીને પૂજા કરી લીધી. તે વખતે તેને પિત્તો જુએ ! નિરારૂપી વરરાજા કેટલા જીવતા છે તે જુએ ! ભગવાન મારે પૂજ્ય છે તેવા એમનેય પૂજ્ય છે. ભાવથકી પુખ્ત થઇ ગઇ છે. ટીકી કરીને નિર્જરા કરવાની તે તૈયાર છે, ધન્યભાગ્ય કે એમણે આદર્ કર્યું–લે સાહેબ ફૂલ ! પૂજવા તા ભગવાનને છે. કહે, આંગળી અડાડવાનું નામ પૂજા કહેા છે! પૂજ્યભાવ કે ભાવનાને અંગે આ પૂજા નથી, ટેમ્પરેચર ચઢયુ. તેમાં કેટલી નિરા માની ? કહેવાનું તત્ત્વ
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૮] ' સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન એ કે વરરાજા ખ્યાલમાં રહેવું જોઈએ. દ્રવ્યક્રિયાને કુલાચાર લાગેલો છે. જાનૈયાને પકડવાનું છે નહિ, કારણ તે ઉથલી પડવાને સંભવ એ છે, નિરા ઉથલી પડે છે. બાહ્ય આચાર એટલે કુલાચાર, લાજ, શરમને લીધે ઉથલી પડતો નથી. તીર્થંકરના અભિષેક માટે સૌધમે ઈ તૈયારી કરે. પહેલો અભિષેક અગ્રુત કરે. આપણે તે લડી મરીએ. અવિરતિ દેવતાઓ એટલું પૂજ્યપણાને વિચારી શકે, મહદ્ધિક પૂજા કરે તેમાં ભગવાનનું બહુમાન છે. સમજયા છીએ, જાણીએ છીએ પણ વિચાર નથી આવતો. મેંકે આવે ત્યારે મોકાણ પડે છે, ક્રોધનો સ્વભાવ એવો છે કે એને ઘર છોડીને રમવાની ટેવ છે
ફોધે કેડ પૂરવતણું સંજમફળ જાય. ક્રોધ આવે ત્યારે કેટલા એ ખ્યાલમાં આવ્યું આત્માને ઉદ્યમ એ છે કેતે વખત એ કડી યાદ કરવી જોઈએ. કૈધ સજજનમાં સજજન છે. ઊંચા કુળની સ્ત્રી હેય, પિશાબની શંકા થઈ હોય, ખાંચામાં બેસે, કેદની દૃષ્ટિ પડે તે ઊભી થાય. કે એવી ચીજ છે કે એના ઉપર નિગ્રહ રાખે તે નાસવા તૈયાર છે. “હું ક્રોધમાં આવ્યો છું એટલે ખ્યાલ આવે જોઈએ. ક્રોધને ક્રોધરૂપે ઓળખી લ્યો એટલે બસ, ક્રોધને સ્વભાવ એ છે કે એને ઘર છોડીને રમવાની ટેવ છે. માન, માયામાં એવી ટેવ નથી. ક્રોધને ક્રોધ તરીકે જાણો તે ક્રોધ ગયે. ક્રોધનું ક્રોધ તરીકે ભાન થવું મુશ્કેલ છે. ક્રિયા થાય છે. નિર્જરાની બુદ્ધિ લાગલાગટ રહેવી જોઈએ તેની મુશ્કેલી છે.
આલંબન ચઢતાનું લેવાય જગતમાં જ નહિ પામનારા ઘણું છે, તેવા આ બાજુ વિચારે તે પામેલામાં પણ પરિણુમાવનાર ડા. પરિણુમાવનારામાં પામનારા થડા. પામનારામ ઠેઠ પહોંચાડનારા થડા. ધૂળિયા નિશાળમાં છોકરા છે, તેમાં પહેલી માં ઓછા, મેટ્રિકમાં ઓછા તેથી શિક્ષણ નકામું નથી. ચઢયા તે શિક્ષણના પ્રમાવે. પાર પમાડે તે પ્રતાપ એને, જમીન જેટલી છે તેટલી બધી જમીનમાં વરસાદનું પકવતો નથી, પણ
Page #372
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવનમું]
સ્થાનાંગસૂત્ર
[૩૪૯ વરસાદ સેનું પકવે છે તે જમીનમાં, કિંમતી વસ્તુ પકવે તે જમીન સિવાય પકવે નહિ, તેમ આ જીવ અનેક પ્રકારના છે. કેઈ પામ્યા નથી, કોઈ પરિણુમાવનાર નથી, પામી પરિણુમાવી, પહોંચાડનારા તેમાં શાસનને પ્રભાવ, શાસન વિના એક પામનાર, પમાડનાર થયે નથી. દુનિયાને પામવા, પરિણમાવવા માટે ગણધરે વિનિયોમની અપે-- ક્ષાએ ચૌદ પૂર્વે, અંગની રચના કરી તે સમજાશે, પણ સાંભળનારા. કેટલાએ નહિ સમજે. સમજે તે સાંભળનારાને? પાળનારા બધાં પાર નહિ પામે. એકાદ બે, પાંચને પતિત દેખીએ, રેવા માંડીએ. પતિતને અંગે આનું બગાડવા તૈયાર. ધ્યાન રાખો કે ચારથી અગિયારમાં ગુણદાણામાં, ત્યાંથી પડીને નિગોદમાં ગયા, તેને ગણવા માંડીએ તે અનંતકાળ જાય. પડિવાઇને દેખીને તારા આત્માને સાવચેત કરે કે તું પડતું મેલે! કઈ જીવ હલકી પરિણતિએ હેય એનું ચટ આલંબન લેવાય છે. ચૌદશે જમનાભાઈએ ઉપવાસ નથી કર્યો, પૂછો તે ભોળાભાઈએ. પણું નથી કર્યો ને! તીવ્ર આલંબનવાળા જશગુણી મંદી આલંબનવાળા. વર્તમાનકાળે મહાવ્રતવાળા ગુણકણમાં વર્તનારા વેઢા જેટલા, પડેલા અનંતા, તેનું આલંબન લે તે પત્તો ન ખાય. આલંબન ચઢતાનું લેવાય. છોકરો નીચી દૃષ્ટિએ નીચે આવી શકે છે, પણ નીચી દષ્ટિએ ચઢવાનું કઈ કરી જે જે તે ખરા ! નીચી દૃષ્ટિએ નીસરણીએ ચઢવાનું કલ્પાંત ન થાય. નીચા આલંબને ચઢવાનું કલ્પતિ ન થાય. ઊંચે ચાલવાવાળો નીચે દૃષ્ટિ કરશે તો ચકકર આવશે અને પડશે, જેને ચાલવું છે સીધી લાઈને તેને નીચી દષ્ટિ કરી પાલવે નહિ, માર્ગે ચાલવું છે તેને માર્ગપતિત તરફ દષ્ટિ કરી પાલવે નહિ. પારકાની શરમથી વગર ભાવે કરવું તે વધારે મુશ્કેલ
ખુદ ભગવાન મહાવીરના શિષ્યો કેટલા ? ચૌદ હજાર. મોક્ષે જવાવાળા ચાતસે. કેટલા ટકા આવ્યા ? ભવને ફેરે ટળ્યો એવા તે સાતસો, આત્માની દષ્ટિ રાખી તો પાંચ ટકાએ પમાયું. પંચાણું, ટકાની દૃષ્ટિ રખાય તો? જેઓ મંદના આલંબનમાં ન જાય તે ચઢે.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જેને ખાટ આવી હોય તે કેવાનું અ લખન લે? ફલાણાએ લૂગડાં વેચીને માખરૂ રાખી હતી. પાટિયું ફેરવવાના વિચાર કરે તેને ચામડું વેચીને આપવાના વિચાર કાઇ દિવસ થવાને? જેવી તમે સ્થિતિ આલંબનમાં લેશે તેવી સ્થિતિમાં જઇ શકશે. ‘વઘાયથા મુચતિ થાય. વાળ તથાતથા તત્ત્વ પ્રમાળમ્।। પેાતાના પ્રસંગ આવે તે વખતે વાકય ખાલે. નાટકિયા ભલાભલા વચને ખેલે છે તે વખતે વાક્યમાણુના અનુસાર કુલ ગણાય. પ્રસંગ, આપત્તિ વખત વાક્ય નીકળે ત્યાં કુલ ઓળખાણુ. હીનનું આલંબન લેવું ન જોઈએ વાકયખાણ છેડે ત્યાં ઓળખાય. શ્રાવકે મરવા વખતે ઉપવાસ છેડયા નહિ, પારકાની શરમથી વગર ભાવે કરવું તે વધારે મુશ્કેલ.
વગર રયે ભાડુ ખર્ચે તે કયાંસુધી પાં ચે ! કૂરગડુજી ખાતા હતા તે ? તે વખત શું પરિણામ થાય ? ખાવાના વિચારો થાય. તુ જો ડાઘો હાય તેા પાપીઓની વાત છેડી દે. એક શાહુકાર છે. ખીજાએ ચેરી કરી. તેને અત્યારે વગેાવે છે, ચારીની વાત જાણી છે તેથી પ્રસંગ આવ્યે ચાર બનવાના. ચારીની વાત જાણી ધિકકારથી. પ્રસગ આવ્યા તે એજ રીતિએ ચારી કરનારા થવાના. સતપણાનું સ્થાન વીતરાગપણામાં રાખ્યું તે વ્યાજબી છે. વીતરાગ થયા વગર બધુ' જાણે તે નખાદ નીકળી જાય. સત્ત ન થાય ત્યાં સુધી પાપીતી પંચાતમાં ન પડે ! પ્રત્યેકમુદ્ધોને અંગે ખરજવાનું રાખ્યું. રાજ છેડાયું, પાટ છેડાયું પણ ખરજવાનું ન છેડાયું. ત્રીજાએ કહ્યું, પારકી પંચાત ન છેાડા, બધું દેડાયું, વિચારા કે પ્રત્યેક મુદ્દતે માટે મા દા તે! આપણે પારકી પંચાત વિના ખીજો ધંધા ન કરીએ તેા દશા શી? વગર રજ્યે ભારૂં' ખરચે છે તે કર્યાં સુધી પહેાંચવાનુ? પારકી પલેાજગુમાં પડ઼ારના પહેાર થશે શું? જે અધિકારી હૈય, પોતે તરે તે બીજાને તારે તેને એ ક્રામ સેાંપે! તું તે પાતે તરવાની મુશ્કેલીવાળા છે. કૂતરા તરે પણુ હાંફતા તરે. બળદ વગેરેની પેઠે બુધ મેઢે તરે નહિ. પાતાને તરતાં
Page #374
--------------------------------------------------------------------------
________________
ઠ્ઠાવનમુ' ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૫૧
મેાઢા ફાટી જાય તેા વહેવા તૈયાર થાય શાના? પેાતાને મુશ્કેલી ત્યાં પારકી પંચાત કર્યાં કરે ? વાત તારવાની કરે પણ દેખે તેા છાંટા નથી, વિનિયેાગભાવ જે પાંચમે ભેદ તેમાં એ દક્ષા છે કે મારું મળેલુ' એ દુનિયાને દઉં. એ દશાવાળા ગણુાર મહારાજા ગણુધર પે તે ડે, સાતમે ઝાલાં ખાત, પણુ રસ્તા બતાવે મેક્ષ સુધીના, કેવળજ્ઞાન સુધીના. મને મળેલું, આખા જગતને ઉં. મને ન મળેલુંય જગતને મળે તો સારુ, તા ગધરા ચૌદ પૂર્વાં, અગા રચે તેમાં નવાઇ શી ? મેાક્ષની તૈયારી માટે ચૌદ પૂર્વી, ગા રચ્યા. આચારાંગ, યંગડાંગ, ઠાણાંગજી રચ્યા.
રહેમ વિના રહેમાન કેવી રોતે થયા?
પહેલાં હિ સાવિતિ કેમ જણાવી ? જમતના જીવેાના દુઃખાથી ત્રાસ, કાર્કને મારનારા થાય ત્યાં સુધી વ્રત, સત આવવા મુશ્કેલ. પ્રાણી ઉપર યા તે બધાની જડ છે. મુસલમાનાએ દેવતુ નામ રહેમાન રાખ્યુ. કામ કરવાનું કતાનુ. રહેમ નજર તેા રહેવી જોઈએ. રહેમ વિના રહેમાન કેવી રીતે થયા ? પ્રાણુાતિપાતવિરમણ્ ઉપર ધ્યાન ન રહે તે। તત્ત્વવ્યવસ્થા ઊડી જાય, સાંખે એ એક જ વસ્તુ પલટાવી. અસ્નાન, સ્નાન મેના પક્ષટામાં બધુ પલટાઈ ગયુ. આશ્રવ વગેરે બધુ પલટાઇ ગયું. નૈયાયિકાએ ઇશ્વરને કર્તા માન્યા તેથી બધુ પલટાઈ ગયુ. તે કેમ પલટાયું તે અગ્રે
વ્યાખ્યાન ૫૯
કૂવાનો છાંયડી તેમાં કેટલા એસે
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજે ભવ્ય જીવેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, શાસનના હિતને માટે અને મે ક્ષમાગના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિમાધ પામ્યા અને પ્રત્રજ્યા પામ્યાની સાથેજ આપણને ભાવના પાંચ સેક્રે
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫ર ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જણાવ્યું. જેના વિના ધર્મક્રિયા દ્રક્રિયા ગણાઈ. કેટલીક દ્રક્રિયા દાણાનું કારણ ક ક્રિયા એ ભાવક્રિયા નથી પણ ભાવ ક્રિયાનું કારણ જરૂર છે. તેવી વ્યક્રિયા હોય તે ચલાવી લેવાય. હરિભદ્રસુરિ કહે છેજેમાં પ્રણિધિ વગેરે ભાવો નથી તે ભાવ વગરની કિયા. જેને દ્રક્રિયા. કહીએ છીએ તે ભાવક્રિયાના કારણવાળી નહિ. તે તુચ્છ, અપ્રધાન દ્રવ્યક્રિયા. ભાવ ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રવૃત્તિ તે બધી તુચ્છ.
આ મુદ્દાથી ગણધર પ્રતિબંધ પામે, પ્રજ્યા પામે કે તરત એ વિચાર આવે કે આખા જગતને સન્માર્ગ કેમ લાવી શકે, કેઈ કાળે એકથી આખું જગત્ સારા માર્ગે લાવી શકાતું નથી. પરોપકારી વૈદના વિચારે વેગને જગતમાંથી કાઢી નાંખવાના હોય છે. જો કે રોગ જગતમાંથી જતો નથી. તેવી રીતે અહીં ઉપકારી ગણધર મહારાજાને ઉપકાર એ જ હોય કે જગતમાંથી કમીને કાઢી નાખું. પરોપકારી વૈદને વિચાર સર્વથા રેગ કાઢી નાંખવાને હાય છે. પતિ બેધ, પ્રજ્યા મળ્યા કે જગતમાંથી કર્મ કાઢી નાંખું એ વિચાર ગણધર મહારાજાને હેાય છે. કૂવાની છાંયડો, તેમાં કેટલાં બેસે ? જેને સાધન સામખી ન મળી હોય તે જગતને ઉહાર વિચારે તેમાં વળે શું?
શાસ-ધર્મની પરીક્ષા દયા ઉપર રાખી ગણધરની સ્થિતિ–ભગવાનના વાસક્ષેપની સાથે ગણધર નામકર્મના ઉદયને લીધે સંપૂર્ણ ચાર જ્ઞાનવાળા, સાધનસંપન્ન થયા છે. નિર્મળ વિચારવાળા મનુષ્યને સાધન મળી જાય તે કાર્ય થવામાં શી ખામી રહે? નિષ્ઠા, સાધન જેની પાસે હોય તે કેમ પ્રયત્ન ન કરે? ગણધરે પ્રતિબંધ ને પ્રત્રજયાની સાથે ચૌદ પૂર્વે અને બારે અંગની રચના કરી તેમાં આચારાંગમાં આચારનું, સૂયગડાંગમાં વિચારનું અને ઠાણાંગમાં પદાર્થનું વર્ગીકરણ કર્યું. તેમાં પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતે જણવ્યાં. તેમાં પહેલું સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું. દુનિયામાં પિતાને નડતું બેલાય એટલે તે વાતને દબાવવા માગે.
Page #376
--------------------------------------------------------------------------
________________
ઓગણસાઈડમું] સ્થાનાંમસૂત્ર
[ ૩૫૩ ચેરીને નિષેધ થતું હોય તે ચોરને થાય કે ટૂંકું થાય તે ઠીક. દૂષણ દેખાડાય તે તેને ગમે નહિ. જેને તરફથી દયાનું પોષણ થાય તે દયાથી દૂર રહેવાવાળાને ચતું નથી. જે માણસ જે વસ્તુથી દૂર રહેલું હોય, તેને અથી ન હોય તેને તે વર્ણન ગમે નહી. દયાના ઉપર જેનું ધ્યેય નથી તેવાને દયાનું
અધિક વર્ણન થાય તે દુઃખવાવાળું થાય છે. દયા પિકારીને નાદ વાળ્યું એમ કે બોલે છે. એ શબ્દો સાચા છે કે ખોટા તે પછી વિચારીશું પણ દયા એમને ખટકી છે. દયાને દૂષિત કેમ કરાય? હિંદુસ્તાનનું રાજ્ય દયાએ બેયું કે લંપટપણાએ! પહેલવહેલે યવનેને પગ પૃથ્વીરાજ ચૌહાણુના વખતમાં. જ્યચંદ રાઠે જેન ન હા, એ બેને અદેખાઈ શાની ? સંયુક્તાની સ્ત્રીએ દાટ વાળ્યો છે. અબ્રહ્મચર્યો દાટ વાળ્યો છે. તે લીલામાં લેવાઈ ગયેલા તે બોલી શકે તેમ તે નાંખ્યો દયાની ઉપર. બેમાંથી એકે જૈન નથી, દયાને અંગે રાજ ગયું નથી. દયાને ખેટી રીતે દૂષિત કરવી પડે છે. કેમકે દયા ખટકી છે, તેથી અછત દોષ નાંખ્યો જૈન ઉપર. છતાં દોષો ખસેડયા. દયા, દયા, દયા, પિકારે પણ ન્યાય, નીતિ ન સાચવે. ન્યાય સાચવ નહિ એવું કાંઈ શાસ્ત્રકારનું ફરમાન નથી. દયાને, નતિને ખોટે નામે વગાવવી છે તેથી.
“તરતું થીમર' સત્ય એજ ઉત્કૃષ્ટ– સત્યાન પ્રમવિતઘમ્” સત્યથી વેગળા જવું નહિ. દયા પળે કે ન પળો પણ સત્યથી વેગળા જવું નહિ. સત્યને પકડી રાખ્યું. આ વિચારશો તો માલમ પડશે કે દયાના દીલને ધારણ કરનાર કેઈ હોય તો તે જૈન શાસન છે. શાન-ધર્મની પરીક્ષા દયા ઉપર રાખી.
અહિંસા ન હોય તો અનાજ વગરની વાત
પહેલું વ્રત દયાનું, અનાજ તરીકે પહેલું વ્રત, બીજા વતે વાડ તરીકે હરિભદ્રસૂરિ “અચાઃ સંરક્ષણ સત્યાવિ' અહિંસાના ૨૩
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૪ ]
સ્થાનાંગસૂગ
[ વ્યાખ્યાન પાલન માટે સત્યાદિ વ્રત છે. અહિંસા ન હોય તે અનાજ વગરની વાડ, સત્યનું રક્ષણ કરવું છે, પણ કયારે? અહિંસા રહેલી હોય તો. અહિંસાનું મુખ્યપણું ત્રણ પ્રકારે. વચન, વર્તન અને વ્યવસ્થાથી મુખ્યપણું. જગતમાં જે ઉત્પન્ન થાય તેને તે ઉત્પન્ન કરનાર હોવું જોઈએ. ઉત્પન્ન કરનારીને માતા તરીકે ગણવી. ધર્મ એ પણ ઉત્પન્ન થનારી ચીજ છે. ધર્મ અનાકિની ચીજ નથી. આત્માની અપેક્ષાએ અનાદિની ચીજ નથી. અનાદિને અધર્મ છે. ધર્મ એ નવી ઉત્પન્ન થવાવાળી ચીજ. ધર્મનું ઊંચામાં ઊંચુ ફળ આત્માને કમરહિત કરે
અનાદિને અધમ કેમ ? તે ન માનીએ તે ધર્મનું વાસ્તવિક ફળ નહિ, ધર્મ કરીને શું કરશે? ધર્મનું ઊંચામાં ઊંચું ફળ આત્માને કર્મહિત કરે. ધર્મ અનાદિને હેત તે ઊંચામાં ઊંચું ફળ મળી ગયું હોત. તે ફળ મળી ગયું હેત તે આવી દશા થાત નહિ. ધર્મ કર્યો છતાં ઊંચામાં ઊંચી મળેલી દશા ચાલી જાય છે. ધર્મનું ફળ અવ્યાબાધ તરીકે જાણે તે ખોટા ઠરે. ધર્મનું ફળ યથાસ્થિત રહે નહિ. તે માટે અનાદિ ધર્મ હતું એમ કહી શકીએ નહિ. ધર્મનું ફળ, સિદ્ધનું સ્વરૂપ પલટાઈ જાય. વગર કારણે કર્મબંધન થવાનું માનવું પડે.
વગર કારણે કમ બંધાય નહિ સિદ્ધ થયા પછી કર્મબંધનું કારણ શું ? મિથ્યાત્વ, અવિરતિ, કપાય અને યોગ નહિ ત્યાં કર્મ બંધાઈ જાય તે કેવી રીતે માની શકાય? અનાદિને મિથ્યાત્વ વગેરે છતાં અનાદિનું બંધન ખટકે છે. વગર કારણે કર્મ બંધાય નહિ. વગર કારણે કર્મબંધ માની લઈએ તે ધર્મને કારણે મેલી, દઈએ. આનાથી નિર્જરા કરીએ પણ વગર કારણે કર્મ બાંધવા એ માનવામાં આવે તે ધર્મનું પ્રજન નથી. માટે વગર કારણે કર્મબંધ માન પડે. ધર્મની દશા અનાદિ માનીએ
Page #378
--------------------------------------------------------------------------
________________
ઓગણસાઈઠમું ] સ્થાનાગસરા
[ ૩૫૫ તે સિદ્ધપણું નકામું માનવું પડે. ધર્મનું ફળ નકામું માનવું પડે. અનાદિ ધર્મ છે એમ માની લઈએ ! અનાદિથી ધર્મ છે તેમ તે માની શકીએ નહિ. જ્યારે આત્મા અનાદિ, અજ્ઞાની હેય તે જ જંજાળમાં ગૂંથાય, જ્ઞાની થઈ ગયે તો જંજાળમાં શું થાય નહિ. સંપૂર્ણ જ્ઞાની થયા પછી આત્માને અજ્ઞાની થવાનું નથી. અજ્ઞાની ન થયો હોત તે કર્મની જંજાળમાં જકડાઈ જાત નહિ. સંપૂર્ણ જ્ઞાની કર્મબંધવાળા હાય નહિ. ધર્મને અનાદિ ન માની શકીએ ત્યાં સુધી આત્માને અનાદિને અધમ માને.
મિથ્યાત્વ વગેરે કમજાતનાં ફળ છે–
અજ્ઞાની હતા તેટલી વાત તો કબૂલ કરવી છે ને? અત્યારે ચિહ્ન શું છે? વૈશાખમાં કેરી દેખીએ પછી આ ઝાડ અબ છે
એમ કહેવામાં આચકે આવે ખરો? તેવી રીતે અજ્ઞાનને, અવિરતિને, કષાયને જ્યાં પ્રવાહ દેખીએ ત્યાં સંસાર આ પ્રવાહે ભલે છેતે કહેવામાં આંચકો ? પ્રત્યક્ષ ફળો દેખીએ ત્યારે ઝાડને એ નામે કહેવું તેમાં વાંધો શું! મિથ્યાત્વ વગેરે કર્મઝાડનાં ફળ છે. કર્મનું ઝાડ નકકી કરીએ તો બે વસ્તુ જરૂર માનવી પડે, ફળ પણ અનાદિનું, ઝાડ પણ અનાદિનું. પહેલી કરી કે પહેલે આંબો ! ચૂપ. નથી કેરી, નથી અબે. બેય પ્રવાહ અાદિના છે. તેમાં પહેલી કેરી, પહેલે આંબે એમ ન કહી શકીએ ઝાડ કયા ગોટલાથી થયું તે માલમ નથી. કેરી ક્યાં ઝાડ ઊગેલી તે માલ નથી. આ ઝાડ, આ કેરી જોઈએ છીએ. આ કેરી સિવાયની કેરીઓ જોતા નથી. અક્કલ જે ઘરાણે ન મેલી હોય તે કહી શકીએ કે આ ઝાડ ગોટલાથી થયેલું, ગોટલે ઝાડથી થયેલો. પ્રલયકાળ વખતે બીજ તો રહે છે. ન રહે તે દેવતા લાવી શકે છે. ઉત્પન્ન કર્યાથી ચશે ? આ આંબો, આ કેરી દેખીએ છીએ. પહેલાંની કેરીની ખબર નથી. કેરી અને બે બે પરસ્પર કાર્યકારણભાવે
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૬ } સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન રહ્યા તે વસ્તુ અનાદિની માનવી પડે પહેલો જે કઈ લેવા જાઓ તે, પહેલે આંબો લઈએ તે વગર કારણે બનેલી ચીજ માનવી પડે. કુતરાથી ભયાય પણ હાથીથી મારવા જવાય નહિ
પહેલા કુકડી કે ઈંડુ ? પરસ્પર કાર્ય કારણભાવ છે. કુકડી વગર: ઇંડું નહિ અને ઈંડા વગર કુકડી નહિ, કુકડીની જેમ કર્મ એ જ ફળરૂપ ને કર્મ એ જ કારણરૂપ છે. જે જગત્કર્તા માનવાવાળા છે તેને મોટી પંચાત પડે છે. જગતને કર્તા માને તેને કહી શકીએ કે દુખને. કર્તા પરમેશ્વર ? તેવાને નમસ્કાર તે દુર્જનના જે થયા. તેવાને તે નવ ગજના નમસ્કાર. મને પહેલેથી ઊંધે માથે, સવા નવ મહિના, ગંધાતી અને અંધારી જગ્યામાં રાખે. મેં શું ઈશ્વરનું બગાડ્યું હતું? મેં ઈશ્વરનું બગાડ્યું નથી. ઈશ્વરે મને દુ:ખ દીધું. ઇશ્વર ઉત્તમ વ્યક્તિ એમ તે માનવું પડશે. અધમ વ્યકિત છે એમ તો કોઈ માને નહિ. ઉત્તમોત્તમ વ્યક્તિ હોય તો ચાહે જેટલા ગુના માફ કરવાની ફરજ છે. ગઈ ગુજરી ભૂલે ને માફ કરે. ઉત્તમ મનુષ્યથી કર્યા પ્રમાણે ફળ અપાય નહિ. કૂતરાથી ભમાય પણ હાથીથી મારવા જવાય નહિ. જે ઉત્તમોત્તમપણું હેય તે એકે ગુનાની સજા ન થાય. ઉત્તમને ત્યાં સજજનોથી થતા ગુન્હાને હિસાબ નહિ. બદલાની બુદ્ધિવાળા ગુન્હાને હિસાબ રાખે પણ તેને ઉત્તમોત્તમ કહી શકીએ નહિ કે જે નુકશાન શું કર્યું તે તપાસે. ચિંતવન ન આવવું જોઈએ કે એણે મારું બગાડ્યું. આખું જગત દુષ્ટોને અંગે ઉદાસીનતા રાખવા બંધાય. ઘારી દોને શિક્ષા કરવા તૈયાર થાય માબાપ જે વખતે ઉંમરલાયક થાય. તે વખતે ખાસડાં ખાય છે, ને હેત કરે છે. ગુન્હાની માફી આપતે હેય તે દુઃખી ન રહે, ગુન્હ કર્યો, તે પણ મારી. માણસનું મેં કુતરું ચાટી જાય તે કૂતરાનું મેં ચાટવા જવું? ખસી જાઓ, પણ છે તે ન ચટાય, સજા તે ન કરાય. અજ્ઞાની છોકરે કઈ કરી જાય તે ધેલ નથી મરાતી, નીતિ છે. અજ્ઞાનીને અંગે કાયદો પણ બચાવ આપે છે, ન આપે તેવા ઈશ્વરને નથી રાખે. આપણા ને છોકરા
Page #380
--------------------------------------------------------------------------
________________
ઓગણસાઇઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૭ વચ્ચે વીસ-પચીસ વર્ષનું આંતરું જ્યારે આપણું ને ઇશ્વર વચ્ચે હજારો વર્ષનું આંતરું. ઉત્તમ પુરુષે માફી આપવાની હેય. દશાને અંગે કર્યું તેને તે મધ્યમે પણ માફી આપવાની હેય. જંગલી રાજ્ય બાળકને સજા કરતા નથી. સરકાર અગર કોઈ રાજ આખા રાજ્યને ન્યાયને રસ્તે ચલાવવા માગે, પણ તેમાં શક્તિ નથી. ચોરી બંધ કરવા માગે છે પણ શક્તિ નથી. ઇશ્વર જે ન્યાયાધીશ થઈને બેસતા હોય તે ઇશ્વર આંધળો છે. એની શકિત અજ્ઞાન ટાળવાની છે કે નહિ ? કહે અશકત. સર્વ શકિતમાનું કહે તે જાણી જોઈને અગાન રહેવા દીધું છે. અજ્ઞાન ટાળવામાં, કમ ટાળવામાં ઈશ્વરની શકિત નથી, પાપ કર્યા તે વખતે ઊંઘી ગયો હતો કે શું? પાપ કરતી વખતે જે જ્ઞાન હતું તો બચ્ચે હાથમાં છરી લે, ખભામાં બેસવા જાય તો કહે “અરે, મારા દીકરા !” કહે તો શું કહેવું? રોકી દેવાની શક્તિ છે છતાં
કે નહિ તે શું કહેવું? ઈશ્વરપણું કયાં રહ્યું ? પાપ કરતી વખત પાપ કરીએ તે જાણે છે કે નહિ? પાપ રોકવાને શકિતમાન હોય તે પાપ ન રોકાયું તેથી ગુન્હેગાર.
વળગ્યા પછી વું મુશ્કેલ ધર્મ વ્યસન છે. વ્યસન વળગતાં વાર લાગે છે. પહેલાં બીડી પીતાં ચકરી આવે છે, વળગે છે પછી તે વગર ચાલે નહિ. ધમ લેવો મુશ્કેલ ચીજ. વળગી જાય પછી છૂટવું મુશ્કેલ. બાળપણથી ગળચૂથીમાં આવી ગયું તેને બીજું ધ્યાન ન આવે. પાપ કર્યું તે વખત જાગતું હતું કે નહિ તે વખત રોકવાની ફરજ હતી કે નહિ? એક અનુમાન કરે તે પહેલાં હજારે અનુમાન તુટી જાય
હવે મૂળ વાત પર આવો. પાપ કરતી વખત ઈશ્વર જાણે છે, તે રેકવાના પ્રયત્ન કરતા નથી, તે તે ગુનેગાર છે. છોકરો છરી ખોસવા તૈયાર થાય, પણ “મા” રેતી નથી, તે કાણુ માંડનાર મા જે ઇશ્વર છે. જે દુનિયાને બહેકાવવાને દયા શબ્દ રાખી મૂક્ય
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે તેમ આ લોકેાએ શબ્દ રાખી મૂકયા કે “ ક્રાઇ વસ્તુ હોય તેને કરનારા હાવા જોઇએ.'' ઇશ્વરના કરનારા હેાવા જોઇએ ને? નથી. કારણુ તે અનાદિ છે. તેા ઉત્પન્ન થયેલું કયાં રહ્યું? જગતના જ ઈંદ્રિય વગર જાણુનારા નથી. ઈશ્વરને કેટલી ઇંદ્રિય છે? સમ્મતિત કરનારે લખ્યું છેકે એક અનુમાન કરે તે પહેલાં હજારા અનુમાન તૂટી જાય. કાર્યનું અનુમાન પકડવા ગયા, કેટલી લાત વાગી તેનું
ભાન નથી. ગદ્દાપુચ્છ પકડવા જેવું થયું.
અધમ અનાદિના છે, ધર્મ નહિ—
ફળ અને કારણ એ ચીજ છે. એને સ્વતંત્ર, અનાદિ માન્યા સિવાય છૂટકે। નથી. દેવદત્તે યજ્ઞદત્તને ધેાલ મારી. જે ચીજ બને છે તે બધી પહેલાંના ફળરૂપ અને આગળના કારણુરૂપ બને છે. અશાતાવેદનરૂપે ફલિતા. જે કા`રૂપે ગણીએ તે જ કારણુરૂપ. જે કારરૂપ ગણીએ તેજ કાર્ય રૂપ ચાહે હિંસા વગેરે કાંઇ પણ કર્મબંધનના કારણે. પહેલા ભવના કારણુ એ જ ફળ, ફળ એજ કારણ હોય તે અનાદિ માન્યા સિવાય છૂટકા નથી. કાય કારણુ પરસ્પર હાય તા વસ્તુને અનાદિ માનવી પડે. મેાહનીય, મિથ્યાત્વ લેા. મિથ્યાત્વની પરિશુતિ મેાહનીયતે લાવે. આવેલું મેાહનીય મિથ્યાત્વની પરિશુતિ કરે. અનાદિન આ જીવ અધમ ન હોય તેને મિથ્યાત્વના પ્રસંગ ન હાય. જ્યારે કનાં ફળા આપણા આત્મામાં દેખીએ છીએ; કષાય આપણામાં રૃખીએ છીએ તે અનાદિથી આપણે કષાયવાળા છીએ. કતે ફળ એક, આ કષાય કયારે આવ્યા ? કષાયમાહનીય આત્મામાં જાગતું હતું. ાયે। કર્યાં ત્યારે કષાયમાહનીય આવ્યું. અત્યારની પરિણતિ કહી આપે છે કે હું અનાદિ કષાયવાળા ધર્મને અનાહ્નિ માનીએ તો ધર્મ ફળ દેનારા ન થાય. સિદ્ધનું સ્વરૂપ બગડી જાય, ક્રમ બધનનાં કારણેા ઊડી જાય, માટે અધમ અનાદિ છે.
ધર્મની માતા જયણા
અનાદિના અધને ઉત્પન્ન થવાની જરૂર નહિ. જે પરંપર
Page #382
--------------------------------------------------------------------------
________________
ઓગણસાઈડમું ]. સ્થાનાંગસૂત્ર
[ ૩૫૯ રૂપે અનાદિ હેય તેને ઉત્પન્ન થવાનું ન હેય. વ્યક્તિને ઉત્પન્ન થવાનું હાય માબાપ વગર છોકરો થયે કયાંથી? મનુષ્ય વ્યકિત તરીકે ઉત્પન્ન થાય, નાશ પામે છે. પ્રવાહ તરીકે મનુષ્યની પેઢી ચાલ્યા કરે. પેઢી અનાદિની. મનુષ્ય જન્મવાવાળો, મરવાવાળો, ધર્મના ભાગ થવાવાળા, નાશ પામવાવાળા. અધમ કષાયાદિથી બંધાવાવાળે છે. પ્રવાહ તરીકે અનાદિ છે. ધર્મ અનાદિને કોઈ આભામાં નથી. ધર્મ એ વ્યકિત તરીકે ઉત્પન્ન થવાવાળી ચીજ, પરંપરા તરીકે ઉત્પન્ન થવાવાળી ચીજ. આ હેવાને લીધે કહેવું પડયું કે ધર્મની માતા કાણ? જયણું. ધર્મ ઉત્પન્ન કરનાર જયણું. ઉત્પન થયા, માતા, મરી જાય તે વખતે બચ્ચાની શી દશા ? ઉત્પન થયા પછી માતાથી જ પિોષણ. ધર્મને પાળી પિષીને માટે કરે છે કેણ? જયણ. પાલન કરવામાં પિોષણ વગરનું પાલન હેય તે તે પાલન વાસ્તવિક ગણાતું નથી. તે માટે બચ્ચાં પડી ન જાય, બળી ન જાય, એ માટે બંદોબસ્ત રાખીએ. નહિ તે પિષણ નહિ. પિષણ વગરનું પાલન એ પરિણામે વ્યર્થ. ધમને જણાએ ઉત્પન્ન કર્યો, પિથે. એની વૃદ્ધિને કરનાર જયણ. જયણું એ જ એકાંત સુખ દેનારી. આ ઉપદેશ તેનું નામ કષશુદ્ધિ. છતાં ઉત્પન્ન થવાના સાધને, પાલનના સધને ન હોય અને પિષણના સાધન ન હોય તો પાલન, પિષણ અને વર્ધનની વાતો કરે તે શા કામની ? ધર્મક્રિયા જગતની બધાની છે. એકેંદ્રિય જીવને હણ્યા, સંધ થયે, કિલામણુય થઈ તેની માફી ચાહું છું. તેનું એક પણ ધર્મમાં લાવે. ત્રસને કવ તરીકે તો માનેલા છે. તેના ધર્મક્રિયામાં જીવની થયેલી વિરાધનામાં પશ્ચાત્તાપનું સ્થાન નથી. જ્યણ ધર્મને ઉત્પન્ન કરનારી, પણ જ્યણુનું જ ઠેકાણું નહિ. પાલન દેખીએ તે નહિ,
જયણાને એ લોકેએ જ સાચવી છે– સંઘટ્ટો ન થાય તેને માટે કેમ ચાલવું, વિરાધનાને પ્રસંગ કેમ વર્જ? વિરાધનામાં કેમ બચે તેમાંનું કાંઈ નહિ. એ જયણુને
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬o ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉત્પન્ન કરનારા આચારો, ઉપકર અને રીતભાત કઈ જગે પર નહિ જયણાની ઉત્પત્તિને અને એના આચાર, ઉપકરણે અને રીતભાત. એ કહી આપે છે કે જયણાને એ લેકેએ જળવી છે. પ્રાણુંતિપાત વિરમણ ઉપર ધ્યાન દઈને તેને આધારે કષ, છેદ અને તાપશુહિ.
સાંખ્યને સર્વ કરતાં સ્નાન મીઠું લાગ્યું–
બીજાને દયા કડવી લાગી કે ખસેડી મૂકી ? સાંખ્યને અંગે દયા કડવી લાગી ન હતી પણ સર્વ કરતાં સ્નાન મીઠું લાગ્યું. તેથી સ્નાનનું ધ્યેય થયું. શૌચને ધ્યેય માનવામાં આવે તો બેયને બાધ કરનારી ચીજ બાધ કરી નાખે. શૌચધમ માનતાં જે આડું આવ્યું તે ખસેડવું પડ્યું. છવાદિના વિચારો ખસેડવા પડ્યા. નૈયાયિક અને વૈશેષિકને એક જ વસ્તુ રહી. ઈશ્વરના નામે પેટ ભરવું. બૈરીને ગર્ભ રહે ત્યારથી ઈશ્વરના નામે. ત્યાંથી લાગો થાય મરી જાય ત્યાં સુધી, મર્યા પછી શયાના નામે લાગે થાય. ઇશ્વરની બાંહેધરી નીચે માલ બાંધે છે. ઈશ્વરના નામે રળવાનું છે. આ બુદ્ધિ થાય ત્યારે ઈશ્વરને કર્તા ઠરાવો. ઇશ્વરને કર્તા ન માને તો ગર્ભથી માંડીને મરણ સુધી પેટના પિષણો વળી જાય. ઈશ્વરને પેટ પૂરવાના સાધન તરીકે ગણી લેવામાં આવે તો ઇશ્વરકત સાધ્ય રહે. ત્યાં તત્ત્વવ્યવસ્થા ગબડાવી દેવી પડે. ઈશ્વરફ્તત્વને અંગે કષ, છેદ કાંઇ અંશે હતા તે ન રહ્યા તે અગ્રે.
વ્યાખ્યાન ૬૦
ધર્મ અખૂટ ખજાનો છે– સુત્રકાર મહારાજા સુધર્માસ્વામી ગણધર મહારાજાને ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મેક્ષમાર્ગને પ્રવાહ સતત વહેતો રહે તે માટે પ્રતિબંધ પ્રવજ્યા પામ્યા કે જમતના સર્વ જીવને મને મળ્યું તે તત્કાળ કેમ મળે એમ થયું. સામાન્ય નિયમ છે કે મળેલી ચીજ બીજાને દેવાને વિચાર થતું નથી. મને
Page #384
--------------------------------------------------------------------------
________________
બસાઈઠમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૬ લામાંથી અંશ જ દેવાનો વિચાર થાય, જગતમાં સો મળે તે અગિથાર ભગવાનને ચડાવું. ભગવાનને નામે માનતાઓ કરાય તે કેટલું ખરાબ! તે સે છે ત્યારે અગિયાર દેવાના તેને અર્થ શો ? અહીં આ સ્થિતિ, તે મળેલું બધું દેવાનું મન થાય કયાં ? દ્રવ્યવસ્તુને અંગે વિચારીએ તો મળેલું બધું દેવાતું નથી, પણ ધર્મના માર્ગમાં આવેલો મળ્યું એટલું બધું દેવા તૈયાર. એમાં દુનિયામાં તો મળેલું દેવા જાય તો ખૂટી જાય. ધર્મમાર્ગમાં એ અધિકતા છે કે મળેલું દેતાં ખૂટે નહિ. ધર્મ અખૂટ ખજાનો છે. દેતાં જાવ, કદી ખૂટે નહિ, એટલું જ નહિ “પણ દેત જ વધે. વધવાને બીજે રસ્તે જ નહિ. કઠણમાં ભરવાથી ખાડે દેખાય, અહીં કાઢવાથી ટેકરો દેખાય. ન કાઢે તે ખાડે ને કાઢે તો ટેકરે દેખાય. બીજાને ધર્મ સમજાવે તેમ તેમ વધારે ધર્મ થાય, આથી શકિત વગરને ન સમજાવી શકે અને તે ધર્મ ન હેય, પણ તે મત કહેવાય. મૂશ્કેલીને દેશના દેવાને અધિકાર ન હેવાથી બીજા તેનાથી ન તરે. એ વાત ખરી, એ છતાં આત્માની પરિણતિ આખા જગતને ઉદ્ધારવાની-દયાની. દયા વગર એમની પરિણતિ ન હાય. દુનિયાદારીના કાર્યો ફુરસદ મેળવીને જ્યારે ધર્મના
કાર્યો રદ મળે– ગણધર મહારાજાને પ્રતિબોધ અને પ્રવજ્યા સાથે દુનિયાને વિચાર. પામેલાનું જતન કરવાનું, અને આથી પ્રવજ્યા સાથે જ જગત સામે જોયું. બાર અંગ અને ચૌદ પૂર્વની રચના તે જ વખતે. નહિતર તકાળ કરવાની જરૂર ન હતી. બધું રચવું પડ્યું તેનું કારણ? પોતે પામ્યા અને જગત સામે દૃષ્ટિ કરી, તેમ તીર્થકરે કેવળજ્ઞાન પામે તો પણ જગત સામે દષ્ટિ. અહે, અસંસી જીવોને પિતાની દશાને ખ્યાલ નથી ! તેવી રીતે આ દુનિયામાં સંસી ગણાતાને પણ શાસ્ત્રોની અપેક્ષાએ રહેવાને હક કોને ? જન્મમરણના કિલ્લા વચ્ચે કેદ પડેલાને બહાર દેખવાનું હોય નહિ. કેદીઓ-જગતના જે બિચારા
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૨ ]
સ્થાનાંગસૂ
[ વ્યાખ્યાન
જન્મથી માંડી મરણ સુધીની વાતને જ વિચારી રહ્યા છે-જન્મ્યા ત્યારથી માબાપ, માસ્તર, શેઠ, કુટુબ ખીલા, પૈસેા, શરીર-આ સિવાયના વિચાર આ જીવે મરણ સુધીમાં કયારે કર્યાં ? ચાહે મનુષ્ય હા કે જાનવર હા, પેલી માજીના વિચારા એના મગજમાં આવ્યા જ નથી. કહો કે તે મેટા કેદી, જગતનાં કેદીને કેદની બહાર દેખવાનું ન હોય, પણ તેને વિચારશ્રેણી તા હોય. કુદતી બહાર તે વિચાર કરવાના હાય છે. આ તે એવા મોટા કદી છે કે આને એની બહારના વિચાર કરવાને હાતા નથી. ભગવાનનું શાસન પામેલા પણ આ વિચારતા નથી કે હુ' કમાંથી આવ્યા તે કર્યાં જવાના ? હું કયાંથી માલ લાવ્યેા તે કયા બજારમાં વેચવાને તે પણ વિચાર કરતા નથી. બંદર ઉપર ઊતરેલા મુસાફર આગલા 'દરને વિચાર કરીને ઊતરે
આ સસારસમુદ્રમાં મનુષ્યબંદરે આવ્યા તે કયે દરેક જવાના તે વિચાર કરતા નથી. જ્યાં જન્મ, જરા, મરણુ અને ધકાની વાતા આવે ત્યાં ‘ફુરસદ નથી’ આવા શબ્દો મેલીએ છીએ, ઝવેરી પાસે હીરા લઇ કાઇ આગ્ન્યા તે દેઢીઆ મારી પાસે નથી એમ કદાચ કહે, તા ચુકે છે. તેમ આપણે ધર્માંના કાર્યોને ફુરસદની ચીજ છે તેવી છાપ મારી, પુરસદ લેવાની નહિ પણ ફુરસદ હાય તા કરવાની, આ ધમ' ચીજ બીનજરૂરી ભેટલે ફુરસદ હાય તા કરવાની, ધર્માંતી કિંમત કેટલી ગણીએ છીએ તે હૈયામાં હતુ તે હેઠે આવ્યુ'. વેવાઅને ત્યાં કઇ માંદુ હોય કે ધેર પુત્ર માં હોય તે। કુરસદ નથી તેમ ખેલાય છે ? ત્યાં પુરસદ મેળવાઈ. દુનિયાદારીનાં કાર્યો પુરસદ મેળવવાનું સ્થાન, આ તે કુસદ મળ્યાનું સ્થાન એક શબ્દમાં કેટલા અન થયા તે ધ્યાનમાં લે, અર્થાત્ પૂર્વભવ સંબંધી, ભવિષ્યના ભવ સંબંધી વિચાર કરવા તે બધાં પુરાિં કામ છે, જરૂરિયાતાં નિહ, પણ હજી પુરસદિયાંય કાને થયા? જેની દૃષ્ટિ એ તરફ ગઇ છે પણ સત્તા નથી એને. તેથી એ બાબતને વિચાર કર્યાં નથી, એક મનુષ્ય અહી એક જગાએ વારવાર અથડાયા તા આંખનુ કામ ન કર્યુ તા આંધળા ગણાય.
Page #386
--------------------------------------------------------------------------
________________
સાઈઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૬૩ શાસ્ત્રની અપેક્ષાએ જન્મમરણની ભીંત બહારનું જોવાનું
| મન થાય તે સંસી
શાસ્ત્રકાર સંસી કોને ગણે છે? જમા ની પહેલી ને પછીના વિચારે જેને આવે તે જ સનવાળા, બાકીના બધા ભલે દ્રવ્યથી મનવાળા હોય, તથી સસ્તી ૫ ચેદિયવાળા હોય, પણ શાસ્ત્રકાર તેમની ગણતરી સંસીપણુમાં નથી રાખતા. મનની અપેક્ષાએ મન ન પામેલા બધા અસંગી. તેમ શાસ્ત્રની અપેક્ષાએ જન્મમરણની ભીંત બહારનું જોવાનું મન થાય તે સંસી.
જનાવરમાં દીર્ઘકાલિકી સંજ્ઞા છે– સંજ્ઞા ત્રણ છે. ૧ હેતુવાદ પદેશિકી, ૨ દીર્ઘકાલિકી અને ૩ દષ્ટિવાદોપદેશિકી. જન્મમરણની ભીંતમાં કાણું પાડે તે દૃષ્ટિવાદપદેશિકી સંજ્ઞાવાળો, અસંરી છે આગળપાછળની વાત ન સમજે, પણ પિતાને ખોરાક, પિતાના દર પતે સમજે. દાણે અહીથી ઉપાડી કીડી દરમાં લઈ જાય તે હેતુવાદોપદેશક સંજ્ઞા. શરીરના પાલનનું જ્ઞાન છે તે પૂરતાં તે સંસી છે. લાંબા ભવિષ્યકાળના વિચારો તેને ન હેય. જાનવર–ગાય, બળદ, ઘેડા તેવાને પાંચ મહિના તમારી પાસે રાખો. તે બીજે વરસે મળે તો ઓળખે એટલી ભૂતકાળની સંજ્ઞા છે. જનાવરમાં દીર્ધકાલિકી સંજ્ઞા છે. એ સંજ્ઞા માત્રથી શાસ્ત્ર દષ્ટિએ સંજ્ઞો ગણાવવાના નહિ. કહેશે ખરા કે મેક્ષમાર્ગની અપેક્ષાએ એ બે સંસી નહિ. આ ભવના, ભૂત કે ભવિષ્યના ચાહે તેટલા લંબા વિચાર આવે તો પણ તે ધર્મમાર્ગમાં સંસી નહિ.
શરીરાદિ એ કર્મનાં ચાંદાં છે – મેક્ષના માર્ગમાં સંસી કયારે ? ભૂતકાળમાં થયેલી રખડપટ્ટી અને ભવિષ્યકાળમાં થવાવાળી રખડપટ્ટી આમલમાં આવે ત્યારે તેને સંસી ગણે. ત્યારે તે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં આવે આ વાત જ્યારે
ખ્યાલમાં આવશે ત્યારે જ સુધર્માસવામીજીએ પ્રથમ ઢઢે એ આપે કે પ્રથમ સત્રબાર અંગમાં પ્રથમ અંગ, તેમાં પ્રથમ અધ્યયન, તેમાં,
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પ્રથમ ઉદ્દેશે અને તેમાં પ્રથમ સૂર તેરી મે મારા કવવાપ નથિ છે આથા વારાણ'. કેટલાકને ખ્યાલ નથી કે મારો આત્મા કર્મયાધીન થઈ જન્મ બાંધતો ચાલ્યો જાય છે. આ જાણકાર પ્રથમ થાય. એકથી જ કરોડ છે. એકને વધાર્યા જાઓ તે કરોડ પહોંચશે. ૯૯૯૯૯૯૯ માં એક ઉમેરો તો કરે, તેમ પ્રથમ સત્ર એવું અપાયું. તે આ સૂત્રને સંસ્કારિત, પ્રફુલ્લિત કરે તો આખા સિદ્ધાંત તરીકે થઈ જાય. જન્મ કરતો અહીં આવી ગયો છે. સમ્યક્ત્વ, વૈરાગ્ય, ચારિત્ર આવી જાય અને જે ઉપલું સૂત્ર અસીલની જોખમદારીએ કદાચ વિચાર્યું હોય, “વિ જણાય રહ્યા. એ ગાથા બધાને આવડે છે, પણ બધું વકીલાત જેવું, શાસ્ત્રકાર કહે છે, હું આ દ્વારા - કર્મ બાંધું છું એ વિચાર કેટલાએ કર્યો ? આ બધા શરીરાદિ એ કર્મનાં ચાંદાં છે. શાસ્ત્રકાર આપણું જોખમદારોને માત્ર આરીસો છે
નવતવ ભણે છે, માને છે, વિચારે છે પણ શાસ્ત્રકાર કહે છે હું આવું છું એ ધારવાની વાર થાય છે. શાસ્ત્રકાર આશ્રવના દ્વારે કહે તે ભણવા, માનવા, બોલવા તૈયાર છીએ પણ હું આવું છું એ નથી વિચારતા. આરીસામાં કયું રૂ૫? આરીસામાં જગતના રૂપે રૂ. બિલ્ડીંગ સામે ઘરીએ તે બિલ્ડીંગ દેખાય, શાસ્ત્રકાર આપણી જોખમદારીને માત્ર આપી છે. એ એમનું નથી કહેતા પણું આપણું કહે છે. જગતમાં જીવો તેને બેતાલીસ ભેદે કર્મ બંધાય તે જણાવી રહ્યા છે. હું બેતાલીસ ખાશ્રવથી ભારે થઉં છું એ વિચાર આવતે નથી. વકીલ બોલ્યો તે અસીલના જોખમે, તેમ શાસ્ત્રકાર જગતના જોખમે બેલ્યા એમાં વિચારો. માતાને જે અચાનું હિત દેખાય તે વાંઝણીને ન દેખાય
ત્યારે પાપના કેટલા ભેદ ? પિતાને લાગતા પાપના, આશ્રયના ભેદે વિચારવા નથી. આત્માને એની સાથે જે નથી. આત્માની જોખમદારીવાળું તરસાન થયું નથી. કંઈક ન્યૂત દસ પૂર્વ ભણી જાય
Page #388
--------------------------------------------------------------------------
________________
સાઈડમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૬૫. ને સમકિત ન થાય તે કેમ બને? અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનવાળાને સમક્તિ થાય ને આને કેમ ન થાય ? પિતાને આત્મા આશ્રયથી, પાપથી ભારે થશે તે કાણુ ગણતરી ગણે છે! બચ્ચાંવાળી માતાને જે બચ્ચાનું હિત માલમ પડે તે વાંઝણને માલમ ન પડે. એની દશાનો જનેતાને ખ્યાલ આવે. તેવી રીતે દસમા પૂર્વને છેલ્લે ભાગ એવો હોય છે કે આત્માની જોખમદારી વગર માલમ ન પડે. કહેવાય અષ્ટપ્રવચનમાતા પણ એક ઇર્યાસમિતિ પામનાર વિચારે કે એક જીવ પણ નીચે આવે તો મારે જીવ ભારે થાય. આવી વિચારણું પૂર્વક ભણે તે સમકિત પામી જાય. હું જ સમતિની ખામીને અંગે બાંધવાવાળા ને પાળવાથી છૂટનારે.
વડ આખો સૂક્ષ્મરૂપે બીજામાં રહી શકે છે
નિર્વાણ પદ માત્રને ઉત્કૃષ્ટ કહી દે. એક નિર્વાણ પદ માત્ર વિચારવાથી સભ્યત્વ, જ્ઞાન પામી જવાય છે. ચારિત્રની સંપૂર્ણ દશા ધ્યાનમાં આવી જવી જોઈએ માટે આઠપ્રવચનમાતા ભણવી જોઈએ. બીજી બાજુ પ્રવચન એટલે ચૌદ પૂર્વનું જ્ઞાન આઠપ્રવચનમાતામાં માયું છે. ચૌદ પૂર્વ અને અગિયાર અંગનું જ્ઞાન અષ્ટપ્રવચનમાતામાં માઈ ગયું છે, વડ આટલો મોટો અને બીજ આટલું બધું નાનું. વડને બીજનું અંતરું મોટું છે. તેમાં વડ આખો સૂક્ષ્મરૂપે બીજમાં રહી શકે છે, તે પ્રવચનમાતામાં બાર અંગ અને ચૌદ પૂર્વ રહે તો કઈ જાતને વાંધો નથી. પોતાના જોખમે શાસ્ત્રના વાક્યો છે. શાસ્ત્રકારે કહ્યું તે અનુવાદ માત્ર કરવા રૂપ નથી બેલવામાં ધ્યેય પણ એજ મારા આત્માની દશા જણાવી છે.
કપાળને ડાઘ આરીસાએ દેખાડો, કર્યો નથી.
નવતરવારે ઈદ્રિય, કસાય, અન્વયમાં બેતાલીસ ભેદ આશ્રવના જણાવ્યા. હું સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રેત્રના વિષયમાં હતું તે કર્મ લાગે છે. તે હું જાણતો ન હતો તે આ મહા પુરુષે જણાવ્યા. કપાળને ડાઘ આરીસાએ દેખાડી, કર્યો નથી. આ
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આરીસાએ ડાઘ થતો હતો તે દેખાડશે. શાસ્ત્રનું વચન આત્માની જોખમદારીમાં લે તો સમતિમાં આવે. આ ઉપર વિચારીશું તો ભગ વાન ગૌતમસ્વામી વગેરે મેઢે બોલાવે તે છે સાથ' કેમ બેસે છે ? પહેલા સૂત્રમાં “અસ્થિ છે આપ મારી આત્મા ઉત્પાદરૂપ નથી. પ્રથમ સત્રમાં હું છું કરી બેલાવે છે. ઢઢર દેતા તમારા મોઢે તમારી પાસે બોલાવે છે કે હું આ છું. દષ્ટિવાદેશિકી સંજ્ઞાની જ પિતાના આત્માને ઓળખવા માટે જન્મમરણની ભીંતમાં કાણું પાડી આગળ દેખે. ભાવ દિશામાંથી આવ્યો, પૃથ્વી આદિમાંથી આવ્યો વગેરે વિચાર કરવાને. અહીંથી વી ક્યાં જઈશ તે પણ વિચારવાનું જેડે કહ્યું. અહીંથી એવી હું કાણ થઈશ તે વિચાર જોડે લેવાને. ચૌદ પૂર્વ અને બાર અંગમાં પ્રથમ સૂત્રમાં ઢંઢેરો દીધે. કેશ લઈ બે બાજુ કાણું ન પાડો ત્યાં સુધી આ શાસનમાં, આ માર્ગમાં અને આ ધર્મમાં આવ્યા જ નથી. કેદીપણું મટાડે. કેદખાનાની ભીંત તને બચાવનારી નથી. જન્મ પામતો જીવ પહેલા ભવની નીતિને યાદ કરી શકતો નથી. ભીંતની વચ્ચે પુરાયલે કેદી જગતની પ્રવૃત્તિ જાણી શકતો નથી. વર્ષાના ગજરવથી મેર આનંદ પામે, કાગડાને શુ?
મતિજ્ઞાન એના ભવ પૂરતું એને હેય. હવે જાય શાથી જ્ઞાન આત્માને થયું છે, તે જ્ઞાન કેમ ગયું? શરીર બદલાવાથી આત્માને ગુણ-જ્ઞાન તે કેમ ગયું? જન્મની એ વેદના ન હતું તે તે દરેક જ તે મતિજ્ઞાનવાળા હો, રખડપટ્ટી મટાડવા માટે જ્ઞાનીના વચન હજુ પરીણમ્યા નથી, તો સાક્ષાત મળે તો પણ આવી જ કિંમત કરવાના. આની કિંમત કરશે તો તાની મળ્યા સફળી, ગોપાળ ગાયો ચરાવા ગયો છે ત્યાં તો પિતા' કહી મુનિ ઊડી ગયા, આ આકાશગામિની વિદ્યા છે. દરેક કાર્ય કરતો ગમે તેમ સિદ્ધિ થતી ગઈ. ગુરુમહારાજ પાસેથી “નમો રિહંતા” મળ્યું છે. હેવસ્તુ ની કિંમત કરતા શીખીએ તો એકલે નવકાર પણ ફાયદો કરશે. વસ્તુની કિંમત નથી
Page #390
--------------------------------------------------------------------------
________________
સાઈઠમું ] સ્વાન ગસત્ર
[ ૩૬૭ ન સમજ્યા ત્યાં સુધી કેવલી મળે તે પણ કંઇ નહિ. મેર બને તે વરસાદના ગજરવથી આનંદ પામે, કાગડાને શું ?
પોતાનું સાચવી વધારાનું કરનારા ઉત્તમ જન્મમરણુની ભીંતમાં કાણું પાડા ! જિનેશ્વર કેવળ પામી પ્રથમ જુએ છે કે જગતના જીવો કેદમાં કલ્લોલ માની રહ્યા છે. માતામuત જન્મજરામરણથી પીડાઈ રહ્યા છે. સનેપાત ફાટી નીકળ્યા હેય તેવાને પરોપકારી વૈદ દેખે તે તેના અંતઃકરણમાં શું થાય? આ ઉપકારી મહાપુરુષ જગતને સનેપાતમાં કૂદાકૂદ કરતું દેખે તે શું થાય? આ તે અશરણું અહીં માવજત કરનારો કઈ નથી. પ્રાચીનકાળમાં કોલેરાના કેસ થતા.ઘરમાં દસ હોય તે દસના ખાટલા. ત્યારે ફાટી નીકળ્યો કહેવાય. જમત્ તરફ જ્ઞાની દેખે ત્યારે જ્ઞાનીને શું થાય ? એક પણ માવજત કરનાર નથી. અહીં જગતની સ્થિતિ દેખે છે ત્યાં જન્મમરણથી પીડિત અશરણ છે. આધાર કાઇ નથી. આ દેખી ત્રિલેકનાથ તીર્થકરોએ શાસનની સ્થાપના કરી. જિનેશ્વ
એ કેવળથી જાણ્યા પછી જગતને જોવાનું કામ પ્રથમ કર્યું. એક જ કારણ. જેનામાં કામ અધૂરું હોય તેમાં ચિત્રાવેલ પૂરું કરી દે, પણ પૂરામાં પડેલી ચિત્રાવેલ નકામી નથી. આત્મામાં ચિત્રાવેલ દાખલ થઈ. ધર્મમાં સંપૂર્ણ કરી નાંખે. ધર્મ દેવાની બુદ્ધિ થાય તે છલોછલ ધર્મ થાય. કલ્પના ખાતર કેવળજ્ઞાની તે જ ક્ષણે ક્ષે જાય તે નડતું નથી પણ જીવ્યા તેટલું જીવી જાએ તે જગત ઉપર ઉપકાર થાય. તે પ્રમાણે હોય નહિ. તીર્થકર મધ્યમ આયુષ્યવાળા હોય અને કેવળ પછી આયુષ્ય હોય, માટે તીર્થકર માનીએ છીએ. લેવાદેવા વગર જગતને ઉદ્ધાર કરવાવાળા માટે ઉત્તમ. પિતાનું સાચવી વધારાનું કરનાર ઉત્તમ.
હિંસા એટલે મરણ ગણધર મહારાજ પ્રત્રજ્યા પામે તે સાથે જગતના ઉદ્ધારને સાધન ઊભું કરે. આચાર માટે આચારગ, વિચાર માટે સૂયગડાંગ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૮] •
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અને પદાર્થનું વર્ગીકરણ કરતાં ઠાણાં બનાવ્યું. હિંસાનું દુખ. કોણે વેઠયું છે? આપણી હિંસા અનંતી વાર થઈ હશે તે આપણને અત્યારે ખ્યાલ નથી. પ્રાણુના વિજેગનું દુઃખ ધારી લેવાય છે પણ અનુભવમાં કેઈને નથી. હિંસા એટલે મરણ, તેનું સ્મરણ કોને છે ? મરણથી ડરે છે પણ જ્ઞાનથી નહિ. અનંતી વખત આપણે મરાયા છીએ પણ સર્ષથી જેવો ડર લાગે તે અહીં આત્મ-અનુભવથી મરણને ડર નથી. પ્રાણાતિપાત વિરમણ પાપના દરવાજા બંધ કરનાર છે.
પ્રાણાતિપાત-વિરમણ અનુભવશન્ય છે, જ્યારે મૃષાવાદ અનુભવવાળું છે. પરિગ્રહ અનુભવની ચીજ. તેને પ્રથમ નહિ મેલતા વગર અનુભવની ચીજ કેમ પ્રથમ મુકી ? જીવહિંસા ખરાબ. એ વગર અનુભવની ચીજ, તેને અગ્રપદે કેમ? મૃષાવાદાદિ અનુભવની ચીજ. અનુભવાતાં પાપોથી પ્રથમ હઠા, પછી શ્રત પાપોથી હઠાવો આમ શિષ્ય કહે છે. હવે તેઓને ગુરુ કહે છે, તને પિતાને જૂઠું બોલનારે કે મો? ચોરી કરનાર તને મળે ? એક ખરાબ સ્ત્રી સાથે અસત્કાર્ય કરનારો મળ્યો ? તારે ઘેરથી બધું કરી ગયે. હવે વાઘ તેને મળે તો પ્રથમ શાથી ભડકશે? અનુભવ કરતાં એ શ્રવણ જબરજસ્ત છે. મતનું દુઃખ શ્રત છે, શ્રવણ નથી છતાં હાંજા ગગડાવી દે છે. સાક્ષાત અનુભવ કરતાં મરણનો મૃત વિષય જબરજસ્ત છે. જેઓ ભવાંતર નથી માનતા પણુ વાઘથી ડરી જાય છે. વિચાર કે ચેરથી બનાવી ગયો તેથી બધા કરતાં વાઘની ખરાબી કેવી ભયંકર લાગી? તે પ્રાણાતિપાતની વિરતિને પ્રથમ લેવી પડે. જ્યારે ભયંકર જ હેય તો “દરે મંgorgવાયા' ન રાખીએ, ને કુણાવાયા વગેરે કહીએ તે ખાળે ડૂચા જેવી વાત થાય. દરવાજા બંધની વાત ન થઈ. પાપના દરવાજા બંધ કરનાર પત્ર અંતે પાળવા મળે છે. રાજાનું રક્ષણ ન કરતાં બેઠીગાઈને બચાવનારા કેવા?
Page #392
--------------------------------------------------------------------------
________________
સમુિ ]
સ્થાનોંગસૂત્ર
[ ૩૯
ખીજાવતા મેડીગાર્ડ ( Body Guards ) છે. પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતના ખોજા મહાવ્રતા તે ખેડીગાર્ડી છે. રાજાનું રક્ષણુ ન કરતાં મેડીગાર્ડને બચાવનારા કેવા ? હીરામેાતીની છૂટ રાખનારા, ચેરીમાં તેને પ્રથમ મેટી ચેારી સમજાવવી પડે, મુખ્ય સ્થાન આ. એ જ અપેક્ષાએ ગ્રાસ્ત્રાની પરીક્ષા સત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ દ્વારા ન રાખી પણ કષ, છેદ ને તાપ દ્વારા દયાની મુખ્યતાએ, રાખી. ધના દરવાજો-જગતની મોટી ચીજ સ`સ્વ દેવા કબૂલ થાય, જે પેાતાનું જીવન ખચતું હુંય તા. રશિયાના આર માટુ સામ્રાજ્ય ધરાવનાર પૃ માતને ભય લાગ્યા કે રાજીનામું આપી દીધુ, ઇરાન, સ્મુધાનિસ્તાનના શાહે તરત ગાદી છેાડી દીધી. રાજાના મોટા ખીતાખ ધરાવનાર જિંદગીના જોખમ વખતે પેાતાના જીવ બચાવે છે. ઠકુરાઈ, સત્તા કરતાં જીવ પ્રથમ બચાવે છે. હવે ધર્મની=મ્રાસ્ત્રની પરીક્ષા દયા દ્વારા જ થઇ. હેાકરાને સ્કૂલમાં માર્ક ( Mark ) માં ઊતરી જવાનું થાય છે, પણ સાધ્ય પલટાઈ જાય ત્યાં ધ્યાન રહેતું નથી. ગાલૈયાપણું છૂટી જાય પછી શ્રીમતપણું આવે તા પણ ગેલૈયાપણું છૂટે નહિ. કરવું નહિ, મદ્દત મળ્યા કરે તે હરામી પ્રામાણિકતા આવવા ? કયાંથી ? મેટા મોટા કસખી પાયમાલ થયા, પછી સટ્ટામાં પડી ગયા, પછી રામના ચસકેા પડી જાય તેથી ત્યાં જવાનું મન ન થાય. મફતના મલીા ખાવા છે તેને શાસ્ત્ર-સિદ્ધ થવા છતાં તે રસ્તા સૂઝે નહિ. આવી રીતે જીવાદિક તત્ત્વ જાણ્યા છતાં હરામખોરી સૂઝી ત્યાં શું થાય ? ઇશ્વરર્તાની જડ કેવી રીતે પેઠી તે તપાસા વૈશ્વિકોમાં જડ પેઠેલી તે નૈયાયિક અને વૈશિષામાં અંકુર થયું. પુરાણા થયાં. યાના દુશ્મના થવાથી તત્ત્વની જા ઉખેડવી પડી તે સર્વે અગ્રે,
૨૪
Page #393
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૬૧
ઉપકાર કરવાની સંપૂર્ણ સામગ્રી છતાં ઉપકાર કરે તે ડૂબાડવું
સ્વકાર મહારાજા સુધર્માસ્વામી ગણધર મહારાજાને ભવ્ય જેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગનો પ્રવાહ સતત વહેતે રહે તે માટે પ્રતિબોધ અને પ્રત્રયા પામ્યા કે તેની સાથે જ ગણધર નામકર્મના ઉદયથી ચારે જ્ઞાન મળેલાં છે. ઉપકાર કરવાને માટે જે વસ્તુ જોઈએ તે સર્વે તેમને મળેલા છે. જેને ઉપકાર કરવાની સંપૂર્ણ સામગ્રી મળેલી છે તેને એક અપેક્ષાએ અમે કહીએ તો ચાલે કે ઉપકાર ન કરે તે ડૂબાડવું છે. જેની પાસે ઉપકારના સાધને છે તે ઉપકાર કરવાને કટિબદ્ધ ન થાય, જેની પાસે પૂરતું અનાજ છે, દુષ્કાળ છે, પિતાના અનાજે જેટલાને જીવાડી શકાય તેટલું હેય છતાં ન છવાડે તો હત્યા કરનારો ગણાય આ સ્મૃતિવાકય છે. ગણધર પાસે જ્ઞાન, ચારિત્ર અને દર્શન નિર્મળ છે. તે ત્રણ વસ્તુનો ખજાને છતાં પણ પોતે સમજે પણ બીજાને સમજાવી ન શકે તેમ હેય, તો તેમ પણ નથી! –અગિયારે ગણધરે સર્વ લબ્ધિવાળા છે. આવા લબ્ધિવાળા છતાં, ચાર જ્ઞાનવાળા છતાં ઉપકાર ન કરે તે સ્વપ્નામાંય બને નહિ. પ્રતિબંધ, પ્રવજ્યા પામતાની સાથે જ ચૌદ પૂર્વે અને બાર અંગની રચના. દષ્ટિવાદનામના બારમા અંગમાં એવી વસ્તુ ન હતી કે જેની પ્રરૂપણું થઈ ન હોય છતાં અગિયાર અંગ
જુદાં કર્યા, કારણ માતાએ છોકરાને માટે અઢાર જાતની રઈ કરી હેય છતાં ધાવણું બાળકને તે દૂધ પાવું પડે, માતાને સંક૯૫ ન થાય કે રસાઈ કરી છે, પીએ કે ન પીએ તે જાણે. તેમ બારમા અંગમાં સર્વ અંગનું નિરૂપણ છતાં તેને ધારવાવાળા કેટલા? દસમા પર્વની વસ્તુ ધારવી તેની અંદર દસ શેર ઘી ચટ થઈ જાય એટલી બધી મજબૂત ધારણ હોય. તેવી ધારણાવાળા સર્વ જીવો ક્યાંથી હોય ?
Page #394
--------------------------------------------------------------------------
________________
એકસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૭ વૃત પુષ્પમિત્ર અને દુબલિકા પુષ્પમિત્ર આરક્ષિતજીના વર્ણનમાં દસ શેર ઘી રોજનું મેળવે તે બધું ધી દુર્બલિકા પુષમિત્રને આપે તે ખાય છતાં દુર્બલિકા પુષ્પમિત્ર સુકલકડી. દુબલિકા પુષ્પમિત્ર બૌદ્ધ મતના હતા, બીહને કહે છે કે તમારા ભક્તો સારા નથી તેથી લૂખું પાકું ખાઈને રહેવું પડે તેથી દુર્બલ થઈ ગયા છે. અહીં ભક્તો ઘણું છે. એક બ્રાહ્મણી જેને ગર્ભ રહ્યો છે. થેલી મુદત થયાં એને ઘણી મરી ગયો છે. સુવાવડને માટે મજૂરી કરે તેમાંથી ડું થોડું મેળવીને ઘી લઈ રાખે. એ ધીની વાકી ફક્ત સુવાવડને માટે રાખેલી. બ્રાહ્મણની જાત, સંકેચવાળી, વિધવા, રાખેલું સુવાવડ માટે, તેમાંથી અપાય? ધૃતપુષ્પમિત્ર ઘર્મલાભ દે કે પેલી બાઈ વાડકી ઊંધી વાળી દે છે. ઘી લાવી આપે તે દૂબલિકા પુષ્પમિત્ર વાપરી જાય, એક ગાથાના વિકલ્પ કેટલા થાય છે ? પૂર્વગત ગાથાના વિકલ્પ સમજવામાં કેટલી મુશ્કેલી, મહેનત, તેની પૂર્વની ધારણ કરવી પડે તે વખતે મગજનું શું થાય? તેથી ઘી ચટ થાય. ઘેર હતું ત્યારે ખાનપાનમાં, ગુલતાનમાં રહેવાવાળો હતો. અહીં સુકાઈ ગયો છે. બૌદ્ધોને આપવાની છૂટ, આમને પાઠ કરવાની ફ્ટ, એક માસ સુધી રાખ્યા. પેલા આપતા ગયા, વધારે દૂબળા થયા. ગુએ પૂર્વની ધારણા બંધ રાખવા કહ્યું. હવે લખું પાકું આપવા માંડયું. એક માસમાં શરીર તૈયાર. સ્વાધ્યાય ધ્યાન જેનોમાં વસે છે. બૌદ્ધોની માન્યતા એ છે કે મને ભોજન કરીને મને ધ્યાન કરવું. મનહર મકાન, શયનાસન હેાય ત્યાં ધ્યાન સારું થાય. ત્યાગ ઉડાવી દીધો આ બતાવવામાં આવ્યું ત્યારે બૌદ્ધોને થયું કે આ જેન લેકમાં ધાન, સ્વાધ્યાય છે. બૌદ્ધ ધર્મને છોડીને જૈન થાય છે.
શુદ્ધ ભાવ કયારે ? જે દસ શેર ઘી ચટ કરી નાંખે એવી ધારણાવાળા પૂર્વના અધિકારી અને તેને માટે બારમું અંગ કરી દીધું, પણ બધા એવા
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કયાંથી લાવવા ? એક રખડયા પાલવતા નથી, તેથી ખાળ, સ્ત્રી, મંદબુદ્ધિવાળા બધાનું હિત કરવું તેથી અગિયાર અંગની રચના કરવી પડી. જે શુદ્ધ ભાવમાં આવેલા હોય. શુદ્ધ ભાવ ત્યારે થયા ગણાય કે પેાતાને મળેલું ખીજાને મેળવી આપવા તૈયાર થાય. એમ તૈયાર ન થાય ત્યાં સુધી શુદ્ધ ભાવ જ થયું નથી.
દરેક ધ ક્રિયા કરતાં બીજાને વિા ન થાય તે ખાસ જોવુ જોઇએ
દરેક ધર્મક્રિયા કરતાં અન્યને વિન્ન ન થાય તે ધ્યાનમાં રાખવું. અધી ક્રિયા–ચૈત્યવંદન એવી સ્થિતિમાં ન હોવુ' જોઈએ કે બીજાનું ઢાળાય પણ મારે મારું કરવુ' એને ભાવમાં સ્થાન નથી. ખીજો કરે તેમાં, ખીજાને વિશ્ર્વ ન થાય તે પહેલે નઞરે. એક મનુષ્ય ભગવાનની ગી રચવા ગયા. આંગી કરતાં પેાતાની પાસે સારા અને વધારે સામાન છે કે નહિ ? હાય તા ભલે કરે. પહેલા કરનારે મારી આંગી કેમ ખસેડી ? એમ થવું જોઈએ નહિ. જો પેાતાની પાસે ન્યૂન હાય, પહેલાની આંગી સુંદર હેાય તે પેાતાનુ એમાં ગાઢવી દે. એક પૂજન કરતી વખત પણ બીજાને લાભ થાય, બીજાને નુકશાન ન થાય તે ધ્યાનમાં રાખવાનુ... હાય. આ તે દ્રવ્યપૂજનમાં આટલી બધી દૃષ્ટિ શખી છે.
ઉપકારની અપેક્ષાએ મૂળનાયક
મૂળનાયકજી-તીથ કરમાં નાયક કાણું ? કાઈ નાયક નથી અને કાઇ સેવક નથી, બધા નાયક છે. મંદિરમાં પેસવાવાળાની દષ્ટ જે ભગવાન ઉપર પડે અને આહલાદ થાય, તે મૂર્તિ મૂળનાયકજી, ખીજા દહેરામાં એ જ મૂળનાયક પડખે મૂકાય તેા મૂળનાયકજી નહિ. પહેલવહેલાં દર્શન થાય, આહ્લાદ થાય તેથી મૂળનાયકજી. નાયકપણું કે રવામીપણું' નથી. અન્ય દેખનારા, દન કરનારા જીવા લાભ મેળવી લે. દર્શન કરનારાના લાભ ઉપર વિચાર ન કરીએ તા.મૂળનક્ર શબ્દ નકામા છે. દર્શન કરનારા ભવ્ય જીવાત થતા ઉપકારની અપેક્ષાએ મૂળનાયકપણ છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
એકસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૭૭૨ પરોપકાર કરે તે જૈનધર્મનું મુખ્ય બિંદુ છે
જેનશાસન પોપકારમાં ક્યાં સુધી ઉતરે છે? જેનશાસન મળ્યું છતાં પરોપકાર ન શીખીએ તે જૈનશાસન મળ્યું જ નથી. ચક્ષુ મળે ને ન દેખીએ તે ચક્ષુ નહિ. પરેપકારમય શાસન મળ્યું હાય, પરોપકારની બુદ્ધિ ન થાય તે મળ્યું એ જ કહેવું નકામું. ગણધરને સાધન મળ્યાં તે પરોપકાર કરવામાં પાછા પડે શાના? પરોપકાર કરવો તે જેનેની ફરજ છે, ધર્મનું મુખ્ય બિંદુ છે. તે અપેક્ષાએ ગણધર પ્રતિબંધ, પ્રત્રજ્યા પામ્યાની સાથે ચૌદ પૂર્વે વગેરેની રચના કરે તેમાં આશ્ચર્ય નથી.
જીવવું સર્વને ગમે છે, મરવું કેઈને ગમતું નથી,
અંગમાં પહેલાં–આચાગમાં સાધના આચારની, સૂયગડાંગથી વિચારની અને ઠાણુગથી પદાર્થની વ્યવસ્થા. પાંચમા ઠાણુમાં પંચ મહાવો. તેમાં પહેલું મહાવ્રત સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું. અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું મૃષાવાદાદિ અનુભવની વાત ન લેતાં બિનઅનુભવની પ્રાણાતિપાત વિરમણની વાત લે છે. ચેરીથી દુઃખ થાય તે અનુભવની વાત. મતની વાત સાંભળેલી, મોતની વાતને અનુભવ હેય નહિ. નાસ્તિકને એમાં પકડાય છે. નાસ્તિકે પ્રત્યક્ષ જ પ્રમાણ માને. અનુમાનને પ્રમાણુ તરીકે નથી માનતા. તેવાને ઉપમાન વગેરે પ્રમાણ હેય શાનાં પ્રત્યક્ષ જ પ્રમાણ. તેને કહેવામાં આવ્યું, તું સાપથી ડરે છે કે નહિ ? પ્રાણ જાય એ તું શાથી માને છે? સાપના કરડવાથી પ્રાણ જાય છે તે અનુમાન કરવું પડયું. તને પિતાને કયારે સાપ કરડ્યો હતો ને પ્રાણ ગયા હતા? કાના કહેવાથી, સાંભળવા માત્રથી ડરે છે કે નહિ? વાઘથી ફફડેલા કેટલા દેખ્યા ? છતાં ડરે છે શાથી? વચનના આધારે, લેકાનાં વચને ગાય છે તો કેના વચને માન્ય ન હોય તો સાપથી કરડેલે મરી ગયો હોય તે દેખ્યા સિવાય ડરવું નહિ. વાઘથી, સાપથી નીડર રહે છે? કેમ નથી રહેતું ? લેકનું વચન કબૂલ છે ને સર્વજ્ઞ ભગવાનનું વચન કબૂલ નથી ને ?
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વચનેા માન્યા સિવાય છૂટકેા નથી. સાપ કરડવાથી મરી જવાય એ અનુભવની ચીજ નથી, સાંભળેલી ચીજ છે. હિંસાનું દુઃખ એ અનુભવની ચીજ નથી. કાઇ બ્લૂ મેલીને બનાવી જાય એ અનુભવની ચીજ. એ પહેલાં ન લીધી તે વગર અનુભની ચીજ પ્રથમ ક્રમ નાખી ! ભયકર સાંભળેલી ચીજની જે અસર તે એવી જબરજસ્ત થાય કે સેંકડા દેખેલી વિસાતમાં નથી. ધરનુ નુકશાન હોય, મેાત થયું હોય તા માતથી ડરીએ છીએ, મરણુ એ અનુભવની ચીજ છતાં એટલી ધી ભયંકર છે કે બધા અનુભવા ત્યાં ો જાય છે. હિંસા વવામાં તે કારણુ ખને છે. સર્વે જગતના જવા ચાહે તેા ઇંદ્ર હોય, ચાહે તે ક્રીડા હોય તે બધાને જીવવાની ઈચ્છા છે. કાઇ પણ મરવાની કચ્છીવાળા નથી. મરણુ જ અનિષ્ટમાં અનિષ્ટ ગણાય છે, તેથી મહાત્રતામાં પહેલું મરણુ વવું તે નિયમિત કરવામાં આવ્યું. જૂની ચિંતા બીજાની સાથે વાર્તાલાપે, મૈથુનની ચિંતા કુટુંબ રાખ્યું હૅય તેને. ચેારીની ચિંતા ધન હોય તેને. આ બધી ચિંતા અન્ય અન્ય કારણને લીધે છે ત્યારે ‘હું મારું નહિ' તે સધળા વખત ચાલુ છે, હિંસા ન છેડાય તા શેષ ત્રતાને સ્થાન નથી.
ફૅસ ખસેડી નાંખી તે ઘડીઆળ મધ
કેટલાકા એવા ડાઘા હોય છે કે જગતમાં હિંસા બનતી નથી એમ કહે છે. આયુષ્ય હોય ત્યારે કે આયુષ્ય ન હોય ત્યારે મરે? આયુષ્ય આવી રહ્યું છે, તેા આયુષ્ય એવું બાંધ્યું છે કે મરનારા શું કરે? આયુષ્ય છતાં મરવાનું થાય તે આયુષ્યની કિ ંમત નહિ. આયુ* ધ્યું છતાં મરતા નથી, આયુષ્ય વિના કાઈ જીવતા નથી. આવું કહેવાવાળાએ પ્રથમ વિચારવું જોઇએ કે એનું આયુષ્ય આવી રહ્યું હતું તેની તને ખબર હતી? મારનાર તેા મારવાની ઇચ્છાવાળા. આયુષ્ય આવી રહ્યું કે નહી તેના વિચાર કરતા નથી. આયુષ્ય આવી રહ્યુ હાય તા પણ કારણુ બન્યા કે નહિ? કારણ અન્ય તા પાપનેા ભાગીદાર. ઘડીયાળને આદિવસની ચાવી હાય. ડૅસ ખસેડી નાંખી તા ઘડિયાળ બધ. છતી
Page #398
--------------------------------------------------------------------------
________________
એકસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ રાય ચાવીએ ચૂંક ઢીલી થઈ, ચાવી ઉતરી ગઈ.આયુષ્ય છતાં એકદમ મરી જાય તો મારનાર ગુન્હેગાર ખરે કે નહિ ? ચુંક ઢીલી કરનારે, ઘડિયાળ બંધ પાડનાર ખરે કે નહિ ? ચૂંક ઢીલી કરનાર ઘડિયાળને બંધ કરનારે ગણાય તેમ આયુષ્યને ઉપક્રમ કરનારે મારનાર ગણાય. જે જે દુઃખ પામે છે (?) કેઈને ધોલ ઠેકી, એ દુઃખ પામ્યો. એના કર્મ બેલ ખાવાના હતા કે નહિ ? હું તો માત્ર નિમિત્તભૂત છું. ધોલ ખાવાનાં કર્મ બાંધ્યા હતા કે નહિ? હિંસામાં પ્રવર્તાવામાં દોષ નથી-આવું કહેનારા સમજ્યા નથી. એને કર્મને ઉદય માની લે છે, તે કર્મો એણે કેમ બાંધ્યાં! ધેલ ખાવાનું કર્મ કેમ બાંધ્યું ? પહેલા ભવે બીજાને ઘેલ મારી હશે. તે વખતે બીજાને કર્મ હશે કે નહિ ? એ જે ભગવે છે તે કર્મ તે કેમ બંધાયું ? મારતાં બંધાયેલું. માર ખાધો તેને ઉદય હતો કે નાહ ? તે આને કર્મબંધ કેમ થયા? જેનશાસન નિમિત્તને પકડતા નથી. જે માને તો મેક્ષે જવાવાળાને માટે મારવામાં કાંઈ નહિ. મરનારાના કર્મના નામે જેઓ હિંસાને ભયંકરપણામાંથી કાઢી નાંખતા હોય તેમણે મરનારાના કમનું કારણ તપાસવું.
મરનારાના ક્રમના લીધે મારનારાને બચાવ નથી
મરનારાના કર્મ માને છે તો તે કેમ થયા? મરનારાને ઉદય આવ્યો શાને ? એ એનાં કર્મે મરે તે પણ મારવાના કારણુ થયા. મરનારાના કર્મને લીધે હિંસાનું ભયંકરપણું ખસેડનારા મરનારાના કમ ઉપર વિચાર કરી લે. કરનારાને કર્મ લાગે છે. મરનારાના કમને લીધે કરનારાને બચાવ નથી. અંતરાય બાંધે છે. અંતરાયને ઉદય થયેલ છે. ચોરી કરવાને ભાવ થયે. ચેરી કરનારે કર્મ બાંધતો નથી એમ કહી શકાય નહિ. ચેરી કરનારે નિર્દોષ નથી. અંતરાયના ઉદયથી થાય છે છતાં ચોરી કરનારે નિર્દોષ નથી. મરનારાના કર્મને લીધે મોત આવે છતાં મારનારે નિર્દોષ નથી. જેમ અંતરાયનાં ઉદયવાળાને અંતરાયનો ઉદય વસ્તુને વિજેગ થવાને છે, છતાં એને ત્યાંથી ચોરી કરનાર ગુનામાંથી નીકળી જતો નથી.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તેવી રીતે મરનારાએ કર્મ કરવાનું બાંધ્યું છે છતાં એને મારનારો નિર્દોષ થતો નથી. હિંસામાં જે કહેતા હતા કે મરનારાનું કર્મ છે હું શું કરું, તેથી ચેરીનું દૃષ્ટાંત આપ્યું. આઠમચૌદશે લીલેરી છોડવી નહિ. આ જીવને કેવા પાપને ઉદય કે આ વિચાર કરીએ કપાય છે, ચીભડાં ચીરાય છે, આવા ઢોંગ કરનારે, કાપનારો કયા પાપના ઉદય વગરને છે. તેને પાપને ઉદય છે, પાપ બંધાય છે. કપાય તેને નિજ થાય, ચેરી કરનારે કે મારનારે નિર્જરાના છાંટામાં ન રહે, બંધમાં રહે. ચેરીનું દષ્ટાંત ધ્યાનમાં રાખીશું તે માલમ પડશે કે મારનારો પાપના ઉદયમાં છે મારનારો મરનારાના પાપથી બચી જતો નથી. મારવાનો સંક૯૫ તને કેમ થયો? તું શું કામ વચમાં આવ્યો? હાથો માવતને મારવા જાય, કુતરું અડફટમાં આવે, તેમ તું વચમાં અડફેટમાં કેમ આવ્યો? તું મારનારો થવાને તેવું કર્મ લખ્યું છે, અડફેટમાં આવનારા એમ લખ્યું છે. રાજાને ત્યાગી થવું એટલે દંડ વગેરે કરાય તે ખરાબ છે. નહિ ગુન્હા કરવાવાળા ફસાય છે, કરવાવાળા બચી જાય છે તે મરનારાના કર્મને અગે મારનારો બચી જવા માગે તે ચોરો પિતાને ઉપકાર ગણવે. ચોરો કહે છે અમારી હયાતી જગતને ઉપકાર કરે છે. અમે જે ચોરીને ધંધે ન કરીએ, તે સુથાર, લુહાર બધાં ભૂખે મરે. ચેકિયાતે ભૂખે મરે. અમે દુઃખી થઈને બીજાને આજીવિકા આપીએ છીએ, એટલે ચોરી કરતાં પકડાઈએ તો સજા થાય છે અમને. ચોર લેક સુથાર, લુહારની આજીવિકાને આગળ કરે, તેવા “મરનારનું નસીબ” કહેનારા તેના જેવા સમજવા. મરનારનું નસીબ પાતળું પણ તું મારવા તૈયાર કેમ થયો? મરનારો મર્યો પણ હિંસાની વાત તને કરીએ છીએ. ન મરે તો પણ તું તે હિંસક છે. ચોરી ન થાય તો પણ તુ ચોરીના પાપવાળે છે. મારવાની બુદ્ધિવાળે કર્મ બાંધે છે. ન થાય તો પણ તે થયા પછી છૂટવા માગે તે કયા ન્યાયથી મરનારાના કમને અંગે મારનારો છૂટી જતા હોય તે જગતમાં હિંસા જેવી ચીજ નથી, કેટલાકે હિંસાનું આવું સ્વરૂપ કરીને સૌ સૌના કર્મે મરે, જીવે છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
એકસમુ ]
સ્થાનોંગસૂત્ર
[ ૩૭૭
કાઈ કાઈને બચાવતા નથી એમ કહે છે, પણ હિંસા ન બને તેાય હિંસા કરવાની બુદ્ધિવાળા પાપના ભાગી છે. બચાવવાની બુદ્ધિમાં કેટલાક અવળુ પકડે છે. બચાવવા એટલે હિંસા ન કરવી. ખીજાથી મરતા હાય તેને બચાવવા નહિ. તેરાપંથોમાં આમ છે,
મારવુ નહિ એટલાનુ' નામ બચાવ નથી
હિંસા ન કરવી તેનું નામ બચાવવું પ્રેમ માનતા હોય તેમણે મેધકુમારનું દૃષ્ટાંત ધ્યાનમાં લેવું. સસલાની જ યા કેમ? જેટલાને ન માર્યા તેટલાની ધ્યા તારે થઇ ગઇ. જગતમાં કાઈ દુતિએ જનારા ન રહે. જે લેફ્રા હિંસા કરનારા છે તેવાએ પણ ઘણાના બચાવવાળા છે. પોતાના વિષયમાં આવવાના તેટલાની હિંસા કરવાના, તે ધણાંને અહિંસક, ચેડાંના હિંસક. પેાતે મહારંભ કરે તેટલા હિંસકએને આધારે અહિંસાને લાભ થવા જોઇએ. મારવું નહિ, એટલાનું નામ બચાવ નથી. સસલાની મહારભવાળાની સ્થિતિ વિચારીશું તે મરવું નિહ તેટન્નાનું નામ બચાવ પ્રાણાતિપાતવિરમણુ નથી. શાતાવેદનીયના જુદા કારણા ખતાવવામાં મામાં. હિ મારવા તેનું નામ અચાવ હાય તા પ્રાણાતિપાતવિરમણમાં આવી ગયેલું હતું. જુદું કારણુ બતાવીને ચેકખુ કર્યું કે પ્રાણને બચાવવાની બુદ્ધિ તે શાતાવેલનીય ાંધવાનુ કારણ છે, જીવને બચાવવાની બુદ્ધિવાળા મનુષ્ય સાતાવેદનીયને બાંધે છે. શુભ, પુણ્ય પ્રકૃતિ છે, અંશે પણ પાપને સંભવ નથી. સાધુને અંગે બચાવવાની ફરજ નાંખી. બધા ઉપકરણા બતાવ્યા. કાઇ કુશુક્રીડી મરતા હોય તેમને એકાંતમાં મૂકવાં. શાથી? બચાવવા માટે.
ધ'નું લક્ષણ અહિંસા
જો એનાં કર્મના નામે કઠેરતા કરવામાં આવે તે દૃયા, અચાવને સ્થાન નથી. હિંસાને સ્થાન નથી તે અહિંસાને સ્થાન કયાંથી ? તા પ્રથમ પ્રાણાતિપાતવિરમણુ શાનું ? કાનુ` ? પ્રણાતિપાતથી વિ મવાનુ` તે જ માનો શકે, ચાહે તેા મારનારના કમેર્યાં હોય કે ન હોય અચાવમાં જે લાભ માનનારે હોય તેને પહેલું વ્રત હાઇ શકે. આ વ્રત પ્રથમ મુકયું કેમ ? જૈનધર્મના આધાર સુદેવમાં પ્રથમ હથિયાર, સ્ત્રી,
Page #401
--------------------------------------------------------------------------
________________
ક૭૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માળા ન જોઈએ. હથિયાર, સ્ત્રી હિંસાના સાધન. કુગુરુનું લક્ષણ જણાવ્યું કાચું પાણી, ફૂલ અને ફળ. ધર્મનું અહિંસા લક્ષણ માન્યું. સેનામાં જેમ કસ આવે એ ખરેખર એનું લક્ષણ છે, તેમ ધર્મમાં અહિંસા હેવી તે જ લક્ષણ. અહિંસા એ ધમનું લક્ષણ હેય તે પાંચ મહાવ્રતમાં પહેલાં એ હેાય તેમાં નવાઈ શી ? ધર્મની, શાસ્ત્રની પરીક્ષા કરતાં કષ, છેદ, તાપ બતાવ્યા. તેનું લક્ષબ દુ અહિંસા ઉપર તત્વ-વ્યવસ્થા જેની ગબડી જાય તેને કષ, છેદ, શુદ્ધિ હોવા છતાં અહિંસાપાલન હેય નહિં. સાંખ્યોને વિચાર કર્યો, વૈદિક ઉપર વિચાર કરીએ. નવમા અને દસમા તીર્થંકર વચ્ચે જૈન શાસન ચાલતું બંધ થયું. સાંખ્યની ઉત્પત્તિ વખતે જૈનશાસન ચાલુ હતું. વૈદિકની જડ નંખાતી વખતે જૈનશાસન બંધ થયેલું હતું. તે વખતે જે લેકેને ગુરુ તરીકેના સંસ્કારો, ગુરુ તો જોઈએ, પજુસણમાં વાંચનાર તે જોઈએ એ લક્ષ્ય થયું, પછી મુગુરુ કુગુરુપણને વિચાર નહિ વાંચનાર જોઈએ. તેવી રીતે નવમા અને દશમાં તીર્થકર વચ્ચે શાસન વિચ્છેદ થયું. શાસન જોઇએ, ત્યારે આરંભી, પરિગ્રહી ગુરુ થઈને બેઠા. એ આશ્ચર્ય ગણીએ છીએ. નવમા દશમાના આંતરાની વચ્ચે અસંયતિની પૂજાં ચાલી. આરંભી, પરિગ્રહી ગુરુ થવા માગે તે વખતે કેટલું કેટલું ફેરવવું પડે? જેનું ઊંચું રણ હેય તેનો જડ નીચલા ધોરણમાં હેય. જેને આરંભ, પરિગ્રહી છતાં ગુરુ રહેવું છે તેવા વિતરાગને પરમાત્મા મનાવે ખરા ? તેવા સ્વને પણ વીતરાગને પરમાત્મા મનાવે નહિ. જે વીતરાગને પરમાત્મા મનાવવા જાય તે વીતરાગપણું ધ્યેય રાખવું પડે તે પોતાના આરંભાપત્રિ ચાલે નહિ આરંભી, પરિગ્રહી ગુરુ બનીને બેઠા, તેમને, વીતરાગને ખસેડયે જ છૂટકે. વીતરાગને ૫રમાત્મા મનાવવા જાય તો ઘેર ગાદો આવે. વીતરાગનું પરમાત્માપણું ખસેડવું પડે. દેવ તો જોઈએ, કલ્પસૂત્ર સાંભળવું જોઈએ. ગુરુમહારાજ મળે તે ઠીકનહિ તે ભેખધારી. માર ભી, પરિગ્રહી ગુરુઓને આરંભી પરિગ્રહદે ઠરાવવા પડે તે જ આરંભી પરિગ્રહીપણામાં ગુરુપણું રહે.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહિ. આરંભી-પરિગ્રહીને દેવ ઠરાવ તે શી રીતે બને? આત્માનું
Page #402
--------------------------------------------------------------------------
________________
*
[ ૩૭૯
એકસમું ]
સ્થાનાંગસૂત્ર સ્વરૂપ, સ્થિતિ ભૂલાવી દેવા પડે. એ ભુલાવી ન દે તો દેવપણ આરંભીપરિગ્રહમાં માને નહિ કે ગુરુપણું આરંભીપરિગ્રહીમાં કોઈ માને નહિ. ગુરુતત્વની સ્થિતિ ખૂંસાઈ ગયેલી છે, દેવની તો જૈસાયેલી છે જ. જીવનું
સ્વરૂપ મનાયેલું હોવાથી તે દેવને આરાધવા તત્પર રહી શકતો નથી. દેશુધર્મમાં દેવગુરુધર્મપણું નહિ છતાં તે તરીકે ઠરાવવા તે કેમ બને? જૈનધર્મ આત્માને કર્મના બંધથી બચાવવા માટે ઉત્પન્ન થયેલ મેક્ષમાર્ગ બતાવનાર તરીકે માનતે હતે. મેક્ષમાર્ગની પ્રવૃતિને ધર્મ માનતા હતા. આરંભીપરિગ્રહીમ ગુરુપણું આવી જાય તો એને કલ્પના કરવી પડે. પોતે આરંભ પરિગ્રહમાં રહેલા છે. પોતે દુનિયાનું લે અને ભોગી રહે. દાનમાં ફળ બતાવવું. દાન તે લેવું છે, પૈસાટકા લેવા છે. ફળ દેનાર પોતે બની શકે. દુનિયાને ઝુકાવવાવાળો જોઈએ. દુનિયા કુટુંબ, ધન અને માલમિલકતની ઈચ્છાવાળી છે. સમ્યગ્દષ્ટિ એને છડવા લાયક ગણે તે પણ ઈચ્છાવાળે. જેને સમ્યગ્દર્શન થયું નથી તે ધનમાલ વગેરેને ઉપદે ગણે તેવા લેશિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહિ, જગત બાહ્ય પદાર્થોની ઈછાવાળું, બાહ્ય જગતને માની રહેલું. દાન લેવું છે અને ભવિષ્યની ઈચ્છા છે. અમને આપો તે ઈશ્વર તમને આપશે. હુંડીને વ્યવહાર શરૂ કર્યો. પોતે આરંભીપરગ્રહી હોવાથી દાતારને બદલે ન આપી શકે. દાન તે લેવું છે. માલ લઈએ તે ચિઠ્ઠી આપણું નામની લખાય. ઠગારા હોય તે માલ લે અને ચિઠ્ઠી બીજાના નામની. તેવી રીતે લૂંટી લેવું પડે અને ચિઠ્ઠી લખવી ઈશ્વરના નામની. આરંભી પરિગ્રહી રહીને લેવું, દેવાની શક્તિ નથી તેથી ચિઠ્ઠી લખી દેવી પડે, ત્રોજાના નામની ચિઠ્ઠી લખી દેવી પડી. ઇશ્વર આ બધું આપે છે. આરંભપરિગ્રહી થયા પછી, લોકે પાસે લૂંટી દીધા પછી ઇશ્વરના નામે ફળ બતાવવું પડે. તત્ત્વવ્યવસ્થા ગબડી માટે પણ ઈશ્વરની કલ્પના કરવી પડી. દવા લેવાવાળાને ઈશ્વરની કલ્પના કરવી પડી. કયો ઇશ્વર ! “ઓ ઈશ્વર તું એક છે' માન્યતા શુદ્ધ હતી તે પલટાવવી
Page #403
--------------------------------------------------------------------------
________________
૩િ૮૦]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પડી. પલટાવે નહિ તે દેનારો બનાવે શી રીતે? આ ભવમાં મળ્યું તેએજ દે છે એમ માને તો આવતા ભવે એ દેનારે છે તે સાબિત થાય.
જૂઠું એ મીઠું - ઈશ્વરને કર્તા ઠરાવ પડે. લોક કેમ તે તરફ ધસી ગયું ? કથામાં કહેવાય છે “મીઠામાં મીઠું કે જૂઠું.' રાજાને ત્યાં ચાર છોકરી આવી છે. વાત કરી રહી છે. રાજાની, પ્રધાનની, શેડ્યાની અને વેશ્યાની કરી છે. રાજાની છોકરીએ પુરુષ પ્રધાનની છોકરીએ દારૂ, શેઠિયાની છોકરીએ માંસ અને વેશ્યાની છોકરીએ જૂઠું મીઠું એમ કહ્યું. રાજાએ થેલી મંગાવી. છેકરીઓને બેલાવી. બોલો શું વાત કરો છો? વાત તો કરતી હતી ને? છોકરીઓ સમજી કે વાત સાંભળી છે. મીઠુ” શું ? એમ વાત કરતા હતા. સાચું બોલે તે થેલી આપું. પુરુષ મીઠે એમ મેં કહ્યું હતું. સુવાવડી જમના દ્વારે જાય ત્યારે ચીડાય, પણ વખત જાય ત્યારે વશ થાય છે. પ્રધાનની છોકરીને પૂછયું-દારૂ કેમ મીઠે છે? જમાદાર દારૂ પીને નીકળે ત્યારે લથડિયાં ખાય છે. કુતરા મૂરે છે. બેહાલ થાય છે. આજ આવ્યો પણ કાલે આવું નહિ, પણ બીજે દિવસે પાછો નીકળે જ છે. શેઠિયાની છોકરીએ કહ્યું, તારે ત્યાં માંસ? સાકર દેવની આગળ ધરું છું. માંસને કીડી વળગેલી પણ સાકર આગળ એકે નહિ. રાજાએ વિચાર્યું એને કાંઈ નથી. વેશ્યાની છોકરીને પૂછયું, તું જૂઠું મીઠું કેમ કહે છે? ત્રણ માસ પછી ઉત્તર આપીશ. કરીએ વાત “માને કરો. બે અઢી માસ સુધી વાત સાંભળી નહિ. વેશ્યાએ પિતાના હલ (Hall) માં રોશની કરાવી, સિંહાસન ગોઠવાવ્યાં, વાજાં વગડાવ્યાં, પધારે, મારે ત્યાં વિષ્ણુ ભગવાન પધાર્યા છે ! વેશ્યા ગામને ઇતિહાસ જાણે છે. તે આવાં કર્મ કર્યા છે. ભગવાન તારા દર્શનની ના કહે છે. વેશ્યાને રૂપિયા આપે છે. માવડી ભગવાન હોવા જોઈએ. વેશ્યા અંદર જાય છે, બહાર આવે છે, પરાણે મનાવ્યાં છે. દર્શન કરજે, બેલશે ચાલશે નહિ! છત્ર, સિંહાસન વચ્ચે
Page #404
--------------------------------------------------------------------------
________________
બાસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૮૧ ભગવાન બિરાજ્યા છે તે દેખ્યા ? દેખતો નથી ? કહ્યું, વગર ભગવાને ભગવાન છે એમ કહેવું પડયું. કર્યા ને દર્શન? હા કહેવી પડી, એને મોઢે બકાવીને વિદાય કર્યો. આ દર્શન કરીને આવ્ય, આપણે રહ્યા. ત્રીજે મહિને રાજ આવે છે. છત્ર, ચામર, સિંહાસન વચ્ચે ભગવાન બિરાજ્યા દેખ્યાને? રાજાએ કહ્યું નથી દેખતો. ચપટી, રાજાને કહેવું પડયું, ભગવાનનું તેજ વગેરે કહેવું પડયું. ગામમાં બધાં ઢાંકયા હતા નથી, નાગાને લઈ ગઈ. પેલાએ કહ્યું નથી દેખતે. પેલીએ ચપટી, પેલાએ એટલે પકડે. તારા કુળમાં કયું ઠેકાણું છે? એટલે પકડીને બહાર લાવ્યો. રાજાને લાગી ગઈ, હા તે ભણું ગયેલ. પકડે, સાળીને ફટ દઈને પકડો ! પકડયા, પકડયા ! મારી છોકરીએ શું કહ્યું હતું ? જૂઠું એ મીઠું ભગવાનને ઊતરવાનું સ્થાન ન મળ્યું તે વેશ્યાવાડે ઊતર્યા. ભકિતના સ્થાનમાં કાંઈ નહિ! જૂઠું એ મીઠું થાય છે. બાહ્ય પદાર્થ દેનારા કહેવામાં આવે છે કે માનવા તૈયાર. દુનિયામાં ધતિંગ છે. સ્વરૂપ પર સત્ય છે, સંખ્યામાં નહિ. ઈશ્વરને પિતાનું પેટ પૂરવા માટે જગતમાં દેનારો કરે પડયો. વગર નામઠામની હુંડી. એ ઈશ્વર મનાવ્યા સિવાય સમારંભી પરિગ્રહીને બીજે ક્ટ થાય નહિ. નવમી, દશમા તીર્થંકર વચ્ચે આવા ઇશ્વરને લેકેએ માન્ય, તેથી જીવાદિ તત્ત્વવ્યવસ્થા ગબડી ગઈ ત્યાં કા, છેદનું ઠેકાણું કેમ રહે? બીજ વવાય, વરસાદ ન આવે તો કાંઈ થાય નહિ. વરસાદ તરીકે પોષણ ક્યાં મળ્યાં, તે માટે યજ્ઞની ઉત્પત્તિ થઈ તે ઉપર વિચાર કરીશું.
વ્યાખ્યાન : ૬૨ સંસાર સમુદ્ર ભયંકર લાગે ત્યારે શું થાય? શાકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય છોના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિને
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માટે અને ક્ષમાગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબંધ અને પ્રવજ્યા પામ્યાની સાથે ભાવના પાંચ ભેદમાં વિનિગ નામને ભેદ જણાવેલ છે. તેમાં ભવ્ય જીવને જ્યારે સંસાર સમુદ્ર ભયંકર લાગે, ચાર ગતિની વેદનાના શ્રવણથી, માન્યતાથી સંસાર દુઃખરૂપ લાગે ત્યારે તેના ઉદ્ધારને માટે કટિબદ્ધ થાય, વેદનાનું ભાન ન થયું હોય, દરદની સ્થિતિ ધ્યાનમાં ન આવી હોય ત્યાં સુધી કઈ દિવસ વૈદ્ય, ડૉક્ટર કે દવાને આદર હેત નથી.
મનુષ્યગતિમાં ક્યારે જાય? દવા કે ડૉકટરને આદર કેને હેય? જેને રેગનું ભયંકરપણું, રેગની પીડા જાણવામાં આવ્યા હોય તેને કિંમત હેય, અભવ્યને કઈ ગતિ ભયંકર લાગતી નથી. નારકી અને તિર્યંચની ગતિના દુઃખ જાતિસ્મરથી જાણીને, મહાત્મા પાસે જાણીને અગર કઈ દ્વારા માલમ પડવાથી કે જાનવરનાં દુખે પ્રત્યક્ષ દેખી તેને ભય થાય. તે મનુષ્યગતિમાં જાય. દુઃખે ખ્યાલમાં રાખીએ તે મનુષ્યભવમાં મેજ
માનીએ નહિ અભવ્યને જીવ દેવલેકે જાય ત્યારે તેને ચારે ગતિનું ભાન થાય કે નહિ? અભવ્ય એ નવમા રૈવેયક સુધી જાય છે. અભવ્યને ચારે ગતિનું ભાન હોય તે નારકી અને તિર્યંચની ગતિથી ડરે એમ કેમ? શું દેવતા અને મનુષ્યમાં દુઃખ એના ખ્યાલ બહાર હોય છે? ઘરે વાગે, ધૂળ ઊડી જવાને ખ્યાલ હેય તેને માન-અપમાનને ખ્યાલ નથી. વચનને ઘા ન રૂઝાય તે લાગતો હોય તેને એક વખતનું અપમાન સાલનારૂં થાય, તેવી રીતે મનુષ્યગતિમાં જે મેજ લાગે છે તે ધપે લાગે ને ધૂળ ઊડી ગઈ. પહેલાં વિચારીએ તે કયાં આવીને રહ્યા હતા? પિટલું કયાં મેલ્યું હતું? પછી ભલે આખા ગામમાં ફરીએ, અંધારી કોટડીમાં પોટલું મૂક્યું છે. ઊંધે માથે નવ માસ લટક્યા તેનો વિચાર કર્યો? મનુષ્યગતિમાં મોજ માનવાને વખત
Page #406
--------------------------------------------------------------------------
________________
આઠમું 1 સ્થાનાંગસૂત્ર
[ ૩૮૩ નથી. શરૂઆતમાં મંગલમાં આ ચીજ ગંધાતી, અંધારી કોટડીમાં નવ માસ ઊંધા માથે લટકવું. એ હેવાથી બીજી વખત આવવાને વિચાર ન થાય. તે વખત અણસમજુ હતા, અત્યારે તો સમજ્યા છીએ ને? આવી અંધારી કોટડીમાં પહેલું પોટલું મૂકવું પડયું એ કંટાળે તે દૂર રહ્યો તે વખતે ઈષ્ટને વિયોગ, અનિષ્ટને સંયોગ થાય કે વેદના થાય તે વખતે અરર ! કરીએ છીએ. પગે ઠેસ વાગે, રૂઝાય નહિ, ત્યાં સુધી મહાત્માની ઈસમિતિ પાળે, એને લૂગડું સરખું પણ ન લાગવા દે. રૂની ગાદી, ગોદડું લાગે તે સાવચેત રહીએ છીએ. રૂઝાયા પછી ઊંટ વિદ્યા ઊભો જ છે. છોળ ઉપડ્યું, આરામ નથી થયો ત્યાં સુધી જાળવણી છવની નહિ, છોડાની જાળવણી. જ્યાં રૂકાઈ ગયું કે ઊંટ વિદ્યા ઊભી છે. કેમ શું થયું? ભૂલી ગયા. આ જીવની ટેવ એવી છે કે દુ:ખની વખત અરર ! કરવું, દુઃખ ગયું કે કાંઈ નહિ. સુખના નામે મોજ માણીએ છીએ અને દુઃખ ભૂલી જઈએ છીએ. દુઃખ ખ્યાલમાં રાખીએ તો મનુષ્યભવમાં મોજ માનીએ નહિ.
માંડવે થયેલી ભૂલ તે મોતે સુધરે દેવગતિમાં તો આખો ભવ બળતરા, બે વેપારી સરખા એકે માલ ન છે. પિસા ઘલાઈ ગયા હતા. બીજાએ વેપાર કર્યો કોટિધ્વજ થયો. ખે કે દાઝે.” કેદને ઘેર સરખી કરી, કોઈને સરખા છોકરા થયા હોય. એકને છોકરો મરી ગયો. પેલાને ત્યાં લગ્નનું તરણું બંધાયું કે છોકરાનું મોત ધ્યાનમાં આવે. આ મનુષ્યભવ પામ્યા ધર્મઆરાધનની સામ, લાયકાત પામ્યા, ઊંચા દેવ થયેલા દેખ્યા તે વખતે શું થાય ? જોડે ક્રિયા કરવાવાળા, જેડે રહેવાવાળા એકે ઊંચે દેવલોક પ્રાપ્ત કર્યો હોય, આપણે ઢંગધડા વિનાના હેઈએ શું થાય ? ઇદ્રમહારાજના ઐરાવત દેવતાએ પહેલવહેલાં ઇદ્રને ઓળખે ત્યારે થયું કે આ તો મારું અપમાન કરનાર કાર્તિક, તેથી ક્રોધે ધમધો. માલિક છે, દેવલોકને માલિક આ નોકર છતાં તેનાથી રહેવાયું નહિ. એટલે એને બે હાથીના રૂપ કર્યા. એણે બે કર્યા કે ઇંદ્ર કર્યા ચાર, આ દેવતા
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પણાની સ્થિતિ. જે અહીં અજ્ઞાનતા હોય તે ત્યાં નડે છે. ત્યાંની અહિ દેખીને બળતરા થાય. દેવતાઓ પથારાપમાં ઘણું ખૂરે છે. વાંદરો ફાળ મારતાં ચૂક મનુષ્યપણામાં ફાળ મારવાની હતી તે વખત ચૂક્યો. રકમની ભૂલ થાય તો સરવૈયે ઠેકાણું આવે. જીવનના વર્તનમાં ભૂલ થઈ તે વર્ષ બગાડે” હું ખરો વખત ભૂલ્યો, તે વખત આમ કર્યું હતું તે મારું કામ થઈ જાત. દેવભવમાં ગયા પછી આ ભવને અંગે પસ્તાવો હશે. મારે સાધન, શકિત હતા, કંઈ કામમાં લીધા નહિ તેથી આ દશા થઈ. માંડવે થયેલી ભૂલ તે મેતે સુધરે, વચમાં સુધરે નહિ. તેમ મનુષ્યભવમાં થયેલી ભૂલ તે સુધરે પલ્યોપમે સાગરોપમે કે પછી દેવતાના ભવમાં સુધરવાને વખત નહિ. ભગવ્યાજ કરવી પડે. એમાં સુધરવાનું સ્થાન નહિ. જે ભૂલમાં સુધરવાનું સ્થાન નથી તે ભૂલ થતાં કેટલી સાવચેતી જોઈએ. જે ભૂલ પલ્યોપમે, સાગરોપમે સુધારી શકાય તેવી નથી, તે સુધારવામાં કેટલી સાવચેતી જોઈએ, વિણસ્યા પછી વિચક્ષણપણું આવે. વિનાશ વખતે સાવચેતી રહેતી નથી. ખસ ખણીએ, બળતરા થાય ત્યારે હવે ન ખણું એમ થાય તે નવી ખરજ ઊભી થાય ત્યાં સુધી નવી ચળ ઊભી થઈ કે બધું ભલે, ફરી ખણવા માંડયો. દેવભવમાં ગયા, બળીને રાખેડા થયા પાછા આવ્યા કે પાછા એના એ. મનુષ્યભવમાં ભૂલભૂલામણમાં મુસાફરી કરવાની છે
બેય આત્મકલ્યાણનું રાખીએ, ચાલવા માંડીએ ત્યાં ઘર, કુટુંબ, વેપાર વગેરે વચમાં આવે. જે માર્ગે જવું હતું તે માર્ગ ભૂલ્યો. વીસે કલાક ભૂલભૂલામણીમાં ચાલીએ છીએ. સાચે માર્ગે ચલાય નહિ. સાચે માર્ગ મળે નહિ મનમાં થાય આત્માનું કલ્યાણ કરીએ પણ કલત્ર, કાયા, કુટુંબ અને કંચનની ભૂલભૂલામણીમાં પસી જઈએ. ચાર સિવાય પાંચમા રસ્તામાં જવું પાલવતું નથી. ભૂલભૂલામણીમાં ગયે ભરાઈ જાય, જાય તે પાછો ફરે. નજર તે કંચન, કામિનિ, કાયા અને કુટુંબમાં. પાછા વળીવળીને ત્યાં આવીએ છીએ. બીજે રસ્તે જવામાં કોઈ
Page #408
--------------------------------------------------------------------------
________________
બાસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૩૮૫ જાતની મનની કચાશ રહેતી નથી. સીધે રસ્તે જતાં કચાશ રહે. કંચનને વિચાર કરીએ તે વખતે આ પાપ ક્યાં વળગ્યું, ક્યાં છૂટશે એવો વિચાર આવતું નથી. ભૂલભૂલામણને રસ્તે સાચા રસ્તાને ખ્યાલ આવતો નથી. કાઉસગ્ગ કરીએ તેમાં પણ ફલાણાને વિવાહ કરે છે, આ સ્થિતિ છે તો ભૂલભૂલામણીમાંથી નીકળવું શી રીતે ? દેવતાના ભવમાં હતા ત્યારે થયું હતું કે નહિ ભૂલું, પણ આવ્યા કે પાછા એના એ જ. આ દુ:ખના કારણે, એને અંગે વૈરાગ્ય કેને નથી હોતું. પણ એ તે ફેગટિએ. સંસારમાં દુઃખ દેખીને દુઃખનાં કારણે દેખીને વિરાગ્ય થયું તે ગટિયું. દુઃખનાં કારણથી કંટાળવાનું કે ન હોય ? ચોર ચેરી કરતી વખત ફટકા ખાય તે વખતે તો કંટાળે છે. જ્યારે સુખનાં કારણો દેખાય તેમાં વૈરાગ્ય આવે ત્યારે એનું નામ વાસ્તવિક વૈરાગ્ય.” અભવ્યને સુખનાં કાર
માં વૈરાગ્ય હેચ નહિ. દુઃખનાં કારણથી તે વૈરાગ્ય અભવ્યને પણ આવે છે. ભાગ્યને તે સુખનાં કારણમાં વૈરાગ્ય હેય. વિષય દેખીતી રીતે સુખ દેનારા હેય, કુટુંબ વગેરે બધા સુખના કારણો માલમ પડતાં હોય તે પણ મારા આત્માને તો કમથી જકડનારા છે તે ભાસ થાય, તેથી છોડવા લાયક છે એમ થાય ત્યારે સમ્યક્ત્વનું લક્ષણ જે નિર્વેદી તેને ભવનિર્વેદ અને ચારે ગતિને નિર્વેદ થવો જોઈએ. ચારે ગતિથી ઉગ ન થાય ત્યાં સુધી સમક્તિ વસ્યું નથી. અરર ! દેવ, ગુરુ અને ધર્મને માનીએ છીએ છતાં કહે છે કે અમને સમક્તિ મળ્યું નથી ? વાત સાંભળીને વિચાર કરે તેની સાથે વાત થાય, વાતને કરડવા માગતા હોય તેની સાથે વાત થાય નહિ. એક માણસ ઉઘાડી તરવારે, પાટો બાંધેલો દેડો. શત્રુ છે પૂર્વમાં ને પોતે દોથો આથમણે. તેને શરો સરદાર કહે ? શરે કે બાયલો કહેવો? બાયલે. બધું છે પણ દોડે કઈ બાજુ? અને કાંટાના કાણુ સાથે સેયનું કાણું પણ રૂઝવવું પડશે
અરિહંતને દેવ, શુદ્ધ સાધુને ગુરુ અને કેવલીના કહેલા ધર્મને
૨૫
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૬ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
માન્યા પણ શાને માટે માન્યા ? મેક્ષ મેળવવા. ચારે ગતિ ખરાબ છે તેથી મેક્ષ મેળવવાને. જેને અહીં મેાજમા છે તેને મેક્ષે જવું તે દેશનિકાલની સજા ખરાખર છે. જેને મનુષ્યતિ, દેવતિમાં સારું હેય, તેને મેક્ષે જવું તે તીથ કર દેશનિકાલ કરનારા લાગે છે. ચારે ગતિને ભયંકર માનેા તા તીર્થંકર ઉપકાર
કરનાર ગણાય. મનુષ્ય અને દેવતાની ાંત ભય કર લાગે તે માનવું કે તીર્થ કરતે શરણે આવ્યા છે. ચાર ગતિમાંથી કાઇમાં રહેવું હોય તેને તીર્થંકર કામના નથી, મનુષ્યતિ વગર કર્માંતે! કાંટા નીકળે નહિ. તે તે કાંટાનું કાણું રૂઝવવું પડશે, તેની સાથે સેાયનું કાણું રૂઝવવું પડશે. કાંટા કાઢવા સાય વાપરી તેથી. ચારે ગતિમાંથી એકપણ ગતિ સારી લાગે ત્યાં સુધી તીર્થંકર આપણે માટે કામના નથી. ચૂરનારાને રક્ષણુ કરનારા એક રસ્તે જનારા હાય નહિ. કડિયાની લેલો હૈાય છે. ક્રાસ મેાટી હાય છે. ક્રાસને લેક્ષીને બનાવ ન હોય. ક્રાસનુ કામ ખેદી કાઢવાનુ તે લેલીનું કામ ચણવાનું. ચારે ગતિથી ગ થાય, ચારે ગતિને ભયંકર સમજે અને શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મના આધારે આમાંથી નીકળી શકીશ એમ ધારી આલબન લે તેા તે વાસ્તવિક આલેખન કહેવાય. ચારે ગતિ ચરવાનું મનમાં નથી, પછો દેવ, ગુરુ અને ધર્મને માનવા તે પૂર્વમાં શત્રુ અને દેડવું. પશ્ચિમમાં એના જેવું થાય. શરા સરદારપણું કયાંથી આવે ? ચારે ગતિના ઉદ્દેગ સમકિતીને હાવા જોઈએ. દુ:ખની તીવ્રતા ત્યારે જ ઝળકે કે ખીજાને તેનાથી બચાવવા માગે. તીવ્ર દુ:ખ હાય તા થાય કે ભાઈ માથાના કાપનારને પણ આવું ન હા. દુ:ખનો તીવ્રતા માલમ પડવાને લીધે ખીજાતે ન હૈ। તેમ થયુ. તેમ અહી જે વખતે જીવ સમ્યકત્વ પામે, ચારે ગતિનુ ભય કરપણું દેખે, તે વખતે થાય કે કાઈ પણ જીવ આ ચાર અંતમાં સૂરા નહિં. તેનુ' નામ જ વિનિયોગ. પેાતે જે ચાર ગતિના ચક્કરમાંથી અચ્ચા તવા ખીજાને બચાવવા માગે.
જૈન ધર્મના ઉત્તમત્તા શાને લીધે ?
પ્રતિખાધને પ્રત્રજ્યા પામ્યાની સાથે ગણધર મહારાનએ જીવાને
Page #410
--------------------------------------------------------------------------
________________
બાસઠમું ] રથાનાંગસત્ર
[ ૩૮૭ ચાર ગતિમાંથી કાઢવાને માટે ઉદ્યમ કર્યો. બધા ઉઠરી જાય ને કઈ ચક્કરમાં ચૂરાય નહિ તેથી બારે અંગોની રચના કરી. આચારની મુખ્યતાએ બાચારગની, વિચારની અપેક્ષાએ સૂયગડાંગની અને વ્યવસ્થા કરવાને અંગે કાણુગનો રચના કરી. તેમાં પાંચ મહાવ્રતો છે એમ જણાવ્યું. જૈનધર્મનો ઉત્તમતા, શ્રેષ્ઠતા હોય તે કેવળ પાંચ મહાવ્રતને અંગે છે. બીજા ધર્મોનું મિથ્યાત્વપણું હોય તે તે પાંચ મહાવ્રતની ખામીને લીધે, દયા સારી કહેનારા બધાં છે. હિંસા સારી છે એમ કહેનારા કોઈ નથી. બીજાઓ પણ સારું ગણનારા છે, કહેનારા છે તે રસ્તે પ્રવર્તાવાવાળા છે. “યમ” શબ્દથી યા માને છે, કઈ શિક્ષા અને નિયમથી દયા માને છે, પણ દરેક માને છે, તેથી આ પાંચ વસ્તુ પવિત્ર છે..
ફળને ફેંઘા પછી આંબાની કિંમત કેટલી ?
દયા વગેરે આ પાંચને સિદ્ધાંત સ્વતંત્ર સિદ્ધતિ છે. પ્રતિતંત્ર સિદ્ધાંત માત્ર આપણે જ માનતા હેઈ, બીજો કોઈ માનતો ન હોય, કહેનારે માન હોય. નિગોદના નું પ્રતિપાદન જેનો કરે તે પ્રતિતંત્ર સિદ્ધાંત. નિયાયિક, સખ્ય અને બૌદ્ધને નિગોદ માનવી નથી. પૃથ્વીકાય કેવળ સ્વતંત્ર સિદ્ધાંત એકલા જેને માને છે તેથી સ્વતંત્રપ્રતિતંત્ર. બીજે સિદ્ધાંત અગ્નિ, વાયુ વગેરે છે તેવું કહેવામાં આવે તે સર્વતંત્ર સિદ્ધાંત છે, સર્વ શાસ્ત્રવાળાને માન્યા સિવાય ચાલ્યું નથી. સર્વ મતવાળા માને તે સર્વતંત્ર સિદ્ધાંત. અધિકરણ સિદ્ધાંત સમજવા માટે ચાલતી વાત લઈએ. કેટલાંક શ્રદ્ધાહીન હેય. એક નવકાર ગણે તો પાંચસે સાગરોપમનું નારકીનું આયુષ્ય તૂટે. ઓછા પાત્રમાં શાસ્ત્રની યથાસ્થિત માન્યતા ટકે નહિ. માર્ગથી વિમુખ રહેલાને શાસ્ત્રનો સાચી વાત કરી તેથી તેમને તે સળવળાટ થાય. હૈયે ગપનો હાર પહેરેલાં તે બહાર આવે. ખ્યાલ રાખ્યા હોત તો આ દશા થાત નહિ. “નમો તાળ” કહીને નવકાર ગણ્યો તેનાથી કેટલું સિદ્ધ થયું તે ગણ્યું. આંધળાને દેવી પ્રસન્ન થઈ. વચેટ છોકરાની
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૮ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
વહુ સાતમે માળે સાનાની ગાળીએ વલેણું કરે તે હુ' દેખું ગ્રેમ માગ્યું. પહેલાં તા દેખવા માટે આંખા, વચેટ એટલે ત્રણ છેરા, સાતમે માળ એટલે રિદ્ધિ, સેાનાની ગાળી રિદ્ધિ,અનેસ્થાવર, જંગમ ભરપટ્ટમિકત આ બધું એક વચનમાં માગ્યું. નમો અસ્તૃિતાળ' એક વચન એયે છે છતાં એમાં બધુ આવી ગયું છે. કામ, ક્રોધ વગેરેથી ભરેલા વાને વાસિરે કહીને જલાંર્જાલ આપી. અરિહંતને નમસ્કાર કરવા લાયક છે. અરિહ'તને નમસ્કાર જગતમાં અદ્વિતીય ફાયદે કરનાર છે. અરિહંતને નમસ્કાર કરવામાં જિંદગીની સફળતા, હાવે છે. કેટલીક વખત કેટલાક મૂખ બને છે કે ફળને ફેંદી નાંખે. ફળને ઘા પછી આંબાની કિ`મત કેટલો? ટુઢિયાએ ફળને ફેંદી નાંખે, ‘નમો અશ્ચિંતા ' ખાલે. નમસ્કારનુ ફળ છો પંચ નમુક્કારો ' તે ફેંદી નાંખે છે.
.
'
ચારી કરતાં આવડી નહિ.
વસ્તુ આવી તે ફળની શું કામ આશા કરે!? સર્વ પાપને નાશ માગ્યા. ' પન્ના પંચ નમુક્કાÒ ' સવ પાપોના નાશ એ સર્વ મંગલ, એ રૂપ ફળ માગે છે. આ માશંસા ભવ્યને જ હોય છે. હુઢિગ્માને લાવું એ જ ધંધા છે, જેને ચેરીની ટેવ પડે, તે મા’તૈય લાટ વડે, તેમાંથીય ઉઠાવ્યા સિવાય નહિ રહે. તેમાં ધર કયું જુદું છે ? લુમ્પકાની લેાપવાની ટેવ પડી. પો પંચ નમુરારો' વગેરે લેપવામાં શું હતું? શું સાવદ્યપ હતું, ર્હિંસા હતી કે લેપાવ્યુ` ? ગાંડા હાથી માવતને મારી બેસે, લાપ કે સાવદ્યના નામે પૂજા ઉડાવી, 'તો પન્ન નમુક્કારો' ઉડાવ્યું. પાંચ નમસ્કાર તેા માનવા છે પછી ક્યુ' ખાટુ' કે ઉડાવ્યું? જ્ઞાનાવરણીય અને દશનાવરણીપ કમ જુદાં માન્યાં છે, સૂત્રના પ્રારંભમાં પા ૬ નમુìr' એ પાઠ નથી. ભગવતી સૂત્રામાં ‘નમો ટોપ લવલાટૂન' સુધીનું છે. ભગવતીત્રના અંગ તરીકે કયાં કેટલું કહેવું તે કહેનારની મરજી. તું નમસ્કાર ગણે છે તે સ્વતંત્ર ગણે છે. કે ભગવતીના કરનારના કહેવાથી ગણે છે?
Page #412
--------------------------------------------------------------------------
________________
બાસઠમું ]
સ્થાનાંગસૂત્ર તે આખું ભગવતી ગણતા રહે, અધૂરું ગયું તે પાપી છે. અધું બોલવું તે પાપ છે. નવકાર ભગવતીની અપેક્ષાએ લેતો હોય તે બાખું ભગવતી બેલ. સ્મરણ કરવાનું વિધાન ત્યાં નવ પદે છે. નવ પદેનું વિધાન તે માનવું નથી. ચેરી કરતાં આવડી નહિ. ગરાસિયાએ ચોરી કરી ઘીનું ઢેફ ઉપાડીને ફેટે બાંધ્યું. ઘરમાં રહેલા પિપટે જોયું. તેથી માલિકને કહ્યું કે અરે, મારું કહેવું સાંભળે ! આ રજપૂતને અર્ધો કલાક તડકામાં રાખો. બહાર જઇને તડકે વાતચીત કરવા માંડી કે ઘી એગળ્યું, ગળવા માંડયું. ઠાકરને ચોરી કરતા ન આવડી. લુપકેને લેપતાં ન આવડ્યું. જેણે “નમો અરિહંતા ગણ્ય તેણે જગતના કુદેવેની દરકાર તોડી દીધી. આ સુદેવ છે એમ માની લીધું, આ તારનાર છે એમ માન્યું. લાખ રૂપિયા કહેવાની જગો પર રાખ કહે, સંસારચક્ર તોડી નાંખે તેવી સ્થિતિના પરિણામ, તેમાં પાંચસો સાગરોપમ તોડી નાખવામાં હતું શું ? “નમો અરિહંતાળ કહેવાથી અરિહંતને સુદેવ માન્યા, સંસારથી ઉદ્ધરવાનું માન્યું તે અધિકરણ સિદ્ધાંત. એક બાજુની સાબિતી થતાં બધી બાબતોની સાબિતીમાં જાય, જેમ દેવને એક વચનની કબુલાતે બધું કરવું પડે.
નામથકી પ્રાણાતિપાત વિરમણ વ્યવસિદ્ધાંત છે
અભ્યપગમ સિદ્ધાંત-જે વાત પિતાને માનવી નથી, બીજો એ વાતને ફૂટફૂટ કરતા હોય તે વાતને ક્ષણભર કબૂલ કરીને તોડવા માગે. કાયાવાળા ઈશ્વર તે કર્તા હેય નહિ. બસ, ઈશ્વર કર્તા એમ બીજાને આગ્રહ હેય. માને એક વખત ઈશ્વરને કર્તા માનીએ, તે ઈશ્વરને કયાં કામ કરવાનું કામ કરવાનું તે કાયાથી કરે, તો ઈશ્વરની કાયા કેવડી માનવીતમે ઈશ્વર માની લીધે ને? માત્ર તોડવા માટે કબૂલ તે અભ્યપગમ સિદ્ધાંત. તેમ અહીં બીજા લોકોએ માનેલું છે. હિંસા ન કરવી, જૂઠ ન બોલવું વગેરે પાંચે માનેલા છે તેથી શાસ્ત્રકારે કહ્યું, આ પાંચ સર્વ ધર્મવાળાઓએ પવિત્ર તરીકે માનેલા
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છે. પ્રાણાતિપાતવિરમણ જેને તમે દયા, અહિંસા માને તે સર્વતંત્રસિદ્ધાંત છે. નામથકી તે સર્વતંત્રસિદ્ધાંત છે પણ ઊંડા ઊતરીએ તે સર્વતંત્ર સિદ્ધાંત રહેતો નથી. - એકે મતમાં દયાના સાધને ન મળે
હિંસા ને કહે છે? કીડી, મકડાને મારવા તે બિચાર એકેંદ્રિયને માનતા નથી તો તેની હિંસા કયાંથી મનાય ? તો પછી તેની વિરતિ કયાથી મનાય ? પ્રાણુ ઉપર એ લેનું ધોરણ નથી. એપ્રિય જીવો એ લેકેએ માન્યા નથી. કષકૃદ્ધિ કદી આવે-હિંસા ન કરવી, પણ છેદદ્ધિમાં જાઓ તે તેના સાધને કોઈ જ પર મળે નહિ. ત્રસ અને સ્થાવરને બચાવવા માટે મુહપત્તિ, ઓઘો અને કટાસણું એ સાધન છે તેવા બીજી જગો પર નથી. એક પણ સતની અંદર દયાના સાધનો ન મળે. છેદમાં બચારા છેદાઈ ગયા તો તાપમાં ટકે શાના? શા માટે ટક્તા નથી ? પદાર્થનું સ્વરૂપ પ્રતિ પાદન કરવાની વાત આવે ત્યાં ખસી જાય. ' જન અને અન્ય મતમાં ફરક
સ્નાનને ધર્મ માન્યો તેમાં સાંખ્યની શી દશા થઈ? જૈનધર્મ જાણ્યો હતો તે ખસી ગયું. દેવતાઓ દેખાડેલું તે લઈને કલ્પના કરવી પડી અવ્યક્તમાંથી ઉત્પન્ન થયું. તેવી રીતે જગતની ઉત્પત્તિ લીધી. નવમા અને દશમા તીર્થંકરની વચ્ચે એ દશા આવી કે બધું પરમેશ્વર કહે છે. શાથી માનવું પડયું ? કહે ધ્યેય ચુકયા. આત્માની ઉન્નતિ માટે દેવ, ગુરુ અને ધર્મનું આરાધન હતું તે મુદ્દો ફરી ગયે. અમને આપો, ઇશ્વર તમને આપશે. બદલો લેવા માટે આપવાનું થયું. જેનો ને અન્યમાં આ ફરક છે. આત્મકલ્યાણ-આત્માનો ઉન્નતિ માટે અને મોક્ષ માટે દાન છે. બીજમાં બદલે લેવા માટે દાન છે. બદલાની બુદ્ધિ થાય તે બક્ષનારે જે એ. લેનારા તે. ખાખી બંગાળી છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
!
બાસામું] સ્થાનાં સૂત્ર
[ ૩૯t મેળવવા માટે લેવાનું નથી– બદલે આપે કેણુ? જુઠી હુંડી લખી આપવી. તમે મને આપે, ઈશ્વર તમને આપશે. ઈશ્વરના નામના જહી હુંડી ચીતરી આરંભી ગુરુ થયા. દયાને મુદ્દો ચૂક્યા. આરંભી ગુરુઓને જૂઠી હુંડી લખ્યા સિવાય છૂટકે નહિ. લેવાને માટે જૂઠી હુંડીઓ લખવી પડી. કલ્યાણ બુદ્ધિએ હતું તે ગયું, સાટું થયું. દેશે તે મળશે. ઊંડા ઉતરો તો આનો અર્થ સાટું થયું. મેળવવા માટે દેવાનું નથી. દીધે મળવાનું છે ચોક્કસ
જુવાર વાવીએ એટલે દાંડા મળી જાય –
અતિથિસંવિભાગને શિક્ષાત્રતમાં લીધું. સાધુપણાના અભ્યાસને લેવાદેવા છે. દાળરોટલી હતી તે આપ્યું. અતિથિ વિભાગમાં સાધુ પણું તૈયાર થાય. બે રોટલી આપવી તેમાં સાધુપણાની નિશાળ શું? આ બદલાનું દાન નથી. સંયમમાં મદદ કરું છું. મદદથી મોક્ષ મેળવે છે. કલ્યાણકટિએ દળ આવ્યું તે શિક્ષાત્રત થઈ ગયું. દેવાથી જ પમાય છે એ વાત ખોટી નહિ અને દેશે તો પામશે એ વાત પણ બેટી નહિ, પણ સાટું કરે છે એ ખરાબ દેવાનું મોક્ષને માટે, પામવાને માટે દેવાનું નથી. દેશ તો પામશે ખરા. પામવા માટે દેવાનું ન હેય. કલ્યાણકટિ માટે દેવાનું હોય. પામી જઈએ, પણ બદલા તરીકે નહિ. જુવાર વા એટલે દડા મળી જાય.
પ્રાણતિષાતવિરમણ ખસવાથી શું થયું?
ખોટી હુંડી કેના નામે લખાય? જેને તરત પછી આવી શકાય નહિ એવાને. પરદેશીના નામનો ખરી હુંડી હેય તેવી રીતે પાટા બદલા વાળવા તે પરદેશ રહેલા ઈશ્વરના નામની હુંડી ઠેકયા જ જાય. તું મને આપ ઇશ્વર તને આપશે. આ બધું પ્રાણાતિપાતવિરમણ ખસ્યું તેને લીધે ઇશ્વરને માનવો પડેજેના નામની બેટી હુંડી લખે તેને ચઢાવ પડે, તેની બેલિબાલા બલવી પડે તેવી
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૨] .
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન રીતે બેટી હુંડી બદલાના નામે લખવાવાળાને ઈશ્વરની હુંડી લખવી પડે, સર્વ મહાવ્રતમાં પહેલું મહાવ્રત પ્રાણાતિપાતવિરમણ રાખ્યું. હવે વૈદિકે, બોદ્ધો કેમ ખસ્યા તે અધિકાર અગ્રે.
વ્યાખ્યાન ૬૩ ભવનું ભયંકરપણું લાગે ત્યારે શું થાય? સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજાને ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેતો રાખવા માટે પ્રતિબોધ અને પ્રવજયા પામ્યની સાથે આગળ જણાવ્યું તેમ ભવનું ભયંકરપણું લાગ્યું. જેમ એક મનુષ્ય પિતાને દરદ થયું હોય, વર્ષોના વર્ષો સુધી રીબા હોય અને ડોકટરના ઘરનાં આંગણું ઘસી નાંખ્યાં છે. તેવાને કેઈ અપૂર્વ
ઔષધ જડે અને જે વખત એને રોગ આંખના પલકારાની માફક મટી જાય, તે મનુષ્યને પિતાને રોગ મટવાની સાથે આ દવાને લાભ જગત કેમ ન લે તે વિચાર થયા વિના રહેતો નથી.
નશાળામાં પહેલો નંબર મહારાજા સંપ્રતિને –
જેને વૈઘ મ નથી, દરદ ગયું નથી તેવી સ્થિતિમાં તેનું તે દરદ મટે. તે તે પહેલે પરોપકાર કયો સમજે? જગતને એ દવા સુલભ થઈ જાય તે રસ્તે લેવાને. શ્રેણિક મહારાજાએ જેવી દાનશાળા ન પ્રવર્તાવી, કુમારપાલે જેવી દાનશાળા ન પ્રવર્તાવી તેવી દાનશાળા સંપ્રતિ રાજાએ પ્રવર્તાવી, શ્રેણિક, કુમારપાલ શું દયા ઓછી માનતા હતા ? શ્રેણિકને વિષે ઉપાશકાશગમાં સાંભળીએ છીએ, રેવતી શ્રાવિકાની વાત ચાલે છે ત્યાં અમારિ પડદે વાગેલો હતો. મારાજા શ્રેણિક એ દયાની દાઝવાળા, મહારાજા કુમારપાત્ર અઢાર દેશમાં ત્રસ માત્રના અમારિપડવાળા. શ્રેણિક પંચેંદ્રિયને અમારિપ વગડાવતા. મા
Page #416
--------------------------------------------------------------------------
________________
સઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૩ પાલ ત્રસને પણ વગડાવતાં, છતાં દાનશાળામાં પહેલો નંબર મહારાજા સંપ્રતિને. કારણ જયાં જાતિસ્મરણ થયું, પહેલા ભાવની દશા ખ્યાલમાં આવી, હેરાનગતિને ખ્યાલ આવ્યો, તેને લીધે મારા રાજ્યમાં કઈ હેરાન થવું જોઈએ નહિ એમ થયું. આટલી જબરજસ્ત દાનશાળા કરાવી તે પહેલા ભવના
રંકપણાને આભારીદાનશાળાઓ સાતસો કરી દીધી. દશ ગાઉની વચ્ચે એક દાન શાળા. તે વખતે દસ ગાઉની મુસાફરી સ્વાભાવિક ગણાતી. સાત દાનશાળામાં કેટલે ભાગ રોકાયે? ત્રણે ખંડની પૃથ્વીને દાનશાળાએ વિભૂષિત કરી. એ સંપ્રતિને શાથી બન્યું? કુમારપાલ અને શ્રેણિકની વાત પ્રસંગે કહી. મુખ્ય અધિકાર સ પ્રતિ ઉપર. અનુકંપાદાનને અંગે સાવઘનિરવદને વિચાર કરે તે સાત દાનશાળાની વાત કરત નહિ. જેઓ દયાને અંગે કહેતા હતા કે પૈસા દેવા, પણ આ દાનશાળા પૈસાની નથી. ખાવાપીવાનું, વસ્ત્રાપાત્ર બધું દેવાનું, એનાથી બચેલું રસોઈ મા લઈ જતા હતા. તેને એમા તમને આપું તે અડચણ છે? એ ચીજે સાધુને દેવડાવી દયા આવે તે બે પૈસા દઈ દેવા. બીજી ગડમાંજ નહિ. આરંભસમારંભ ન થવું જોઈએ અહીં દાનશાળામાં બધું દેવાનું હતું. સં પ્રતિ મહારાજે આટલી જબરજસ્ત દાનશાળા કરી તે પહેલા ભવના રંક પાને આભારી. અતિસ્મરણથી પિતાનું રંકપણું સૂઝયું. પહેલા ભવની ગરીબાઈ સૂઝી.
નલીને સ્થાન સાચાની ઉત્પત્તિ પછી– સુધર્માસ્વામીજી મિથ્યાત્વમાં જીવ કેમ હેરાન થાય છે એ જ્ઞાનની શાળા આખા શાસન સુધી રહે તેવી વહેતી કરે તેને વધા નથી. પાટા માં હોય તો પાટા બંધાયાની ખબર પડે. તેવી રીતે સુધર્માસ્વામીજીને જ્યાં પ્રતિબોધ થયે, પ્રત્રજ્યા મળી કે માલમ પડ્યું કે આ મિથ્યાત્વમાં જીવની કેવી દશા થાય છે! તેમને ઉદ્ધાર કરવા
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કાંઈક કરું. આ વિચાર કરીશું તે માલમ પડશે કે ગણધરનામકર્મને ઉપયોગ કરે તેમાં નવાઈ શી? ચાર જ્ઞાન મળ્યા છે. ગણધર પદવીને ઉપયોગ જગતમાંથી મિથ્યાત્વ, અવિરતિ કાઢી નાંખવામાં થયા, પહેલા મિથ્યાત્વી હોય તે ગણધર થાય કે ચૌદ પૂર્વે, બાર અંગ રચેજ એમ નહિ. કષભસેન પુંડરીક થયા તેમને પહેલાં આભિગ્રહિક મિથ્યાત્વ હતું નહિ. સાચાની ઉત્પત્તિ પછી નકલીને સ્થાન છે.
મેળવીને ભેગું કરેલું એક સમયમાં છોડવાનું
કુદ-નકલી દે, કુગુરુ અને કુધર્મ એ ત્રણે કયારે બને ? સાચા દેવ, ગુરુ અને ધર્મ ઉત્પન્ન થયા પછી. ઋષભદેવજીની કેવળજ્ઞાન પછી એમની ઉત્પત્તિ છે. રાષભસેન જે કુંડરીકસ્વામી તે આભિપ્રહિક મિથ્યાત્વમાં ન હતા, અનાભેગક મિથ્યાત્વ હતું. ન સુદેવને કે ન દેવને માનવા આવી સ્થિતિવાળાને છે કે મિથ્યાત્વ, અવિરતિનું સીધું ઝેર ન આવે, પણ આને લીધે અનાદિથી રખ છું એમ તે લાગે. સન્માર્ગ સૂઝયો હતો તે આ જીવ અનાદિથી રખડત નહિ. રખડવું ત્યારે જ લાગે જયારે નકામું ફરવું થાય છે એમ ધ્યાનમાં આવે, ત્યારે દરેક ભવમાં આ જીવ ગયો, એ જીવે મેળવ્યું ને મેલ્યું. જિંદગીનો જહેમતે મેળવ્યું તે પલકારામાં મેલ્યું. શરીર–આવ્યા ત્યારે આગળના અસંખ્યાતમા ભાગનું. દરેક ક્ષણે વધારે કરતા ગયા. ભલે પાંચસો હનુષ્યનું થઈ ગયું. ત્રણ ગાઉએ આવી પહોંચ્યા. આટલું બધું જિંદગી આખી જહેમત ઉઠાવીને મેળવ્યું. ચાલી નીકળ્યો ત્યારે એક સમય. -દેવતા–નારકી અસંખ્યાત વર્ષો સુધી મેળવ્યા કરે, મેળવીને ભેગું કરેલું એક સમયમાં છેડવાનું.
સરવાળે શૂન્ય એ વેપાર કે? કયો ભવ એ હતો કે જિંદગી મહેનત કરીને છોડ્યું નહિ ? એકે નહિ. જેમ કાયાને અંગે કહ્યું તેમ વચનને અને મનને અંગે
Page #418
--------------------------------------------------------------------------
________________
સઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૫ ' વિચારો! જમ્યા ત્યારે મા, બા શબ્દ નહી આવડત, મા શબ્દની મુશ્કેલી હતી. તે દહાડે સંસ્કારો લઈ એવા હશિયાર થયા કે ચાવં સે કલાક જે બાબતમાં બોલવું હોય તેમાં બોલવા તૈયાર. વચનની શક્તિ જિંદગીની - હેમતે મેળવી પણ એક ક્ષણમાં ખલાસ. કયે બવે એ વચનની શકિત લઈને જવ આવ્યો ? વચનની શક્તિ લઈને જતો નથી. ગયા ભ માં જે શારીરિક, વાચિક અને માનસિક સંપત્તિ મેળવી હતી કે જેની ગૂંચ પળમાં ઊકેલી નાંખે તેવી તાકાત હતી. જ્ઞાન પણ પળમાં પલટાવાનું. અપ્રતિપાત ઉપર જતા નથી. દરેક ભવમાં શરીરશકિત, વચનશક્તિ અને મનની શક્તિ મેળવીને મેલી, કેઈ પણ ભવમાંથી શરીર, વચન અને મનશક્તિ લઈને બીજે ભવે જાતે નથી, જવાશે નહિ અને ગયા નથી. “ખેદ્યો ડુંગર કાઢયે ઉંદર, પણ અહીં તે ઉંદર જેટલુંય નથી. ખાલીખમ. શરીરની શક્તિ ત્રણ ગાઉની તે મેલીને જવાનું, ચૌદ પૂર્વેની વચનની તાકાત હોય તે મેલીને જવાનું, મનની તાકાત મેલીને જવાનું, સરવાળે શૂન્ય આવે તે વેપારમાં ભલીવાર શું? એક મીડુ આવ્યું તે શું, અને એકવીસ મીંડાં આવે તો શું? તેમ આપણે દસ પ્રાણવાળા દસ મીંડા, એકેન્દ્રિય ચાર પ્રાણ ચાર મીંડા તોય શું? સરવૈયામાં શન્યવાળા છીએ. એક માણસ વેપાર કરે કઈ ન મળે તે વખતે છાતી કેટલી હણાય છે? બેચાર વેપારમાં છાતી તૂટી જાય તો અનંતા વ્યાપારોમાં સરવાળે શુન્ય આવે તે. છાતી બરાબર કેમ રહે? વધારે વિચાર આવતો હોય તેને દર પાઈ દે, ઘેન આવે. આ જીવ એ અનંત ભવના વિચારવાયુમાં જાય નહિ. મિથ્યાત્વના ઘેનમાંથી નિકળી ગયો હોય અને સમ્યક્ત્વની સાવચેતી હોય તો વિચાર થયા વિના રહે નહિ. સમકિતીને એ વિચાર થાય કે સરવાળે શન્ય !
કેટલાંક બચ્ચને શીખવવા માટે સરવાળે શુન્યવાળો વેપાર કરાવે. કમાય નહિ પણ કેળવાય તે ખરે! શીખવાને છોકરાને
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૦૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મેલીએ ત્યાં શું પગાર આપે છે? ઘરનું ખાવું ને નેકરી કરવી. પૈસે કમાશે નહિ પણ પરાક્રમ તો કેળવશે. પરાક્રમ કેળવવાની જગો પર જન્મ, જરા, શેક, મરણ ઈષ્ટ, અનિષ્ટ સંગેનાં ખાસડાં ખાવાના હેય નહિ. એકલા ખાસડાં ખાવાના તે દુકાને કે બેસે ? એક જ જાય, જેના માબાપનું ભાન ઠેકાણે ન હોય તે. આ આત્માનું - ભાન ઠેકાણે ન હતું. કર્મરાજાની દુકાને બુદ્ધિરૂપી બેટાને બેસા.
મળવાનું કઈ નહિ, ખાસડાં ખાવાના. સમજે તે પળવાર છોકરાને -એ દુકાને રખાય નહિ. સાવચેત થયેલે એવી દુકાને રહે નહિ, તે. પછી સાવચેત થયેલે આત્મા કર્મરાજાના કલાલની દુકાને કેમ બેસે ? - કર્મકલાલના કેવા કાવતરાં એ માલમ પડે, ફરતાં ધ્યાનમાં આવે, ખબર પડે તો પ્રથમ લાલનું ઘર ઉખેડે. સીંચાણ હાથીએ તાપસના ઝૂંપડાં ઉખેળ્યા. બંધાયેલ હતા ત્યારે મહેણું માર્યા હતા, તેથી છૂટલે કે તાપસીના ઝૂપડાં સાફ પિતાને થયેલી પીડનું સ્થાન જે વખત પિતાને ખ્યાલમાં આવે તે વખતે પહેલું પાદર તે એ થાય. સમકિતવાળાને ખ્યાલમાં આવે કે પીડા ભોગવવી પડી તે કમને લીધે. કર્મની દુકાન ફેંકવા માટે દરેક ગણધર ચૌદ પૂર્વે અને બાર અંગની રચના કરે છે. કર્મની કૂરતાને ખ્યાલ છે. બીજી બાજુ મિથ્યાત્વ, અવિરતિને લીધે થયેલી આત્માની હેરાનગતિને ખ્યાલ છે, તેથી ચૌદ પૂર્વ અને બાર અંગ કેમ ન રચે ? *
એક જ નમીરાને લીધે આખું કુટુંબ પોષાય
આચારપ્રધાન આચારાંગ અને વિચારપ્રધાન સૂયગડાંગ રચ્યું. વર્ગીકરણની દૃષ્ટિએ તણાંગજીની રચના કરી પાંચમા ઠાણુમાં પાંચ મહાવ્રતો જણાવતાં કહી દીધું કે ખરેખ મહાવ્રત હોય તો તે એક જ છે. એક જ નબીરો હોય તેને લીધે આખું કુટુંબ પિષાય. તીર્થકરને લીધે તીર્થકરની માતાઓ દ્રિના નમસ્કાર પામે, નહિ તે - તીર્થકરની માતામાં શું જ્ઞાન, દર્શન અને ચારિત્રને નિયમ છે? કશે નથી. આવેલાં સ્વપ્નનું ફળ પણ જાણવાની તાકાત નથી.
Page #420
--------------------------------------------------------------------------
________________
બ્રેસòમુ ]
સ્થાનોંગસૂત્ર
[ ૩૯૭
જેમાં
સમકિત, જ્ઞાન અને ચારિત્રના નિયમ
હું
તેવી એક સ્ત્રીજાત, તેને ઇંદ્રોને નમવું પડે. ત્રિલેાકનાથ તીર્થંકરના પ્રતાપે એક કુટુંબને નખીરે.. અનેકને એળખાવે. પાંચ મહાવ્રતામાં નખીય હાય તા તે પ્રાણાતિપાતવિરમણુ છે. ચારેની કિંમત અને લીધે છે.
સાચુ છતાં નરકે જવાના, જીંડું. છતાં તરવાના
હિંસાવાળું સાચું તેને શું કરવાનું ? જેની કૂખે તીર્થકર ન આવ્યા હૈાય તેવી સામાન્ય સ્રોને ઇંદ્ર ફ્રુટ કહે. તી કર જન્મ્યા છે તે માતાને સ્નાન, વિલેપન અને નમસ્કાર બધુ કરે છે. આ જો પ્રણાતિપાતવિરમણુરૂપી નખીરા મહાવ્રતમાં ન હોય તે એકે મહાવ્રત જોઇએ નહિં. જેમાં હિંસા હાય તેવું અદત્તાદાનવિરમણુ હોય તેા નકામું. જેમાં હિંસા હોય તેવું બ્રહ્મચય' હોય તો નકામુ. એક નરાને લીધે તીથ'કરના માતાપિતા કુટુબ પૂજાય છે, તેમ પાંચે મહાત્રતેમાં પ્રાણાતિપાતવિરમણુ નખીરા તરીકે છે. હિંસાથી વિરતિ હોય તા ા ુ ખાલે તે સાચુ. જેતે જિંદગી સુધી જ઼ ુ નહિ ખેલવાના પચ્ચક્ખાણ કરેલાં છે તે પ્રાણાતિપાતવિરમણને બચાવવા માટે જાડુ ખેલે તાય તે સાચુ છે. પારધી આવ્યા, મૃગલાં કયાં ગયા ? પોતે દેખ્યાં છતાં નહિ દેખ્યાં કહે છે. જૂઠ્ઠું' છતાં સાચું, પ્રાણાતિપાતવિરમણુ ઉપર ષ્ટિ ગપ્ત તેથી. મારું વચન જાનવરના ધાતનું કારણ ન મનવું જોઇએ તે મુદ્દાથી કહ્યું' તેથી તે સાચુ, એ જગા પર એ જાય છે. સાચુ છતાં જૂઠ્ઠું. જૂદું જ નહિ પણ નરકે લઈ જનારું. કેમ ? આવું સાચું નરકે કેમ લઇ જાય ? નખીરા ખસી ગયા છે. હિંસાની વિરતિનું વ્રત ખસી ગયું તેથી તે સાચુ` છતાં નરકે જવાને, તે જૂઠું' છતાં તરવાના. ગૌતમસ્વામી અને મૃગાવતી રાણી—
અદત્તાદાન તા સીધું છે. અદત્તાદાન લેવું એ હિંસાનું કારણ, દત્તાદાનવિરત રહે અને અહિંસા તૂટે. અત્તાદાનવિરતિ જાય અને
Page #421
--------------------------------------------------------------------------
________________
૩િ૯૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અહિંસા રહે. શી રીતે બને? જે જીવ આ. હેમચંદ્રાચાર્ય જેવા શાસનપ્રભાવક થવાના નિશ્ચિત જણાતા હોય ત્યાં માબાપ રજા ન દે તેય તેને આચાર્ય ઉઠાવે તો શું થાય? કંઈ નહિ, દેવચંદ્રજીએ ઉઠાવ્ય. શાસનની અંદર પ્રાણાતિપાતવિરમણને કંકો વગાડે તે અંગે અદનાદાનની છૂટ. છેડી દીધું હેત તો અદત્તાદાનવિરમણ પામ્યું ગણાય કે ? મૃષાવાદ અને અદત્તાદાનને અંગે ઉપસર્ગ અપવાદ પ્રસંગો બને. બંને ભિન્ન છે. હિંસા, જૂઠ, ચોરીમાં બન્ને વસ્તુ છે, પણ મૈથુન તે એકરૂપ છે. મિથુનમાં બે ભાંગા નથી. ત્યાં હિંસાની વિરતિને નબીરા તરીકે કેમ ઠરાવશે? બ્રહ્મચર્યથી બ્રહ્મચર્યની ગુણિમાં આવી જા! ગૌતમસ્વામીજીને મૃગારાણી જેવા ગયા ત્યાં ગુપ્તિનું સ્થાન કયાં ? જોવા ન ગયા હેત, વાત જાહેર ન કરી હોત તો મૃગાદેવીને, સભાને શુદ્ધ પ્રતીતિ થઈ તે થવાને પ્રસંગ આવત નહિ, ભગવાન મહાવીર આજ્ઞા આપત નહિ. ગુતિની વિરાધનો છતાં ભવ્યોના ઉદ્ધારને મુદ્દો હતો. ભગવાન ગૌતમસ્વામીએ પાપનું ફળ ભોગવતા પુરુષને દીઠે તેને અંગે પ્રશ્ન કર્યો, ભગવાન ! આવા દુઃખી આંધળા હોય છે? આના જેવાં તો કાંઈ દુખી નથી, મહાવીર કહે છે. મૃગારાણીને છોકરો તેની દશા તે વિચિત્ર છે. હું જેવા જાઉં? તે કહે, જા! ગૌતમસ્વામીજી આવે છે. મૃગારાણી ઊભી થાય છે. કેમ આવવું થયું? છોકરાને જોવા ! ચારે છોકરાને સ્નાન કરાવી પગે પડાવ્યા. આ છેકરાને જોવા નથી આવ્યું. ત્યારે ? ભંયરામાં રાખે છે તે છોકરાને જે છે ! જમ્યા તે વખતની
એ દશા છે કે પહેલા ગર્ભ છે તેથી સંભાળવાને એમ રાજાએ કહ્યું છે તેથી રાણી જીવતો રહેવા દે છે. જીવતો રહેવા દઈ બદઆબરુ કેણુ સહન કરે છે મેયરામાં રાખીને પાલન કરવું તે જાહેરાત થાય નહિ, ને જીવતે રહે માટે. પોતે પાલન કરે છે તેને અંગે ગૌતમસ્વામીને રાણી કહે આ વાત મારી ખાનગી છે. રાજાને પણ મેં છોકરાને કયાં રાખ્યો
Page #422
--------------------------------------------------------------------------
________________
ત્રેસઠમુ' ]
સ્થાનાંગસૂત્ર
[ Te
તે માલમ નથી, પાળું છું તે જાણે છે. મૃગારાણી ચમકે છે. આ કાણે કહ્યું ? ભગવાન મહાવીરે. અદ્વિતીય જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણુ કરવાવાળા છે તેમણે કહ્યું, મૃગારાણીને સ ંતેાષ થયા, બદનામી નથી. વાત કરે છે તેટલામાં ખાવાને વખત થયા છે. ભેાજનથી ભરીને ગાડી આવી. મણુસેને વિસર્જન કર્યાં. ખાક્ષતાની સાથે એવી દુર્ગંધ આવી કે સહન ન કરાય. માઢે મુહપત્તિ રાખીને મેલતા હોય તેને માંઢ માંધવાનું કહે તેમાં નવાઈ શી ? જે અક્કલ ન રાખે તે કહે–મેઢ મુહપત્તિ બાંધવાનું કેમ કહ્યુ, કપડુ' બાંધવાનું કેમ ન ક્યું ? ગૌતમસ્વામી દેખે છે, ગણધર ન હોય તે। દુધ બીજા સહન ન કરી શકે તેવી. માતા તા રામને લીધે સહન કરે છે. એકલી મૃગારાણી, એકલા ગૌતમસ્વામી, ગુપ્તિનું સ્થાન ક્યાં ? મહાવીરે મેાકલ્યા ન હોત તા સ્થિતિ ખરાક્ષ હતી તે ગૌતમે સંભળાવી સભાનું હૃદય પીગળાવી નાંખ્યું. તે ન ખનત. તેની પૂર્વની સ્થિતિ તે વિપાકતુ. પહેલું અયન. પરિગ્રહના ત્યાગ કેવે?
પરિગ્રહ છેડવાથી હિંસા થાય અને પરિયહ રાખવાથી દૈયા પળે તેવું રહેતું હશે? પગ્રિહ રાખ્યા છતાં જે પ્રાણાતિપાતવિરમણુથી બચાય તે પરિગ્રહ, ન બચાય તે અપરિગ્રહ નહિ, કામળીને અપરિગ્રહ થયા એ પરિગ્રહપણું વખાણુવાલાયક ખરું કે નહિ ? પાત્ર ન રાખવું. હિં‘સાને પોષણ કરવાવાળી માધુકરીવૃત્તિ વિચ્છેદ કરી ૬૪ પાત્રને પરિગ્રહ ગણે તેા તે વિરતિ પ્રાણાતિપાતને લાવનારી, કસાઇઓની જે સ્થિતિ ન ડ્રાય તે સ્થિતિમાં એમને જવું પડે. ગ્લાન સાધુ હોય, પાતરાં રાખવા નહિ ત્યારે દાંડા મારીને ગાચરી મેકલવા કે શ્રાવક લાવીને ખવડાવે ? વૃદ્ધને વહેવડાવી દે, કારણ પાત્ર નહિ, કાજુ લાવે, કાણુ આપે ! મુનિપણું લે તે વખતે વૃદ્ધ નહિ તે કબૂલ, પશુ લીધા પછી વૃદ્ધ ન થાય તેને ઇજારા છે? નાગા રહેા તા શિયાળામાં ન્યુમેાનિ થાય ગૃહસ્થા મેટર રાખે ધાસ ભરી રાખે તેમાં સાધુ ભરાઇ જાય, તડકા પડે ત્યારે નીકળે. પહેલાં શું કરતાં ?
*
Page #423
--------------------------------------------------------------------------
________________
oo ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગુફા, ઓરડા જેવું હોય તેમાં નાગા રહે, ચારે બાજુ અગ્નિ સળગાવે પગ બળવાના દાખલા છે. અગ્નિની હિંસા થાય તોય નાગા રહેવું કબૂલ આવો પરિગ્રહને ત્યાગ ઘૂ ઘૂ કરવા જે.
બાકીના તો પ્રાણાતિપાતવિરમણના સિપાઈઓ
પ્રાણાતિપાતવિરમણરૂપી નબીરા ખસી ગયો છે. પચે મહાત્રતમાં નબીરારૂપે હેય, ચારેને શિખરે પહોંચાડનાર હોય તે તે પહેલું મહાવ્રત છે. તેથી પચે મહાવતેમાં પહેલું એને સ્થાન આપ્યું, એક જ વ્રત પ્રાણાતિપાત વિરમણ, બાકીના બધા તેના રક્ષણ માટે, કહે કે એના સિપાઈઓ. સત્યવ્રત, અદત્તાદાનવિરમણ, બ્રહ્મચર્ય અને પરિગ્રહવિરમણ એ પણ પ્રાણાતિપાતવિરમણના સિપાઈ.
નબીરા વિનાની ખરી નકામી– તીર્થકરે દીક્ષા આપી પરિગ્રહ કયાં રહ્યો ? આખો જીવ સ્વીકાર્યો મહાવીર મહારાજના શિષ્ય ગૌતમ એ પણ એક અંતેવાસી છે તેને કહે મહાપરિગ્રહ ! કેટલાક અજાણ્યા હોય છે કે, શ્વેતાંબરને રિવાજ
સ્થવિકિપીનો છે દિગંબરોનો રિવાજ જિનકટપી છે. કેઈ જિનકલ્પી પીછી, કમંડલવાળા હોય નહિ. પછી કે જે ઉપકરણને લાયકની નથી, પ્રમાર્જનને લાયકની ભલે હેય. પછી પૂજવા માટે. એક ફૂટનું પગલું, અંધારામાં કૂટ પૂછતે પગલું રખાતું નથી. એક ફૂટ પગલું રાખવાને ચાર ફૂટ જવું જોઈએ, માપી લે ! એનાથી ઓછું હોય ત્યાં સુધી જયણથી પગલું મુકવા માગે તે જાણ બેટી ગણાય કહે કે રાત્રે હલે જવું પડતું નથી, કે સૂઓ ત્યાં ડલે જાઓ છો ! હાથીપગ જેટલું પ્રમાજન કરવું પડશે. જયણું ખોટી હેય તે એ અપરિગ્રહ પ્રાણુતિપાત લાવનારે થયો. ‘નબીરા વિનાની બૈરી નકામી.' પાંચ સમિતિમાંથી એક સમિતિ નથી. મા વગરના છોકરાં સંમૂરિમા હેય. ઇસમિતિ-અહીં બેઠા છે, કીડીનું દર નીકળ્યું. પૂજણથી કેટલું પજવાના? મારપીછો કામ કરે છે. આસન ઉપર બેસતાં અંગોપાંગ પૂજવાના શાથી? મોરપીછીથી પૂજવા જાય
Page #424
--------------------------------------------------------------------------
________________
ત્રેસઠમું ]
સ્થાનિંગસૂત્ર
[ ૪૦૧
તા પૂજાય નિહ. નિહ વસતિ પ્રમાન કે લિજતાં પ્રમાર્જન. ખર્ચોસમિતિ આભલામાં. મા વમરના સમુચ્છિમા. ભાષાસમિતિમાં વરિ દેવતાઓને માટે કહેવામાં આવ્યુ` કે હાથે વસ્ત્ર રાખ્યા વિના મેલે તા સાવદ્યભાષા.
એષણામિતિ એઠવાડ તરીકે રહેતી નથી---
ઇંદ્રની સાવદ્યનિરવધ ભાષા કયારે? વસ્ત્ર રાખીને મેલે તા નિરવદ્ય. મેલતી વખત વસ્ત્ર રાખે નહિ તે તમારી ભાષાસમિતિ ભેખડમાં ભરાઈ ગઈ. દેવગુરુને વંદન કરતી વખત હાથ જોડશે! કે નહિ ? એષણાસમિતિને એઠવાડ રહી શકે તેવા નથી. હાથમાં લઇને ખાતુ, ઢાળાયફળાય તે નીચે. તે પાણી ગૃહસ્થા પાસે પરઢવાવે. બૈરાં અડે તેા તેને સટ્ટો ગણુવા નથી. નવમી ક્તિ શ્રી મડે તે. એક જ ઘેરી ખાવુ` પડે. બાળકા મંગેચરી ફરી ન શકે તેવાં હાય, વૃદ્ધો ટળવળતા ફરે ત્યારે ભાસાફ઼ેમને પેટ ભરીને બેસવુ' શી રીતે બને ? નાતરું' આવે તે છેકરાંને મેલીને માબાપથી નથી જવાતું, તે ખાળ, ગ્વાન અને ધૃસ્ક્રુતે ટળવળતાં મટીને મેસે તેના કાળા કેવાં હશે ? એષણાસમિતિ એઠવાડ તરીકેય રહેતી નથી.
પ્રાશ્રુતિપાતની વિશ્તી ન રહી તે પાંચ વ્રતાની પા
ઉચ્ચારપ્રણવણુ–'ડિલમાત્રાને અંગે વિચારીએ તે તે વરસાદને અંગે વારે થાય અને પાત્રુ' રાખવુ નહિ, વરસાદની ધારામાં જશે? ઉચ્ચારપરિાપનનું મીંડું. ભાંડને સબંધો ? દિગબરપણ રાખવું છે. આદાનનિક્ષેપ કાનુ' ? દિગ’ખરે સમૃર્ચ્છિમ જેવા માતાપિતા વિનાના જણેલા નથી. તાત્પર્ય કે એમને આ રીતે સમિતિ નથી. શ્વેતાંબરામાં પાંચ માતા હાજર છે. પ્રાણાતિપાતની વિરતિ ન રહી તા પાંચ ત્રતાની પાક. દિગંબરામાં હિંસાની વિરતિને સ્થાન નથી. દિગબરામાં આલો, મુહપત્તિ પરદેશ મેક્લ્યા. મૃષાવાદવિરતિમાં પહેલા વાંધા એ કે ઉપકરણુને ઉપકરણુ ન માને. ઉષાધિ ને પરિગ્રહના ફરક
૨૬
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૨ ]. સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ન સમજે તેનું મૃષાવાદવિરમણ કયાં ટકે? ધર્મના આગમને મૃષાવાદ ટાળી શકે નહિ. પેટ પાળવાનું ઉપકરણ કમંડલુ. જીવને બચાવવાનું ઉ૫રાણ નહિ. કાળીએ કસાઈ મીણનાં પુતળાં બનાવીને મારે તે પણ કસાઈ
અદત્તાદાનવિરતિને અંગે વિચાર કરીએ તે અદામાં તે જિંદગી કાઢવી છે. શાસ્ત્રો, મૂર્તિ અને તીર્થો શ્વેતાંબરના ચોરવા છે. દિગંબરને દિશા એ જ વસ્ત્ર છે. કહે તમારી જડ વસ્ત્રવાળામાં છે. દિશાને પણ વસ્ત્ર માનીને રાખે છે. કાળીઓ કસાઈ મીણના પૂતળા બનાવીને મારે તે પણ કસાઈ. શ્વેતાંબર મત કહેતા નથી પરંતુ જૈનદર્શન કહીએ છીએ. કોઈ ચીજ ગીરવે મેલી હોય ને રાતેરાત ઉઠાવી લાવે તે ચોરી છે. તમે અર્પણ કરી તેને પુરાવો લા. તમારી અપેક્ષાએ એક તીર્થ નથી. તમારા તીર્થ કર તે જમીનને અડતા નથી. અદ્ધર અદ્ધર પૂજા કરવી છે. જમીનને અડેલાને પૂજે છે કેમ? તમારા મતથી મિથ્યાત્વી ઠરે છે.
એ બહ્મચર્ય કેવું ? બ્રહ્મચર્યને અંગે વિચારીએ તો સ્ત્રીની જ ૫ર સાધુને રહેવું શેભતું નથી. સ્ત્રીની આગળ નાગા ઊભા રહેવું. સ્ત્રીને અડે નહિ તે ભકિત થાય નહિ, આવા બ્રહ્મચર્યના પાલક શી રીતે? મહાવીર વીતરાગ થયા તે બૈરીની ભેળા બેઠા ન હતા. •
પરિગ્રહની વિરતિ કેટલી ? પરિગ્રહવિરતિ–લૂગડાં છોડવાં અને જેડે ને જોડે પંડિત, ભકતે એને ભક્તાણી રાખવી છે. પરિગ્રહની વિરતિ કેટલી ? પાંચે મહાવતે પલાયન કરી જાય છે. સમિતિ રહેતી નથી. પ્રાણાતિપાતવિરમણ રૂપી નબીરે જ્યાં ખસ્યા ત્યાં પિાલ નીકળી ગઈ. આથી પહેલા મહાવ્રત તરીકે પ્રાણાતિપાતવિરમણને કેમ રાખ્યું તે ખ્યાલમાં આવી જશે. જૈનદર્શનની અંદર કપ, છેદ અને તાપની શુદ્ધિ વિશુદ્ધપણે રહી,
Page #426
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૬૪
વિચાર આવવાની મુશ્કેલી, તા વન ક્યાંથી ?
સૂત્રકાર મહારાજા ભગવાન સુધર્માવામીજીને ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, શાસનના હિતને માટે અને મેાક્ષમાગના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિમાષ અને પ્રત્રજ્યા એ એ વસ્તુ જ્યારે પ્રાપ્ત થઇ ત્યારે અનાદિથી ભવભ્રમણુ કરી રહેલા જીવ કેવી રીતે હેરાનગતિ ભોગવે છે, સ્વરૂપ ચૂકીને ભટક્યાં કરે છે એના ખ્યાલ આવ્યો. ચારે ગતિમાં-સંસારમાં રખડતાં રખડતાં પાતાપણાનું ભાન નહેાતું. પાતે પાતાને આળખે એ દશા નહોતી. માત્ર દેખતા હતા કાને ? પારકાને. આપણે મનુષ્યગતિમાં આવ્યા છીએ. સન્ની પંચે દ્રિયપણું આ ક્ષેત્ર વગેરે મળ્યા છે, છતાં પેાતાનું ભાન આગળ કરાતું નથી પણ પારકુંતે પારકું ભાન આગળ કર્યો કરે છે. વિચારા કે ભલભલા હિસાબના કરનારા એવા જે હિસાબમાં ભૂલી જાય તે હિસાબ ધૂળમાં રમવાવાળા છેકરા કહી દે, તે કલ્પના કર્યાંથી ? જિનેશ્વરના શાસનને પામ્યા છતાં પેાતાનું ભાન ાતાને આાવતું નથી. રાતદિવસ પારકું ભાન આવ્યા કરે છે. સે। વર્ષની જિંદગી કહેવાય તેમાં પેાતાનું ભાન કરવા માટે કેટલા વખત ? હું અસંખ્યાત પ્રદેશી સિદ્ધ ક્રમ થાઉં એ ભાન ક્યારે આવ્યુ બાબતને વિચાર આવવાની મુશ્કેલી, તે વર્તન કર્યાં હ્યુ મૂળથીજ હિસાબ ખેાટા
રખડેલ છેાકરા ધરમાં ન રહે તે દુકાન પર બેસવું પડે તે ક્રીડીઓ ચટકા મારે. સ્વસ્વરૂપના વિચારમાં આવ્યા કે કંટાળા. પુદ્ગલને તેના સાધના કરવામાં જન્મેાના જન્મા ચાલ્યા જાય તેના કંટાળા આવે નહિ. તારી કથા જર્જરિત થઇ ગઇ છે, તેા કહે છે આ માછલાં પકડવાની જાળ છે. મેળાને! તેમ ભૂલ્યા છે અનાદિ
માછલાં ખાય છે? મૂળથી જ હિસાખ
અરે, દારૂમાં ખાટા છે,
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૪] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કઈ જગો પર ભયે તેનું ઠેકાણું નહિ. અનાદિથી ભૂલતે ચાલ્યો છે. સ્વપણાનું ભાન આવવું મુશ્કેલ પડે છે. એકેન્દ્રિય યાવત, પચેંદ્રિય સુધી સ્વનું ભાન આવે નહિ ત્યાં સુધી આ મુદ્દગલપરિણતિ ફસાવનાર છે તેને રાખવી ન જોઈએ તે વિચાર આવે શાને?
જગત સ્વના અખાડામાં દાખલ નથી થયું–
ગણધરના ખ્યાલમાં આ વાત હોય છે કે જગત પરની પીડામાં પડી રહ્યું છે. સ્વના અખાડામાં દાખલ નથી થયું. હવે શું થાય ? મુસાફરીમાં નીકળ્યા હોઈએ. રસ્તા જોવા દેડીએ. રસ્તો મળી ગયે તે બીજાને લાવવા બૂમ મારીએ છીએ. એક માણસ સીધે ગામમાં જઈને બેસે, બીજાને કહે નહિ તો તેને મૂર્ખ કહે. હાથમાં રસ્તે આવ્યા પછી બીજા ભુલા પડનારાને રસ્તો ન બતાવે તે માણસાઈ ન કહેવાય, ગણધર મહારાજે પ્રતિબોધ અને પ્રત્રજ્યા પામવાની સાથે ચૌદ પૂર્વે અને અગિયાર અંગની રચના કેમ કરી તેને ખ્યાલ આવશે.
અનાચાર એ ઉભાગની દેહ– ગણધર મહારાજ પ્રતિબંધ પામ્યા કે ખ્યાલ આવ્યો કે રવ તે આ છે. સ્વનું ભાન કેમ કરાવું? પરની પ્રીતિ ઓછી થાય, ઉન્માર્ગે દોડી રહ્યો હોય તેની દેડ ઓછી કરે તે સન્માર્ગે આવી શકે. અગિયારે અંગમાં પહેલાં આચારસંગ આચારની મુખ્યતાઓ કર્યું. ઉન્માર્ગની દોડ ઓછી કરાવવી. ધ, માન વગેરે ઉન્માર્ગની. દેડ હતી. આચારને પ્રથમ સુધારી લેવા. અનાચાર એ ઉન્માર્ગની દોડ, આશ્રદ્વારને રોકવા તૈયાર થાય નહિ, ખોટા માર્ગથી ખસે નહિ ત્યાં સુધી સાચે માર્ગે લાવી શકાય નહિ. માટે ઠાણાંગમાં કહી ગયા તે ધ્યાનમાં આવશે કે આરંભ પરિગ્રહના પચ્ચખાણ માટે ધ સાંભળે.
શાસ્ત્રોનાં વાક્ય સાંભળવાને માટે અધિકારી સાધુ & ધર્મ જાણે કેશુ? સમકિત પામે કેણી શ્રુતજ્ઞાન પામે કેશુ?
Page #428
--------------------------------------------------------------------------
________________
ચોસઠમું]. સ્થાનાંગસૂત્ર
[૪૦૫ સંવર કરે કેશુ? આરંભ પરિગ્રહના પચ્ચખાણુવાળા. આરંભપરિગ્રહ દૂર થયા હોય તે સાંભળવાનું શું ? અહિં શ્રવણ કહ્યું તે જ્ઞાન ઉત્પન્ન કરવાવાળું, જ્ઞાન ઉત્પન્ન ન થવાવાળું શ્રવણ તે શ્રવણમાં ન લેવું. તે શ્રવણ આરંભપરિગ્રહના પચ્ચકખાણ હોય તો બને. શ્રવણના અધિકારી મુખ્યતાએ શ્રમણ-સાધુ, શાસ્ત્રના વાક્યો સાંભળવાને માટે અદ્ધિકારી સાધુ. શાને ભણવામાં એલી સાધુતાની કે યુગમાં સાધુતાની જરૂર છે એમ નહિ, સાંભળવામાં સાધુતાની, રોગની જરૂર છે. સૂત્રની વાચના લેનારને પણ સાધુતાની, યોગની જરૂર છે.
સૂત્રગત પદાર્થો સાંભળવાના કેને? ધમનું શ્રવણ એ આરંભપરિગ્રહના પચ્ચક્ખાણ, ધર્મ શબ્દથી ઋતુધર્મ લઈ લઈએ. સૂત્રગત પદાર્થો તે પદાર્થો સાંભળવાના કોને હેય? આરંપરિગ્રહથી વિરમેલાને. શ્રવણનો અધિકારી કે શાસ્ત્રોમાં સુત્રોના યોગ છે. તે પિતાને વાંચવું હોય તે પહેલા કરવાના છે. બીજાને વંચાવવાને માટે કરવાના નથી. ગુરુમહારાજની પાસે સૂત્ર સાંભળવા પહેલાં ગની ક્રિયા કરવાની. વાચનને હુકમ પછી લેવાને. મૃતધર્મ સાંભળવાને માટે તે જ લાયક કે જે આરંભ પરિગ્રહથી વિરમેલ હેય. સૂત્રપ્રાપ્તિ કરવા માટે જે તપસ્યા તેનું નામ ઉપધાન
ઉપધાનમાં પૌષધ કેમ રાખવા પડયા ? તપસ્યા એકલી કેમ ન રાખી ? નવકારને અંગે જે કે શાસ્ત્રકારે રાખ્યું હતું કે અમારંભી અને અપરિગ્રહી ન હોય તે પણ આપવા. આરંભપરિગ્રહ છોડેલો હેય તેને પણ સૂત્ર આપવા. ઉપધાનમાં પૌષધ.નાના મનુષ્યોને અતિચારની ગાથાને ખ્યાલ હશે. “ગરે વિર વહુમા વાગે' એ ઉપધાન વસ્તુ ચેકની નિકિતકારે કહ્યા છતાં, મહાનિશીથમાં જાણુવ્યા છતાં ખ્યાલમાં ન આવે તો એક જ વાત, બસ, શબ્દ
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બોલી જ છે. અમુક તપસ્યાથી અંગ ભણ્યા, અમુક તપસ્યાથી ઉપાંગ ભણાય. તે તપસ્યાનું નામ જ ઉપધાન. સુત્રપ્રાપ્તિ કરવા માટે જે તપસ્યા તેનું નામ ઉપધાન. મનુષ્ય પાસે વસ્તુ ખરાબ કહીને, વગોવીને છોડાવાય કાં તે ભારે કહીને છોડાવાય. ઉપધાન નકામા, ને સરકાર કહે છે તે ખેટું, આવું કહીને ઉપધાન છોડાય છે. ઉપધાન જરૂરી છે. શ્રાવકના અવતારમાં ઉપધાન ન કરીએ તો ન ચાલે, પણ આ ઉપધાન થાય છે તે ઠીક નથી. આવા આવા થવા જોઈએ. એમ વિધિની જરૂર દરેકે સમજવાની. વિધિ કરવા માટે ને અવિધિ ટાળવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે, પણ વિધિના નામે ચેડા કાઢીને વસ્તુને ખસેડવી તે ખરાબ છે.
સત્ર સાંભળવા લાયક કયારે બને? ખમાસમણું, કાઉસ્સગ્ન એ આરાધનાને માટે જરૂરી છે. ઉપધાન કર્યા વગર સૂત્રને સાંભળવાને માટે લાયક થતું નથી. આરંભ પરિગ્રહના પચ્ચકખાણ કર્યા વિના ધર્મ સાંભળવા પામે નહિ. શ્રત કે ચારિત્ર એવું વિશેષણ ધર્મને આપેલું નથી. જૈનધર્મ પ્રસિદ્ધિથી જ આરંભપરિગ્રહની નિવૃત્તિ કરાવનારે. જેને આરંભ પરિગ્રહની નિવૃત્તિ ન રૂચતી હેય તે અહીં બેસે જ નહિ. જેને કુલકી સળગાવવાના હોય તેને રૂની વખારમાં જવાનું ન હોય. જેને આરંભપરિગ્રહની પ્રીતિ છે, આરંભપરિગ્રહની વિરતિ સાંભળવી વસમી પડે તેવાને ધર્મ સંભળાવવાને હેય નહિ. ઉન્માર્ગની દેડ–આરંભપરિગ્રહ બંધ થાય ત્યારે સન્માર્ગે આવવાને વખત. ખોટા માર્ગની દેડ બંધ કરે તે સાચા માગે આવે. આરંભ પરિગ્રહમાં લીન થનારો ધર્મને રસ્તે આવે નહિ.
- પ્રથમ શું કર્યું? ભગવાન સુધર્માસ્વામીજીએ પ્રથમ આચારાંગ કેમ કર્યું ? આચારની છાપ કેમ મારી તેને ખુલાસો માલમ પડશે, પછી વિચારની છાપ સૂયગડાંગથી વ્યવસ્થા કરી. પછી પદાર્થનું સ્વરૂપ અને
Page #430
--------------------------------------------------------------------------
________________
સામું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૯૭ વર્ગીકરણ એ કાણુગદ્વારા સમજાવે છે. સમજાવતાં પાંચમા ઠાણાના પહેલા સૂત્રમાં પાંચ મહાવ્રત જાવ્યાં તેમાં પ્રથમ મહાવત સર્વથા પ્રાણાતિપાતવિરમણ | સર્વ પ્રાણાતિપાતવિરમણને આભારી
એ પહેલું કેમ? સને પહેલે નંબરે આવવાની ઈચ્છા હોય, બીજા મહાવ્રતો પહેલે નંબરે કેમ નહિ ? પ્રાણાતિપાતવિરમણ પ્રથમ કેમ? એને અંગે આગળ કહી ગયા છે કે શાસ્ત્રની, ધર્મની પરીક્ષા માટે કષ, છેદ અને તાપ બતાવવામાં આવ્યા તે પ્રાણાતિપાતવિર મણને ઉદ્દેશીને, પ્રાણાતિપાત સર્વથા નિષેધ કરે તેવા સાધને– ઉપકરણો બતાવે તે છે શુદ્ધિ, તાપશુદ્ધિમાં તત્વવ્યવસ્થા તે પણ પ્રાણાતિપાત વિરમણને આભારી છે. શૌચધર્મને દાખલે લીધે. જે અહિંસાલક્ષણ ધર્મ હતો તેમાં મરીચિએ જિંદગી કાઢી. પાળવું ઓછું થતાં કપિલ આવી મળે. અધિકમાં ધર્મપણું નહિ, પણ એાછું પાળવું થયું તેમાં ધર્મ, મરીચિને ક્રોડાક્રોડ સાગરોપમ સંસાર કેમ ફરવું પડયું તે અહીં માલમ પડે છે. જેનશાસનનો પક્ષ કે પરિવ્રાજક પક્ષ ? જે ન્યૂનતાએ વર્તે તે પરિવ્રાજકનો પંથ. કપિલની આગળ મરીચિ ધર્મ પતે પાળે છે તેમાં ધર્મ છે એમ કહેતા તે વધે ન હતો. મરીચિએ દયામૂલકાને બદલે શૌચમૂલધામ પદ્ધી લીધો
ભગવાન રાષભદેવજી વગેરે ધર્મ કહે છે તેવાથી જુદારૂપે તમારું વર્તન, તેમાં ધર્મ છે કે નહિ? એ તે નથી ચતું. એને અર્થ તમારામાં કાંઈ ધર્મ છે કે નહિ આ થયે. ત્યાં ધર્મ છે અહીં પણ કાંઇક ધર્મ છે એમ કહે છે, “સ્થતિ, દૃષિ” અપિ શબ્દ બે જ પર કેમ ? તમારામાં કાંઈ છે કે નહિ એ તેને પ્રશ્ન છે, ત્યાં પણ છે, અહીં પણ છે. ત્યાં સંપૂર્ણ, અહીં કિચિત એવો અર્થ મલયગિરિ મહારાજે કર્યો છે, માત્ર સ્નાનને અંગે, જુદો પડે. મરીચિને જુદા
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પઢવામાં શાસ્ત્રકાર હેતુ દીધા હોય તે! સ્નાન વગર ન રહેવાયુ' તે, ઉનાળામાં ગરમીથી શરીર વ્યાપેલુ' ત્યારે અસ્નાન પરીષહુને લીધે ખસ્યા. મરીચિને માત્ર મૂકવાનુ' જે કાંઇ પણ કારણુ હોય તે તે સ્નાનરહિતપણું છે. સ્નાનરહિતપણું ન ગમ્યું તેથી ખેંચે. પિલને સસ્તાનમાં નાંખ્યા. કપિલ દેવલે।। ગયા. સ્નાન, અસ્નાન જન્નતાનું કારણ હતું. સ્નાનને પકડી લીધું. શૌચમલધમને પકડી લીધે, ક્યામૂલષમ હતા તેને ખલે શૌચધમ પકડી દીધા.
વ્યવસ્થામાં બધે પાણી ફરી વયું—
કપિલને અસૂર ચેલા હતા. અજ્ઞાન હતે. કપિલે દેવલાકમાંથી આવીને વાળમાંથી ચમત્કાર બતાવ્યે.. અકતમાંથી વ્યક્ત થાય છે. સાંખ્યમતની જડ પ્રાણાતિપાતવિરમણુના વાંગ, પ્રાણાતિપાત વિરમણુમાં વાંધા ન આવ્યેા હોત તે! સાંખ્યમત ઉત્પન્ન થાત નહિ. તેવી રીતે નવમા અને દસમા તી કરને ાંતરે આર્ભપરિગ્રહ ન છોડાયા ત્યારે શ્વને ખાટી હુંડીના નામે ખેસાડવા પડયા. લેનારા તૈયાર હોય તેા ખાટે મથાળે હૂંડી લખનારા ભૂલે શુ` કરવા? ઈશ્વરના નામે હુડો લખવા માંડી ત્યાં બદલાની સ્થિતિ આવી, દાન આત્માની નિર્જરા માટે હતું તે હવે થયું બદલાને માટે, હુંડીનુ મથાળુ' તા જોઇએ. પ્રશ્વરના નામે હુંડી લખવી શરૂ કરી તેથી ઓછું શું કામ રાખે ? ગર્ભમાં આવે ત્યાંથી મરે ત્યાં સુધી ધાગાપથીના લાગા. મરી જાય તેની મેજ સુધી લાગે, આખા પલટા કરવા પડયા, પોતે નિરારભ રહી શકયા નહિ, રહી શક્યા હૈાત તા પક્ષટા કરવે પત નહિ. ફાયદા સિવાય કાષ્ઠ પણ ચીજ આપતે નથી. નિરારબપણ ઊડી ગયુ. તેથી ખાદ્ય ખલેા ઊડી ગયા. ઈશ્વર આપો મારી વતી, એવું છતાં ઈશ્વરને કર્તા તરીકે દાખલ કરવા પડે તે પુણ્યપાપ બધું ઉથલી જાય. પુણ્યચીજ તમારા આત્મામાં અને દેવાનું ઇશ્વરના હાથમાં, શી રીતે વ્યવસ્થા કરવી ? પાપ તમારા આત્મામાં અને દુઃખરૂપી ફળ ઇશ્વરે આપવું, બધી વ્યવસ્થામાં પાણી ફરી વળ્યું.
Page #432
--------------------------------------------------------------------------
________________
ચોસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૦૬, જીવ શરીરથી જુદે છે અને એક પણ છે. ભિન્નભિન્ન વાદ કેમ શરૂ થાય તે ખ્યાલમાં આવશે. જીવ પરભવથી આ, શરીર બનાવ્યું, તેમાં રહ્યો. મોતી ને છીપ એક નહિ. આત્મા ને શરીર એક નહિ. જીવ શરીરથી નીકળીને હાલ્યો જશે. ભિન્ન ન હેત તે આવીને રહેવું અને મેલીને જવું બનત નહિ. આત્મા જુદી છે તે ચકખું છે. જ્ઞાનસ્વભાવ આત્માને, માટે બળે શરીર અને વેદે આત્મા, ચિંતા કરે આત્મા અને શરીર સૂકાય, આનું તેને, તેનું આને કેમ લાગે છે? બેને સંબંધ છે તેથી શરીર અને આત્મા અત્યારે એકમેક થઈ રહ્યા છે. દૂધમાં પાણી ભળે છે. પાણી જુદુ હતું પણ એકમેક થઈ ગયાં. આગ લાગી ત્યારે પાણી પાણીને ઠેકાણે. પહેલાં પાણી જુદું હતું અને બળ્યા પછી જુ, વચમાં એકમેક થઈને રહ્યાં. દૂધ ને પાણી એકરૂપ હતાં. જીવ ખોળિયામાં વચ્ચે તે ચાલ્યો જાય નહિ ત્યાં સુધી એકરૂપ છે. ભવાતરથી આવેલ તે અપેક્ષાએ ભિન, એનાથી વેદાવું તે અપેક્ષાએ અભિન્ન છે. ભિન્નભિન્ન માનીએ તો પ્રાણાતિપાતવિરતિ કે.
આત્માને ભિન્ન માનવાથી જ મર ગોટાળા
શરીર અને આત્મા જુદા ગણીએ તો પાપ કયાં? શરીરને મારવાથી શરીર હણાય છે, પણ આત્મા હણાતા નથી. પ્રાણાતિપાત જેવી ચીજ ઉડી ગઈ તે પછી પ્રાણાતિપાતવિરમણ ચીજ કયાંથી લાવવી? આત્માને એકરૂપે મનાવવા માટે હણવું ઉડાવી દેવું પડ્યું. તેથી બધી વ્યવસ્થા ખેળવાઈ ગઈ. આત્માને મિત્ર માન્યો તેથી બધી વ્યવસ્થા ખેળવાઈ ગઈ.
પાંચ મહાવ્રતોની જડ પ્રાણાતિપાતવિરમણ
આત્મા ક્યાંથી આવ્યો નથી, જવાને નથી, તો જીવ જેવી ચીજ કયાં રહી? અને પ્રાણાતિપાત વિરમણ કયાં રહ્યું કે પ્રાણાતિપાતવિરમણુના સ્વરૂપમાં ખામી આવવાને લીધે તનવ્યવસ્થા ખેળવાઈ ગઈ.
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નિત્યાનિત્યમાં બાગ્રહ ન આવ્યા હતા તો ચાલત પણ એક તત્વ બગડી જાય. નિત્ય માનવામાં અને અનિત્ય માનવામાં એ લેકેને કઈ પ્રતિકૂળતા અને અનુકૂળતા છે? જીવનું કથંચિત્ નિત્યનિત્યપણું કેમ એળવવું પડ્યું તે વિચારીશું તો પ્રાણાતિપાત વિરમણ પાંચ મહાવતોની જડ છે તે માલમ પડશે કેવી રીતે ઓળવ્યું તે અગ્રે.
વ્યાખ્યાન ૬૫
સંસારની ભયંકરતા સાકીશાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મેક્ષમાગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબોધ અને દીક્ષા પાસ્યાની સાથે સંસારની ભયંકરતા લાગી. જેમ ભિખારીને જીવ મરીને રાજા થયે હેાય તે પહેલા નંબરે દાનશાળાઓ મંડાવે. કારણ? ભિખારીનું દુઃખ પોતે વેઠેલું છે તેથી પિતાના પર પડેલું દુઃખ નિવારવા રાજા કટિબદ્ધ થાય તેમાં આશ્ચર્ય નથી. તેમ સુધર્માસ્વામીજીને પ્રતિબંધ થયો ને પ્રત્રજયા મળી કે જગતમાં અવિરતિ, મિથ્યાત્વ કેવી રીતે જીવોને ભરમાવે છે તે હકીકત ભયંકર લાગી.
હોય તે ન દેખે, ન હોય તે દેખે તેનું શું થાય?
સંથકાર જણાવે છે કે આંધળ, પદાર્થ ન દેખે. એ ન દેખ. ના કેઈકને પૂછે, કેઈકની પાસેથી જાણે બીજે દયા લાવીને પદાર્થ સમજાવે પણ જેણે ધંતુર પીધેલ હેય તે પદાર્થ દેખે, પણ અવળ દેખે, ન કોઈને પૂછે, બતાવનાર મળે તે કેઈનું માને નહિ. આંધળો પદાર્થ ન દેખે તેથી જાણવાને માટે બીજાને પૂછે છે. દયાળુ બતાવનાર મળે તે માની લે, પોતે પણ પૂછે. આ ગુણ દેખનારની અપેક્ષાએ નથી, પણ ધંતૂર ખાઈને પીળું એટલું સેનું દેખે તેનું શું થાય? એને જિજ્ઞાસા ન રહે, તેમ કઈ બીજે સમજાવી શકે
Page #434
--------------------------------------------------------------------------
________________
પાંસઠમું ] સ્થાનાગસુત્ર
[૪૧૧ નહિ. તેમ અજ્ઞાની જે કાંઈ પણ ન જાણતા હોય તો તેને એમ રહે કે આપણે મૂર્ખ છીએ એટલે પૂછીને સમજીશું. સમજુ પણ દયા લાવીને સમજાવે ખરો, પણ જે જીવ મિથ્યાજ્ઞાની હોય તેનું શું થાય? ન તે પોતાને જિજ્ઞાસા રહે ન બીજાની દયાને પાત્ર રહે. આ વિચારેએ તો ખરેખર ભગવાન સુધર્માસ્વામીજીને આ જગતની અંદર મિથ ત્વ ઊલટો બોધ, ઊલટી માન્યતાન હોય એ દેખે, હેય તે ન દેખે તેનું શું થાય? લાગ્યું.
અંગો રચવાની પ્રથમ જરૂર કેમ પડી? સુધર્માસ્વામીજીએ દેખ્યું કે મારે પલ્લે તો એ પડયા છે. કોણ? મિથ્યાત્વો. અજ્ઞાનીને પ્રતિબોધ કરવા કરતાં એ મિથ્યાવીઓને પ્રતિબંધ કરવાનું છે. પિતાની મિથ્યાત્વ દશા દેખીને પિતે કેટલા બળતા હેવા જોઈએ તે વિચારો. કેઈને ધકકે માર્યો હોય થોડીવારે તે ઓળખીતા લાગે તે શું થાય? હૃદયમાં શી દશા થાય? તેમ અહીં જગતના ઉદ્ધારક વીતરાગ પ્રભુને ધ મારવા પ્રથમ બેઠા હતા. અગિયાર ગણધરો પ્રથમ ધો મારવાની સ્થિતિમાં ગયેલાં, તેમને માલમ પડયું કે ભૂલ થઈ તે વખતે તેમના મનમાં શું થાય ? પિતાના આખા ઘરના માણસને કહે મારી ભૂલ થઈ. જે વખતે મહાવીરની વિરૂદ્ધમાં, મહાવીરને ધપે મારવામાં સુધર્મા સ્વામી પહેલાં ગણધર થાય છે તે વખતે કાળજામાં શું થાય છે? એમને કોઈ પણ ખસ કહે નહિ તેટલે બંબસ્ત ઘરધણી કર્યા વિના રહે નહિ, પિતાથી ધક્કો ભૂલથી મરાઈ ગયો હોય, પણ પિતાને જુલમ ઘરવાળો જાહેર કરે શા માટે ? ખેને બીજે કઈ એવું અપમાન. કરી બેસે. તેમ સુધર્માસ્વામીજી મહાવીરનું અપમાન કરી બેઠા હતા, પણ માલમ પડ્યું કે આ તે ઉદ્ધારક, વીતરાગ, સર્વજ્ઞ, ત્યાં પહેલે નંબરે એ જાહેર કરવાની જરૂર પડી કે આ સર્વજ્ઞ છે, કાઈ એમની અવજ્ઞા ન કરશો, મારી તે ભૂલ થઈ ગઈ! આમ જગતના જીવનું મિથ્યાત્વ વધાવવા માટે અંગે રચવાની પ્રથમ જરૂર હતી.
Page #435
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન
૪૧૨ ]
સ્થાનાંગસૂત્ર પ્રતિજ્ઞા વિનાનું બધું નકામું અવિરતિના પ્રતાપે કઈ સ્થિતિ થાય? જગતમાં સાક્ષીના પાંજરામાં ઊભો રહેલે મનુષ્ય સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરે નહિ ત્યાં સુધી શિરસ્તેદાર તેની વતીની એક લીટી લખે નહિ. પ્રતિજ્ઞા કરે ત્યારે લખે. પ્રતિજ્ઞા વગર સાચું, સાચામાં સાચું, તદ્દન સાચું, સાચા વિના બીજું કાંઈ બોલતો ન હોય તો પણ શિરસ્તેદારની કલમ પ્રતિજ્ઞા કર્યા પછી જ નેંધ લે. જગતના જીવને દ્રોહ કરનાર ન હેય પણ દ્રોહ ન કરવો એવી પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી તે કિંમતમાં આવતા નથી. પ્રતિજ્ઞા કર્યા વગરનું એક પણ વાય શિરસ્તેદારના દફતરમાં દાખલ થાય નહિ. સર્વ જી સર્વ જીવોના દ્રોહ કરનારા હતા નથી. સૂક્ષ્મ એકેદ્રિય કોઈને મારતા નથી. એમ કહીએ તો ચાલે કે સિહમહારાજની સ્થિતિમાં છે. સિદ્ધમહારાજ બીજાની હિંસા કરી પોતે કર્મ બાંધે નહિ, તેમ પિતાની હિંસાનું કર્મ બીજાને બંધાવે નહિ. તેમ સૂક્ષ્મ એકે દ્રિય ન કોઈને એ મારે, ન કોઈ એને મારે. સૂમ એકેદ્રિય જીવ હિંસામાંથી બચી જાય છે. ચૌદમાં ગુણઠાણાવાળાના પગલથી હિંસા થઈ જાય. હિંસાના નિમિત્તપણામાંથી અયોગિ–કેવલી બચી શકતો નથી. તેમાંથી સુક્ષ્મ એકે ક્રિય બચે છે. વરાળ ઘડાને રોકતી નથી, ઘડો વરાળને રોકતો નથી. વરાળ ન રોકી રહે, ન રોકનારી બને. શાને લીધે ? બારીક છે. કાચમાંથી તે જ પસાર થાય, તેજ કાચને રોકનાર બને નહિ, કાચ તેજથી રોકાય નહિ. કાચ અને તેજ પુદ્ગલ છે છતાં તેજના પુદગલે એટલાં બધાં બારીક છે કે જેને લીધે તે કાચને રોકતા નથી, કાચથી રોકાતા નથી. બાદરથી - સૂક્ષ્મ એકે દિલ જીવો રોકાતા નથી, બાદરને રોકે નહિ, કાચે તેજને કટકે કર્યો એમ કોણ માને? તેજે કાચ ભાગ્ય તેય બની શકે નહિ. નથી સૂક્ષ્મ બારીકથી મરતા, તેમ બારીકને મારતા. આવા સૂક્ષ્મ મહા દયાળુ થઈ જાય, કહે કે સાધુ કરતા વહેલા મેક્ષે જાય અને હિંસાનું કારણ ન બને પણ ઘાતના પચ્ચકખાણ હોય તે. પ્રતિજ્ઞાવનાનું બધું નકામું.
Page #436
--------------------------------------------------------------------------
________________
પાંસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૧૩ અહિંસાને લાભ કયારે મળે? ધર્મના ત્રણ ભેદ જણાવીએ. “અહિ સા એટલે હિંસા ન કરવી. તે' એ જૈન શાસ્ત્રની વ્યાખ્યા નથી. હિંસા ન કરી તેનું નામ અહિંસા લઈ લઈએ તે સુક્ષ્મ એકૅક્રિય ઘણું જ અહિંસાવાળા. બીજા ઘણું છે તો હિંસાવાળા જ એક જાનવર જાનથી મારે છે. સે વર્ષ સુધી માર્યો જાય તે જગતમ અનંતા છો છે તેમાંના ત્રણ લાખ સાઠ હજારની હિંસા, બાકી બીજાની અહિંસા વધી કસાઈની સદ્દગતિ થવાનીને? અસંખ્યાતા, અનંતા ફાયદામાં ત્રણ લાખ સાઠ હજારની હિંસા એ આટા ભેગું લૂણ, જ્યારે હિંસા ન કરવી તેનું નામ અહિંસા માનીએ તો. હિંસાની નિવૃત્તિ કરવી, તેના પચ્ચકખાણું કરવા તે અહિંસા, “દિક્ષાનિવૃત્તિઃ અસિ” માનવામાં એકેદ્રિય કે કસાઈઓ અહિંસક ગણવાના નહિ, અહિંસાને લાભ જેઓ હિંસાના પચ્ચકખાણ કરે તે મેળવી શકે.
વાણીઓ અને ગરાસીએઅવિરતિના પાપને માટે શાસ્ત્રો તપાસવા તેના કરતાં પ્રત્યક્ષ દાખલે લેવાની જરૂર છે, એક શેઠિઓના ગરાસિયા પાસે રૂપિયા પાંચસો લેણા. વેપારીને રિવાજ છે કે ઉઘરાણું કરીને ટકેર તો કરે. આપ ન આપે તે જુદી વાત. તળાવ પર મળે તે ટકર, કેમ ઠાકોર ! શું ધાર્યું છે? એક વર્ષ ગરાસિઓ બહારગામ ગયેલો છે. પરાક્રમ કર્યું, પાંચસે રૂપિયા રાજાએ આપ્યા. એ રૂપિયા લઈને ગરાસિઓ જાય છે. વાણિયો મળે. વાણિયો કહે કેમ ઠાકોર ! ગરાસિયો વિચાર કરે છે કે ઘરે લઈ જઈશ તે વેડફાઈ જશે, જંગલમાં બેસીને ગણી આપ્યા. ચોર લેકે તાળાં તેડીને ચોરી કરે.
જ્યારે વેપારી કાળજાં કાપીને ચોરી કરે. પેલાએ પાંચમાંથી કેડી જમા ન કરી. છ માસ, વરસ, બે વરસ ગયાં ત્યાં સુધી કાંઈ કહેવું નાહ. ગરાસિઓ જાણે છે કે રૂપિયા વળી ગયા છે તેથી કાંઈ બોલતો
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નથી. બે વરસ પછી વાણિઓ કહેઃ કેમ ઠાકેર ! ઠાકોર સમ કે મહાબતને લીધે બોલાવે છે. કેમ ઠાકોર ! કઈ વિચાર કે? કાંઈ ખાતું પાડવું હશે તેથી બેલાવે છે. ગરાસિયે મૌન રહે છે, આપણે ફલાવું નથી. પછી વાણિઓ કહેઃ સમતાની હદ આવી ગઈ. બે વરસ ગયાં હજુ ખાતું ચાલું ન કર્યું તે હદ આવી ગઈ એમ ઠાર સમયે. પછી વાણિઓ કહેઃ આગળ વધવું પડશે. ઠાકોર કહે છે, કેમ પાંચ રૂપિયા તમારે ત્યાં ને આગળ વધવાનું ! વાણી કહે છે. પાંચસો ધીર્યા ત્યાં મને ડાગળી ચસકી કહે છે એમને ? પહેલાથી જાણ્યું જ હતું કે આપવાનું નથી. વાણિયાએ ચોપડા કેર્ટમાં રજુ કર્યા. ઉઘરાણી કરીને થાકયો પણ આપતે નથી ઊલટો આપી દીધા છે એમ કહે છે. પેલાને બોલાવ્યો, શેઠ તારી પાસે લેણા કહે છે તે શું ? સાહેબ! મેં તે આપી દીધા છે. પ્રધાન પારકાના મનના વિચાર સમજી લે. ચેષ્ટાથી સમજી લીધું કે ગરાસિયાએ રૂપિયા આપેલા છે, સાંજે ગરાસિયાને બોલાવ્યા. તે શરીર ગણાય. ગામના શ્રીમંતને હેરાન કરે તો આખા લશ્કરની શાહુકારીનું શું થશે? અવળું લીધું ત્યારે ઠાકોર કહે છે કે-પાંચસે લીધા તે ભરી શકે તેમ ન હતું, પણ ફલાણી જગે પર ગયે, ત્યાં ઈનામમાં રૂપિયા પાંચ મળ્યા, તે જંગલમાં મળ્યો ત્યાં આપી દીધા. સાક્ષી? તે, કોઈ હતું નહિ. હતું નહિ તે ખરાપણું છે, આપ્યા હતા કયાં? પેલું ઝાડ આવે છે ત્યાં. તે ઝાડ નીચે આપ્યા છે. ઠીક, બીજી મુદતે હાજર થયા. દીવાને ઠાકોરને અદ્ધર લીધા. કેમ ઠાકોર ! આ વર્ગ વાણિયાને ત્યાંથી લાવી નિર્વાહ કરે છે, તમારા જે પાકશે તો આખા રાજ્યને પાયમાલ કરી દેશે. કઈ કઈને ધીરધાર કરશે નહિ. એક રાજકુટુંબના નિર્વાહની ખાતર રૂપિયા જલદી આપી દેવા જોઇએ. પેલે કહે, સાહેબ! સમજું છું. નામકર ન જાઉં. મેં આપ્યા છે. પ્રધાન કહે, કયાં આપ્યા છે? દેવલોકમાં જઈને તો નહિ આપ્યા હેયને ? આંબાના ઝાડ નીચે આપ્યા છે, સિપાઈ જા એની સાથે, ને ઝાડને સાક્ષી
Page #438
--------------------------------------------------------------------------
________________
પાંસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૫ આપવા બેસાવી લાવ! ઝાડ સાક્ષી દેવા કેમ આવી શકે? અમારી જમીનમાં છે ને કેમ આવે ? ન આવે તે કાટીને, ઊંચકીને ફેંકી દઇશું. દીવાન ઠલમ શેકીને બેસી રહ્યો. અર્ધો કલાક થયા. શેઠજી હજુ સુધી બેસી રહ્યા છે. શેઠ કહેઃ સાહેબ! ઝાડ છેટું છે. પછી તે સિપાઈ અને ઠાકોર જઈ આવ્યા સાહેબ ઘણું કહ્યું પણ ઝાડ આવતું નથી. મારી ધરતી પર છે. આવી ગયું, ને સાક્ષીય પુરી ગયું એમ દીવાન કહે છે. વાણિઓ કહે: આ શું કહે છે ? સાહેબ આપ તો રાજદ્વારી પુરુષ કહેવાઓ. આપ કહે કે ઝાડ આવી ગયું ને સાક્ષી પૂરી ગયું તે કેમ કહે છે ? હું તે બહાર ગયા નથી. દીવાન કહે: મને ગમે છે? આમ કહે છે કે અક્કલવાળા ઝાડ નથી પૂરી?શેઠજી, બેલે! ઝાડ છેટું હતું એ ક્યાંથી બેલ્યા ? ઝાડ બોલ્યું તે નીચે રૂપિયા આપ્યા હતા. આગળ પાપ અવિરતિનું ન સમજવું, પાંદડાં વગેરે સમજાવે છે કે, અવિરતિના લીધે પડયા છીએ. એકે દ્રિય રખડયા કરે છે તે હિંસા કરીને નહિ, પણ હિંસાના પચ્ચક્ખાણ ન કરવાથી.
વિરમે નહિ તે ભેગવેઅનાદિ નિગેહવાળા રખાવી કયાં ગયા? પણ હિંસાની વિરતિ ન કરી તેનું પાપ. એકેન્દ્રિય મરીને એકેંદ્રિયમાં વધારે ઉપજે. આટલા બધા એકે દિયે છે તે સાક્ષી પૂરે છે કે, હિંસા ન કરે તે પણ પચ્ચફખાણ ન કરશે તે અમારે પાલવે પડશે. હિંસાની વિરતિ કરવી તેનું નામ અહિંસા છે. ગૌતમસ્વામીની માફક સુધર્માસ્વામીજી પણ પ્રતિબંધ ને પ્રવજ્યા પામ્યા. હિંસાની વિરતિ વગર અહિંસા નથી તેથી પ્રતિબોધ પામ્યાની સાથે પ્રત્રજ્યા લીધી. એક વાત સુધ. ર્માસ્વામી મંજુર નહોતા કરતા તે મહાવીરે કબૂલ કરાવી દીધી. વાદને છેડો કબુલા, શરતી વાદ નથી. શરતી વાદ હેત તો મહાવીરને શરત કરવી પડત. જો તમે સાબિત કરો તો મારે તારે ચેલે થવું. પણ આ શરતી વાદ નથી. સમાજ સુધારવાની વાત છે. પાંચ ભૂત જ
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૬ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
'
>
છે. જે જેવા છે તે તેવા જ જન્મે. જેવા તે તેવા હાય, તે જુદા હોય તે માની લે તેટલા પૂરતા છેડે. એ સત્ય ખેાધ થતાં હિંસાની વિતિ કર્યાં વગર અહિંસા અને નહિં તે સુધર્મસ્વામીજીના સમજવામાં માન્યું. જગતની વાત જુદે વાટે છે, જૈનની વાત જુદે વાટે છે. આખા જગતમાં દેખીએ તે। ‘ કરે તે ભાગવે. ’ ત્યારે અહીં ન વિરતિ કરે તે બધા ભાગવે. ' વિરમે નહિ તે ભોગવે આવી માન્યતા જૈનધર્મની છે. મિથ્યાત્વની સાથે અવિરતિ ક્રમ બધનું કારણ છે એમ જાવ્યું છે, મહાવીર પાસેથી પ્રતિખેાધ મળ્યે તે માલમ પડયુ કે અવિરતિ કર્મબંધનુ કારણ છે. પહેલાં કરે તે ભાગને ઍમ હતું. Exnomist એકસનેમિસ્ટ, જેની આગળ એનાકિસ્ટ, એનાક્રિસ્ટની ટાળીમાં નામ લખાવ્યુ. કાઈ (વસ મીટિંગમાં જતા નથી. કોઇ વખત ત થયું. ટ્વિસ્ટ બહાર પડે તેા નામવાળા ઘેરે સુતા હોય તેા પશુ એડી પહેરવી પડે. કયારે ખૂન કર્યું તે જાતે ન હોય પણુ ટોળીમાં નામ આવ્યું કે ભાઈને તૈયાર થવું પડે. જો આ સ્થિતિ દેખીએ તે। સ ંસારની પાપપ્રવૃત્તિવાળા ટાળીમાં નામ લખાવ્યું છે. તમે તેા અમે, અમે તેવા તમે, રાજીનામું ન । ત્યાં સુધી મયાય નહિ. ન ભળેા તેટલા માત્રથી ન બચે.
રાજીનામુ આપ્યા વિના અચાય નહિ
તી'કર ગર્ભથી સમ્યક્ત્વને ધારણ કરનારા, ત્રણ જ્ઞાનને ધારણ કરનારા, કર્મથી કયારે અચ્યા ? ધરનું રાજીનામું આપીનેે સાધુપણું લીધું ત્યારે, તીર્થંકરની આ સ્થિતિ હોય તો આ જીવની શી હાલત? અપ્રતિપાતી શુદ્ધ ત્રણ જ્ઞાનના ધણી, ગર્ભથી સમ્યકૂવાળા રાજીનામુ` આપ્યા વિના બચ્યા નહિ, તીથંકર સરખા જીવા એ પણુ વિરતિ કર્યાં વગર અવિરતિના બારે બંધનામાંથી ખેંચી શકે નહિં, તેા ખીજાની શી વલે ? વિરતિ ન કરે! તેા પાપ, એ સ્થિતિ જૈનદર્શનમાં છે. ખીજા દર્શના વ્રત કરવામાં લાભ ખતાવવાવાળા છે. ગૌતમસ્વામીના ખ્યાલમાં આપ્યું કે અવિરતિ એ કર્મબંધનું કારણ છે. તેા પછી મૂળમાં થા
Page #440
--------------------------------------------------------------------------
________________
પ'સમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૪૧૭
સરદાર સજ્જ થયેલા, શસ્ત્રનું નામ સાંભળે ત્યાં એનું શૌય ન ઝળકે તે રે! નથી પણ ખાયલે છે. આમા જ્યાં અવિરતિનુ ક્રમ માલમ પડ્યું તે વખતે અવતિને રાકવા તૈયાર ન થાય તેા આત્માને લાંછન લાગે ગણધર। પ્રતિમધ સાથે પ્રત્રામાં આવે છે. એ પણ ગણુધર પ્રતિમાષ પામ્યા તે 'ઠી વાળીને બેસી જાય તેવું મળ્યું નથી. માટે દરેક ગણુધ। પ્રતિમાષ પામ્યાની શાથે પ્રવ્રજ્યા લે છે. આખા જગતને જુલમના જોરમાં જડનાર હાય તે। મિથ્યાત્વ અને અવિરતિ અે એમ માલમ પડ્યું કે ગણુધરા એ કામ પહેલુ` કરતા લાગ્યા, તે અવિરતિ અને મિથ્યાત્વના જુલમના દ્વાર કાપી નાંખ્યા.
એમને ઈશ્વરના અવતાર કહપવા પડયા
આચારાંગ, સૂયગડાંગ પછી ઠાણાંગ. પાંચ મહાવ્રતામાં પહેલુ' પ્રાણાતિપાતવિરમણ. પહેલુ. મહાત્રત મનાજને સ્થાને અને ખીજા' મહાવ્રતા વાડને સ્થાને. કષ અને છંદ તે! માન્યાં પણ તત્ત્વવ્યવસ્થાની વખતે ખીજાતે ગડબડી જવાનું થાય. સાંખ્યને સ્નાન વિના ચાલ્યું નહિ. સ્નાનમાં માનવાને લીધે અનંત સંસાર રખડવો. આર્ભમાં આસકત બનેલાને ઇશ્વરનેા અવતાર કલ્પવા પડ્યો. ઈશ્વર આ દેશે. આત્મા તે શરીર ભિન્ન માનવાની ફરજ પડી. અનુયાગદ્વારની અંદર આવશ્યક ત્રણ પ્રકારના જણુાવ્યા—લૌકિક, કુપ્રાત્રનિક અને લેાકેાત્તર. લેાકેાત્તરમાં સાધુ, સાધ્વી અને શ્રાવક સાંજસવાર પડિકમાં કરે તે, માતામહાદેવની પૂન્ન કરે, લા પેગુપે તે કુત્રાવનિક આ॰ક્ષક. સવારે ભારત, સાંજે રામાયણુ સંભળાય, રાજામહારાજા સાંભળે તે લૌકિક આવશ્યક. ભારત એ કૃષ્ણમહારાજાના ઇતિહાસ આપનાર. રામાયણ જેવા રામના ઇતિહાસ આપનારને લૌકિ ક્રમાં ગણી કુપ્રાવનિકમાં ન ગણ્યા. તે ઐતિહાસિક પુરુષ હતા. તે અનુયાગદ્દારની માન્યતા સુધી અવતારી ન હતા. લૌકિક મહાપુરુષ અને ઐતિહાસિક મહાપુરુષોને અવતારી બનવવા પડયા. ઇશ્વર નિમળ રહે, અવતાર છે. એ અવતારમાં ચાહે તે કરે તેમાં ઈશ્વરને લેવાદેવા નહિ.
૨૭
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જૈન ધમ સિવાય બીજે બધે લાલના ડખા - ઈશ્વરને આત્મા શરીરથી જુદો માનવે પડયો. આકાશ જેમ કચરાએ લેપાય નહિ તેમ અવતારી પુરુષ પાતા નથી. તે કયારે બને? ઇશ્વર ને અવતારીપણાનું શરીર જુદા માને છે. માટે અવતારી માનવા પડયા હતા એતિહાસિક. શરીર જુદું અને ઈશ્વરી આત્મા જુદો. સાક્ષાત ઈપરને સંદેશ સાંભળનાર હોય તે જૈનદર્શન છે. બાકી બધા ધર્મ દલાલના ખાનાળા છે વિચારે! મુસલમાને એ કહેવામાં આવ્યું કે સુરાઓ દેવના દૂતો લાવી દે છે, પરમેશ્વરે સુરા મહમદ પાસે મોકલી. મહમદે તે જગતને કહી તે દલાલને ડખે. ક્રિશ્ચિયનને અંગે ઇસુ પરમેશ્વરને દીકરો, તે કહે છે. પરમેશ્વર કહેતો નથી. કહે દલાલને છે. હિંદુધર્મને અંગે કહીએ અગ્નિ, વાયુ અને રવિથી વેને ઉદ્ધાર થયે, પરમેશ્વરથી થયો નથી. કહે, સાક્ષાત સંદેશે આપનાર કોઈને હેય તે તે જેનેને છે. પરમાત્મા સાક્ષાત દેશના દે છે. દિગંબરોએ વીતરાગ, સત્ત પ્રભુ માન્યા છતાં જોડે માન્યતા રાખી હારમોનિયમની. ભગવાનની વાણી અસ્પષ્ટ હેય, માત્ર વિનિ થાય. હારમોનિયમમાં સ્વર પૂરે ત્યારે શબ્દ ન નીકળે, વગાડે તે શબ્દ નીકળે. દિગબરના ભગવાન સ્તર પૂરવાવાળા અને તે માત્ર ગણપરે સમજે, ગણધરે સમજાવે છે જેન ચંપા છતાં દલાલને બે લઈને બેઠા. જિનેશ્વર એ ઇશ્વર, સર્વજ્ઞ સર્વદશી પિતાને મોઢે સંદેશો આપે છે તે માન્યતા જૈનધર્મમાં છે. જૈનધર્મ સિવાય બીજે દલાલના
. ઈશ્વર ક, વચમાં અવતારી પુરુષો નાંખવા પડ્યા તેથી શરીર અને આત્માને ભેદ લેવો પડ્યો. શરીર અને આત્માને લાગતું વળગતું નથી. આરંભપરિગ્રહને આ બદલે. તેને લીધે છેવટે અભિન્નપણે થયું. કાંચિત્ ભિન્ન, કથંચિત અભિન્ન પણું માને તે પાંચ વ્રત રહે. તે કેમ, તે અગ્રે.
Page #442
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૬૬ મિથ્યાત્વ અને અવિરતિને કાળો કેર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબંધ અને પ્રવજયા પામ્યાની સાથે ફરમાવે છે. જેમ દારકી મનુષ્ય-ભિખારી બીજે ભવે રાજા થયો હોય તે ભિખારીના પિફારને પ્રથમ ધ્યાનમાં લે, રોગને કોઈ પણ પ્રકારે ઉપાય ન થતો હોય, કોઈક સંજોગમાં તેના પેગની કોઈ અપૂર્વ દવા મળી આવે, તો તે પિતાની લક્ષ્મીને કાંઈ ભાગ વાપર હાય તે તે દવામાં વાપરે, તેમ ભગવાન સુધર્માસ્વામીજીને મિથ્યાત્વ અને અવિરતિ જગતમાં કાળો કેર વર્તાવી રહ્યાં છે તે ખ્યાલમાં છે.
કષાય અને વેગ બે બાજુ ઢેલકી વગાડે આખું જગત રખડે છે તેનાં કારણો કેવળ બે જ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જેમ એ ચારે બંધના કારણે છે. ચારમાંથી બે જ કેમ પકડ્યા? મિથ્યાત્વ અને અવિરતિ બે જ કેમ પકડ્યાં? એ જ પકડ્યા તેમ નથી. શાસ્ત્રમાં જે મિથ્યાત્વને નિષેધ કર્યો છે તેવો જ અવિરતિ, કષાય અને યોગને પણ નિષેધ કર્યો છે, પણ અહીં મુખ્યતાએ બેના જ નિષેધમાં આવીએ છીએ. બેને નિષેધ કેમ કરે છે? કારણે દર્શાવતાં પહેલાં–આગલા બે-કપાય અને યોગ પટાવાળી છે કષાય અને યોગ બે બાજુ ઢાલકી વગાડે. સંસાર વધારે તેને સંસાર વધારવામાં કષાય અને યોગ, અને મોક્ષ તરફ પ્રયાણ કરે તેને મોક્ષ તરફ લઈ જનાર પણ કષાય અને વૈગ જ. કષાય અને યોગમાં પ્રસ્ત, અપ્રશાસ્તપણું રહેલું છે. કષાયનું પ્રશસ્તપણું અને યોગનું પ્રશસ્તપણું સાંભળીને કષાય અને એમના ઘરજમાઈ થવાનું નથી. કષાય અને રોગનું પ્રશસ્તપણું કહેવામાં આવ્યું તે
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૨૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પછી પકડી રાખીએ તેા કેમ? એને જ કાપવાની બુદ્ધિએ એને હથિયાર તરીકે વાપરવા તે પ્રશસ્તપણાની નીશાની, કષાયને ક પવારે માટે કષાયને ઉપયોગ તેનુ' નામ પ્રશ્નસ્તકષાય, અને યાગને માટે યાગને ઉપયોગ તેનું નામ પ્રશતયાગ.
રાગ અને દ્વેષ
શુદ્ધ દેવ, ગુરુ અને ધમ' ઉપર આપણે રાગ ધરીએ. રાગને સર્વથા નાશ કરવા માટે પ્રશસ્તરાગના એ સ્થાન-ગુણુ અને ગુણી. રાગને નાશ કરવા માટે ગુણુ ઉપર રાગ કરાય અને ગુણી ઉપર રાગ કરાય તેનું નામ પ્રશસ્તરાગ. અવગુણુ ઉપર દ્વેષ ક્રમના નાશ. કરવા માટે. અદ્ગુણુને નાશ કરવા માટે અવગુણુ ઉપર દ્વેષ ધરી શકીએ પણ અવગુણી ઉપર દ્વેષ કમ'નો નાશ કરનાર ન હેાવાથી તેને પ્રશસ્તદ્વેષ કહી શકતા નથી. પ્રશસ્તદ્વેષ એક રૂપે—અવગુણુ. ઉપર દ્વેષ. પ્રશસ્તરાગ એ ઉપર. ચુણુ અને ગુણી ઉપર રામ. પ્રશ્નસ્તરાગની વખતે એ સ્થાન, ગુણુ અને ગુણી. દ્વેષ કેવળ અજ્ઞાન, વરતિ અને મિથ્યા ઉપર. એ અવગુણે!. એની ઉપર જ દેશ હોય. અવગુણી ઉપર શુ? અવગુણી તે જગતમાં છે, તે એને અંગે શું હાવું જોઈએ ? તેના ઉપર રાગ ધરી શકીએ નહિ. જે વસ્તુના ઉપર રાગ ધરીએ તેને મેળવવા માગીએ છીએ એમ કહેવાય. અવગુણી ઉપર રાગ તા ધરાય નહિ. જે ચીજ છોડવા લાયક પડે તેના ઉપર રાગ તા હોય જ નહિ. મેળવવા લાયક ચીજ લાગે તેના ઉપર રાગ હોય. અવગુણી ઉપર રાગ ધરવાથી અવગુણુની પ્રાર્થનાવાળા આપણે કરીએ, માટે અગુણો ઉપર રાગ ધરી શકીએ નહિ, તેમજ દ્વેષ પણ ધરી શકીએ નહિ. દ્વેષ ધરવા જઇએ તે! અઞમાં દયાનું સ્થાન કાઈ રહે નહિ.
માલમ
યા દેશના ઉપર? દુઃખી ઉપર. પહેલાં ભવના અવગુણી તે જ મા ભવના દુ:ખી. વર્તમાનના અવગુણી તે આવ'તા ભવના દુઃખી. દુઃખી ચત્ત્વમાત્રમાં યા હોવી જોઈ . કેટલાક આગ્રહમાં આવીને
Page #444
--------------------------------------------------------------------------
________________
સાસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૨૧ વસ્તુતાવ ઊલટું કહે. બીજે પિતાના અવગુણમાં હોય ત્યાં સુધી દયાને પાત્ર પણ બીજાના ગુણને ઘાત કરતા હોય ત્યારે દયાને પાત્ર રહે નહિ, આવું કહેનારાએ ધ્યાન રાખવું કે મહાવીર ઉપદ્રવ કરનાર સંગમ દેવતા ઉપર દયા કરવાની દષ્ટિવાળા છે, માટે ઈકબાટ બેયા. દયા કરીને જેની અખો અંજાયેલી થઇ છે. જાણું જોઇને જઈ જઈને ઉપદ્ર સહેવાં તે મહાવીરનું કામ
સંગમ જે ગુણીને ઘાતક બીજે ક્યા ? તેમાંય શાસ્ત્રકારે દયા કહી. ગોશાલાની તેજલેશ્યાની વાત ચાલી. ગૌતમસ્વામીએ પૂછ્યું ગોશાલાની તેજેશ્યા કેટલી ? મહાવીર કહે છે. સોળ દેશને એકી સાથે જાસ્મ કરી નાંખે તેટલી તાકાત તેજલેશ્યાની છે. ત્યારે પ્રશ્ન કર્યો કે શ્રમણ ભગવાનમાં કેટલી? ઉત્તર દીધે કે ગોશાલાની તેલેસ્યા કરતાં શ્રમણ નિર્ચ થેની અનંતગણી, તેના કરતાં અનંતગણી સ્થવિરની, તેના કરતાં અનંતગણી ભગવાનની. ક્ષતિક્ષમા-ક્રોધને અભાવ તેથી સહન કરનાર, આટલી બધી તેલેશ્યા છતાં ક્ષાંતિક્ષમાથી સહન કરનારા. વિચારો ! ગોશાલા સરખાના પ્રસંગમાં ઘાતકપણુમાં કયું બાકી ? સંગમમાં કયું કી સંગમ સરખા ઉપર ભગવાન દયા વરસાવે, ગોશાલા સરખાના વખતે છતી શકિતએ સહન કરવું. આનંદ સાધુથી સભામાં અવાજ થાય છે. ગોશાલો આવવાની તૈયારી છે. ભગવાન સાધુઓને કહે છે વિખરાઈ જાઓ! પહેલાં ઘાતક રસ્તો બંધ કર્યો. કેઈએ એની વચ્ચે ઉત્તરપ્રત્યુત્તર કરવો નહિ. ભગવાને અવગણીને બચાવીને શું ફાયદો કાઢો ! શ્રમણ નિગ્રંથને ચાડ સ્વ કે પરને ઉપદ્રવ હોય તો પણ આવેલું સહેવો સ્વાભાવિક છે. જાણીજોઈને જઈ જઈને સહેવો તે મહાવીરનું કામ. તેના પગલે ચાલનારા પ્રસંગે પણ સહન ન કરી શકે તો એમના ઉપદેશને કેટલું પાળીએ ?
સશસ્તની તીવ્રતા તેમ મોક્ષની નિકટતા અવગુણી, ઉપદ્રવ કરનાર, નિબવ અને ઘાતક એ કારુણયને
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૨ ] સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન ઉપેક્ષાને વિષય નહિ તે શાને મૈત્રી પ્રમોદને? તેને પણ વિષય નહિ તે વિષય શાનો? અવગુણ ઉપર ઠેષ એને પ્રશસ્તષ તરીકે કહેતા નથી. અવગુણ ઉપર ભાવદયા ચિંતવવી. જેમ જૂઠ પકવાન પાસે છતાં ઉત્પાત કરીને દોડતો દોડતે ઉકરડે જાય, તેમ આ જીવને જિનેશ્વરનું શાસન મળ્યું છે છતાં આ તરફ ધ્યાન આપતા નથી. કમાર્ગ તરફ દોરી જાય છે. મારાથી બને તે સન્માર્ગ તરફ લાવું એ માબ ભાવના. જેને ન લાવી શકીએ તે બધાને માર્ગે લાવી શકે તે કાર્યને વિષય. માધ્યસ્થ ભાવનાના વિષયથી ઘાતક, અલગુણીને બહાર કાઢી શકશે નહિ. સંગમ અને ગોશાલા સરખા જેવા પણ દયા, ઉપેક્ષાના વિષયમાં રહે, તેવાને અંગે દ્વેષ કરાય નહિ. શાસ્ત્રકારોએ આવશ્યકનિયુક્તિમાં પ્રશસ્તરાગના સ્થાનમાં ગુણ અને ગુણ બંને ગણ્યા. પ્રશસ્તષ વખતે અવગુણને ગણાવ્યો, અવગુણને નહિ. અવગુણ ઉપર ટૅપ કરવાથી દેશને છાંડવાને મુદ્દો રહે, ને અંતે કર્મને નાશ કરે. ગુણ ઉપર અને ગુણી ઉપર રાગ કર્મને નાશ કરનાર. ગુણી ઉપર દેષ એ કર્મને નાશ કરનારી ચીજ નથી, કષાય (ક્રાધ) એલે સંસારને વધારે તેમ નથી. ક્રોધને કષાય કહેવાય, માન. માયા અને લોભને કાઈ કષાય કહેતું નથી. કષાય શબ્દથી દુનિયામાં એક્કે ક્રોધ લેવાય, જેનશાસનમાં ક્રોધ જેમ કષાય છે તેમ માન, માયા અને લાભ પણ કષાય છે. અન્ય દશનવાળા ક્રોધને કષાય કહે. આપણામાં કેટલાકે પકડી લીધું કે “માયા કરવા લાગ્યો, કષાયમાં ઊતર્યો છે' એમ કહીએ છીએ સંસ્કાર હજુ લેકના પડેલા છે. કષાય શબ્દ જે ક્રોધને લાગુ કર્યો છે તે માન, માયા અને લેભને લાગુ કર્યો નથી. હજુ એની એ નિશાળમાં છીએ. જૈનશાસનની નિશાળમાં નથી બેઠા.
જે જૈનશાસનની નિશાળમાં બેઠા હોઈએ તો માયા, માન, લે વખતે પણ કષાયની બુદ્ધિ કેમ ન રહે? કરશે તે ભરશે એ જેમ અજેનોની નિશાળના શબ્દ છે તેમ ક્રોધ એ કષાય છે તે શબ્દ પણ તેની નિશાળને છે. જેમ જેમ પ્રશસ્તની તીવ્રતા તેમ તેમ મેક્ષા
Page #446
--------------------------------------------------------------------------
________________
સાઠમું ] સ્થાન સત્ર
[ ૩૨૩ ગની નિકટતા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પર રાગ તેમ તેમ મોક્ષ નિકટ, અરિહંત પર રાગ થાય તેમ તેમ મેક્ષમાર્ગ નિકટ. મિથ્યાત્વી ઉપર દ્વેષ થાય તેમ મોક્ષમાર્ગ નિકટ ખરો કે નહી? વિષ્ણકુમાર સરખાને પ્રતિક્રમણ કરીને પ્રાયશ્ચિત લેવું પડયું. લાગણથી થયા વગર રહેતું નથી તેને અહીં સ્થાન નથી. જેમ મોક્ષમાર્ગ વધારે નજીક આવવાને હેય તેમ ગુણ અને ગુણ પર રાગ થાય અને અવગુણ ઉપર દ્વેષ વધે,
લાગણલાગણમાં ભિન્નતા પડે અવગુણી ઉપર પ થાય તે મેક્ષ નજીક આવે એમ ખરું કે? અવગુણ ઉપર જ એ નિજ કરાવશે? એ નિર્જરી કરાવનાર નથી. રૂપિયા હોય તે છીનવી લેવા માગે તે વખતે જેર થાય તે જુદું. મહેર લેવા માંગે તે વખતે જેર થાય તે જુદું. વય ફેરવવામાં ફરક પડે છે, તેમ લાગણમાં ફરક જરૂર પડે છે. અત્યારે વિચાર ચાલે છે કે અવગુણી ઉપર નિજેરાનું સ્થાન છે કે નહિ ? નો અરિહંતાળ” કહીએ તેટલી વખત નિજરો બને છે તે નહિ. વરતુસ્થિતિ ધ્યાનમાં લે. વસ્તુસ્થિતિ જિનવચન ઉપર આધાર રાખે છે, પણજિનવચનને ગોટાળામાં ન નાંખે, રહેવાતું નથી તે જુદી વાત છે.
ઉપગે તલ્લીન થવું તે કૃત્રિમ નવકાર ઉપયોગે ગણો તેમાં નિર્જરા કે વગર ઉપગે ગણે તેમાં સમાધાન-તમારે ને જેને મહેબત છે તેને ચાંલે આવે તેમાં વધારે નહિ તમારે જેને ત્યાં ચાંલ્લે નથી તેને ચાંલ્લો આવે તે વધારે. જે ગુણ સમજે છે તેમાં લીનતા થાય તે સ્વાભાવિક છે, પણ જે નથી જાણતો તેમાં લીનતા થાય તે વધારે. વગર જાણ્યું લીનતા થાય તે ઘણું મુશ્કેલ. તલ્લીન બનવું ખરું કારણ છે. ઉપયોગે (જાણપણથી) તલીન થવું તે કૃત્રિમ, વગર ઉપયોગે તલ્લીન આખે પરેવાયો હેય છે. ઊંઘમાં જે તે રૂંવાડે રૂંવાડે પરિણમ્યું છે. જાગતાં પૂજે તે
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૪ ] સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન બનાવટી હેય. વગર ઉપયોગે ભાગ્યશાળી પછે. આત્મા તન્મય થયા હોય તેને માટે દષ્ટાંત દીધું. ઊંધમાં ક ઉપયોગ હતો? વગર ઉપશાગે એ ફેરવ્યું. જેને આત્મામાં સંસ્કાર રેડાઈ ગયો હોય તે પૂજે. પૂરા સંસ્કાર હેય, તે અનુપગમાં પૂજે.
| સર્વથા છઠવાલાયક શું ?
હવે મૂળ વાત પર આવે, પ્રશાસ્તરાગની કટિ નિજ'રાને ગળે વળગેલી છે. જેટલા અંશે ગુણનો કે ગુણીને રાગ અને જેટલે અંશે અવગુણને દ્વેષ તેટલા અંશે નિર્જરા. એ ત્રણે કર્મનું નિકંદન કરવામાં હથિયારપે રહે છે. અવગુણ ઉપર દ્વેષ થઈ જાય, થયા વિના રહેતો નથી પણ તેને નિર્જરાની સાથે તેલ નથી. તે દ્વેષ નિંદવા લાયક છે, ગહવા લાયક છે. પેલા ત્રણનું નિંદન, ગર્હણ ન હોય. જ્ઞાન, દરન અને ચારિત્ર ઉપર રાગ ધરે, અહિંત ઉપર રાગ ધરે તેને મિચ્છામિ સુધાર' કહે પડે નહિ અવગુણી ઉપર દ્વેષ કરે તે “મિચ્છામિ દુક' કહે છે. રાગ અને દ્વેષ એ ચાર કષાયના ભાગ છે. બે બાજુ ઢેલકી વગાડે છે. સંસાર વધારવામાં અને મેક્ષ લેવામાં પણ ઢલકી બજાવે છે. જેમ નાટકિયો કોઈ વખત રાજાનું અને કઈ વખત ભંગીનું ૨૫ કરે, તેમ અહીં મેક્ષમાં મદદગાર થવું હોય તે ગુણ અને ગુણ ઉપર રાગ, અને સંસારમાં મદદગાર થવું હોય તો કામરાગ ઉપર રાગ કરે. ઠેષને અંગે–જર, જેમ્સ અને જમીનને અંગે દેય તે દ્વેષ સંસાર વધારનાર, ને મિથ્યાત્વને અગે છેષ થાય તે મોક્ષને નજીક લાવનાર યોગ પણ કષાયની પેઠે બંને બાજુની ઢલકી વગાડનાર. આર્ત અને રૌદ્રધ્યાન થાય તેવા યોગ તે સંસાર વધારે. કષાય કે મને એકદમ કાઢવા જેવા નથી, પણ મિથ્યાત્વ અને અવિરતિ એ બે બાજુની ઢોલકીવાળા નથી. એ તે સંસારની જ ઢોલકી વગાડે છે. મિથ્યાત્વ અને અવિરતિ ટેક્ષની ઢલકીમ એકે થપ્પડ દેતા નથી, કેવળ સંસારની ઢેલરી વગાડે છે. તેથી મિથ્યાત્વ અને અવિરતિ સર્વથા છાંડવા લાયક છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
સાઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૨૫ છે. તે પાવૈયાનું ટોળું બંધના હેતુ ચાર કહેવાની જરૂર નથી. કષાય અને કેમ બે હેત કહેતા હતા. મિથ્યાત્વ-અનંતાનુબંધીને ઉદય અને અવિરતિઅપ્રત્યાખ્યાનીને ઉદય. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની તો કપાય છે. યોગ તો મફતના કૂટાવાવાળા છે જેમાં તે પાવૈયાનું ટાળું. જે બાજુ શૂરો સરદાર દોડે તે બાજુ ડે. કપાય તીવ્ર હોય તો ચોગ તૈયાર. યોગની પાસે કષાય જવાવાળા નથી જેવા કવાય તે ગ. ખરી રીતે તે કષાય કર્મબંધનું કારણ માટે રાગ અને દ્વેષ બે જ કર્મબંધના કારણ
મિયા એ અવિરતિના ઘરનું કષાયો એ જ બંધનું કારણ એમ કહેવું હતું. જેટલું વાદીએ કહ્યું તે માનવામાં વાંધો નથી. અહીં કેમ કહ્યું તે કહે. ચારને કેમ નાખ્યા? મિથ્યાત્વ એ કષાયને લીધે છતાં, અનંતાનુબંધીને કોટે વળગેલું છતાં કર્મબંધમાં મુખ્ય કારણ અવિરતિ એના કરતાં ગૌણ, અને તેના કરતાં યોગ ગૌણ. ચોથે ગુણઠાણે આવ્યા એટલે મિથ્યાત્વ ગયું. પછી બંધ કેને લીધે રહેવાને ? હજુ અવિરતિ છે. છ સાતમે આવ્યા એટલે અવિસતિ ગઈ. કષાયે છઠ્ઠા આઠમાંથી ઠેઠ છેડા સુધી, તેને લીધે બંધ થવાને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એગ ચાર કારણ કર્મબંધના છે. કષાય અને વેગ બંને બાજુ લકી વગાડે. મિથ્યાત્વ અને અવિરતિના બે પ્રકાર નથી, એક જ પ્રકાર છે. જો ખરેખર વિચાર કરીએ તો મિથ્યાત્વ એ અવિરતિના ઘરનું છે.
મિથ્યાત્વની દડી જડ અવિરતિ મિથ્યાત્વ અવિરતિના ઘરમાંથી કેમ? અવિરતિને પાપ માની છે તે મિથ્યાત્વ ઊભું રહે નહિ. અવિરતિને પાપ સમજ્યા પછી કુદેવ, કુગુરુ, અને કુધર્મને માનવાને વખત નથી. અવિરતિને આવરતિરૂપે ખ્યાલ ન આવે ત્યાં સુધી મિથ્યાત્વ. મિથ્યાત્વની ઠંડી જા દેખીએ તો અવિરતિ છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૬ ] સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન અવિરતિ ટળે કયારે? પહેલું મિથ્યાત્વ ટળે પછી અવિતિ ટળે. ટળવાની અપેક્ષાએ પ્રથમ જાય મિથ્યાત્વ અને પછી જાય અવિરતિ, અવિરતિનું સ્વરૂપ જાણવામાં આવ્યું તે મિથ્યાત્વને ઊભા રહેવાને વખત નથી. અવિરતિને અવિરતિરૂપે ન માને ત્યાં સુધી કુદેવ, ગુરુ અને કુધર્મ માને.. ત્યારે તે કર્મબંધના હેતુઓમાં મિથ્યાત્વને કહેવાની જરૂર નહિ. અવિરતિનું અવિરતિરૂપે શાન થાય તે સમક્તિ. અવિરતિ, કષાય યોગ હેતુઓ છે એમ કહે. અવિતિને અરનિરૂપે જાણવાની અને ટાળવાની એમ બે ભાગ રાખવા પડયા. જાણવી તેનું નામ સમકિત, ને ટાળવી તે વિતિ. મિથ્યાત્વ અને અવિરતિ બે જ જડ છે ઊંડા ઊતરીએ તે ખરી જડ મિથ્યાત્વ છે. અઢારે પાપસ્થાનકને પાપસ્થા. નકપે ઓળખ્યા. બાર અવિરતિ અને બાર વિરતિ છે તેવા રૂપે ઓળખી તો સંસારને કાળી ટીલી લાગી ગઈ. પાછા હઠે ન હઠ તેને કંઈ નિયમ નહિ. મિથ્યાત્વ ગયું ત્યારે રવિરતિને અવિરતિરૂપે માનવા લાગ્યા, પાપસ્થાનકને પાપસ્થાનકરૂપે માનવા લાગ્યા.
મિથ્યાત્વનું નિકંદન કરવાની જરૂર દોરાભર આગળ વધ્યા નથી છતાં જ્ઞાનીને પૂછે તે કહેશે કે સાત આઠ ભાવમાં મેક્ષ શાને અંગે? એક અવરતિને ખરાબ જાણો. માને તે અર્ધમલપરાવર્ત માં નિયમાને અવિરતિને ટાળો તે તદ્દભવે મેક્ષ ત્રણ ભવથી વધારે નહિ જે જીવ જગતના કોઈ પણ જીવ ઉપર ઉપકાર કરવા માગે છે તેને પ્રથમ તેના મિથ્યાત્વનું નિકંદન કરવું પડે, એના વિના સંસારનું નિકંદન થવાનું નથી. મિથ્યાત્વનું નિકંદન કરવાની જરૂર છે. તપસ્યાવાળા ને અમથા જમનારા, આમાં અમથા જમનારાને ચાહે ત્યારે મળ્યું તે પાલવ્યું, પણ પારણાવાળાને તો અધીરતા જ થાય. જે સમ્યકત્વ પામ્યા તે અનંત સંસાર કાપી મેક્ષ માટે ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલપરાવર્તકાળ નક્કી કરે, તેમાંય સંતોષ વળે નહિ. જેમ પારણુમાં નેતરાં માત્રથી સંતોષ ન હેય. અહીં
Page #450
--------------------------------------------------------------------------
________________
સાઠમું ]
સ્થાનાંગસૂત્ર
. [ ૪૭ સમ્યક્ત્વ પામ્યો તેને અર્ધપુદ્ગલપરાવર્ત પણ કરડવા માગે. મિથ્યાત્વી. દશામાં અનંત પુદગલપરાવર્ત કરડતા ન હતાં. મિથ્યાત્વી મિથ્યાત્વ ટાળવાને જેણે કટિબદ્ધ ન હોય તેના કરતાં સમ્યક્ત્વવાળાને અવિરતિ ટાળવા મજબુત કેડ બાંધવાની હેય. પહેલું પગથિયે ચઢયો તેને પણ બીજાં પગથિયાં તરફ હેવન સમક્તિના પગથિયે ચઢેલો વિરતિના પગથિયે પગલું ઉપાડતો રહે, બીજું લક્ષ ન હોય. હજુ તમે તો બે વર્ષે, પાંચ વર્ષે વિરતિ કરવાની હિંમત ધરાવી શકે છે યા કરવાની લાયકાત દેખો છો. જેઓ કરવાની, હિંમતવાળા કે લાય કાતવાળા નથી તે વિરતિના અધિકારો સાંભળીને સ તેષમાં રહે છે. પલ્યોપમ, સાગરોપમો સુધી વૈમાનિક દેવતાઓ થઈને બારમા દેવલકે બાવીસ સાગરોપમ સુધી રહેવાનું તેમાં એક પણ વિરતિ આવવાની નહિ. સમક્તિ જમ્યા ત્યારથી છે. ભગવાન પાસેથી વાર વાર આવીને શું સાંભળે છે? વિરતિના ગુણે, વિરતિનું બહુમાન સાંભળે. છે, તે જ તેના આત્માને ખેંચે છે. જિંદગીમાં પામવા નથી, નવકરસીય પામવાને નથી. એકે વિરતિ થવાની નથી. સમક્તિ થઈ ગયેલું છે તે પાપ અને સાગરોપમ સુધી શું સાંભળે? વિરતિની બલિદારી અને અવિરતિને તિરસ્કાર સાંભળવાનું છે. આ વાત ખ્યાલમાં લેશો તો જણાશે કે દેવતાઓ પણ મનુષ્યોને નમસ્કાર કરે છે તે વિરતિને અંગે.
સમકિતી થયો તેટલો વિરતિને માટે તલપાહ
વિરતિ તરફ કેવો રાગ હો જોઈએ? અવિ.તિ રહેવાની એ નિશ્ચય. સાગરોપમો સુધી જવાની નથી તે નિશ્ચય, પણ છોકરીઓ ઢીંગલા ઢીંગલી રમવામાં વર્ષો કાઢે છે. તે વખત કોઈ પરણવાનું નથી. પરણવાની વાતને એટલું બધું રૂપ આપેલું છે કે રમતમાં છે કાઢે છે. કેઈ પરણાવતું નથી. સંસાર શું ચીજ છે તેનાં સ્વપ્નો છે, છતાં રમતમાં વર્ષો કાઢે, દેવતાને વિરતિની વાત સાંભળવામાં વર્ષો જાય. વિરતિ લેવાની, મળવાની નહિ અને અવિરતિ ટળવાની નહિ..
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વાતમાં સાગરેપમે. વ્રતપચ્ચક નાણુની વાત કાઢી તે મહારાજે કાઢી. મહારાજ કહે બાધા લો ! તે કહે બાંધ્યા. કેાઈ બાંધનારા નહિ તેથી વ્રતધારીએ બાંધ્યા. આવા પરિણતિવાળા શી રીતે વિરતિ તરફ બહુમાનવાળા હોય? વિરતિની વાતમાં ડૂબકી મારનારા થાઓ ! દેવતાના દષ્ટાંત દીધા. સાગરોપમ સુધી નહિ મળવાને નિશ્ચય છતાં સાંભળવામાં તકલી 1. ઘેરથી નાની વાતમાં જવામાં જે ઉતાવળ હોય તેના કરતાં ભાણા ઉપર બેઠા પછી વધારે ઉતાવળ હેય. તેવી રીતે સમક્તિ આવે એટલે વિરતિના ભાણે બેઠા. ભાણે બેડા ઉતાવળ ન થાય તે ભેજન સમજ્યા નથી. એટલે સમકિતી થયો તેટલે વિર તિને માટે તલપાપડ. દેવતાઓ અવિરતિના કચરામાં ખૂચેલા. જગ તમાં વિરતિને કે વાગે માટે દેવો સમવસરણ રચે.
દેવતાઓને તીર્થકર શુ આપે છે? સમક્તિ દેવોને પહેલાથી હેય છે અને તે સિવાય બીજું મળે નહિ. ભક્તિમાં દાખલ થાય તે સક્તિ પછી. પછી શું મળવાનું? દેવતાઓ સમવસરણ કરે, આઠ પ્રાતિહાર્યો કરે, ક્રોડે દેવતાઓ હાજર રહે. આવી રીતે ભક્તિ કરે દેવો ત્યારે લાભ તમે ઉઠાવી જાએ છે, એમને તે કાંઈ નહિ. એમની મહેનત તે ધૂળ મળી. બીજે વિરતિ પામે, વ્રત પચ્ચકખાણ પામે, મેક્ષ મેળવે તે ખરેખર મને લાભ છે એમ દેવતા માને છે માટે તેના ઉપર સાગરોપમ સુધી મહેનત કરવામાં દેવતાને અડચણ નથી. સમકિત પામ્યા પછી ખૂણામાં કઈ વિરતિ પામે તો આનંદ પામો.
- સમકિતમાં અવિરતિ કાવી લાગવી જોઈએ
દેવતાઓ તીર્થકરની સાહ્યબી પુરી કરે. શાને અંગે? વિરતિના આદરને લીધે. સમેકિતમાં અવિરતિ કડવી લાગવી જોઈએ. મિથ્યાત્વને સાપ કરડે હેય તેને અવિરતિ લીમડે કડવે ન લાગે તે આશ્ચર્ય નથી, પણ સારાને લીમડો કડવો ન લાગે તે આશ્ચર્ય. ગણુધરે મિથ્યાત્વ છેડીને પ્રતિબંધ લીધે, અવિરતિ છોડીને વિરતિ
Page #452
--------------------------------------------------------------------------
________________
ચોસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૨૯: લીધી તે વખતે બધા છો વિરતિને પામે તે માટે ગણધરેએ ચૌદ પૂર્વે અને અંગોની રચના કરી. પહેલા અંગથી આચારની, બીજા અંકથી વિચારની અને ત્રીજા અંગથી વર્ગીકરણની વ્યવસ્થા કરી. તેમાં પંચ મહાવ્રતામાં પહેલું પ્રાણાતિપાત વિરમણ.
| માયા અવાઓ છે આત્મા અને શરીરને અવત રવાદને લઈને અજેને જુદા માનવા પડ્યા. “લીલાવાદમાં એના શરીરથી કાંઈ કરે તેમાં આત્માને લાગતું નથી ભિન્નવાદ માની હિંસાથી, વિરતિની ખામીથી આર ભી. પરિગ્રહી થયા. વચમાં ઈશ્વરને ઘાલવો પડે. અભિન્નતા કેમ ? સારંભી સપરિગ્રહી થયા. જીવાત્મા તે પરમાત્મા એમ કહેવાનો વખત આવ્યો. આત્મા એ જ પરમાત્મા, એ સિવાય બીજું કાંઈ નથી. “સત, સિત અને આનંદની કલ્પના કરી. દેહ જેવી ભિન્ન ચીજ નહિ, સત વધારે અંશે હોય તે જડ. ચિત વધારે અંશે હોય તે જીવ અને આનંદ વધારે હોય તે બ્રહ્મ. ત્રણેનાં એકરૂપતા રાખી અધિકતા જેની થઈ તેને તે રૂપે કહ્યું. કમ રોકવાને સવાલ ન રહ્યો. આ બધું માયા. માયા વિદ્યમાન નથી તેમ અવદ્યમાન પણ નથી એમ નથી. કહી શકતા. અવાએ માય છે. ઈશ્વરના નામે ઠંડી લખવી તેમાંની એક પક્ષ આ તરફ મા. આ જીવ વ્યવહારથી બંધાયે. પારમાર્થિક દશાએ જીવને બધન નથી. આવી રીતે અભિન્નવાદી. તેમને આત્મા એ શરીરથી જુદો નહિ શરીર માત્માથી જુદું નહિ, તેને આશ્રવ, બંધ, નિર્જરા અને મોક્ષ માનવાનું સ્થાન નહિ. આને લીધે તત્વવ્યવસ્થા ગબડાવી દીધી. ભિવાદ લીલાવાદની એપેક્ષાએ, અભિવાદ એકપણાની અપેક્ષાએ લે પડે. મિથ્યાત્વની જડ તે આત્માને અંગે મનાએ તો નિત્યવાદ અનિત્યવાદ, ખરી રીતે ભિન્નભિન્ન છે, પ્રાણાતિપાત વિરમણના બાપને લીધે કેમ થયું તે અગે.
Page #453
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૬૭ રખડવામાં કારણભૂત છતાં તે પર ચેટ નહિ
શાસ્ત્રકાર મહારાજ ભગવાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવના ઉપકારને માટે, શાસનના હિતને માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબંધ અને પ્રવજ્યા પામ્યાની સાથે જેમ ભિખારી બીજા ભવે રાજા થયે હેય અને પહેલે નંબરે ભિખારીની કદર કરે, તેનાં દુઃખ મટાડવા માટે કટિબદ્ધ થાય; ગીએ ઘણી દવાઓ કરી હોય છતાં જે રોગ ન મ હેય તે રોગને મટાડનાર જે ઔષધ મળી જાય છે તે ઔષધને ઉપયોગ અન્ય રોગી જેને માટે કરવામાં બાકી રાખે નહિ, તેમ સુધર્માસ્વામીજીને પિતાની મિથ્યાત્વ અને અવિરતિની દશાને લીધે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડયું. કષાય અને ચાગ રખડવામાં કારણે હતા છતાં કષાય અને વેગ ઉપર એટલી ચોટ નથી.
પ્રશસ્ત કષાય અને ગની જરૂર જે કિલ્લો કબજે કરીને પિતાના લશ્કરના ઉપયોગમાં લઈ શકાય તે હેય તે શત્રુના હાથમાં હોય તો પણ તોડી શકાતો નથી. તેમ કષાય અને શાન એ બે જેવી રીતે ભવને વધારનાર છે તેમ મેક્ષને મેળવી આપનાર તે જ છે. જે કે શરીર એ ધારણ કરવા લાયક, પણ રોગી શરીરને દવા એ શરીરને રાખવામાં ઉપયોગી થાય. દવા એ અંતે તે શરીર સિવાય પદાર્થ, પણ રોગવાળું શરીર, તેથી દવા વિના છૂટકે નથી. તેમ જીવ અનાદિથો કર્મમેલે ભરેલે છે, વિકારવાળે છે તે વિકાર ટાળવાને માટે પ્રશસ્ત કપાય અને પ્રશસ્ત ચગની જરૂર છે.
કષાયે કેવી રીતે ઉત્પન્ન થાય ? તે પ્રશસ્ત યોગ અને પ્રશત કષાય કેવી ચીજ છે? પ્રશસ્ત
Page #454
--------------------------------------------------------------------------
________________
સમું ]
સ્થાન ગસૂત્ર
[ ૪૩૧
ચાગ અને પ્રશસ્ત કષાયમાં મેટા ગુણ છે કે જ્યાં સુધી આપણને ઉપકાર થાય ત્યાં સુધી ટકે. ઉપકાર ન થાય એટલે આપેાઆપ બધ થઈ જાય. આત્માને જ્યાં સુધી ધાતીકર્મની નિર્જરા કરવાની રહે છે ત્યાં સુધી પ્રશસ્ત કષાયે!તું રહેવું થાય. ધાતી કર્યાંના નાશ થાય પછી પ્રશસ્ત કષાયે રહેતા નથી. જેમ અગ્નિ લાકડાં બળવાથી ઉત્પન્ન થયેલા, પણ બાળવાના લાકડાં બળે ત્યાં સુધી તે અગ્નિ ટકે. ખાળવાના લાકડાં ખૂંધ થાય તેની સાથે અગ્નિ બંધ થાય, તેમ કષાયે। એ ધાતીકમ રૂપી લાકડાંથી ઉત્પન્ન થાય, જેનામાં ધાતીકમના ઉદય ન હ્રાય તેનમાં પ્રગ્રસ્ત કાય થતો નથી. અગ્નિ એ ખાળવા લાયક વસ્તુ સિવાય ઉત્પન્ન થતેા નથી પણ તે ઉત્પન્ન થયેલા ટકે કયાં સુધી ? ખાળવા લાયક ચીજ રહે ત્યાં સુધી બાળવા લાયક ચીજ ઊડી ગઇ તે અગ્નિ આપે આપ ઊડી જાય. પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયા ધાતીકમ હાય ત્યાં ઉત્પન્ન થાય, પ્રશસ્ત કષાય ઉત્પન્ન તે જ જગા પર થાય કૈં જે જગા પર ધાતીકમ હેાય. પ્રશસ્ત કષાય ઉત્પન્ન થયા માહનીયકમ થી-ધાતીકમથી. માહનીય--ધતીકમ ટકે ત્યાં સુધી પ્રશસ્ત કષાય ટકે. જેમ લાકડાં વિના અગ્નિ ટકતેા નથી, તેમ જે આત્મામાંથો ધાતીકમ ચાલ્યું જાય તેનામાં પ્રશસ્ત કષાય રહેતા નથી. ચૈાત્ર અધાતીકથી ઉત્પન્ન થાય, અધાતીના નાશના વખત આન્યા એટલે વદાય થાય પ્રશસ્ત ાયા જેમ અગ્નિ લાકડાંને બાળે છે તેમ મેાહનીયને–ધાતીને બાળે છે, આ યોગો અધાતીને નિવેડા લાવે છે. પ્રશસ્ત કષાય અને પ્રશસ્તયેાગ મે/ક્ષના સાધન મનાયા તેથી એનું વિધાન કર્યું.
પ્રશસ્તકષાય એ માહને અને ઘાતીકત નાશ કરવાની નીસરણી
અરિહંત ઉપર રામ કરવા લાયક–ઉપાદેય, બ્રહ્મચારી, સાધુ– ગુરુતત્ત્વ તેના ઉપર રાગ કરવા લાયક છે. રાગમાહનીય એ કષાય
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છતાં તેને ઉપાદેય—આદરવા લાયક ગણ્યા ? કેમ ? એક જ કારણુ કે એ જ કને ખાળનાર છે, ક્રમવાળા છીએ તા કમને ખાળવાનુ સાધન હોવું જોઇએ. ક્રમવાળને માટે કમ ખાળવાનું સાધન કમાય છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એની ઉપર રાગ તે કામસ્વરૂપ છે, છતાં તે દરવાલાયક છે. ક્લાલ આપણે ત્યાંથી પાંચ પૈસા લઇ જાય છતાં પે આદરને લાયક. કેમ ? સારા સાદા લાવી દે. એને જે આપવું પડે તેના કરતાં ધણી કમાઇ કરી દે. તેવી રીતે આ રાગ, માહનીય અને ઘાતીકમના ધરના છતાં નિર્જરાની નીસરણી માંડી દે છે. દલાલ સિવાય સાદો ન થાય તેવુ ડ્રાય ! દલાલ ભલે પાંચ રૂપિઆ લઇ જાય છતાં આદરને પાત્ર ગણાય તેમ પ્રશસ્ત કષાય એ મેાહને અને ધાતીકમતે નાશ કરવાની નીસરણી અને છે તેથી તે દરવાલાયક છે. કથંચિત્ પણ છાંડવાલાયક નથી. પ્રત્યેાજન થયા પછી રહેતા નથી. કામ હોય ત્યાં સુધી ટકે, કામ પૂરું' થાય એટલે એની મેળે ચાલ્યો જાય છે. શેઠે તેને રજા દેવાની હાય નહિ. કામ કર્યા પછી બેસી રહ્યો હાય તેને રજા દેવી પડે. એવી રીતે મેહનીય હાઈ જાય અને ધાતને ચાત થઈ જાય, પછી પ્રશસ્તરાગ કે પ્રશ્ન સ્તદ્વેષ એક ઉભા રહેતા નથી.
શરીર અને દુન સમાન
તા એમને ટાળવા એમ કહેવાનું કામ શું? અનિત્યાદિ ભાવના કહી તે અપ્રશસ્ત પાયા ટાળવા માટે. શરીર ધાનનું ધનેડું, પાણીનુ પારુ, તેની ઉપર શુ' દેખે છે કે રાગ ક૨ે છે? શરીર ભયે ભાણે ભૂખે મરે. રાજ ખાધું, વર્ષોના વર્ષો સુધી ખાધું. ભૂખ લાગે તે વખતે એમાનુ કાંઇ કામનું નહિ. મચ્છુ ચરીરવાળાને ભ્રખ લાગે તે વખ મણુ શરીર કામનું નહિં. ચાર મવાળ ને ભુખ લાગે તે વખતે તેનેય પેાતાનું શરીર કામનું નહિ, બીખને કામનું. બીજો એને ઉપયોગ કરી શકે તે ભક્ષ્ય તરીકે, અને 'તષના છાંટા નહિ. ‘ભયે ભાણે ભૂખે
Page #456
--------------------------------------------------------------------------
________________
સડછઠમું ] સ્થાનાં સત્ર
[ ૪૩૩ મરનારું.’ સાઠ વર્ષ ખાતાં થયાં, ઉપવાસ કર્યો હોય, બીજે દહાડે એવી સ્થિતિમાં આવીએ કે જાણે ખાધું નથી. આવા શરીરની સ્થિતિ અને સ્વરૂપ વિચાર, પછી રાગ કરી વિચારીએ તે રાગ કરવાનું સ્થાન નથી. અનિત્ય ભાવનામાં ક્ષણેક્ષણે અનિત્યપણું છે તે જણાવ્યું. ત્રણ પપમ અને તેત્રીસ સાગરોપમ સુધી પિષે છતાં દુજનની જેમ ક્ષણમાં છેહ દે, તેના ઉપર કરેડ ઉપકારો કર્યા હોય તો પણ તેની મહાબત એક સેકંડેય ન રહે, એક જ સમયમાં જીવને સંબંધ છેડી દે છે. દુર્જન ભણક્ષણમાં નવા રૂપ કરનાર છે. તારું ધાર્યું ન થાય તેનું ખરું કારણ શરીર છે, તપસ્યા કરવા નું હા પડે પણુએ ને કહે એટલે ચૂપ, અભ્યાસ, તીર્થયાત્રા કરવા માંડે ત્યારે શરીર ના કહે કે ચૂપ. તારા વીર્ય અને ઉલ્લાસને અંગે મદદ કરે છે એ પિતે કાર્ય ઊભું કરે તેમ નથી. દુનની પેઠે શરીર પપમ અને સાગરેપમ સુધી ખાળે જાય છતાં કામ પડે ત્યારે શરમ ન રાખે, તેવા ઉપર શું જોઈને મમતા રાખતા હશે? બકરો બેલે મેં બેં, મનુષ્ય બોલે મેં મેં. મેં કર્યું, મેં આમ કર્યું પણ એને ખબર નથી કે પિતા ઉપર આપત્તિનું વાદળું આવી ગયું છે. કયારે ખસશે તેને ભરોસે નથી. “વાતચ દિ ધ્રુવં મૃત્યુઃ જે જન્મેલો તેનું મોત નક્કી છે. મોતનું વાદળ ધમધમી રહ્યું છે, તે પડે નહિ તેટલુ પુય, ટકે દેનાર કાઈ નથી. હજારો મણ તેલનું શરીર હેય, યુગલિયાનું અને તિયચોનું શરીર ત્રણ ગાઉનું, લાખો મણુનું શરીર, તે પણ મતની આડે ટેકે કરી શકે નહિ. જાનના જોખમે ઉત્પન્ન કરેલી જમીન અને જર તેમાંથી એકે ઊભું રહે નહિ. બધાં તારા ઉપર આપત્તિ ન આવે ત્યાં સુધી અમે છીએ એમ કહેનારા છે. આ સ્થિતિ છતાં આંખ ન ઊઘડે તે કયારે ઊઘાડવાની ! જે-જેને અંગે કાંઈ ન ગમ્યું તે પણ આપત્તિ આવે તે વખતે ઊભી રહે તેમ નથી, ધણી પણ જેરુને જોયા કરે છતાં મદદ કરી શકે તેમ નથી. આખો સંસાર અનિત્ય, નિરાધાર. આવા પદાર્થોમાં કેમ પરેવાય? એકે સેબતમાં ૨૮
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૪ ]
સ્થાર્વાંગસુત્ર
( વ્યાખ્યાન
આવ્યા? ખરો વખતે ભાગી જાય તા કાળજાં ઠેકાણે ઢાય તે તેને ઘરે ન ચઢાવીએ. ભવાભવ મેળગ્યા, આપત્તિ આવી ત્યાં ભાગેલા, તા પછી તેના ઉપર શુ' જોઇને મેડાયા ? આ બધું શરીર, ધન, કુટુંબ, કે સ્ત્રી ઉપરની મમતા ટાળવા જણાવ્યુ, પણુ દેવ ઉપરના અને ગુરુ ઉપરના રાગ ટાળવા માટે કાંઇ ઉપાય બતાવ્યા ? ધમ ઉપરના રાગ ટાળવા માટે ઉષાય મતાન્યા ? નહિ. કેમ નહિ? રાગ તા અને છે. છતાં સંસારના રાગને ખેાદવા માટે દેવગુરુ ધર્મના રાગ એ ખજરા ઊભાં કર્યો છે, ગુરુ અને ધમ' ઉપરના રામને ખાવાનું ન કર્યું.
ધમ' 'ત કૂમાં પલટા ખાય તેથી અનિત્ય ભગવાનને સગ ગમતા હતા ? દેવ અને ગુરુ નિત્ય છે. તીર્થંકર ચાહે તા ચેાર્યાસી લાખ પૂર્વ કે ખšાંતેર વર્ષ રહે, ગુરુ કાં તા ક્રોડ પૂર્વ કે વીસ વર્ષી ઢાય તેય એ અનિત્ય છે કે નહિ ? ધરબાર ને કુટુંબને અનિત્ય કહ્યા, તેા દેવ, ગુરુ અને ધર્મને અનિત્ય કહેવા હતા ને? ધર્મ અંતર્મુ દૂત'માં પલટા ખાય તેથી અનિત્ય, એકલા ધન, માલમિલ્કત વગેરેનું ખેલ્યા, દેવ, ગુરુ અને ધમ વગેરેનુ ખાલેને? તીર્થંકરના આત્માને ધમ તેમના માતમાં કારી ન દે, તેા તમે ધમ કરો તે`કો કારી દેવાને ?
ચાલતા બળદને આરે ન માય
અનિત્ય અને અશરણુ ભાવનામાં દેવ, ગુરુ અને ધર્મને કેમ નાંખ્યા નહિ ? એટલા જ માટે કે દેવ, ગુરુ અને ધના રામ ક્રમના નાશ કરવાનું કાર્ય કરે છે. કના નાશ થાય એટલે આપે આપ ચાહ્યા જાય તેથી તેને રજા દેવાની ચિઠ્ઠી લખવી પડે નહિ. ધાતીક્રના નાશ થાય એટલે દેવ, ગુરુ અને ધર્માંના રાગ રહેતા નથી. ચાલતા બળદને આર ન મરાય, તેમ ધાતીકમના નાશ થયા પછી પ્રશરત રાગ અને દ્વેષને કાઢી મેલવા માટે ચિઠ્ઠી લખવાની હોતી
Page #458
--------------------------------------------------------------------------
________________
સડછામું] સ્થાનાંગસૂત્ર
[ ૪૩૫ નથી, કારણ કે તે તે આપોઆપ જનારી ચીજ છે. પેટનો મેલ કાઢવા દીવેલ લે, પણ દીવેલ કાઢવા માટે શું લેવું ? કઈ નહિ. દીવેલને સ્વભાવ મેલને કાઢ, ને મેલની સાથે પિતે પણ નીકળી જાય. દેવ, ગુરુ અને ધર્મને રાગ તે ચુંટવાવાળી ચીજ નથી, તે તે શેધવાવાળી ચીજ છે. લડુ, પેંડા ચુંટવાવાળી ચીજ છે રેચ લેવા પડે. દીવેલ તો ચેટવાવાળી ચીજ નથી, તેથી રેચ લે પડતો નથી. પ્રશસ્તરાગ અને પ્રશસ્તદ્વેષ નિર્જરા કરવાવાળી ચીજ. પછી જરૂર ન હોય તે આપોઆપ નીકળી જનારી ચીજને નેટિસની જરૂર નથી.
- મોઢું ફેરવેલી તોપ પ્રશસ્તરાગ અને પ્રશસ્તષ એ નિર્જરાની સાથે તુલામાં તોળાય એવા છે. જે પ્રમ ણમાં પ્રશસ્તરાગ તેટલો નિર્જરા જેટલો પ્રશસ્તષ વધારે તેટલી નિર્જરા વધારે, એટલે એ તેટલી નિરા ઓછી, રાગ અને દ્વેષ જેવા ભવભ્રમણના હથિયારો છે તેવા મોક્ષગમનના હથિયાર પણ છે. એને જે રૂપે રાખ્યા હોય તેનું તે રૂપ પલટાવી દેવું જોઈએ. રાગદ્વેષના હથિયારે ઔદયિક ભાવના હાથમાં હોય, પુદગલના હાથમાં હોય તે તે૫નું મોઢું આત્મા તરફ છે. જયારે એની ઉપલી કરી દેવ, ગુરુ અને ધર્મ તરફ છે, ત્યારે ઘાતકર્મ તરફ એનું મોટું છે. શત્રુ તરફ ગોઠવેલી તોપ શત્રુને મારનારી થાય તેમાં આ શું? મારી સામે આવે તેને મારું. પુદ્ગલના હાથમાં સામગ્રી હતી ત્યાં સુધી આત્માને ઘાણ વળતો હતો. મોખરે ચઢેલા આપને કાપી નાંખે, બીજાને કાપી નાખે, પ્રશસ્તરાગ અને દ્વેષ મેટું ફેરવેલી તપ છે. જે શાસ્ત્રોમાં તપસ્યાને, આચારને અંગે કહેવામાં આવે તપસ્યા શા માટે? આ લેક, પરલેક કે કાતિ માટે નહિ, પણ કેવળ કર્મક્ષયને માટે. પ્રશસ્તરાગનું મોટું કર્મક્ષય તરફ ધરા જ પ્રશસ્તરામ, તેજદેવ, ગુરુ અને ધર્મના હાથમાં સામગ્રી. યોગ આવી ચીજ છે. આ જીવને અનાદિથી રખાવે છે, પણ જે તેપે આપણો કિલ્લે તે હેય તેનું મોઢું ફેરવીએ તો શત્રુને કિલ્લો કેમ ન તોડે?
Page #459
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર
કશુંજાના નિષહુલાલ હથિયાર
આ કષાય જો માઢું ફેરવીએ તેા મેહનીય અને બાકીના ત્રણ લાતીકમતે ઉડાવી દે, પણ મિથ્યાત્વ અને વરિત એ એક રાજાના નિમકહલાલ હથિયાર છે. ક્રાઇ દિવસ ફૂટે નહિ. ક્રમ રાજાને તુંહી તુંહી કરીને વળગવાવાળા. મિથ્યાત્વ અને અવિરતિ મેાક્ષની નીસરણી બન્યા નહિ. એ તેા રાજાના નિમકહલાલ નાકર છે. રાગ દ્વેષ અને કૈાગ નિમકહરામ છે. કમરાજાએ પેાતાના પક્ષને માટે તૈયાર કર્યો, સી`ચ્યા ક`રાજાએ, છતાં ફાઢીએ તે વખતે આપણા પક્ષમાં આવી જાય તેવા છે. રાગ દ્વેષ અને યુગ કમરાજાના નાકર ખર પશુ ફ્રૂટેલ. ફૂટેલ નિમકહરામને પક્ષમાં લેવાય છે.
પ્રશસ્તયોગ અને કષાય એ તેા નાતરાની નારી જેવા
૪૩} ]
[ વ્યાખ્યાન
નાતરાની નારીને નામે મકાન, મિલ્કત કરાય નહિ. માલની ફ્રેંચી ટ્રુખે તા બૈરીની પાસે, સિલક ચેાપડા ખૈરીની સૂચીમાં જઈ પડે. તેથી તે ફૂલ ખાતું નથી, જિંદગીનું બંધાયેલું ખાતું છે, પણ નાતરાની નાર તે નામે મિલ્કત રહી શકે નહિ, તેમ પ્રશસ્ત ચૈાગ અને પ્રશસ્ત કાયા પણુ નાતાની નારી. એના ભરેાસે મિલ્કત કાઇ દહાડે ચઢાવવી નિહ. નાતરાની નારીને નામે મિલ્કત ચઢાવે તેને પ્પા ખાવાનુ થાય, માટે તેને હવે કાઢવી. જ્યાં દસમું ગુણુઠાણું આવ્યું, માવજીવના બંધારણુવાળ મળી ગઇ કે નાતરીઆ નારીને રજા. ાયિકભાવ મળી ગયા કે પ્રશસ્ત રાગ દ્વેષ યાગને છૂટાછેડા કરીને છેડી દીધા. ચૌદમે યાગને અને સમે રાગને છોડી દીધા. ફ્રૂટેલ પાસેથી ફાયદા લાર્ડી શકાય તેટલા લઇ લેવા. એના ભરેસે ન જવું. રાત્ર દ્વેષ અને યાગ એ એ ક્રમ'રાના ફૂટલ નાકરા છે, માટે તેને ફાડીને ક્રમ રાજાને ધક્કો મારવાના. મિથ્યાત્વ અને અવિરતિ ના ભેદ આપતા નથી, પ્રશસ્ત રાગ, દ્વેષ અને યાગ ભેદ આપે છે. ક્રમની કુટિલતાના ભેદ અરિહંત ઉપર પ્રશસ્ત રાગ થયા ત્યારે ખુલ્લા થયે...
Page #460
--------------------------------------------------------------------------
________________
સમુ* ]
સ્થાનોંગસૂત્ર
[ ૪૩૭
ગુરુમહારાજ ઉપર પ્રશસ્ત રાગ થાય નહિ ત્યાં સુધી અવિરતિક્રમ રખડાવે તે જણાય નહિ, ધમ' ઉપર રાગ ન થાય ત્યાં સુધી વિષય કષાયની કુટિલતાને ભેદ ન ખુલે. ઘરના કૂટે તે ભેદ ખાલે. ધરના છૂટયા વિના ભેદ જણાય નહિ. કમ'રાજામાંથી રાગ ફૂટે નહિ, યોગ ફૂટે નહિં અને પ્રશસ્ત પક્ષમાં આવે નહિં તેા ધમ'રાજાનુ કાંઇ ચાલે નહિ. પ્રશરત પક્ષમાં આવે તે! કનું સત્યાનાશ નીકળી જાય. મિથ્યાત્વ અને વિરતિને રૅસી નાખવા કરેલ હથિયાર તે સૂત્રચના
કર્મીના ફૂટ પ્રપ`ચા કથનીમાં જોડાઈ જાય તેા પેલા આવીને ભળે છે, તેથી ગણધર ફૂટે તેવા નાકરા કષાય અને યાગ હતા તેમ ફાડી નાંખ્યા. ન ફૂટે તેવા શત્રુના નાકરને ધા કર્યે જ છૂટકા. મિથ્યાત્ર અને અવિરતિ કમરાજાના વફાદાર નાકર તેને માર્યાં સિવાય છૂટકા નથી. હવે એની જાળમાંથી ગણુધર સુધર્માવામીજી નીકળ્યા. જે સેાનેરી ટાળમાંથી નીકળી ગયા હોય તે પણ ટાળાને રંજાડવાના ઉપાય કરવામાં બાકી રાખે ખરા? મિથ્યાત્વ અને અવિરતિના પ્રપ ચેમાંથી ગણુધર મહારાજા હેરાન થતે નકળ્યા છે, તેથી મિથ્યાત્વ અને અવિરતિની ધાર ખાદ્યા વિના રહે નહિ, તેથી તે ધાર ખેાદવાને માટે ચૌદ પૂર્વી અને અંગતી રચના કરી. તે મિથ્યાત્વ અને અવિરતિને રૂંસી નાંખવા કરેલું થિયાર તે સૂત્રરચના.
ઇશ્વરવાદ જરૂર તરીકે અને અવતારવાદ લૂંટ ચલાવવા માટે
તેમાં પ્રથમ આચારંગ, સૂયગડાંગ અને ઠાણાંમની વ્યવસ્થા કરી. પંચ મહાવ્રતા, તેમાં પહેલું સવ* પ્રાણાતિપાતથી વિરમનું. પહેલું કેમ ! રાજા એ છે, તે બાકીના ચાર વ્રતા તાકર છે. ધાન્ય તરીકે એ, ચાર ને તેા એની વાડ તરીકે, પ્રાણાતિપાતવિરમથી - અસ્યા તે જગતમાં તૂત ઊભું કરનારા થયા. સાંખ્યને અંગે કઢી ગયા
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
સ્થાનાંગસત્ર
| [ વ્યાખ્યાન કે નાન અસ્નાન. અનાન ધર્મ સહન થી નહિ, સ્નાનમાં ઘૂસ્યા, તેથી આ સાંખ્યમત ઊભું કર પ. આરંભી બન્યા તેથી જૈન ધર્મ નિરૂપણ કરી શક્યા નહિ. સારંભીને ગુરૂ બનવું હોય તે જૈનધર્મનું નિરૂપણ જતું કરવું પડે. જે ખેતરમાં બીજ અને પાણીનું સિંચન તે જ ખેતરમાં ફળ. જે પુણ્યના પરિણામવા છે તે જ પુણ્ય બાંધવાવાવાળો અને તે જ ભોગવનારો. જે ખેતરમાં કૌવચન બીજ તે જ ખેતરમાં કૌવચ. જે આત્મામાં પાપ તેને જ પાપ ભોગવવાનું. વાવે કોણ? ફળ લાવવા ઈચ્છનાર. ત્રીજે જોઈએ તે જૈન શાસનમાં હતો નહિ. આત્માની ઉન્નતિમાં રહી શકાયું નહિ, એમાં રહે તે નિષ્પરિગ્રહી રહેવું પડે. પ્રશસ્તપણાનું કારણ બને તે આના આત્માને ફાયદો કરનાર થાય. ત્રીજે ઊભો કર પડે. મારે તે ગુણ રાખવા નથી. તમારી પાસેથી લેવું છે. વગર માલે પૈસે લે હોય તો હુંડીના કકડે જ લેવાય. કાગળિયાના કટકાને ધર્મ વિના પૈસે ન મળે. ગુણવાળા ગુણના બહુમાનથી આરાધના કરે, ગુણહીન હોય તે માલ વિના મિત લેવી તે તે કાગળને કકડો હેય તે બને ઈશ્વરની હડી લખે ત્યારે મળે. પ્રાણાતિપાત વિરમણથી ચૂક્યા તેને લીધે ઈશ્વરની હુંડી કરવી પડી. તેમાં
જ્યાં સુધી જરૂરિઆત પૂરતું લેવું પડ્યું ત્યાં સુધી ઈશ્વરની હુંડીથી ચાલ્યું, પણ લૂંટ ચલાવવામાં ઈશ્વરના નામવાળા ખડા-તૈયાર કરવા પડે. ઈશ્વરને વેષ લેવું પડે. અવતારવાદ ઊભો કર્યો. ઈશ્વરવાદ જરૂરી તરીકે અને અવતારવાદ લૂંટ ચલાવવા માટે. શાને લીધે? પ્રાણાતિપાતવિરમણથી ખસેલા હતા તેથી.
ઇશ્વરને દૂષણવાળો ગણે તે હઠી બગડી જાય
છવ ને શરીર જુદા કે ભેળા ? પરભવળી આવ્યા ને આ ભવે જવાને તે અપેક્ષાએ જીવ અને શરીર જુદા છે. જો ને મર્યો ત્યાં સુધી શરીરના આધારે ભાન વગેરે છે તેથી અભેદ. આવું વ્યવહારથી જણાતું ભેદભેદપણું પાલવ્યું નહિ. ઇશ્વરના ઓઠાં વિચિત્ર ઊભા કર્યા. અભેદ પક્ષને માને તે ઇશ્વરને એ મા પડે, એઠામાં
Page #462
--------------------------------------------------------------------------
________________
સાઠમું ]
સ્થાનાંમસત્ર
[ ૪૩ વર્તન ને તેની જવાબદારી ઇશ્વરને માથે જાય. ઈશ્વરને ઉત્તમ રાખવો તે ભિન્નપણું કરી લે તે બને. એ સિવાય ફાવવાનું થાય નહિ, માટે સર્વથા ભેદપક્ષ રાખીને જણાવવું પડ્યું કે આત્મા ને શરીરને કાંઈ લાગતું વળગતું નથી. આત્મા છેવો છેદાય તેવો નથી, ભેદ્ય ભેદાય તેવું નથી, વિકાર ન થાય. અજવાળું દાતું, ભેડાતું નથી પરંતુ વિકાર થઈ જાય છે. શરીર ચાહે જેટલી કૂદાકૂદ કરે તેમાં આત્માને લાગેવળગે નહિ. પ્રાણાતિપાત વિરમણને ન વાળી શક્યા તે અવતારની કલ્પનામાંથી ભેદવાદમાં આવવું પડે. ઇશ્વરને દૂષણવાળે ગણે તો હુંડી બગડી જાય.
નાસ્તિકની વ્યાખ્યા શરીર ને આત્મા બે જુવ નથી, અભિન્નવાળી તપસ્યા કરવી નથી, સંયમ પાળવું નથી ને ધાડ પાડવી છે. કયારે બને? આ શરીર દેખો છો તે જ આત્મા, બીજું કાંઈ નહિ. વર્ષ દુર્વ વી” અભિનપક્ષવાળા થઈ બેલવું કે-છો ત્યાં સુધી મેજમજામાં છો ! માલ વિના મોજમજા ન થાય. દેવું કરીને ઘી પીઓ વગેરે શરીરને જ રાખ્યું. સભાગી સંસારવાળા જેમાં પાકેલા છે. એ દિશામાં કયાં ન હોય ? શરીર જે બળીને રાખડું થઈ ગયું હોય તે ફરી શરીર કયાં મળવાનું ? શરીર તે જ જીવ, જીવ તેજ શરીર તે અમેદવાદ લેવું પડે. તે લઈને હિંસાની છૂટ. તપસ્યા કે સંયમ કરે તે મોત. નાના સાધુ દેખે તે કહે, આણે ખાધું પીધું શું? નાસ્તિક દુનિયામાં છે કે નહિ? તે તું પિ. જે સંયમને ખાઉંપીધું છે એમ કહીને અમિતામાં ચિતરે તે નાસ્તિક
માંડવાના લાકડાની ખેડ કાઢી વિવાહને વગોવે
નાસ્તિક બે લે શું? તપ કરવું તેમાં અનેક પ્રકારની પીડાઓ. તપ કરે, ઉપધાન કરે તે યુવકે કહે આ પીડા કયાંથી વહેરી ? ઉપધાન ખરાબ નથી, પણ એમાં તે “ગુરુઓ આમ કરે છે, શ્રાવકે તેમ કરે છે અને વહીવટવાળા તેમ કરે છે' તે બહાને
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૪૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉપધાનને નિંદવા છે. પશુ ચાલ્ખી રીતે કર તા ખરા! કરે તેને ખેાલવાના હક. જ્યાં સુધી જેને અબિલ જેવું પચ્ચકખાણ પણ કર્યું" નથી ત્યાં સુધી તે ખેલનારા લખાય છે. પ્રથમ ક્રુર, પછી માલ ! પેાતાને ચાવિહાર, નાકારશી પાલવતી નથી. જે અડતાળીસ કલાકે ભાજન કરે તેને માલમલીદા ઉડાવે છે કહેવું? તું કર તેા ખરા ! ચહાના ચાટ્ટા થવું હાય તેને ખીન્નની તપસ્યા નથી આવતી પણ માલમલીદા આવે છે. માલમલીદા તા તપેલી તાવડીમાં ચસકેા થઇ જાય છે. ભમાસમણુ. કાઉસગ્ગ ક્રિયા તપાસે તે શું થાય તે માલમ પડે! વિવાદ વગેાવવા હાય તા વરકન્યાની વાત ન કરવી, માંડવાના લાકડાની ખેાડ કાઢી વિવાહને વગેાવે.
પહેલા વ્રતની સાબિતી
તાંતિ ચાતનાચિત્રા તપસ્યા એ તેા પીડા લાગે. તપસ્યા આકરી પડે તેમ નથી, સંયમો મોળવંચના સજમ અને વિકૃતિ એટલે ભાગથી ગાવું. સંયમને ભાગથી ઠગાનું માન્યું. નાસ્તિકાને ખેલવું પડયું કે ‘ ધર્મ: જામાત્ પો ન દ્ઘિ ' વિષય સિવાય ખીન્ને ધમ નથી. દેવ, ગુરુ અને ધમ માનવા, સમાજ તે દેશને બાધા ન આવે તેવી રીતે. યુવકા ખેલે છે કે મુખ્ય દેશ, સમાજ. આવી સ્થિતિવાળા તે ધર્મઃ ધામત પત્તે 7 દિ'માં આવે તે જીવ શરીરના અભેદ ન માને તે! ખીજાં શું માને ? શરીર તે આત્મા એમ માનવું પડે. તેાથી દૂર રહેવું છે. પ્રાણાતિપાતવિરમણ વ્રતથી ખસ્યા, તેને ભિન્ન અને અભિનવાદમાં જવું પડયું. જે યુક્તિ, હેતુથી શ્રાખિત થતા થચિત્ ભેદાભેદ કબૂલ થયા નહિ, જેનાથી પ્રાણાતિપાતિવરિત કબૂલ થઈ નહિ તેનાથી મહાવ્રતા ખૂલ થાય શી રીતે? આ ભેદાભેદ પક્ષ વ્રત અને તપથી દૂર રહેવા માટે ઉભા કરવામાં આવ્યા. સર્વથા અનિત્ય માનવામાં આવે તે પહેલું વ્રત રહે નહિ. પહેલા વ્રતની સાબિતી જણાવી. હવે ખીજા વ્રતની સાબિતી જણાવશે તે અત્રે.
Page #464
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૧૮
બે દરરા રામી ગયા શાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામીજી ભવ્ય જીવના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબોધ અને પ્રવજ્યા પામ્યાની સાથે જેમ દરદી મનુષ્ય દવા લાગુ પડવાથી દરદને ગયેલું સમજે, દરદ શમાવાથી - જે સુખ પ્રાપ્ત થાય તે સુખમાં મગ્ન થાય તે વખતે દરદની વેદના તરફ તિરસ્કાર છૂટે. તેમ સુધર્માસ્વામીજીને ભગવાન મહાવીરના વચનરૂપ દવાથી મિથ્યાત્વ અને અવિરતિ એ બે દરદો શમી ગયા. તે શમવાથી પિતાના આત્માને આહલાદ ઉત્પન્ન થશે.
જીવ ધર્મને વિચાર કયારે કરે? છવ ધર્મને વિચાર કરે તે ક્યારે કરે? જયારે અભવ્ય કરતાં અસખ્યાતગુણ નિજ આત્માની યેલી હોય ત્યારે. જીવને અભવ્ય -કરતાં અસંખ્યાતગુણ નિર્જર પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી ધર્મને વિચાર કરે નહિ. અભવ્ય જીવો જે ગાંઠ સુધી આવેલા છે અને ત્યાં -રહી જે નિરા કરે છે તેના કરતાં અસંખ્યાતગુણ નિર્જરા જ્યારે જીવન થાય ત્યારે ધમાં પૂછું' એવી ભાવના જીવને જાગે, ધર્મ પૂછવાને માટે જાય, ધર્મ પૂછે, ધર્મ સાંભળે અને ધર્મ કરવાને તૈયાર થાય જ્યારે સુધર્માસ્વામીજી પ્રતિબંધ પામ્યા તે વખત કેટલી નિજ રામાં હોવા જોઈએ? સમ્યક્ત્વ પામતી વખતે જે નિરા છે તે નિર્જરા સાધુ કરતાં ચઢિયાતી થઈ જાય છે.
સમકિતી ધિક્કારની નજર ન કરે ગ્રંથિભેદ એટલે શું? અનંતાનુબંધીને ભેદ તેનું નામ ગ્રંથિભેદ, અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરે તેમાં ભેદય કાણ? અનંતાનુબંધી. અનંતાનુબંધીને ભેદનારે એટલી નિજા કરે છે, તે ત્યાગી એવા સાધુ
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૨ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કરતાં અસંખ્યાતગુણ નિરાવાળા હેય. જે વખત સુધર્માસ્વામીજીને અનંતાનુબંધી ભેદાયા, દર્શનમોહનીય ભેદાઈ જે વખતે સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ તે વખતે તે કેટલા આનંદમાં હોવા જોઈએ? સમકૃત્વની ઉત્પત્તિ વખત આનંદ અક્શનીય છે. સમ્યકત્વ પામતી વખત આત્માને જે આનંદ થાય તે માનંદ અકથનીય અને અવા છે. જેને કોઈ પણ પ્રકારે વચનઠારાએ વર્ણન કરી શકીએ નહિ. દરદ જવાથી થયેલી શાંતિ એ દરદની તરફ કડવી નજર કરાયા વિના રહે નહિ. આ શાંતિ ભાંગી કે હતી? દરદે, તેમ આનંદને પામવા વાળાને મિથ્યાત્વની જે પીડા તેના ઉપર કટુ નજર વિના હેય નહિ.
જ્યારે આ વાતને ખ્યાલ કરીશું ત્યારે સમ્યકત્વ પામ્યા પછી ભૂતકાળના દોષનું પડિક્કમણ, નિંદન ગહણ કરવું જ પડે એમ લાગશે. અતીતકાળનું જે મિથ્યાત્વ, મિથ્યાત્વની વખત ભયંકર મહેતું લાગ્યું કે અત્યારે ભયંકર લાગે છે. મિથ્યાત્વની દશા વખતે ભયંકર લાગ્યું હોત તો મિથ્યાત્વ રહેત નહિ. બાળકની ચાલ સમજુ થાય ત્યારે વંચા. નાનપણની ક્રિયાનો ફેટ લઇ તે મોટો થાય તે વખતે બતાવે તો વિચારે કહ્યું ન કરે. તેની આંખોને વિચારે દેખીએ તે કયી દશામાં હેય? જગતના જ જાણતા હતા કે બાળકે એવા હેય, બાળકોને કઈ ધિક્કાર આપતું ન હતું પણ એ મોટે થાય ત્યારે વિચારે કે અરર ! મારી આ દશા ! જગતના જીવો મિથ્યાત્વીને ધિક્કાર ન આપે. સમકિતી છે ધિક્કારની નજર ન કરે. જેમ સમજુ મનુષ્યો બાળકની લીંટ મેઢામાં જાય તે ઘણાની નજરે જોતા નથી. બાળદશાને સમજવાવાળા બાળકના વર્તન તરફ તિરસ્કાર દેખાડતા નથી. જે સમજુ મનુષ્ય તિરસ્કાર દેખાડે છે તે બાળક જેવા છે, સમજુ થયા નથી. સમજુ થયા હતા તે બાળકની દશા સમજવી જોઈતી હતી. દશા સમજે તે ખેદ થાય નહિ. કૂતરું ભસે ત્યારે તેના તરફ ધિક્કારની નજર થતી નથી, ભસવું એ કૂતરાને સ્વભાવ સમજે છે. સમજુ બાળકની દશાને સ્વભાવ સમજે છે માટે બાળચેષ્ટા તરફ ધિક્કાર હેત નથી,
Page #466
--------------------------------------------------------------------------
________________
અડસઠેમં ]
સ્થાનોંગસૂત્ર
[ ૪૪૩.
સમકિતી જીવે એ ધિક્કારને વરસાવનારા હાય નહિ. મિથ્યાત્વના જો એમ નહાય તા ામર્થ્ય'ની ભયંકરતા
વિકારો સમજે છે. લાગી નહિ.
સકિની મિથ્યાત્વવાળાને નિી શકે નહિ
કૂતરાનું હલકાપણું કેમ ? કરડે તેથી. મિથ્યાષ્ટિ૧ યા-તદ્દા (ગમેતેમ) માનવાવાળા, ૨ ખેલવાવાળા અને ૩ કરવાવાળા ન હાય તા મિથ્યાત્વ રહે નહિં. મિથ્યાત્વમાંથી આ ત્રણ ચીજ કાઢી નાંખીએ તેા પછી મિથ્યાત્વ રહેશે ખરું ? આ ત્રણ સિવાયનું મિથ્યાત્વ રહે તા તે ખરાબ ગણાય નહિ, રહેતું નથી પશુ કલ્પનાથી માની લે કે હાય. ભસવાના અને કરડવાના સ્વભાવ કૂતરાનેા નહાય. ભસવા અને કરડવાપણું રહેતું હોય તો તે હલકું માનવાનું કારણુ નથી. એ સ્વભાવ વગરનું મિથ્યાત્વ હોય તે। તે મિથ્યાત્વ ભયંકર નથી. યદ્દાતદ્દા માનવાનું, ખેલવાનુ અને કરવાનું મિથ્યાત્વના જોરે થાય છે. મિથ્યાત્વના જોરે–આ થયા છતાં મિથ્યાત્વી યાતદ્દા માન્યતા, થનના અને કરણના અવગુણને સમજે નહિ એટલે તે તે મિથ્યાસ્વીને નિર્દે શાના ? બાળા તેા લીટ આવે તે બાળકને નિર્દે નહિ, જ્યારે
આ (લીટ આવવી) ખાટું થાય છે એમ સમજે તેા બાળક નહિ, મિથ્યાલી મિથ્યાત્વીને સમજે નહિં તેથી નિદી શકે નિહ. સમકિતી મિથ્યાત્વવાળાને નિંદી શકે નહિ. મિથ્યાત્વને ખરાબ ગણે, ત્રણેને ખરાબ ગણે પણુ કરનારાને ખરાબ ગણતા નથી. જાણે છે એ તા એના સ્વભાવ છે, છેકરાનુ' લી'ટ અહીં સુધી આવ્યુ` હોય તા તે વખતના ફાટા લઇ લે ને મેટા થાય તે વખતે બતાવો તેા તેને લાજ આવે છે. મેટાને બાળકના ફેટા જોઇ તે વખત લાજ આવી નથી, જ્યારે પેાતાના બાળક અવસ્થાના ફાટા હેય તા ફાડી નાંખે. અધમપણું લાગ્યું માટે સમકિતવાળા જીવ મિથ્યાત્વદશાને અધમ ગણે, શાસ્ત્રકારપહેલા પેાતાના દોષની નિદાને આગળ કરે છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગલ્સ
[ વ્યાખ્યાન દેષની નિંદા બે પ્રકારે દેષની નિંદા એ વ્યાજબી છે, પણ દેશની નિ બે પ્રકારે. પિતાના આત્મામાં દોષ હોય તેની, અને બીજામાં દેષ હેય તેની નિંદા કરવી તે. ક્રોધ ચઢયો હોય તે વખત વિચારીએ, “હે દેશનોડ પૂર્વ, ચોર્યાસી લાખોર્યાસી લાખ=પૂર્વી એવાં ક્રોડપૂર સુધી ચારિત્ર પાળ્યું, તે પાળીને આત્માની નિર્મળતા કરી કષાયવાળે થયેલ ત્યારે કષાયને ફન્યાક્રયા કરે તે જુદી વાત. આ તો એના અંકુરા, પણ પાંદડાં ફૂલ નહિ અંકુરા તરીકે ફૂર વચન બોલવા માંડે. પાંદડા તરીકે ઘા કરવાની ચીજ છે. આ બધી વાત દૂર રહી, પણ માત્ર કષાય વાળો થયો હોય તેય અંકુરા, થડિયાં, પાંદડાં, ફૂલ અને ફળ એ નહિ, એ વિના એકલે કરાય અંતરમાં થયેલ હોય તે તેટલામાંય દેશોનફ્રોડપૂર્વનું ચારિત્ર હારી જવાય. મુહૂર્તમાં–બે ઘડીમાં જ કષાયની પરિણતિથી દેશનક્રોડપૂર્વનું ચારિત્ર હારી જવાય છે. કષાય અંતર્મુહૂર્તને - હાય પણ અનંતાનુધીનું રૂપ પકડી લે તે વખત આયુષ્ય બાંધીને કાળ કરે તે નરકે જાય છે. મહાવીર ભગવાન ઉપર ગોશાલાને ક્રોધ આવ્યો. આરાધ્ય ગુણી હેય ને તેના ઉપર ક્રોધ આવે તો ખલાસ! બાહુબળજીમાં સંજવલનના ઘરને અનંતાનુબંધી આવ્યો ત્યારે બાર મહિને ટક. ગુણીને વાંદુ નહિ એમ મનમાં રહે તો તને શું સમ- જયા? આવી રીતે આપણે નિદા ક્રોધનો કરી. એ વખતે આપણું આત્માને કે આ તે વખત આ ગાથા વિચારીએ તે સ્વનિંદ. આપણને કેધ ચઢે તે વખત બીજે બોલે તે વખતે તેને અર્થ શું? કેનિંદા બોલે છે, પણ છે કેધીનિંદા. ચાહે તે ક્રોધ આવે ત્યારે
વાત તે સાચો છે, આપણાથી રહેવાતું નથી” એમ લાગે તે સમજવું કે સમકિત છે, પણ તે વખત “બેસબેસ” કહે તે પત્યુ, કેધને આદર. સમકિતી જીએ એ ભયંકર મિથ્યાત્વ કાઢવું જોઈએ પિતાને અંગે મિથ્યાત અવિરતિનું નિંદન વ્યાજબી છે પણ
Page #468
--------------------------------------------------------------------------
________________
અડસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૪૫ મિથ્યાત્વી આવ્યો તેને અંગે બીજાને કહે મિથ્યાત્વ કેવું છે તે ખબર છે? જે જુલમ અગ્નિ, ઝેર અને સાપ નથી કરતા તે જુલમ મિથ્યાત્વ કરે છે તે તે વખત અવગુણની નિંદા નથી, અવગુણની નિંદા છે. જે મનુષ્ય સમ્યકત્વ પામે છે તેને મિથ્યાત્વી તરફ ધિક્કાર નથી આવતો. પિતે મિથ્યાત્વી તરીકે વર્યો તેથી મિથ્યાત્વ તરફ ધિક્કાર આવે છે, ગંગાવાળા છોકરાને દેખી કંટાળે નથી પણ પિતાની ગંગાવાળી છબી દેખે તે વખત કંટાળે છે. પિતે મિથ્યાત્વી દશાને ભયંકર ગણું પિતાને પાપમય આત્મા ગનિંદન ગહણ કર્યું, ભયંકર મિથ્યાત્વ ખસી જાય તે તરફ લક્ષ્ય. નાનાં છોકરાંને લીંટ આવ્યું હેય તે મોટાને કાઢવું પડે. છેક ન સમજે. જગતનું મિશ્રાવ ભયંકર, તે જગતના મિથ્યાત્વી કાઢી શકે નહિ. સમકિતી છાએ એ ભયંકર મિથ્યાત્વ કાઢવું જોઈએ. ખેળામાં બેલો છોકરો લીંટ, ગૂંગાવાળા રહે તે ઠપકો કેને? આ જગતના જીવનમાં જે મિથ્યાત્વ રહેલું છે તે ન ટાળીએ તો સમકિતીને ઠપકે, મિથ્યાત્વવાળે તો એમાં પહેલે જ છે. છોકરાનું ગંદાપણું દેખીને માને કૂવડ કહીએ છીએ. સમકિત પામેલા બીજાના મિથ્યાત્વને ટાળવા ઉદ્યમ ન કરે તે તે કૂવડની દશામાં છે. સમકિતીએ બીજાનું મિથ્યાત્વ કેમ ખસે તેને માટે કટિબદ્ધ થવું જોઈએ. ગણધર મહારાજાએ પ્રતિબંધ અને પ્રત્રયા પામ્યાની સાથે મિથ્યાત્વ હટાવવા માટે કેડ કસી.
દસ્તાવેજ થયો એટલે દેવું તો પડે અરિહંતને દેવ માને તેમાં અડચણ શી ? કપિલ, બુદ્ધને દેવ માને તેમાં શું મળી જાય છે ? અરિહંતને દેવ માનવા એટલે સંસારને ખારો માન. હેડ કે ન છેડો તે વાત આગળ. દસ્તાવેજ થયા એટલે દેવું તે પડે. વહેલું દો કે મોડું દે. આ સમ્યક્ત્વ એટલે વિરતિને સાક્ષી,
તનના ચાર પારકા આત્માને ભાવ નથી તે કહેનારા લંક દેનારા તે અધ
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૪૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માધમ. જમનાદાસે પૌષધ કર્યાં, પડવાને દિવસે લાડવા કર્યા તેા કહે લાડપેાષાતી. ઉપધાનમાં માલમલીદા માટે ચાલ્યા. ઉપધાનમાં આવવા બારણું કાણું બંધ કર્યું." હતુ`? આટલા ઢોા જ કેમ ચાવ્યા? કહે કે માલમલીદા માટે આવ્યા નથી. માલમલીા લેાકેા આપે છે, તેના સંબંધ નથી. માલમલી ખાવા આવવું હતું તે ? ના કાણે પાડી છે ? વગર તિથિએ લાડવા કર તા ખરા કેટલા પૌષધ થાય છે? તહેવાર દેખાતા નથી, લાડવા દેખાય છે. અમુકની દ્રવ્યક્રિયા એ કહેવાતા જ્ઞાની સિવાય બીજાને હક નથી. ભાવને જાણે તે ભાવરહિતપણું કહી શકે. અખંડ બ્રહ્મચારિણી સતીને વેશ્યા કહે તેના જેવું જ દ્રવ્યક્રિયા કહે તે. દ્રવ્યક્રિયાને ભાવિક્રયા કહેવાનેા વખત આવ્યા તે શું? ભાવના કારણ તરીકે જેટલે અંશ તે દ્રવ્ય તરીકે, પણ ભાવશૂન્ય ક્રમ ? દ્રવ્યપૂન્ન ભાવના રહિત નથી. આવા ભાવપૂર્વક ભક્તિ તે પૂજવું તે દ્રશ્યપૂજા, ધરના બૈરી છે.કરાં રૂવે, કકળે છતાં પાંચ પૈસા ન ખતા હોય તે અહીં ભક્તિ જાણીને ખચ્ચે, સાધુને વહેરાવે એવાને દ્રવ્ય કહા છે, તે દુનિયાના ભાવના ચાર છેા. દ્રવ્ય પશુ ફ્રાયદાકારક છે. દ્રશ્ય એ ભાવનું કારણ છે તે રૂપે છગનલાલે કહ્યું. પેલા તા નકામી દ્રવ્યક્રિયા કહેવા માગે છે તેથી તે ચેાર છે. શાસનમાં જે રતન છે તેના ચાર છે.
અવિરતિ કાઢવાને માટે કટિબદ્ધ થવાની જરૂર
હવે મૂળ વાત પર આવે, સમકિત પામે ત્યારે મિથ્યાત્વનું ભયંકરપણું પેાતાના આત્માને અંગે લાગે ત્યારે બધાંનું મિથ્યા વ ખસેડે. ગહુધરે સમ્યક્ત્વ પામી, પ્રતિષેાધ પામી ખીજાના મિથ્યાત્વ, અવિરતિ કાઢવાને માટે ટિબદ્ધ થવું જોઈએ એમ માન્યું. માટે ચૌદ પૂર્વ અને અંગની રચના કરી. આચારાંગ, સૂયગડાંગ. અને સ્થાનાંગ ડાંગમાં પાંચમા ઠાણુમાં પાંચ ત્રતા કહ્યા.
શોચને લીધે થયેલા ફેરફાર
શૌચને ધમ માન્યા તેઓએ તત્ત્વમ્યવસ્થા બગાડી. સારભી રહીને
Page #470
--------------------------------------------------------------------------
________________
અસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૪૪૭
ગુરુ બનવા માંડયા. અવતારવાદ આવ્યા, તેઓ જીવ શરીરને ભિન્ન માનવા માંડયા. ભિન્ન ન માને તેા અવતારની લીક્ષા ઇશ્વરને લાગુ પાડવાનુ' અને સ’યમને સારું માનવાનું ન રહ્યું, નાસ્તિકરૂપે એ લવું પાયું. સંયમથી દૂર જવાનું થયું, સયમને સારું ન મનાયું ત્યારે નાસ્તિકમાં જવુ' પડયું', તેમાં જખતે શરીર એ જ આત્મા એમ અભિન્નપણું માનવું પડયુ. આ પૃથ્વીદ પાંચ શ્વેતાથી જીવ ઉત્પન્ન થયા ને તેમાંજ લય પામવાને. આવી રીતે ભિન્નવાદઅભિન્નવાદવાળા તેમ નિત્યનિહવાવાળા કાઈ પણ પદાર્થને એકરૂપે કહી શકતા નથી. કાંઇ નહિ તે તે તે ક્ષપણે ખુલાશે, ન બદલાય તે। આડાઅવળી. ઉત્પન્ન થયુ' ત્યારે દસ વર્ષ ટકવાની સ્થિતિ હતી. એક વર્ષ થયુ. તા વટવાનું, નવ વર્ષ' ટકવાન. સ્વભાવ ફર્યાં તે વસ્તુ ફરી કે નહિ? સ્વભાવ તેનું નામ કે તેની સાથે વસ્તુ ફરવી જોઇએ. એક મિનિટ પહેલાં કાઈને દાખડી આપી તે! બીજી મિનિટે માગવાના હુક શા ? દુનિયામાં પેલા તેા લુચ્ચાઇથી તપેલા મરી ગયા હતા, થામાં તે સાચા તપેલા મરી જવાના. ક્ષણે જુદાપણું છતાં વસ્તુના આકાર, રૂપ, રસ વગેરે રહે છે તેને લીધે વસ્તુ છે એમ કહેવુ પડે. ગળાને સીધો રાખી, સીધીને વાંકી કરી, સીધાપણાની આંગળીના નાશ અને [કાપણાની ઉત્પત્તિ. આંગળીપણું એમને એમ છે.
પ્રાણાતિપાતવિરમણુ કાણુ માની શકે?
જિનેશ્વર મહારાજે ત્રણ વસ્તુ કહી છે. વળ્વનૅક્ વા વિશ્વમેદ વાયુવેન્દ્ર વા'
વાંકાપણું ઉત્પન્ન થયુ, સીધાપણુ' નાશ પામ્યું, પણુ આંગળીપશુ ચાલુ છે. કાઈ પણ ચીજમાં ત્રણે માન્યા સિવાય છૂટકેા નથી. એકાંત નિત્ય અને એકાંત અનિત્ય કાઈ વસ્તુ નથી. જિનેશ્વરના સિદ્ધાંત કાઈ પણ વસ્તુ એકલી ઉત્પન્ન થવાવાળી અને એકલી નાશ પામવાવાળી નહિ, અને નિશ્ચયે રહેવાવાળો પણ નહિ. આવું છતાં જેને હિંસા માનવી નહિં તેને શુ' કરવું પડે ? જીવને નિત્ય માની લીધા.
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૪૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હિંસા કેની કોઈની નહિ, હંમેશાં એક જ રૂપે, તેથી બીજાએ નિત્ય માન્યું, આપણે જુદું માન્યું. બીજાઓએ લગીરે ખસવાનું નહિ, ઉત્પન્ન થવાનું નહિ, ને હોય તે રહેવાનું તે નિત્ય માન્યું. આત્મામાંથી કાંઈ પણ ખસવાનું નહિ, હિંસકને અહિંસક થાય નહિ. હિંસકપણું. હિંસ્યપણું બને ઊડી ગયા. જે કથંચિત નિત્યાનિત્ય માને-સ્યાહૂવાદ માને તે પ્રાણાતિપાતવિરમણ માની શકે. નિત્યપણાનું લક્ષણ સામાન્યપણે જણાવ્યું. અનિત્યપાનું એ કયું લક્ષણ કહે છે, આપણે. કયું કહીએ છીએ તે અગ્રે..
વ્યાખ્યાન ૬૯ મિથ્યાત્વના ગે અને અવિપતિના ભૂખમરે
- જગતની હેરાનગતી શાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીવન ઉપકારને માટે, મોક્ષમાર્ગની પ્રવૃત્તિને માટે અને મોક્ષ માર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબંધ અને પ્રત્રયા પામ્યા ની સાથે, જેમ આપણે આગળ જણાવી ગયા કે ભિખારી જે બીજે ભવે રાજઋદ્ધિ પામે તે પોતે દાનશાળા ચલાવ્યા વિના રહે નહિ, જેમ રોગથી પીડાએ એક પણ જગે પર સારે વૈદ્ય નહિ મળે એવો જે વખત મને શાંત કરનાર ઉપાય અને વૈદ્ય દેખે તે વખત તે બેની કદર કરવામાં ન્યૂનતા રાખે નહિ. તેમ સુધર્માસ્વામીજીને ખ્યાલમાં આવે છે કે આ મિયાતના રોગ અને અવિરતિના ભૂખમરે આખું જગત હેરાન થઈ રહેલું છે, તેમાં હું એક હતા. દરદમાં મછિત થયેલાને પિતાની આરોગ્યદશાને રવને પણ
ખ્યાલ ન હોય, પરંતુ જે રોગમાં મુંઝાયેલે હેય તેજ રેગની દશાને સમજે.
Page #472
--------------------------------------------------------------------------
________________
આગણસિત્તેરમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૪૪૯
મિચ્છાવવાહિત જીવને અશે પણ કેવળજ્ઞાનના ઉમળકા ન આવે
શરીર નીરાગી હોય, એક જગા પર ચણાની દાળ જેટલે પાક શરૂ થાય તે વખત વગર પાકનું કેટલું બધું ? એના કરતાં સેડા ગણુ. પણ તે સે કાગણી વગર પાકની દશા દખાઇ જાય છે. તેના સુખને ખ્યાલ નથી. ચણા જેટલી દશા પકે છે તેનાં દુઃખના ખ્યાલ આવે છે. આખું શરીર સુસ્ત છે તેનેા ખ્યાલ નથી, તેનું સુખ લાવું નહીં. ચણુ!ની દાળ જેટલી જગ્યા પાકી રહી છે તેમાં આખા આત્મા પામ જાય છે. તેવી રીતે અહીં પણ જ્યાં સુધી આ જીવ મિથ્યાવાસિત છે ત્યાં સુધી આત્મામાં કેવળજ્ઞાન રહેલુ છે પણ એ કેવળજ્ઞાનનેા 'શે પણ ઉમળકા આવતા નથી. ચણાની દાળ જેટલું પાકેલુ છે ત્યાં ચિત્ત જાય છે. દાંતમાં ભરાયેલુ હાય તે ત્યાં જીભ જાય છે. મિથ્યાત્વદશામાં ધ્રાણુ વગેરે ઇંદ્રિય તરફ જ લક્ષ્ એ મનુષ્યની કિંમત કેટલી ?
ધર દેખ્યું જ નથી. પારકા ઘરે મજૂરી કરીને પેટ ભરવું છે. પેાતાની મિલ્કત એવી નથી. પરઆત્મા બાહ્ય આત્મા અને બાહ્યની સમૃહિતે પોતાની સમૃદ્ધિ ગણે, શરીર, કુટુંબ અને ધનનેનુકશાન થયુ તા મરો ગયા માને મિથ્યાત્વદશામાં જીવને એ બુદ્ધિ થાય છે. એ ડાય તેટલે જીવન, ગયુ` એટલે મરો ગયા. શત્રુના ધરેથી લઠ્ઠાણુ' આવે તે તે ખાને તુ પેટ ભરે તે તારું' કેવું સારાપણું ગણાશે, એવા મનુગુ કેટલી ફ્રિમતને ?
રાજાના જાસૂસા કાણુ ?
પુદ્દગલમાં અધિકતા થાય એટલે આનંદ અને હીનતા થાય એટલે અફ્સાસ, આ જે હોય તે બિચારા આત્માને સમજ્યા નથી. આત્માને સમ્સે નહિ તે જાણ્યા વગર મનાતું નથી. મનાયા વગર મનેાહર લાગતુ` નથી. મનેાહર લાગ્યા વગર મેળવવાનું મન થતુ ં નથી. મેળવવાનું મન થયા વગર મથવાનું થતું નથી. મથવાનું થવા સુધી ક્રરા
ર
Page #473
--------------------------------------------------------------------------
________________
૫૦]
રથનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જના જસસે જણાવેત જ જાણવાનું શ્રેત્ર વગેરે પાંચ ઈન્દ્રિય કર્મરાજાના જાસૂસ છે. એ જ જાસો જે સમાચાર દે તે જાણવાના. પર રાજ્યના જસ પર ભરોસો રાખીને ભડકી ઊઠે તેની વલે શી? આ કરાજાના જાસૂમ ઘૂસ્યા છે તેની ખબર ઉપર આપણે ભરોસે. ચક્ષુઆદિ રૂપ મને દર ગયું તેથી આપણે પણ મનહર ગયું.
ઈકિયે ઘેરા તરીકે, આત્મા સવાર તરીકે
ઈદ્રિયોના વિષયને અંગે વિચારીએ તે આપણી દા શી ? ઘોડેસ્વાર અને ઘ એક ગામથી બીજે ગામ જાય છે. ઘેડાને ડેસ્વાર થઈ ગયા કે ઘોડેસ્વારને ઘોડે લઈ ગયા ? ખરી રીતે ઘોડેસ્વાર ઘેડાને લઈ ગયે. ઘોડેસ્વાર સાવચેત હેય તે ધાર્યા પ્રમાણે ચલાવે, પણ ઘોડેસ્વાર ઝેક ખાય તે-આ ઘડે ક્યાં ચાલે છે તેનું ભાન ન હોય તો ઘોડે ડેસ્વારને લઈ જાય છે. તેમ આપણે આ ઈદિ ઘેડ તરીક, આત્મા સવાર તરીકે. આત્મા સવાર તે ઇન્દ્રિયને દરેકે ઈદ્રિય આત્માને દોરે તે વિચાર્યું ! બેભાન છું, તાકાત વગરને છું મને આ ઘેડ જયાં ખેંચી જાય ત્યાં જાઉં છું. કરો છે ડગલે પગલે પણ કહેવામાં નથી. સમજશે તે આપઆપ કબૂલ કરશે. આજ તે ફલાણું ખાવાનું મન થયું છે માટે કરી. ફલાણું જોવાનું મન થયું માટે ચાલે જેવા. મન થયું તેથી તમે વસે દોરાયા. સ્વાર તમે કે ઇન્દ્રિય? સવાર તમે છે તે પણ ઘોડે જોડેસ્વારને તાણું જાય છે. જેમાં અસમર્થ અને અજ્ઞાન ઘોડેસ્વાર ઘેડ પર બેઠો હોય, પણ ઘોડાને કબજામાં ન લે તે ઘોડે એને તાણી જાય, તેમ આ આત્માને ઈદ્રિયપી ધેડાઓએ જયાં લઈને નાંખ્યો ત્યાં જવાનું પસંદ કર્યું. ઘેડે જે બાજુ જાય છે તે બાજુ સવાર તણાઈ જાય છે.
શું ઇન્દ્રિયને પૂછો ઢસડાવું? ઘેડાની મરજીએ ઘોડેસ્વાર જાય તેને ઘેડેસ્વાર કહેવો?ઘેડાને
Page #474
--------------------------------------------------------------------------
________________
ઓગણસિત્તેરમું ] સ્થાનાંગસૂત્ર
[૪૫૧ માલિક એ પણ ઘોડાની મરજીએ ન જાય, તો પછી આ ઘોડાની વાંસે કેમ ફરે છે? હજુ સુધી આત્માનું સ્વરૂપ જાણવામાં આવ્યું નથી. જ્યાં સુધી સવરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી દેશની દિશા માલમ ન હોય તો ઘડે જ્યાં તાણી જાય ત્યાં સવાર જાય તેમાં નવાઈ શી ? આત્માનું ધ્યેય નક્કો ન થયું હોય. જન્મજન્મ જાણ્યું, જોયું પણ એક વસ્તુ સિવાય. શું જાણ્યું! શું જોયું? સ્વય જીવને જાણ્યો નહિ કે જેય પણ નહિ. મનુષ્યપણું, આયક્ષેત્ર વગેરે પામીને જિનેશ્વરનું શાસન ૫મ્યા તે વખત જીવને જાણવાજેવા ભાગ્યશાળી ન થયા તો બીજી જગ પર છવને કઈ જાણે ને જે હજુ ઈદ્રિયના. પૂછડે ઢસડતા રહ્યા. ઈદ્રિયોને પ્રતિકૂળ હોય એટલે ખલાસ, અનુકુળ મળે તે પરમેશ્વર મળી ગયા. પરમેશ્વર મળ્યાની પ્રીત કયા ઉદ્દભવી ? પાંચ વિષયોના વમળમાં. જિનેશ્વરનું શાસન જાથા છતાં જીવને નહિ જાણીએ, જોઈએ તે કઈ જિંદગીમાં જાણવાના અને જવાના? તમને લાગે છે કે જીવને જાણીએ જોઈએ છીએ ? ઊંડા ઊતરો તે ખબર પડે કે બેઠું છે. માત્ર ગાથાઓ બોલી જાઓ, સૂત્ર બે લી જાઓ એને લીધે જીવને જાશે અને જે કહેા છો ? ઊંડા ઊતરી ઝરી જ્યારે હીરાને જાણે પછી મૂડીમાં કાંકરા અને હીરા આવ્યા હોય ત્યારે હીરા ફેકે અને કાંકરા લે તો તેને શું કહેવાનું ? બુડથલને બુડથલ, જાણ્યા પછી ઝવેરાતને ફેકે તે ? જીવતત્વ અને જીવના ભેદ જાણ્યા હોય તે તમારી દશા દ્રિયરૂપી ઘોડાના પગલે હૃદાવાની હોય નહિ. માત્ર ગાથા જાણી છે, જીવને નથી જાણે અને નથી જે.
નાભિમાંથી નીકળવાની જરૂર “જીવતવ ખરેખર જાણવામાં, જોવામાં આવ્યું હોય તે મુદ્દલ સામે પડકાર થયા વિના કેમ રહે? દસ પૂર્વ ન્યૂન સુધી ભણે.. એક પૂર્વ મહાવિદેહના હાથી જેટલી રૂમનાઈ હેય તે લખી શકાય.' એટલું બધું જ્ઞાન જેને હોય તેને સમકિત કેમ ન થાય ? આ તમે
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫ર ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગાથા જાણે છે અને પદાર્થને નથી જાણતા તે બેને ભેદ ધ્યાનમાં લ! ફેનેકાફમાંથી માત્ર નીકળે છે, નાભિમાંથી નીકળતું નથી.
કેનેગ્રાફની ચૂડીમાંથી શું શું નીકળે છે? પૌલિક પદાર્થને અજીવ કેમ ન ગણે? જે અજીવ ગણે તે અજીવને ઘેર આગ લાગે ત્યાં જીવને ઘેર ઝાળ શાની ? એ જ્યારે નાભિથી જાણે ત્યારે. જ્યાં સુધી ગળાની ચૂડીમાંથી જોવાય પણ નાભિથી ન જણાય કે જોવાય ત્યાં સુધી બોલવામાં વાંધો નહિ કે “હા રે ઘણા.' પણ બંધના ખાંડિયામાં ખંડાય છે કેટલે તે વિચાર્યું? પાનાની-નોગ્રાફની ગાથા નાભિને શબ્દ નથી. નાભિને. શબ્દ હોય તો જીવ અને અજવના લક્ષણ છે તે ખ્યાલમાં આવે, પછી બંધના ખાંડિયામાં ખંડાય સાને જીવવિચાર, નવતત્વની ગાથાઓ અને તત્વાર્થના સૂત્રો ગેખીએ છીએ, અર્થો કરીને પણ એ બધા ફેનેગ્રાફની ચૂડીમાંથી નીકળનાર. અંદરથી હેય તો બંધની ખાંડણુએ ખંડાઈએ કેમ ? કોઈ પણ જીવ બંધની ખાંડ
માં પડયા વિના ખંડાને નથી. બધા સ્કની ખાંડણીમાં ખંડાનું તેને અંગે અરેરાટ નહિ. , વચન કિંમતી પણ એને ઉપયોગ કિંમતી થ નથી
ખેડાતા જીવની શી દશા થાય તેનું ભાન ન હોય તે જીવને જાણ્યો. એમ કહેવાય ? પાનાની ગાથા હેય ને આત્માને ઇતિહાસ ન માને ત્યાં શું થાય? અહીં બેઠાં બેઠાં ફ્રાન્સ અને ઈટાલીને ઈતિહાસ વાંચીને તે લેવાદેવા નહિ. પુસ્તકના પુસ્તક વંચાઈ જાય પણ પોતાનું લેહી ઊનું થવાનું હોય નહિ. એવી રીતે આજે આપણે શા તે પારકા દેશના ઈતિહાસ જેવા થયા છે. જિનેશ્વર ભગવાને કહ્યું છે તેથી વચન કિંમતી છે પણ એને ઉપયોગ કિંમતી થી નથી, જિનેશ્વરે કહ્યું માટે કહું છું, માથે વીમે નથી. એમ કહેતા હે કે એ દશા અભવ્યની, કે જે કાંઈક ન્યૂન દશ પૂર્વ સુધી ભણી જાય, પણ
Page #476
--------------------------------------------------------------------------
________________
[૪પ
ઓગણસિત્તેરમું ] સ્થાનાંગસૂત્ર માથે જોખમદારી નહિ. ભગવાનના નામે લેકોને કહેવું છે, માટે લેવાદેવા નથી. જિનેશ્વર ભગવાને કહેલું તે આત્માને પણ ભેળા લઈને કહેવું છે, અને એ આત્માને ભેળે લીધે તે આ એક ચેતન્યમતિ તેને બંધની ખાંડણીમાં ખંડા કહે છે. જ્યાં જીવ’ નામ નથી આવ્યું ત્યાં સુધી કૂતરા, બળદની જેમ જિંદગી ચાલી જાય છે પણ જીવને ખ્યાલ કર્યાંથી આવે !
જૈનશાસ્ત્રકારોને મતે જીવની વ્યુત્પત્તિ જીવજ્ઞાન એ સ્પર્શ વગેરે. ઈધિના વિષયમાંથી નીકળશે? જીવનામ નીકળવાનું સ્થાન ફક્ત શાસ્ત્ર છે. (જીવ) નામ નીકતાં જ જીવને તે આસ્તિક માત્ર માને છે. અરે! કહું છું કે નાસ્તિક પણ જીવ માને છે, તેટલા માટે હેમચંદ્રસૂરિજી કહે છે કે પરલેક વગેરે છે એવી બુદ્ધિ જેની નથી, તે નાસ્તિક છે. જીવાદિ નથી એમ કહે તેને નાસ્તિક કહેતા નથી, નાસ્તિક જીવને માનનારે છે. ક૫સૂત્રમાં સાંભળીએ છીએ કે “પો તો રસથા” પાંચ ભૂતેમાંથી ઉત્પન્ન થઈને નાશ પામે છે. એ કાણ? જીવ, તો જીવ માને છે. નાસ્તિક છવપદાર્થને માને છે. તો વધે છે આવ્યો? પરભવ વગેરેને માનતો નથી. જૈનશાસ્ત્રકારોએ જીવની વ્યુત્પત્તિ જુદી રાખી. પારકાની માન્યતા “રીવતિ પતિ staઃ એવો જીવ તે નાસ્તિક પણ માને છે. કવિ નર્વતિ વિતિ રિવાજે જીવો છે, જે છે અને ભવિષ્યકાળમાં જે જીવશે તેનું નામ છવ એમ જેને માત્ર માને છે. ઉણાદિથી ત્રણે કાળને અ” લાવીને કરવું. આ જીવ નાસ્તિકથી મનાતું નથી. આવતે ભવ અને ગયા ભવ માને તે આવું માની શકાય...
. પોથીમાના રીંગણું - સુખદુખનું વેદન કેમ થાય છે? ચેતના કેમ થાય છે? જીવ નહિ માનનારે એકે નથી, જીવતિ પતિ શીવ એ અપેક્ષાએ, ઊણ
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫૪ ]
સ્થાનાં સત્ર
[ વ્યાખ્યાન દિની સ્થિતિએ ત્રણે કાળ લઈ લે તેવા છેવોને આસ્તિક જ માને છે. શાસ્ત્રની દષ્ટિએ વિચારીએ તો જીવ છે, પરલોક છે એમ માનીએ છીએ એમ બધાં કહે છે. સત્તા માનવી છે પણ સત્તાની સજાને ડર નથી. એ સત્તાની કબુલાતને અર્થ શો ? જીવ, પરભવ, પુણ્ય, પાપ, સંવર, આAવ, નિજારા અને બંધ બધું માનીએ છીએ પણું પરભવને ડર કણ માત્ર નથી. કાંઈ પણ કાર્ય કરે તે વખત આ પાપનું કે પુણ્યનું તેને વિચાર કેટલી વખત આવ્યો? સાત લાખ પૃથ્વીકાય વગેરે પકિમણામાં કહી દઈએ છીએ પણ ત્યાં ને ત્યાં આગળ ડગલું ચાલ્યા ત્યાં કેટલું રહું? પુણ્યપાપને માનીએ છીએ પણ હયે અસર થયેલી નથી. “પોથીમાના રીગણનું દષ્ટાંત દઈએ છીએ.
જે માણસ છવાવાદિનું સ્વરૂપ જાણે છે તે પુદગલમાં ફસાય તે પિથીમાના રીંગણું. પાપ જાણે ને તે કરતાં હૃદય અચકાય નહિ તે પિથીમાના રીંગણ. વ્યાસજીને પિથીમાના રીંગણાં, એકલાં રીંગણું, પણ આપણને તે બધું થયું. જાણેલી વસ્તુ આપણા વર્તનમાં કામ લાગતી નથી તો કંઈક ન્યૂન દશ પૂર્વ સુધી ભણે તે શું કામ લાગે? વતનમાં કામ ન લાગે તે ભણેલું કામનું શું? જીવવિચાર વગેરે ભણુએ તે પૂછે ત્યારે કહેવાનું, પણ વિચારમાં જે કંઈ નહિ, તે પછી તે નકામું. વિરુદ્ધ જ્ઞાન પ્રતિબંધક છે વાસ્ત. વિક જ્ઞાન ખરું થવું જોઈએ. અગ્નિ અને દીવો સાક્ષાત દીઠો ત્યાં અંધારું છે તે વિચાર કોઈ દિવસ નથી આવતું. વૈશાખના બાર વાગે પથરા પર ખડા રહે તે વખતે તક છે એમ કહેવાય નહિ. ઉષ્ણતાનું જ્ઞાન એ શીતતાને સંકલ્પ થવા દેતું નથી, આ ઉદ્યોતનું જ્ઞાન એ અંધકારના અસ્તિત્વનું જ્ઞાન થવા દેતું નથી. અઢાર પાપસ્થાનકેને છેવાનું જ્ઞાન તેમને સેવત આડું આવવું જોઈએ.
વિરુદ્ધ સંકલ્પમાં જ્ઞાન આડે આવવું જોઈએ
પ્રાણાતિપાત વગેરેમાં પાપનું પૂરેપૂરું જ્ઞાન થયું તે પ્રાણાતિપાતને સંક૯૫ ૫ણ કેમ આવે? એ જ્ઞાન અમુક સ્થાનનું થયું છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
ઓગણસિત્તેરમું ] સ્થાનાંગસૂત્ર
[૪૫૫ ઉપાશ્રયમાં પ્રાણાતિપાતને પાપ માનવું, પરિક્રમણ વખતે પ્રાણાતિ. પાતને પાપ કહેવું. અન્ય સ્થાન વિષયક જ્ઞાન થયું હોય તે અન્ય સ્થાનમાં આડું આવતું નથી. અહીં શાતપણે ત્યાં ઉષ્ણપણું છે. વિએ સંકલ્પમાં તે જ્ઞાન આડે આવતું નથી. પ્રતિક્રમણ અને ઉપાશ્રય પૂરતું પહેલે પ્રાણાતિપાત વગેરે જ્ઞાન થયું છે. જ્યાં ક્ષેત્રમાંતર, કાલાંતર થાય
ત્યાં પાપના વિચારો આવવામાં એ જ્ઞાન નડતું નથી. જ્યાં જ્યાં પ્રાણતિપાત ત્યાં ત્યાં પાપ એ જ્ઞાન થયું હોય તે પ્રાણાતિપાતને વિચાર આવતાં સત્તર ગળણે ગળીએ. સ્થાન અને કાલ ખસ્યા એટલે જ્ઞાન ખસ્યું. સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને અંગે હોય તે, ચાહે તે અહીં ચાહે તે ત્યાં હેય, તે પણ તેને વિધિ આવતું નથી.
અશચિ આવે ત્યાં ચમકે અશુચિ પદાર્થને અશુચિ તરીકે સમજ્યા. કાં તો મહેતાજીએ, કાં તો માતાએ સમજાવ્યા, પણ તે સાર્વત્રિક સંકલ્પ રાખ્યો. જ્યાં અશુચિ આવે ત્યાં ચમકે. અશુચિને માતાએ છી' કરાવી દીધું. શબ્દ બોલવાની તાકાત ન હતી. કેઈકેય કે વ્યાકરણને છીશબ્દ નથી. જે વખતે શબ્દનું ભાન નથી તે વખતે પદાર્થનું ભાન કરાવી દીધું. તેને સાર્વત્રિક લીધું. જ્યારે જિનેશ્વરનું જ્ઞાન તે કેવું પડયું ? કહેરા ઉપાશ્રયનું. સામાયિક અને પડિક્કમણના વખત પૂરતા અઢાર પા૫સ્થાનક. છોકરે ઘરમાં “છી કહે, બહાર જઈને પણ છો' માં બગાડી આવે તો મા ચીડાય. આ વીતરાગ તેથી તેમને વાંકા તેઓ તમને પરપુદગલ કી ચીજ, કેવી રીતે રડાવે તે સમજાવે છે. તમારે તે ભી તેની વચ્ચે કબૂલ. અરે! આત્મા અનાદિથી રખાયે માને, પણ બહાર જઈ આવાને આખું શરીર બગાડી આવવાનું છે. તમને રોજ સમજાવે અને બહાર જાઓ તે એવાના ! સમજાવનારને કેટલી ચીડ ચઢવી જોઈએ ? નાના બાળકને સમજાવો. ધ્યાનમાં ન રાખે ને બહાર જઇને બગાડે તે મારી છે. તમને લુગડાં ધોવા પડે તેને અરેકારો, પણ તમારા આત્માને વારંવાર જોવો પડે તેનું શું?
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અસંખ્યાત વખત તમને છો' રામજાવી. બચ્ચને પચીસ-પચાસ વખત સમજાવી, ન સમજે તે ચીડ ચઢે. તમને તે અસંખ્યાત વખત સમજાવી, અનંતી વખત ભણ્યા પેથા ભણવા તરીકે, પણ પંડની પીડ ટાળવા માટે ભણાયું નથી. પિથાના પારાયણ માટે ભણાયું છે. પંડની પીડા ટાળવા માટે અસંખ્યાતી વખત જણાયુંછતાં સાન ન મળી. ક્ષાયોપથમિક સમક્તિ આ જીવ અસં
ખ્યાતી વખત પામે છે. એટલી અસંખ્યાતી વખત “છી' કબૂલ કર્યું. પાપના કાર્યોને, પૌગલિક પદાર્થોને અસંખ્યાતી વખત “છી માન્યા. બહાર જઈએ એટલે એ ને એ. માએ મારેલા ધાં રમતમાં પડે ત્યારે ભૂલી જાય, આવે એટલે કબુલ, ખ એટલે ખલાસ.. કબૂલ કરી, માની છતાં હજુ ઠાકરે છે. અસંખ્યાતી વખત સમજાવીને ગળે ઊતા છતાં એને એ, તો એ છોકરાની વલે શી ? પુદ્ગલને પુદ્ગલરૂપે જાણ્યા પછી-સ્કેલ જાણ્યા પછી એમાં તન્મય કેમ થવાય છે? અહિં કેમ ભૂલાય છે? હિસાબમાં ખેટ આવે તે ભરેલું ભૂલો. ભણતર ભૂલ્યો ન હોય તે હિસાબમાં ભલ આવે નહિ, પણ શિક્ષણ જ સીધું ન હોય તો શું થાય? વિલોકનાથની નિશાળમાં શિક્ષણ છે. બીજામાં છવ છે એટલે ખલાસ. જીર સ્વરૂપે કેવળજ્ઞાનવાળે છે, સિહસવરૂપી છે, અસંખ્યાત પ્રદેશ છે, એ શિક્ષણ બીજે કયવ છે? આત્માના સ્વરૂપનું શિક્ષણ વિલેકનાથની નિશાળ વિના બીજે નથી. આત્મા શબ્દ અને વિશબ્દનું શિક્ષણ બીજે છે.
મિથ્યાત્વના હાથમાં અવિરતનું ઓજાર છે
હવે ત્રિલેકનાથની નિશાળમાં જીતનું સ્વરૂપ શીખ્યા છતાં જીવને અંગે જવના સ્વરૂપને વિચાર ન રાખીએ, ધ્યાન પલટી જાય તે શીખ્યું શકેરામાં ગયું. જીવનું સ્વરૂપ જાણ્યા પછી એ વિભાવ કે વિકારમાં કેમ જોડાય? “અચરે અચરે રામ પિપટ કહે, પણ રામ બેઠા હોય તો મૂર્તિ પર ચરક કરી દે. પુદગલના તમાશામાં તડાતડ પીએ છીએ. આ દશા મિથ્યાત્વના લીધે છે. ચાહે જેવો શત્રુ
Page #480
--------------------------------------------------------------------------
________________
ઓગણસિત્તેરમું] સ્થાનાંગસૂત્ર
[ ૪૫ હથિયાર વિના કાંઇ ન કરી શકે. મિથ્યાત્વના હાથમાં અવિરતિનું ઓજાર છે. એ ઓજાર છે ત્યાં સુધી આપણું વલે કરવામાં બાકી રખે નહિ. મિથ્યાત્વનું માથું ઉડાવી દે અને એના હથિયાર હેઠા પાડે તો બેડ પાર થાય. જિનેશ્વરના વચનથી મિથ્યાત્વ અને અવિરતિનો નાશ કરાય
ગણધરે મિથ્યાત્વ અને અવિરતિને નાશ કરવા માટે પ્રતિબંધ અને પ્રત્રજ્યાની સાથે એ કાર્ય કર્યું. અરે! સમ્યકૃતધારી. વ્રતધારી વાંદરાને હાંકવા જાઓ તે ખાલી હાથે ન હંકાય. હાથમાં સળગતું લાડું લો! તેનાથી વાંદરા હંકાય, તેમ આ મિથ્યાત્વ અને અવિરતિનો નાશ કર હેય તે જિનેશ્વરનું વચન લે ! એ વચન સત્રરૂપે ગૂંથન કર્યા, આચારાંગ, સૂયગડાંગ અને ઠાણની રચના કરી. ઠાણુગને પાંચમા દાણમાં પાંચ મહાવ્રત કહ્યા.
હિંસામાં ગમે તેણે હિંસાનું મિતું ઉજળું કર્યું
પ્રાણાતિપાતવિરમણ પ્રથમ વા હિંસાને સારી કહે. હિંસા વસ્તુ ઉડાવી દે તો હિંસાનું પાપ ન માનવું પડે ત્તરમાર ચરે વધવાર યજ્ઞમાં હિંસા થાય તે હિંયા નથી એમ લાલિકાએ કહ્યું. જગતની સમૃદ્ધિને માટે યજ્ઞ છે. પ્રાણાતિપાત વિરમણથી ચૂકીને જે હિંસામાં મા તેણે હિંસાનું મોટું ઉજળું કર્યું. જે મનુસ્મૃતિને અજ્ઞાન લેકે હિંદુના અનુકરણથી નીતિનું મેટું પુસ્તક માની રહ્યા છે, તેમાં કહ્યું છે કે “મામલે રા' માંસભક્ષણ કરે તેમાં દોષ નથી. જીવહિંસાને ફાયદાકારક માનનારને જીવ કેવો માનવો પડે?
મિથુનમાં દોષ નહિ કહે, એથી જીવોને દુનિયાદારીમાં પ્રવર્તવાનું થાય. નિવર્સે તે ફળ મળે. પ્રાણાતિપાતમાં દોષ નહિ તો ફાયદો આવવાને કયાંથી? જીવહિંસા જેવી વસ્તુ ફાયદાકારક જણાવવામાં આવે છે તે તેને જીવ કે માન પડે? જીવને નિત્યસ્વરૂપે માનવો પડે. હેરાન થાય તો શરીર થાય. તેમાં છવને લાગતું -વળગતું નથી.
Page #481
--------------------------------------------------------------------------
________________
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
અગ્નિમાં હાય નાંખ્યા પછી બળતરા થવાનીજ હિં'સાને વૃદ્ધિના નામે આપ ચઢાવ્યે. હંસાદિકના ભાસતો થયા તેને લીધે યજ્ઞમાં જોડાયેલે બ્રાહ્મણુ માંસ ન ખાય તા એકવીસ કુપા સુધી ઢેર થાય. હિંસા ઉપરથી કાલિમા કાઢી નાખવામાં બાકી સખી ? સફેદાઇ રાખવામાં, બાકી રાખી ? સ્વગે જવું તે તમારા હાથમાં નથી. આ જીવ તા માઁ છે. કારણ ? જેની પાસે આાપણુ ધાયુ" કરાવવું હોય તેને મર્યાં ઠરાવવા પડે. જગતના જીવે પાસે હિંસા કરાવવી તે કયારે કરે? સંસારી જીવ તા મૂખ. ગાંડા પણ સુખદુઃખને સમજે, કદાચ સાધન ન સમજે. પેાતાના સુખદુઃખ માટે એની તાકાત નથી. અગ્નિમાં હાથ નાંખ્યા પછી બળતરા થવાનીજ. ચાહે દેલેકે જાય તે તે ઇશ્વરના ધક્કાથી અને નરકે જાય તે તે પણુ ઈશ્વરના ધક્કાર્યા. સ્વને રસ્તો એના આધીન નથી. બધું તે (ઈશ્વર) ને ત્યાં. સાર’ભીના હાથમાં ધનુ' સુકાન આવ્યું તેના છેડે કયાં આભ્યા ! આત્માને એક સ્વરૂપે ન માને તેા જાય ક્યાં ? સ્વર્ગ કે નરક માટે આત્માને નાલાયક માનવેા પડે માટે નિત્યવાદ શરૂ કરવો પડયો. પ્રાણાતિપાતવિરમણુથી ખસી જાય તેવાને ઉપર કહ્યો તેને આત્મા માનવેા પડે. નિત્યવાદ માનીને લેાકાને ઊંધે રસ્તે દેરવામાં આવે છે. અનિત્યવાદ માનીને પશુ કેમ ઊંધે તે કારવામાં આવ્યા તે અંગ્રે.
૫૮
વ્યાખ્યાન ૭૦
મિથ્યાત્વનું રાજ્ય પેસી જતાં વાર લાગતી નથી
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણુધર મહારાજ અન્ય જીવોના ઉપકારને માટે, શાસનના હિતને માટે, માક્ષમાની પ્રવૃત્તિ માટે અને મેાક્ષમાના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિાધ
Page #482
--------------------------------------------------------------------------
________________
સીતેરમું ] સ્થાનાંગ સત્ર
1 કપ, અને પ્રત્રજ્યા બંને પામ્યા. મિથ્યાત્વનું શલ્ય નિમૂળ ગયું અને અવિરતિને વિકાર નાશ પામી ગયા, તેથી તેને લીધે થયેલી શલ્યની જે વેદના અને વિકારનું વિવલપણું તે બધું તે વખતે ખ્યાલમાં આવ્યું.. તેને લીધે અન્ય જી કેવી રીતે શલ્યથી યુક્ત થયેલા છે તે લક્ષમાં આવ્યું. શાસ્ત્રકાર સ્થાન સ્થાન પર મિથ્યાત્વને શલ્ય ગણે છે. શલ્ય કેમ પસે છે તે મનુષ્યના ખ્યાલમાં નથી હતું. કટ પેસે છે તે ખ્યાલમાં નથી હેત, પણ એ કાંટો વાગ્યા પછી જીવની શી વિવલતા થાય છે. એ મનુષ્યને ખ્યાલ બહાર નથી. તેવી રીતે મિથ્યાત્વ કેમ થાય છે, મિથ્યાત્વથી જીવ કેસ વાસિત થાય છે તેની મિથ્યાત્વદ્યામાં ખબર પડતી નથી. મિથ્યાત્વની તે શું પણ જે સમકિતમાં વધતા રહ્યા છે, સમકિતમાં ઊંચી સ્થિતિ પામવા લાયક ને તત્પર થયા છે તેવાને ૫ણ મિશ્રાવનું શાલ્ય પેસી જતાં વાર લાગતી નથી. નાળવામાંથી આખે હાથી નીકળી ગયો પણ પૂંછડે અટક.
ચાર જ્ઞાન પામેલા પડીને મિથ્યાત્વમાં કેમ આવે છે અગિયારમા ગુણઠાણે ગયેલા કેવળીના સમોવડીમાં થયેલા, કેવળીને જેવો એક સમયને બંધ, કેવળીના જેવો એક જ પ્રકૃતિને બંધ, જેને સાતે પ્રકૃતિ બંધમાંથી નીકળી ગઈ છે, કેવળીના જેવા આત્મરાગી બનેલા છે. આ બધું આવી ગયું છે તેવાને પણ ખસતાં હસતાં મિથ્યાત્વમાં જવાનો વખત આવે. જિનેશ્વરની જોડે બેઠા. એક જ સરખું સંયમસ્થાન અગિયારમાના પહેલા સમયનું સંયમસ્થાન અને તેમનું છેલ્લા સમયનું સંચમસ્થાન તેમાં ફરક નથી. જિનેશ્વરના સરખી બંધસ્થિતિને વીતાગદશા, આટલું આવ્યા છતાં પટકાઈ પડે અને ત્યાંથી ગબડી પહેલે આવી જાય. આ જગો પર પૌરાણિક કથા યાદ કરવાની જરૂર છે. “નાળવામાંથી આખો હાથી નીકળી ગયો પણ પૂછો અટક’ આ સાચું લાગશે. આત્માની અપેક્ષાએ સેળસેળ આની સાચું લાગશે. ઘેરે લાખોની મિલકતો, ઘરેણું, મકાન, વાડી, અને બંગલા. બધાં જે છેડી દીધાં છે તેને દાબડી, મુહપત્તિ અને એ કેટલી.
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૦] - સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બિરસાતના? જેણે આખી દુનિયા છોડી દીધી, માબાપ, છોકરાં, ભાઈભડું, હીરામોતી વગેરેને લાત મારીને છેડયા, વળગેલાં છોડયાં. કહે હાથી નીકળી ગયો છે. પછી અહીં આવીને “દાબડી આ સારી છે.” શું થયું ? લાખોની મિલકતને છોડનાર તેને આ એવાના અને મુહપત્તિના ચીંથરામાં ગૂંચાવાનું! ઘર બળી જતું હતું તે વખતે કષાય નહતો આવતે, તે કષાય કેઈએ મુહપતિ બગાડી તે આવી જાય તેનો અર્થ શું? હાથી આખો નીકળી ગયો પણ પૂછડે પટકાય. એ સાચા હાથી રૂપે કહી હેય તેય ભલે કલ્પિત થાય.
લુગડાં કે લાકડાંને વળગાહ દ્રવ્ય અને ભાવને વિચાર કરીએ ત્યારે આ આત્મદ્રવ્યમથી મમતામાં મેટામોટા નીકળી જાય છે. જે માબાપ કાન અને હાથ પકડતા હતા તેને છોડી શક્યા. ટુડા આપે, ચીથર આપે તેમાં મારી શ્રાવિકા'! કયી જગો પરથી આવ્યો છે? મિલકતને મોહ છેડ્યો અને ટુક આપનારના મેહમાં ગયો. કયાં ગમે તે તપાસ! માબાપ જણનારા, પાળનારા અને પિષનારા, તેની મમતાને મારી નાખી. આ માત્ર જેનારા, તેની મમતામાં શું જોઈને જકડાયો! જે જણનારા વગેરેના મહિના બંધન તોડ, જાનવરમાંથી મનુષ્ય બનાવનાર તેના બંધન તેડે ને પછી કેના બંધનમાં બંધાય તેને વિચાર કર ! ટુકડા આપનારાના મોહમાં મુંઝાય તે ટુકડેલ કે બીજું કાંઈ ? ટુડેલ ન હોય તે તેના ટુકડાના મોહમાં કેમ મુંઝાય? હાથી આ નીકળી ગયા, છડે અટક. ભાઈ, છોકરી, માબાપ, લાડી, વાડી અને ગાડીનો મોહ મટે તે અહીં ચીંથરાંમાં ચેટ શું જોઈએ ? અગિયારમે ચઢેલે પડે તે લાકડામાં કે ચીંથરાંમાં! કે તે દડામાં મમતા કે પાત્રામાં મમતા, એ મમતા અગિયારમાથી પાડે. કાં તો મુહપત્તિમાં મમતા, કાં તો લાકડાને લગવાડ, કાં તે લૂગડાંને લગવાડ લાગે છે. આ બે વળગાડ એવા જબરજસ્ત છે કે અગિયારમેથી
Page #484
--------------------------------------------------------------------------
________________
સિત્તરમું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૬૧. ઉથલાવી પાડે. અગિયારમે ચઢેલાને માલમિલ્કત વગેરે ન હેય. હાથી આખે નીકળી ગયેલે પૂંછડું માત્ર રહેલું. તેની પલોજણમાં પટકાઈ પડે, લૂગડાં કે લાકડાંને વળગાડ, તપેલામાં તળિયે ચૂને હૈય, તપેલું હાલે ત્યારે જોઈ લે!
અગિયારમે કષાય તે નથી ને? અગિયારમે કષાયોને નાશ થતો નથી પણ દબાય છે. જે પાણીમાં કચરો રહ્યો છે તો હાલે. તેટલું કામ. તપેલામાં ચૂને હેય, તપેલું હાલે ત્યારે જોઈ લે ! અગિયારમે ચેખો વીતરાગ જેવો પણ આત્મા હાલે ત્યારે જોઈ લે રમજ! મારા તરીકે તે ચીથરાને પણ મારું કરવા જાઓ તે ચેર
એ વગેરે સંજયને માટે રાખવાના. સંજમ તેને હકદાર, તમે તે વહીવટદાર. રાજા નહિ, માલિક નહિ. વાઇસરોય વહીવટ કરે તે. શહેનશાહને કેમ ફાયદો થાય તે ગણુને કરે. પિતાને ફાયદો કેમ ? થાય તે ગણીને નહિ. મુનીમ દુકાનના કામ માટે પાંચ લાખ ખરચી શકે પણ પેઢીમાંથી બે પૈસાનું મફતિ યા શાક લઈ જવાની સત્તા નથી. આ પેઢીને માટે ચાહે તે કરો પણ પુદગલને , માટે નહિ. વહીવટદાર તરીકે વહીવટ શાખા મુલકને ચલાવાય, પણ વહીવટદાર પોતાના નામે કાંઈ ન કરી શકે.વાઈસરાય આખા રાજ્યોના રાજ્યો ઉથલાવી દે ને થાપી દે એક પણ ગામ પોતાના નામનું ન કરી શકે. તેમ કરે તે ગુનેગાર બને, જેલમાં જવું પડે. શાસનને, ચારિત્રને કે સંધને અંગે વિપુલ સત્તા છે. ચક્રવતીની સેનાને ચૂરી નાખે, ; રાજની લગામ હાથમાં લઈ લે. કેને રાજ પર બેસાડ ઉઠાવે તે તમે પસંદ કરે ત્યાં સુધી લાયકાત મળે. નિઝામ સરખાને ઉઠાવવો અને બેસાડવે તેની છૂટ વાઈસરોયને શહેનશાહતના હિતને અંગે. વાઈસરાયના હિતને અંગે કાંઈ નહિ. શાસનના હિતને અંગે બધી છૂટ પણ મારા તરીકે તમને એક પણ છૂટ નથી.
Page #485
--------------------------------------------------------------------------
________________
જદર ]
સ્થાનાગઢ
[ વ્યાખ્યાન મા તરીકે તે ચીંથરાને મારું કરવા જાઓ તેય ચેર. લૂગડાં મને લાકડાને માર કરી ચાલે તે ચેર. વહીવટ માટે સેપિાયેલીના માલિક બની બેઠા, વાઈસરોય બેલી શકે મારે દેશ, પણ તે બાલવાનું જ. સહી કરેકે “મારું” તે ગુનેગાર, માલિકી તરીકે નહિ કરી શકે. પિતાની બધી જતી હોય, છોકરાની મા હોય, છોકરાની' એ શબ્દ વિના “મા” કહે તે શું થાય? ચાર પાનાની ચોપડી તેના ઉપર સિક્કો ફલાણું મહારાજની પડી. ઔરબની વખતે પ્રતિપ્રાંતના સુબાઓ લુચા થઈ ગયા હતા, તેમ આ ઉપાશ્રયમાં સુબાઓ લુચ્ચા થઈ ગયા છે, તેથી આખી શહેનશાહતને નાશ થઈ ગયો છે. આપણી એવી દશા છે.
અગિયારમેથી પહેલે હવે મૂળ વાત પર આવે. આખે હાથી નાળવામાંથી નીકળે. નળવામાંથી હાથીનું નીકળવું ઘણું અસંભવિત. તેમ સંસારના હાથીનું મમતાના નાળવામાંથી નીકળવું કલ્પના બહાર, તેવી જ રીતે અહીં જે માતા આપણને હાથમાંથી નીચે મૂકતી હતી ત્યાં બેડ મેલતા હતા. પાણી ભરવા વખત “મા” છૂટી પડે તેમાં આખી શેરીને જણાવતા હતા. એવા પગ પછાડીએ એવી સ્થિતિના, આપણે. તે વખતે માને છેડીશું એવી કલ્પના આવે ! કલ્પનામાં ન આવે કે આ મનુષ્ય માતાને છોડશે. જે પિને પ્રાણ સાથે જડેલો હતો, તે વખત કલ્પના કરીએ તે ન આવે કે આ મનુષ્ય પિતાને છોડશે. તેમ પૈસાને અંગે પિશાવર જતે હો તેવી સ્થિતિવાળાને અંગે કલ્પના કરો કે પૈસાને છેડશે? અનફળ બૈરીને મેળવવા બારે ભાગળ ફરતો હતો તે મનુષ્ય બેરીને છોડશે એ કલ્પનાઓ તે કરે! પૈસાને અને પેશાવર જનારા પૈસાને કે પ્રાણથી પ્યારા પિતાને છોડીને નીકળી જશે તે ક૯૫ને આવશે ? નાળવામાંથી હાથીનું નીકળવું તે કહનામાં નથી આવતું, તેમ જગતની સ્થિતિ જોઈએ તે માબાપને છોડે તે કલ્પનામાં નથી આવતું. છતાં હાથી નાળવામાંથી પણ નીકળી ગયો, તેમ
Page #486
--------------------------------------------------------------------------
________________
1સત્તે’*]
સ્થાનાંગસૂત્ર
[ rs
માતાપિતા, કુટુંબને અ ંગે વાસિરે કહી દીધું. હાથી નીકળી ગયા. કલ્પનામાં ન્હાતુ આવતું તે પણ ખની ગયું. પુરાણી કહે છે. પૂછડે અટક્યા, પૂંછડાના વાળ અટક્યા. જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપકરણ તે પૂછ્યું, જાડાપણું” પાતળાપણું તે વાળ, તેમાં અઢયા છે. તેમાં અટકતાં જે પડાય તે પહેલે ગુણુઠાણે પધારે. વાળમાં અઢ ને નથી રહ્યો, પહેલે જ પધારી ગયા. લૂગડાં ને લાકડાંમાં લેવાઈ જાય તે અગિયારમાથી નીચે ઊતરે. ખાં જ આવી જાય તેમ નથી પણ કાઈ આાવી જાય, તેમ ઠામ ખમણા હાથી જેટલી શનામે લખી શકાય તેવા ચૌદ પૂર્વતિ ધારનારા, જેને શ્રુતકેવલી કહીએ, ચૌદ પૂર્વી થયેલા, તે જ્ઞાનની અપેક્ષાએ દેવલીના સમાવડીએ, કેવલીના જેટલી પ્રરૂપણા કરે. કેવલીની તાકાત નથી કે એનાથી એક પદાપ વધારે કહે. પ્રરૂપણા તા જેટલી શ્રુતકેવલી કરે તેટલી કેવળજ્ઞાની કરે. કેવળજ્ઞાની કરે તેટલી શ્રુતકેવલી કરે. પ્રોફેસર તેત્રીસ વ્યંજનથી કયા ચાત્રોસમા ખેલવાના? પહેલી ચેપડીવાળા તેત્રીસથી કયા બત્રીસ ખેલવાને અક્ષરમાં ફરક નથી. શ્રુતકેવલી જે કહે તે કેવળજ્ઞાની કહે. આટલી બધી તાકાતમાં જે આવેલા છે તે પણ જ્યાં મમત્વભાવમાં, માઢમાં અને અજ્ઞાનમાં કો ખાય છે ત્યાં એ દશા થાય છે કે નીચે
ન ભણે તેને ભૂલવાનું શુ' ?
ઉપશમ ગુદાણાવાળા નીચે તે કયાં સુધી ? મિથ્યાત્વ સુધી. ચૌદ પૂર્વી હોય તેા પશુ મેહતા તાવ આવ્યા કે કાંઇ નહિ. પ્રોફે સરને તાવ મગજને આવે ત્યારે કાંઈ નહિ પણ તાવ ઊતર્યાં ત્યારે પાા પ્રોફેસર. શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયે।પશ્ચમે ચઢેલા ખસી જાય, ચઢેલે આત્મા ચાર જ્ઞાન પામેલા ખસી જાય. ચક્રવતીના સેનાની તે ચક્રીની માફક કામ કરી આવે. કેવલીરૂપી ચક્રીના સેનાધિપતિ ચાર જ્ઞાનના શ્રેણી તેને પણ નીચે આવી જવુ પડે. જગતમાં છ છ મહિના સુધી જે શક્તિના વખત ન આવે, જે
Page #487
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન
૪૬૪]
સ્થાનાંગસૂત્ર શક્તિ મળવાને વખત ઓછી વખત આવે એવી ઇક્તિ મેળવી ફેરવી નીચે આવે. જીવ ચૌદ પૂવ હેય, આવી શકિતવાળો હોય તે પણ સરસર ઊતરી પડે ને ત્યાંથી તે આ પહેલે ગુણઠાણે બેધમ-જ્ઞાનમાં નગારું વગાડનાર, શક્તિમાં સમર્થ ઉપશમ શ્રેણિએ ચઢેલે શ્રતકેવલી, ચાર શાનવાળે, આહારક શરીરવાળે, ચારે ખૂણાની ચોવટ કરનારો તે પણ સરસરાટ ઊતરે તે આવે પહેલે. લૂમાં હોય તેના ભીનાં થાય. ન ભણે તેને ભલવાનું શું ? લૂમડાં ભીનાં થાય તે કપડાં લીલાં થાય તેટલું જ. કપડાં લીલાં થઈને બેસી રહેતા નથી પણ શરદી થાય છે, છાતી સળાવી દે છે, ન્યુમોનિયા થાય છે, સાફ. તેવી રીતે અગિયારમે ચઢેલાએ અડબડીઆ ખાધાં, મૃતકેવલી સરકી ગયા. ચાર જ્ઞાનવાળા, આહારક શરીરવાળા અવળા પડયાં, જમીન પર પડ્યા. જમીનની નીચે તો પડવાનું નથી. રેતની જમીન હોય છે, પડે ઉપરથી, મૂચ્છ આવે. મૂચ્છ આવે તો વધે નહિ, પણ પત્થરની જગો પર પટકાયે તે પડે એટલું નહિ, પ્રાણ પટકાયા તેટલું જ નહિ, પણ પલે જણ ઊભી કરી. ચારે બાજુ લેહીલેહી થઈ ગયું, પાછલાવાળાને સંભાળવાનું. અગિયારમેથી અબડીયું ખાય ચાર જ્ઞાનથી ચૂકે, આહારક શરીર પામીને ચૂકે, શ્રુતકેવલી થઈને સરકે. •
મિથ્યાત્વનું શલ્ય પશે કે શું થાય ? પહેલા ને છેલ્લા વચ્ચે છેટું કેટલું ? કાચી બે ઘડી. રેતમાં પડેલ ફંકની સાથે પાછો ઊભો થાય, પણ પત્થર પર પડેલ મહિ નાના મહિનાઓ પાછે ટટાર થાય કે ન પણ થાય. તે ચૂકીને ઊતરે માત્ર અંતર્મહતું. મિથ્યાત્વ પામીને ચઢતો હોય તેમ નથી, ત્યાંથી મરીને નિગદમાં નિવાસ કરે. એવા પડે કે માથું ફૂટી જાય, કેદાફાદા નીકળી જાય. પાછા અનંતા કળ નિગોદમાં રખડવું પડે. આ પ્રભાવ મિથ્યાદર્શનશાને. આટલા માટે મિથ્યાત્વને શલ્ય કહીએ છીએ. વાગતાં માલમ ન પડે, વાગ્યા પછી વસમું પડે. તેવી રીતે
Page #488
--------------------------------------------------------------------------
________________
સીતેરમું ]
સ્થાનાંગસૂત્ર
(૪૬ષ ચૌદ પૂવીને, ચાર જ્ઞાનના ધણને, આહાર, શરીર અને ઉપશમ સુધી પહેચેલાને ઊતરતાં એવું શલ્ય પેસી જાય કે નિગોદમાં ઉતારી દે. કેઝ વખત એવી જગે પર કટ લાગે કે આખું શરીર ધારવાની તાકાત ન રહે. આખા શરીરની નસેને એક ભાગ પર લાગેલું સત્ય તંગ કરી દે છે. દેવ અને ગુરુના સંપૂર્ણ ગુણ કબુલ, કર્મના જે અંશમાં છે કે ખાધે હોય તે સિવાય નવાણું અંશ કબૂલ. એક અંશમાં મિથ્યાત્વનું શલ્ય પઠું કે બધાં અંગે પગે અકળાઈ જાય. જે શાસ્ત્રકારે બારીક દૃષ્ટિથી સમજાવે છે તે ખ્યાલમાં આવશે જ. સત્રમાં કહેલા એક જ પદને કે અક્ષરને રુચિ કરતો નથી તે બાકીના બધાની રુચિ કરે છતાં પણ શાસ્ત્રકાર તેને મિથ્યાષ્ટિ કહે છે.
બુદ્ધિની દુબળતા હોય તે સીધી વાત ન બેસે
કાઈ જવા પર આમ હેય, અને કઈ જગા પર તેમ હોય તે શું માનવું કઈ જગા પર આપણું બુદ્ધિની દુર્બળતા હોય તો સીધી વાત ન બેસે, એક શેઠ એમ કહેતા કે ચોથો ભાગ ભાણેજને આપ, જેવા ત્રણ લેશે તે ત્રીને આવશે. જજે ખુલાસો કર્યો કે ત્રીજો તે ચે ને ચોથ તે ત્રીજે ત્રીજા ભાગે તેત્રીસ અને ચોથા ભાગે પચીસ, જજે ખુલાસો કર્યો કે સમુદાયને ચે તે શેષને ત્રીજે ૧૦૪૨૫ અને ૧૦૦-૨૫=૦૫૩=૨૫ માટે બુદ્ધિ બહેર ન મારી ગઈ હોય તો ફરક નથી. તેવી રીતે કોઈ જગે પર બુલિની
બળતાને લીધે એ વાત ન ઝે. બાકાશના તારા ગણીએ તેવી સ્થિતિ હેય. મેટે કાચ મૂકે તે બધા તારા જમીન પર પડેલા લાગે. બધામે ગણી શકે એ તાકાત યંત્ર હતું તે વખતે કામ લાગી. બુદ્ધિમાં જબરજસ્ત હેઈએ પણ ફેંચી દેખાનાર છે તે જોઈએ. તેવા આચાર્ય ન મળ્યા હોય તે ? તેવા આચાર્ય મળી ગયા, બુદ્ધિ છે. છતાં પદાર્થ છે. ગાયન ચાખું, ઉસ્તાદબહાદુર, પણ ગાનાર ગધેડે હેય તે શું થાય? હવે કેટલા દહાડે તૈયાર કરવાને તેમાં ઉપાય નહિ,
Page #489
--------------------------------------------------------------------------
________________
૪:૬ ]
સ્થાનીંગસૂત્ર
[ વ્યાખ્યાન
જ્યાં હેતુ ઉદાહરણ નથી ત્યાં શું થાય ? અક્કલવાન છે, આચાય સમજાવનાર છે, પદાર્થ પરમાણુ હવે શું કરવું? આચાય' શું કરે અને જાણનારની અક્કલ શું કરે? જ્યાં હેતુ, ઉારણ નથી ત્યાં શું થાય. સિદ્ધ મહારાજનું સુખ, ચલાવ મુદ્ધિ. આચાયત કરે, ખેલાય તેવું બોલે, શ્રુતકેવલી ખેલવા માંડે, પ્રશ્નકાર શ્રુતકેવલી એસે, પ્રતિદુળના નથી, આચ યતે। વિરહ નથી, છતાં સિદ્ધના ગુણુ ન ખેાલી શકે.
વૃદ્ધવાદનુ વહેલુ નકામું" ન જવા દેવુ.
જેમાં હેતુ, ઉદાહરણ્યુ નથી તેવા પદાર્થને સમજવે! કેવી રીતે ? આબરૂની નુકશાનીનું દુઃખ સમજાય. શું સમજાવે ? આબરૂ વધવાથી થતું સુખ સમજાવે. શું સમજાવે ? અક્કલ નથી. પ્રેમકલવાળા છે. પ્રેમ મૂઢ થઈને બેઠા છે!, સમજાવે ! અનુભવ સિવાય આાબરૂ વધવાથી થતું સુખ સમજાય નહિ. કેટલીક ચીજ અનુભવથી, જ્ઞાનથી જાણી શકાય તેવી હોય, તેમાં હેતુ, યુક્તિના ઢંગધડા ન હૅય, તે તેને અંગે આ પડવા તૈયાર થાય પણ વૃદ્ધાનું વહેણ નકામું ન જવા તેવું. વૃદ્ધ દેખે ગંગામાં ઝેર નથી, કેડમાં કૌવત નથી, પછી લડી વગર ડગલું ભરે નહિ. તેવી રીતે જ્યાં એ લાગે કે ચાથી શકીએ નહિ, તેા લાકડી પકડી લો!
•
નિર્દેશન ઉલટાપણ રાધાને લીધે
તમેય સજ્જ નિÄ' આ ઘરડાની લાકડી છે. આને સમ્યવના રૂપમાં લઇ જવાય તે પ્રકરણ સમજાયું નથી. સવ્ ઉત્પત્તિનુ પ્રારંણ નથી. શાસ્ત્રીય કે દુનિયાના નિયમ પ્રમાણે પ્રથમ એ' પછી તે' હોય. અહીં પહેલાં તે છે પછી જે છે. ગગા ઊલટી વહી છે. દરિયામાંથી નીઢળીને પહાડમાં જાય છે. તદ્ પડેલાં શી રીતે ? એ વસ્તુ નજર નીચે આવી ગઈ છે, એક્રેને નિષ્ક્રય થા નથી, સિદ્ધસેન દિકર, નિદ્રકૃષિ ક્ષમાશ્રમણની વાત લઇએ. એક સમયે ઉપયાગ, બીજા એતરે ઉપયેગ માને, એમાં સાચું કયું ?
Page #490
--------------------------------------------------------------------------
________________
સીતેરમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૪૬૭
લથડવા મડિયા, મતિ ચાલતી નથી. સમથ આચાય નથી, હેતુ અને ઉદાહરણ નથી. આ બેમાં તે જ સાચું જેજિનેશ્વર મહારાજે નિરૂપણુ કરેલું હોય ? નિર્દેશનું ઊલટાપણ" શંકાને લીધે જે જિનેશ્વરે કહેવુ તે સાચુ' કહેવું જોઈતું હતુ. જિનેશ્વરના કથિતØને નિષ્પ ન થાય ત્યાં તે જ સાચુ` કે જે જિતેશ્વરે કહેલું' હોય. મૈત્ર Ä' નિષ્ણુય કરનારને પથરા, તે' એટલે અનિર્દેશ, ‘તે સાચું જે નેશ્વરે કહેલું છે', પણ ‘મામ હ્યું છે' એમ નહિ.
.
જિનેશ્વરે કહેલું તે સાચુ તે શ્રદ્ધાનો વિષય કયાં આવ્યા કાને નિવારવાને પ્રસંગ છે. ‘નિŔ” જે જિનેશ્વરે કહ્યું તેમાં એકે શું દૂષણું લાગતું નથી. સત્ય અને નિઃશ બે શબ્દો વાપરે છે, નિષેધ કર્યાં હોય? જ્યાં પહેલાં પ્રાપ્તિ હોય. કાને સ્થાને જ નિઃશંક ' શબ્દ વિધાન તરીકે આવે છે, જે ભગવતીમાં, આવશ્યકમાં જણાવ્યુ કે “ એવું મન રાખે તેને કાંક્ષામાહનીયતા ઢાળ ન વે.' [ક્ષામેડનીસને ટાળવા માટે ચારણા કરવાની જરૂર છે તમેવ. આ વાક્યને હાના વિષયમાં લેવાને ખલે, જિનેશ્વરે કહેલા તત્ત્વમાં કાંક્ષા થામ તેથી બચવા અથવા હવાના વિષયથી મચવા માટે આ વાક્ય રમત છે. ભાઈ! તે સાચું જે જિનેશ્વર કહેલુ` ડ્રામ, કાર્ક કર્યુ-આમાં આામ કહેલું છે. કેકે તેમ લખ્યું હોય, છતાં જિનેશ્વરે કહેલુ તે સાચુ' એમ કહે પડે. ટાવર્ પરથી પડે તેા ભૂકા નીકળી જાય
સદેહને સ્થાને ‘તમેવ', નિમિત સ્થાને ફળમેન”. એક પશુ પાથ માં લથિયું ખાઇ ગયા તેા ટાવરની ઉપરની ગેલેરીના સ। ખાનાં, ય! ખાનાથી પડે તા નવાગે ? એવી રીતે શ્રાના અનંત પાર્થ, માટે સમ્પૂની વ્યાપકતા ગણી છે. સર્વવ્યાપક સંકૃત્વ કોઇ પશુ સમ્યક્ત્વના વિષષની બહાર નહિ. મહિ, શ્રુત અને મનઃવમાં ‘અર્યમામૈપુ' સર્વ જીવ, પશુ સ` પર્યાય નિહ. ચરિત્રમાંય સ પય નહિં, પણ સ॰ પર્યાવ વિષ્ણુ તરીકે આવે
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
સ્થાનાંગસૂત્ર .
[ વ્યાખ્યાન
તા સમ્યક્ત્વમાંજ આવે. પર્યાય વિષયમાં આવ્યા તે। કઇ વખતે ખડીએ તેના પત્તો નહિ. .ટાવર પરથી પડયાતા જીકા નીકળી ગયા. સમ્યકૃત્વ પામ્યું એટલે ટાવર પર ચઢયા. ટાવર પર ચઢેલાએ ખાંચા ધ્યાનમાં રાખવા જોઇએ. જગતના દ્રવ્યમાં જીવાસ્તિકાય, જીવના અસંખ્યાતા પ્રદેશ, તેમાં એક પ્રદેશને જીવ માનો લોયે કે નિહ ! ઊતર્યાં. માટે કઇ જગા પર આપણું નાકૌવતપણું નડશે તે સુધાની લાકડીની બહાર છે. ખાટલે સૂવે ત્યાં લાકડીનું કામ નથી, છતાં સાડમાં, ઓશીકે લગીર ઊભા રહેવા માટે જોઈએ, દરેક પદામાં બુદ્ધિને, હેતુના કે યુકિતને અભાવ લાગે ત્યાં ‘મેય સજ્જ ની લાકડી જોઈએ. આ નિશ્ચયની અવસ્થા નથી.
રાય જગતમાં ન પૈસે માટે ગણધરોએ શું ?
તત્ત્વ કેટલાં? જીવ અને જીવ છે. જીવ અને અજીવમાં તમામ પદાર્થ ઊતરે છે. જાતિ, ગતિ કેટલી ? કેવલીએ કહી તેટલી એમ કહેા તે। મિથ્યાત્વ. કારણ જેમાં નિ યનું સ્થાન ડ્રાય તેમાં એમ ખાલાય નહિ. નિયના સ્થાનમાં કેવલીને ભળાવા તે ઊન્નટુ` સંદિગ્ધપણ' જણાવવાનું છે. જે જિજ્ઞાસાને તૃપ્ત કરવાની શક્તિ હતી છતાં સંદેહમાં ઉતાર્યાં. નિણ્ય કરવાની શકિત હાય તેટ જ્યાં જિનેશ્વએ કહેલુ તે સાચું એ તે ઊલટુ' ખાડામાં ઊતારવાનું નિણૅયને સ્થાન ન હોય ત્યાં એ કહેવાનું. માટે શાસ્ત્રકાર ને મિથ્યાત્વને શલ્ય ગણ્યું છે. તે શલ્ય જગતમાં ન પેસે તેને માટે પ્રતિમાધ અને પ્રત્રજ્યાની સાથે સૌદ પૂર્વ અને ખાર ગની રચના કરી. આચારાંગ, સૂયગડાંગ અને નાણાંગની રચના કરી. તાણાંગના પાંચમાં ઠાણમાં પાંચ મહાવ્રતા કહ્યાં. તેમાં પ્રાણાતિપાતવિરમથી દૂર રહેવાવાળા કેવા થાય, કેમ ખસે તે અગે.
Page #492
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૭૧ મિથ્યાત્વ અને અવિરતિ કિપાકના ફળ જેવા
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબદ્ધ અને પ્રત્રજ્યા પામ્યા તે વખત સંસારની અંદર આ જીવને શલ્ય તરીકે પીડા કરનારી જે કઈ ચીજ હોય, દરિયાના વમળની પેઠે રખડાવનારી ચીજ હોય તે તે માત્ર મિથાવ અને અવિરતિ છે એ ખ્યાલમાં આવ્યું. કપાય આત્માને રખડાવનારા છે, જેમ કમને બંધ કરાવનારા છે. એ બે તો ભવના કારણ બને છે, પણ તેને કેળવવામાં આવે છે તે બંને મેક્ષના કારણ બને છે. સોમલ વગર કેળવેલું મારનાર થાય છે, પણ કેળવેલું હોય તે દયારૂપ થઈને જીવાડનારું થાય છે. પિાકના ફળ કોઈ પ્રકારે કેળવાતાં નથી, સમલ કેળવાય છે. પિાકના ફળો એકલાં હેય કે સંસ્કારિત હોય તે પણ તે મારનારા છે. તેવી જ રીતે મિથ્યાત્વ અને અવિરતિ પિાકના ફળ જેવાં છે.
માત્ર છોડવાલાયક શું? કષાયને અંગે પ્રશસ્ત કયાય અને અપ્રસ્ત કષાય એવા બે વિભાગ કરવામાં આવ્યા. મન, વચન અને કાયાને અગે સુપ્રણિધાન અને દુપ્રણિધાન એવા બે વિભાગ કરવામાં આવ્યા. ચાર કવાય કહ્યા, તે અપ્રશસ્ત કહેવાની જરૂર શી? બંધનું કારણ અપ્રશસ્ત કષાય છે. મન, વચન અને કાયાના દુપ્રણિધાનને અતિચારયાગ કે કષાયયોગ તરીકે નિંદવાલાયક નથી રહ્યા, પણ મિથ્યાત્વ અને અવિરતિએ વિશેષણને અવકાશ આપે નથી. વ્યવછેદ કરવાને હવે તે વિશેષણ મકાય. એકલી કાળી દાબડી હેય તે દાબડી કહીએ, વિશેષણ મકોએ નહિ. અવિરતિ અને મિથ્યાત્વમાં કયું તે કહેવું પડતું નથી. મિથ્યાત્વ અને અવિરતિ માત્ર છોડવાલાયક.
Page #493
--------------------------------------------------------------------------
________________
Yeo ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
અવિરતિ પ્રરાસ્ત અને અપ્રશરત ફેમ નહિ કહેવી?
જેમ કપાય પ્રશર અને અપ્રશસ્ત હૈાય, યેાઞ પ્રશસ્ત અને અપ્રશસ્ત હાય તેમ વિરતિ પ્રશસ્ત અને અપ્રશસ્ત કેમ નહિ કહે ? ગૃહસ્થપણામાં જે દ્રવ્યપૂજા આર્ભવાળો, પશ્ત્રિહવાળી છે, તે અવિ તિને અગે કે વિરતિને અંગે. એ પૂજા નથી, અવિરતિને અંગે આરંભ થયે છે છતાં ગુણુ કરનારા છે. અવિરતિને પરિગ્રહ થયેલા છતાં ગુરુ કરનારા છે. જ્ઞાનના ઉપયેગમાં જે દ્રશ્ વાયુ તે પરિગ્રહ છે, પણ તેનાથી ફાયદો કડવા પડે, હરિભદ્રસૂરિજી કહે છે કે જેથી ભાત્ર ઉન્નત થાય એવુ આરંભથી થયેલુ ક્રમ કે બીજું પણ ક્રમ પૂજાથી નાશ પામે છે. દેવની ભક્તિને અંગે દાનને અંગે થતા દ્રવ્યના ઉપયોગ પરિશ્રઢથી થતા દેષા અને ખીજા બધા દોષોને નાશ કરે તેા અવિરતિને પ્રશ્નસ્ત અને અપ્રચસ્ત ક્રમ ન કહેવી ?.
ત
જહને ચેતનથી જુદા પાડવા માટે ગુણસ્થાનકના ઉપયાગ જેમ અવિરતિને અંગે શ`કા તેવી રીતે મિથ્યાત્વને અગે શંકા છે. મિથ્યાત્વને ગુણુસ્થાનક તરીકે કબૂલ કર્યુ છે. મિથ્યાત્વ એ પ્રકારનાં–એક વ્યકત અને બીજી અવ્યકત. કુદેવને પણ દેત્ર માનીને સ્પારાધે, કુણુને ગુરુ આવીને આરાધે તે તે વ્યકત મિથ્યાત્વ. જેમાં સુદેવ, સુગુરુ અને સુમની માન્યતા નથી તેનું નામ અભ્યકત મિથ્યાત્વ. મિથ્યાત્વને ગુણસ્થાનક તરીકે ગણે છે. વ્યકત મિથ્યાત્વની બુદ્ધિ થાય તે ગુણુસ્થાનપણે. મિથ્યાત્વમાં પણ અપેક્ષાત્રે બે પ્રકાર થયા, પ્રશસ્ત અને અપ્રાસ્ત. કદાચ કહેવામાં આવે કે આમાં મિથ્યાત્વને ગુરુસ્થાનક ગણુનું તેમાં બે મત. વ્યક્ત, અવ્યક્ત ગમે તે હાય તે ગુણસ્થાનક, એમ કેટલાક કહે છે. મિથ્યાત્વ એટલે ખાટી પણ માન્યતા, જાતે ગુજીયાનક કહેશો ? ત્યાં માન્યતાને અવકાશ નથી. સવ' છત્ર-જે મેક્ષ્ નથી ગયા તે ક્રાને કાઈ ગુણુસ્થાનકમાં હેય જ. અવ્યક્ત મિથ્યાત્વ વાળાને પણ ગુણસ્થાનકમાં તૈા લેવા પડે. મિથ્યાતી પણ સુખને સુખ
Page #494
--------------------------------------------------------------------------
________________
કે તેરમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૪૭૫
અને દુઃખને દુ:ખ માનનારા તા હોય. જડને ચેતનથી જુદા પાડવા માટે ગુણુસ્થાન ને ઉપયેાગ કરવામાં આવે,
મિચ્છાને અંગે પણ નવ દ્વારા જણાવ્યા
મિથ્યાતના ગુણે! નવપઢપ્રકરણકારે ગણ્યા છે. જેવું ય તેવું સ્વાષ–ભેઢી જાવવા, દ્વેષ, ગુરુ, અતિચાર, ભાવના અને ભગ હાય તે જણાવવું. બારે ત્રતા ઉપર નવ દ્વારા જણાવવા. તેમ મિથ્યાત્વતે અંગે નવ દ્વારા જણાવ્યાં ત્યાં મિથ્યાત્વના ગુણા જણાવ્યા, અનાહીપણુ" મિથ્યાત્વમાં ગુણુ જણાવ્યા છે તે અપેક્ષાએ એ વાત કહેવી પડે. અનાંચી અને આગ્રહી મિથ્યાત્વ કહેવું પડે. અનામહી મિથ્યાત્વ ગુણુરૂપ જણાવ્યું, તેા પ્રશસ્ત અને અપ્રશસ્ત અને ભેગા રહ્યા, તેા પછી કષાયને અગે, યે ગતે અંગે પ્રશસ્ત અને અપ્રશસ્તપણું જોયું.
મિથ્યાત્વ અને અવતિને અંગે કેમ જોયુ નહિ ?
જાયનું ાયપણે પ્રશસ્તપણું છે, યાગનુ ચેાગપણે પ્રગ્રસ્તપણુ છે. આરંભ ક્રૂરીને પૂજા કરાય. પણુ આરભપણે પ્રશ્નતપણુ નથી. કંટ્ઠામહ રહિતપણું' એ ગુણુ છે, પણ એ ગુણ મિથ્યાત્વના નથી, અન!મહીપાના છે. અવિરત અવિરતિપણે પ્રશસ્ત બનતી નથી. મિથ્યાત્વ મિથ્યાત્વપણે પ્રશસ્ત બનતું નથી, પણ કશાય કષાયપણે પ્રશસ્ત બની શકે છે તે ચૈાગ યાગપણે પ્રશસ્ત બની શકે છે. કેમ ? બન્નેને નિજ - રાના કટિ તાલાવાનું છે. જેટલા અંશ નનાદિક ઉપર રાગ તેટલા અંશે નિરા, જેટલા અંશે સાકુ ઉપર રામ તેટલા અરશે નિરા. તેવી રીતે યાગમાં જ્ઞાનાદિકને અગે તીવ્ર ચૈાગ તેવી તીવ્ર નિર્જરા યેાગ મોંદ તે નિર્જરા પણ મદ
જેટલા તીવ્ર રામ તેટલી તીવ્ર નિરા
સોગનું યાગપણે જ સુંદરપણું છે. સહકારી સારું મળે તેા યેાગણે જ સુંદર. એવી રીતે વિષય સારા મળે તા રાયપણે રાગ સુંદર.
Page #495
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
સ્થાનાંગસૂગ
[ વ્યાખ્યાન
જિતેશ્વર રૂપી વિષય મળ્યો પછી જેટલા રાગ તેટલી નિર્જરાની તીવ્રતા, તેમ અવિરતિમાં નથી. જેટલે વધારે આર’ભ તેટલી વિરતિ નથી. પરિગ્રહપણે અવિરતિપણે લાભ નથી. લાભને ઉત્પન્ન કરનાર નિમમત્વ-ઉદારતા ચીજ છે. અહીં રાગ, દ્વેષ અને વેગ ચીજ છે. જિતેશ્વરની પૂજાથી લાભ થાય છે તે ચાક્કસ. આરંભે ઉપાર્જન કરેલાં કર્મો કહ્યા, પણ આરંભે ઉપાર્જન કરેલી નિરા ન કહી. દાનથી લાભ કહ્યો. પરિગ્રહ અને અર્ભ એ તેા કર્મોના કારણેા ગણાવ્યા. આરંભની અધિકતાએ નિરાતી અધિકતા ન રાખી. આરંભ આર ંભપણે નિરાનું કારણુ નહિં, જ્યારે ત્યાં રાગપણે નિત્ર રાનું કારણ છે. જેટલા તીવ્ર રાગ તેટલી તીવ્ર નિજૅરા.
કષાય અને યાય સામલ છે, પશુ, પણ શું?
રામ, દ્વેષ કે યાગ એ નિરાના પ્રમાણુની સાથે હિંસામમાં જોડાય. જેટલા તીવ્ર યાગ તેટલી નિર્જરા તીવ્ર, સ્વાધ્યાય કરતાં જેટલા લાક વધારે ખેલીએ તેટલી નિર્જરા યાગના નિજા સાથે હિસાબ, રાગદ્વેષના નિર્દેશ સાથે હસાબ છે પણ આરક્ષપદ્મહના નિરા સાથે હિંસામ નથશે. તેથી અનેકાંત કહીએ છીએ. પૂજામાં ચેાર્ડ કુલ હાય વધારે નિર્જરા કરે. વધારે ફૂલ હોય થાડી નિર્જરા કરે. નિર્જરાને ફૂલની સાથે સબંધ ન રાખ્યો, ભક્તિની મુખ્યતા રાખી, આર’ભપરિગ્રહના નિર્જરા સાથે સંબંધ નથી. ભક્તિના સંબંધ નિજ રા સાથે છે. સ્વાધ્યાય મંદ હોય તા નિર્જરા તીવ્ર કરે નહિ. પરિણામ તીવ્ર હાય તા જ નિરા તીવ્ર. યાગ યાગપણે, રાગ રાગ ણે અને દ્વેષ દ્વેષપણે નિર્જરાનું કારણુ ખતે, તેમ અવિરતિ અવિરતિપણે કારણ અતી નથી. તેથી અવિરતિમાં પ્રશસ્તપણુ દાખલ થયું નહિ, તેમ મિથ્યાત્વમાં મિથ્યાત્વપણે ગુણુ કો નથી. જેમ અનાગ્રહ વધારે તેમ ગુણુ વધારે. નવપદની અંદર મિથ્યાત્વના ગુણુ બતાવ્યા તે મિથ્યાત્વની સાથે રહેલા અનાગ્રહભાવના ગુણ છે, મિથ્યાત્વના ગુણુ નથી. મિથ્યાત્વ અને અવિરતિમાં પ્રશસ્તપણું હ્રાય નહિ, કષાય અને યોગ તેમાં
Page #496
--------------------------------------------------------------------------
________________
તેરમું ]
સ્વાન ગત્ર
[ ૪૭૩ પ્રશસ્ત, અપ્રશસ્તપણું છે. કષાય અને ચૈત્ર એ સમય છે. સામલ વગર– સ'સ્કારના મારી નાંખે. સંસ્ક્રારવાળા થાય તે! પુષ્ટિ આપે. મિથ્યાત્વ અને અવિરતિ કિ’પાકના ફળ છે. તેમાં સસ્કાર થયે સુારે નહિ, તે તા ખરાબ ખરાબ અને ખરાજ. રાગ્વેષ રૂપી કષાય અને મેગ સંક્રારિત થાય તા દવા જેવા, માટે સુધર્માસ્વામીજીએ પ્રતિભેલ પાન મ્યાની સાથે મિથ્યાત્વ, અવિરતિને ખસેડવાને ધંધા કર્યાં. તેને અંગે ચૌદ પૂર્વી અને અંગાની રચના કરી. આચારાંગયી આચારની, સૂચડાંગથી વિચારની અને ઠાણાંગથી વર્ગીકરણની વ્યવસ્થા કરી. જીવ અને શરીરને ભિન્નઅભિન્ન માને તેમ સિદ્ધાંતમાં ફેર પડે
પાંચ મહાત્રતામાં પ્રથમ પ્રાણાતિપાતવિરમણુના વનમાં જણાવી યા કે (૧) જીવ અને શરીરને ભિન્ન માને તેને પ્રાણતા અતિપાત થાય તેનો ડર શે!? (૨) જે છત્ર અને શરીર બંનેને એકરૂપ માને તેને પ્રાણનો અતિપાત થાય તેને ડર શે!? શરીરના નાશે પ્રાણનો નાશ થવાનો. કાણે કમ બાંધ્યા હતા અને કાણુ કમ ભાગવસે તેનો રસ્તા જ રહે નહિ પ્રાણુ માનવા, પ્રાણ અને આત્માને કચિત્ ભિન્ન, કથ'ચિત્ અભિન્ન માના. પૂભવે બાંધેલાં કમને લીધે પ્રાણ જીવાતે મળ્યા. છતા કચિત્ નાશ થવાથી પાપતો બંધનારા ચારૂં છુ. છવ જુદો છે તેથી પ્રાણનો નાશ કરવા વ્યાજબી નથી. એ કાણુ માને ? આત્મા અને પ્રાણ કથંચિત્ ભિન્ન ગ્રંથ ચિત્ અભિન્ન માને તે, જે પ્રાણમય જીવ માને તેને પ્રાણુાતિપાતથી ડરવાનું નથી. તેને ક્રમ બંધ થતા નથી.
કોઈ પણ પદાર્થના વ્યરૂપે નાશ નથી પણ અવસ્થારૂપે ખરા પ્રાણના નાશથી આત્માને નાશ શી રીતે? પ્રાણતા અને આત્માના સબંધ ધ્યાનમાં ન રાખીએ તેા જુદા માલમ પડે. ક્રાઈ પણ પદાર્થના સર્વથા નાશ હોતા નથી. પાણીના કણીમા પાણીરૂપે છે. અગ્નિ સળગાવશે। તા વરાળરૂપ થશે, વાદળાંરૂપ થશે, વરસાદ વરસશે, પણ
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭ ]
સ્થાનોંગસૂત્ર
વ્યાખ્યાન.
શ્રેણીઓનો નાશ નથી. રૂપી પૌદ્ગલિક પર્ધાના નાશ નથી. દ્રવ્યરૂપે નાશ નથી પણ અવસ્થા રૂપે તે! જરૂર નાશ છે. જેમ વડે! ભાંગ્યા! શું ભાંગ્યા ? ધો. ધડામાં શું ભાંગ્યું? માટી છે, પાકાપણું', રંગ અને પાર્થિ વપણુ છે. ભાંગ્યું શું? આકાર. ધડા કેાનું નામ હતું ? એકલા આકારનું નામ હતું? માટી અને આકાર મને મળીને લડે કહેવાતા હતા. માટીપણ રહ્યું. ધડ ના આકાર નાશ પામે તા ધડે ભાંગ્યા હીએ છીએ.
હિંસા કાણ માની શકે ?
આત્મા શી ચીજ? આત્મા એટલે ચેતન, અસ ંખ્યાત પ્રદેશી. ક્રમ કર્તાપણું... એ ભાત્માનું લક્ષણ છે. ધડામાં માટી અને આકાર એ ધડાનુ' લક્ષણુ, તેમ ચેતનાહિત છુ' એ આત્માનું લક્ષજી, ક્રમ કર્તાપણું થયું કે નહિ ? બચાવવાની બુદ્ધિ બની ગયા વગર હિંસા લાગતી નથી બચાવવાની બુદ્ધિ બળવાવાળી છતાં હિગ્રા થાય તે પણ કેમ બંધ નથી. ૬ મોવતા મામહત્ત્વ = ' ત્રસપણું, બાદરપણું" વગેરે કમનાં ફળે! ભાગવતા હતા, તે ભાગવવા સાથે આત્મદ્રવ્યનુ સોંસરણુ–એક ભત્રથી ખીજે ભવ ભટકવું થયું. પ્રાણા વિષેગ કર્યાં તેટલે ના ફેરા ઊભા કર્યાં. આ ફેશ પૂરા કરાતી દીધા. પરિનિર્વાત એટલે સ ક રહિતપણું થવુ તે આત્માનું સ્વરૂપ વિંડ થવા, ડીમ કે લડા થવા એ માટીનુ સ્વરૂપ, તેમ આ આત્માના સ્વરૂપને જે નાશ તેને અંગે આત્માની હિંસા, પ્રણેના સાથે જીવન વિજોગ તે મરણુ. જેને પ્રાણ અને આત્મા જુદા માનવા નથી તેને હિંસાને સબંધ નથી. જે એકાંત જુદાં માને તેને હિંસાને! સબંધ નથી. આ આત્મા પ્રાણેાથી કર્યુંચિત્ ભિન્ન અને કચિત્ અભિન્ન માને તેજ હિંસા માની શકે. શરીર એ આત્મા અને આત્મા એ શરીર
..
પ્રાણાને ધારણ ક્યારે કરે? ચિત્ અભિન્ન હોય ત્યારે. વર્તમાન ભત્રની અપેક્ષાએ અનુભવથી અભિન્નપણું માનવું પડશે.
Page #498
--------------------------------------------------------------------------
________________
ઈકોતેરમું ] સ્થાનાગસુત્ર
[ ૪૭૫, અતીત કાળની અપેક્ષાએ ભિનપણું માનવું પડશે. અવતારને કલ્પનામાં ગયા પછી એ લેકેને આત્મા અને શરીરને સર્વથા ભેદ માન્યા સિવાય છૂટકો નથી. નાસ્તિકના મતમાં અભિન્ન માનવા સિવાય છૂટ નથી શરીર સુધી આત્મા એમ ન માને તે બીજો ભવ મા પડે. શરીર એ આત્મા અને આત્મા એ જ શારીર માન્યા સિવાય છૂટકે નથી. દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયની અપેક્ષાએ
અનિત્યપણું નિત્યનિત્યપક્ષમાં આવવું હતું. સ્વરૂપ ન ખસે તેટલા પરતું નિત્ય. એન માં પલટો ન થાય, નવી સ્થિતિ ઉત્પન્ન ન થાય. તેવી રીતે આત્મા નિત્ય થઈ શકે નદિ પદાર્થો તે તે ક્ષણે નાશ પામે છે, ને ઉપન્ન થાય છે. એક સ્વભાવે કઈ ચીજ રહી શકતી નથી. બીજ, જેને કાંઈ પણ અંશ આવે નહિ, જેને કંઈ પણ અંશ. ઉત્પન્ન થાય નહિ, જેના સ્વભાવમાં ફરક પડે નહિ તેવું નિત્ય માને છે, પણ આવું અસંભવિત છે. ક્ષણે ક્ષણે સ્વભાવને ન પલટતી હેય તેવી કોઈ ચીજ નથી. નવા સ્વભાવને ન લેતી હોય તેવી કોઈ ચીજ નથી. આપણે બે માનીએ છીએ-નિત્યઅનિત્યપણું. જે ભવની, સ્વરૂપની વિરક્ષા કરીએ તો તેને નાશ ન થે તેનું નામ નિત્ય. આત્માપણું મનુષ્યમાં છે. આત્માપણું ઉત્પન્ન થવાવાળી ચીજ નથી અને નાશ પામવાવાળી ચીજ નથી. આત્માના દ્રવ્યપણે આત્માને કોઈ દિવસ નાશ નથી. ચાહે તે અનંતા કાળચક્ર જશે પણ, આત્માપણું નાશ પામવાવાળું નથી. તેની અવસ્થા નાશ પામે છે. મનુષ્યપણાની અવસ્થા નાશ પામશે. દેવની અવસ્થા થશે એમ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય કોઈ પણ ચીજએકલા દ્રવ્ય કે એકલા પર્યાવરૂપે નથી. પર્યાય વગરનું દ્રવ્ય નથી અને દ્રશ્ય વગરના પર્યાય જગતભરમાં નથી. દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું આમ માનવાથી પ્રાણાતિપાત-
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વિરમણ માની શકાય. દુનિયાની વાત કરે તે કબૂલ કરવું પડે કે છયડે અને તડકો બને હોય. જેને તડકા, છાંયડા વગરની જગા લેવી હેય તે કપિત જગા ઊભી કરવી પડે. કર્મબંધને બંધાયેલા આત્મા ભલે કર્મ છેડીને મોક્ષે ગયા હોય, પણ પહેલાં કર્મથી બંધાળેલા હતા. કલ્પિતને કુહાડાને ઘા લાગે નહિ. કુહાડે સાચી ચીજ હોય તેને લાગે. કર્તા તરીકે ઇવર કર્યો તેથી નિત્યપણાને કે અનિત્યપણાનો ઘા નહિ, ઈશ્વરને નિત્ય માને તે હુંડી રહે. ઈશ્વરના નામે હુંડી લખવી છે, તે ઈશ્વરને અનિત્ય માને તે હુડી પાછી ફરે ઈશ્વરને હમેશાં એક જ સ્વરૂપ માની લીધે એકલા ઈશ્વરને કહે તે ન પાલવે તેથી આકાશ અને પરમાણું પણ નિ ય માન્યા. તે નિત્ય માનવામાં બે વિભાગકેટલાંક એવાં છે કે કેટલાંક નિત્ય અને કેટલાંક અનિત્ય. એક ભાગ એવો છે કે બધાં નિત્ય. માટીમાંથી ઘડે બનતે અને કૂટતો દેખીએ છીએ તે કેમ બને ! કારણમાં કાર્ય રહેલું છે એમ સાંખ્ય કહે છે, નહિ તે ઘડે કરવો હોય તે માટી કેમ એળે છે? માટીમાં કથંચિતઘડા પણું રહેલું છે. કારણમાં કાર્ય હંમેશાં છે આ સત્કાર્યવાદ, મોર કળા કરે ત્યારે પીઠ ઉઘાડી થાય તેનું ભાન ન હોય
વૈશેષિક અને નૈયાયિક અસત્કાર્યવાદ માને છે. તાંતણામાં લૂગડું છે, તે તરીનું શું કામ કહે કારણમાં કાર્યું ન હતું તેથી અનિત્ય એમ તેઓ માને છે. કાર્યો તરીકે વ્યવહારમાં ન આવે તે નિત્ય. આકાશ, કાળ અને દિશા ને નિત્ય. ઘટ, પટાદિ વ્યવહારમાં જે આવે છે અને નિત્ય, કાર્ય તરીકે અનિત્ય. સાંખ્યએ બધું નિત્ય માન્યું. કારણ, કારણમાં કાર્ય રહેલું હતું. મારી હતી તે ઘડે થશે. ઘડે કૂટશે તે તે માટીમાંથી ઘડે થવાને. કાર્ય વિદ્યમાન છે. એક ઈશ્વરને નિત્ય ઠરાવવા માટે આખા જગતને નિત્ય ઠરાવી દીધું. મેર કળા કરે, બધાં પીંછાં ઊભા કરે પણ પૂઠ ઉઘ ડી થાય તેનું ભાન ન હોય.
જૈન મતને હૂંડી લખવી નથી સત્કાર્યવાદ મા -માટીમાં ઘડે છે તેને ચક્રે ભારે શું કર્યું?
Page #500
--------------------------------------------------------------------------
________________
ઈકોતેરમું ] સ્થાનાંગસૂત્ર
[ ૭૭ માટે પરમાણુરૂપે નિત્ય અને સ્કંધરૂપે અનિત્ય છે એમ નૈપાયિક આદિ કહે છે. પણ બિલાડી દૂધ દેખે, ડાંગ ન દેખેમાત્ર તેઓને ઈશ્વરી હુંડી માનવી છે. જ્યારે જેને મતને હુંડી લખવી નથી. તેમને તે સીધું સ્વરૂપ કહેવાનું છે કે આત્મા દ્વ૫ થકી નિત્ય અને પર્યાયે અનિત્ય છે. તેમ જગતના સર્વ પદાર્થો દ્રવ્ય થકી નિત્ય અને પર્યાય થકી અનિત્ય. ૬૦૧૫ર્યાયથી નિત્યનિત્યપણું માને તેજ આત્માને પ્રા. જુનો સંબંધ-નાશ થયે માની શકાય. કર્મ બાંધતાં જીવ બંધક અવસ્થામાં હતા, વિરતિ કરી તે અ– બંધકદશામાં ગયો. જે કથંચિત નિત્ય અને કેથચિત અનિત્ય માને તે જ પ્રાણ ને આત્માને સંબંધ અને વિજેગ માની શકે, કર્મને વિજોગ માની શકે. પ્રાણાતિપાત વિરમણ તેમના મતે બની શકે. આ કહીને એ નક્કી કર્યું. પ્રાણ એ આત્માના સંબંધવાળી ચીજ છતાં નારા સંભવિત છે. નાશ કર્મબંધ કરાવનારો છે માટે એ નાશ ન થાય તે બુદ્ધિ દરેકે ધર્મની ખાતરી રાખવી જોઈએ, એવી બુદ્ધિવાળો પ્રાણાતિપાત વિરમણ કરી શકે. પ્રાણાતિપાતના સ્વરૂપને અંગે અહિં વધારે વિવેચન ન કરતાં આગળ ચાલીએ. પ્રાણુને નાશ થાય, મરણને પ્રસંગ આવે તો દુઃખ થાય તો તે સ્વાભાવિક. તેની અશુચિતા માનવી પડે. અમારા પ્રાણને વિજોગ અમને અપ્રિય અને દુઃખ દેનારો લાગે, તેથી કોઇના પ્રાણને વિજેગ કરો તે ખદાયી છે.
આઘાત કરનારી તે પણ કમબળનું કારણ પહેલા વ્રતમાં છના પ્રાણને નાશ ન કરે તે કબૂલ કરીએ, એક જીવ પ્રાણ વગરને નથી. પ્રાણ નાશ કરે તે સ્વાભાવિક મિકતને નાશ કરે.
બીજું વ્રત મૃષાવામિકા' કહ્યું તે કબલ, પણ હાંક્યું, છે ધતીંગ. મૃષાવાદથી વિરમવું તે પાપથી પાછા હઠવું એ ધતીંગ છે, કારણ? પહેલાં ભાષા ચીજ શી ? ભાષા લેકેની કલ્પિત ચીજ. પ્રાણ જેવા સ્વાભાવિક તેવી ભાષા સ્વાભાવિક નથી. પ્રાણુ વગરને કોઈ
Page #501
--------------------------------------------------------------------------
________________
** ]
સ્થાનોંગસૂત્ર
વ્યાખ્યાન
પ્રાણી નથી. તેમ ભાષા વગરને કાઈ પ્રાણી નથી એમ ન કહી શકે!. ભાષા વ્યાપક નથી. જીવની સાથે વળગેલી ચીજ નથી, બનાવટી ચીજ છે. એ બનાવટી ચીજ ઉર આધાર રાખ્યા. તેના ઉપર પાપ રાખ્યું તે શી રીતે માનવું? સે। માણુસની મરજીએ માતે કાળા રંગ બનાવ્યે. તેની મરજી વિરુદ્ધ ધાળા કહુ' તા પાપ લાગે, કેવી રીતે ? પાપપુણ્ય જગતમાં ઉત્પન્ન કરાયેલી કે સ્વાભાવિક ચીજ છે? તીયકર પુણ્યપાપને બતાવનાર છે, મનાવનાર નથી અહીં ભાષા બનાવટી · ચીજ. તેમાં ખનાવનાર કર્યાં કહ્યું? ભાષાના ઊથલે બનાવટી તે મૃષાવાદનું પાપ બનાવટી. બનાવટી, તેા તીર્થંકરે ન બનાવ્યું પણ લાકાએ એ પાપ બનાવ્યું. મૃષાવદ મનાવટી, પાપ બનાવટી વા તેનાથી પાછા હઠવાનું, મહાવ્રત તે બનાવટી રહેવાનું આવુ' કહેનારાએ વિચારવુ જોઇએ કે તરી અપેક્ષાએ તે। પ્રાણુ બનાવટી છે. અનાવટી હાવાથી આત્માને અસર થતી હૈ,ય તા ખસી શકે નહિ. પ્રાણુના વિજોગે દુ:ખ ઉત્પન્ન થાય. ભાષાપર્યાવાળાએ ભાષા કંબૂલ કરેલી ચીજ છે. તે પછી પ્રાણના ઊથલાની માફક ભાષાના ઊથલે કનુ કારણ થાય. જેમ હિંસા કરવાથી આત્માને દુ:ખ થાય તેથી પાપ માનીએ, તેવી રીતે જે પદાર્થ જેવી રીતે કહેવાય! તેનાથી જુદા રૂપે કહેવામાં આવે તા તેને તેના પ્રાણના માધાત થવાને' કે હિ? આધાત કરનારી ભાષા તે ક્રમબંધનું કારણ છે. ઊલટા રસ્તે આત્માને દારનારી ભાષા તે મૃા. આને ' માટે મૃષાવ વિરમણ વ્રત રાખ્યું. આના પછી ભાષાનું સ્વરૂપ લેવુ તે ગ્રે.
વ્યાખ્યાન ૭૨
માન્યતાને ફરક તે મનનું મૂળ
શાષકાર મહારાજા શ્રીમાન સુધર્માંસ્વામીજી ગણધર મહારાજે અન્ય છવાના ઉપકારને માટે, શ્વાસનની પ્રવૃત્તિ માટે અને મેક્ષમા
Page #502
--------------------------------------------------------------------------
________________
તેરમું |
સ્થાનિંગસૂત્ર
[ ૪૭:
ગના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિમાધ અને પ્રત્રયા પામ્યાની સાથે મિથ્યાત્વ આત્માને કઈ રીતે સંસારમાં રખડાવે છે, અવિરત કેવી રીતે જીવને અનાદિકાળથી બટકાવે છે તે વાતને ખ્યાલમાં લીધી. કેમ કે જમતમાં માન્યતાના ફરક તે શ્મનનું મૂળ છે. નાનાં કરાંને કાસતા કકડાને લીધે માન્યતા હીર.ની થઈ ગઈ. જ્યાં માન્યો . ઊલટી હૈાય ત્યાં જ્ઞાન ઊલટું થાય અને જ્ઞાન ઊલટુ હોય ત્યાં માન્યતા ઊલટી થાય. કરાત્રે કાચના ટકામાં હીરાની માન્યતા કરી. તે જ કરા હાથમાં સાચા હીરા મેળવી શકે તા તેને મેળવવાના સાધને મેળવવા તે માગે. કાચના કટકારૂપી જે હીરા છે તેના સાધના તપાસરશે અને તેથી તે જ કાચના કટકા મળશે ત્યારે ખુશ થશે. મહેનત કાચના ટકા માટે કરશે. સાચા હીરા કે તેના સાધને જાણવા માટે કે તેને મેળવા માટે પ્રયત્ન કરતા બાળકને જોઇ શકતા નથી. નાનાં બચ્ચાંનુ દૃષ્ટાંત .
તેના પ્રયત્ન કાચના કટા ફ્રેમ મેળવવા, તે મેળવા માટે શુ કરવું વગેરે. તે મળે ત્યારે કૃતા, આ દશા બાળકની છે. આપણે આત્માને તેના સ્વાભાવિક સ્વરૂપે માન્યા નથી, જાણ્યા નથી, અને તેના તરસ્ક્રૂ ઉત્તમ કર્યું નથી, તેની વાત આવે તેા ન ગમે, નાનાં છેારાંત ઢા ઝવેરીના ચાપા વગેરે ન ગમે. તેને તે કાચના ટકા પેટીમાં પડે તે દઢ ગજ કૂકે, જે પર (જડ)માં રમી રહ્યા, સ્વ (આત્મા)ને માન્યા નહિં, જાણ્યા નદ્ધિ તેના ઉપર લક્ષ દીધું હિં, નાના કરને મન ઝવેરાતના વેપાર છેડવા લાયક. તેને ઝવેરીની દુકાને બેસવું પડે, ચવના હિસાબ જાણવા પડે તે મેાત પડે. તેમ આપણે અન દિધી આત્માના સ્વરૂપની વાત તરી અરુચિવાળા, ગમે નહિ, ઊંધ આવે, પ્રમાદ થાય, તે ભૂલી જવાય, તેમ ચવના હિંસામ કરા ભૂલે, પણ કાચના કટકાના ક્રિમ તેના ધાનમાં મારા સાત માસ હતા ાણે લીધા? હું કેમ ? દાગીના ખાવાઇ જાય તેની બાળ માતાપ કરે છેકરને તેનું કાંઇ નહિ, શુ કાચના ટકાની
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૮૦ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
વેષણા પાતે કરે. જેવી રીતે એ નાના બચ્ચાંની ાન્યતા, સમજણુ અને વતનમાં કાચના કટકા પર તત્ત્વ હતું, ચાચા હીરાને માટે ક્રાંખ ન હતું, તેવી રીતે ા પણ છત્ર અનાથિી એ સ્થિતિમાં છે ? પૌલિક સુખ તેજ સુખ, તેનો જ હિસાબ, અને પ્રયત્ન પણ એ જ. અને તેમાં રાજી, તે જાય તેમાં નારાજી.
આ જીવને
ધનના કારણે। મીઠામાં મીઠા
આત્માનું સ્વરૂપ નથી જાણુવા । માનવા તૈયાર, તેમ નથી તેના ઉપાયા મેળવવા તૈયાર. આ વાત વિચાર તે! અનતી વખત આ જીવ જિનેશ્વરના શાસનને પામ્યા, સાંભળ્યું, છતાં તેની દશા એવીની એવીજ રહી, કાઇ પણ પ્રકારે જેમ નાના ખર્ચ્યાની ! એ સાચા હીરા તરફ આવતી નથી, હીરાની વીંટી એના હાથે લાવી દે, સાચા માણેકથી મઢી ! પણ તેને તા તેનો ઊલટા ભાર, રસ નિહ, રસ શામાઁ ? કાચના *ટામાં, તેમ મા જીવતે દુનિયામાં કડવામાં કાવી ચીજ હાય તા ધમ અને મીડામાં મીડી ચીજ હોય તા ક્રમ. મધના કારણે। મીઠામાં મીઠા. મેઢેથી શબ્દ માલે નિહ. નાનું બચ્ચું હીરા નકામા છે તેમ ખેલતા નથી, ત સાચા હીરા યા તે ઓળખવા તૈયાર નથી. સાચા હીરા માટે પ્રયત્ન કરવા, કે મળી જાય તેા રાજી થવા તૈયાર નથી, પણ કાંચના કટકાને ઓળખવા તે મેળવવા તૈયાર. મળે તા કૂદના અને જાય તા રાવા તૈયાર. આ જી પૌદ્ગલિક પદાર્થાને સુખના સાધના માનવા તૈયાર થયા છે, સુખ માનવા તૈયાર છે. હીરા બ્દ નાના બાળક કાચના કટકામાં લગાડે છે, તેમ આ જીવ સુખ પૌલિક વસ્તુમાં લગાડવા તૈયાર છે. આત્માના સ્વરૂપમાં સુખ શબ્દ લગાડવા તૈયાર નથી. નાનુ` ાકર' હીરાની કિંમત કાચથી કરે
સિદ્ધમાં શું! ખાવુ' નહિ, પીવુ નહિ અને ઓઢવુ નહિ સિંહની તુલના લૂગડાંથી કરી, નાનુ કરૂ હીરાની કિંમત પ્રચથી કરે. કાચના ટકાના હિસાબમાં સાચા હીરા હાય તા લેવા તૈયાર
Page #504
--------------------------------------------------------------------------
________________
બોતેરમું ] સ્થાનાંગસૂત્ર
[ ૮૮૧ પણ કઈ બુદ્ધિ ? તુરના કાચના કટકાની સાથે. સિહનું સુખ, સિદ્ધપણું એને સિહની સ્થિતિ માનવા તૈયાર છીએ, પણ પાગલિક સુખની તુલનાએ ત્યાં ખાવા-પીવાનું નહિ, બૈરીછોકરી નહિ એ સવાલ કયારે થાય? ના છોકરે કાચમાં પાંચ રંગ દેખે, હીરામાં પાંચ રંગ દેખાય નહિ. કહે, આને શું કરે? આમાં પચ રંગ દેખાતા નથી. બિચારા અજ્ઞાન બાળક પાંચ રંગના દેખાવ પર સાચા હીરાની કિંમત કરવા જાય તે જરૂર સાચા હીરાને લેનારે થઈ શકે નહિ. તેમ આ છ સિંહની સ્થિતિ કે સુખ પૌગલિક સુખની અપેક્ષાએ તપામે. ખાવાપીવાનું મળતું હોય કે હરવાફરવાનું મળે તો સિદ્ધપણું જોઈએ. આમ સિદ્ધિ લેવા જાય તે પાંચ રંગના હિસાબે સાચા હીરાને લઈ શકે નહિ, પણ ઠગાય. પુદ્ગલને જીવન માન્યું તે અપેક્ષાએ તુલના કરવા જાય. જેમ એકલા કાચના કટકાથી હારેલા બાળકને સાચા હીરાની સ્વપ્નમાં પણ સવડ નથી, તેવી રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને અનાદિથી રખડ્યા છતાં સ્વપ્ન પણ સંભાય નહિ તેથી અનાદિથી આ જીવ મિત્રમોહનીયમાં મશગુલ છે.
આત્માની ઓળખાણ કયારે આવે? નાનું બચ્ચું સાચા હીરાને પામે કર્યા? તેમ મા છવ - ત્માનું સ્વરૂપ સમજે કયાં? સ્થિતિ, સુખ સમજે કપ ! વેરીનો હિસાબ એ પણ જકડી નાંખે ત્યારે આવડે. એ હિસાબો સહેજે નથી આવતા. આત્માની ઓળખાણ આંતરડાં ઊંચા લાવે ત્યારે આવે. સાચે ભેટે ઝવેરાતને વેપારી કાચના ટુકડાના પ્રયત્નને કઈ સ્થિતિએ દેખે ૫ બચ્યાએ ભરેલી આખી પેટી, તો પણ સાચા હીરાના જાણકારને તેની કિંમત કેટલી ? જેને આત્માનું સુખ ખ્યાલમાં આવ્યું તેને મન ચક્રતી પણ કાચા કટકાથી પિટી ભરનારા બાળકજ છે. અધિક કટકા એકઠા કરે તેમ વધારે કાલા લાગે. તેમ અહીં પણ જે આત્મા તરફ દૃષ્ટિ કરનારા, આત્માના સ્વરૂપ, સધનને સમજનારા, સ્થિતિને લક્ષમાં લઈને તે પ્રમાણે વર્તનારી છે, તેમને દેવેન્દ્ર કે ચક્રવતી' સરખા પણ કાલા લાગે. સમકિતી જીવને એ આખી ચારે ગતિને સંસાર, ને ઈદની ૩૧
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૨ ]
સ્થાનીંગસૂત્ર
[ વ્યાખ્યાન
કે સામાનિની સ્થિતિ હોય તે પણુ બધુ કંટાળાભર્યું લાગે, ઝવેરાતની પરીક્ષા થઈ ગઈ કે કાચના કટકાની પેટી કરૂણા ઉષાવે. અરર! આની દશા શી? કાચના ક્રમ્કા ભેળા કરનારા આ બાળક મેજ માને છે, પણ ઝવેરીના જિગરમાં ઝેર રેડાય છે. શાથી? આ બિચારાની આ દશા ! તેવી રીતે સમકિતવાળા જીવ ચારે ગતિના ફ્રાઈ જીવને દેખે ત્યારે તેને તે યાના ઝરા પ્રમઢે, મિથ્યાત્વને અગે ઝેર વરસે, આની દશા થી થવાની ? માન્યતાના પલટાને અંગે મા અર્ધું છે. નાનાં ખર્ચાએ હીરાની માન્યતા કાચના કટકામાં કરી. મેળવવા શું માગે ? ક્રાયના કટકા. કાચના કટકા મળતા હોય તે સ્થાના ખાળે. નાનાં બચ્ચાં ઝવેરીબજારમાં ન પેસે. કાચવાળાની દુકાન ઢાય ત્યાં જ દાડે છે. તેવી રીતે આ છત્ર માં પૌલિક સ્થિતિ હોય ત્યાં જ દોડવા તૈયાર. જિનેશ્વરના શાસનમાં ઝવેરી બજારમાં જોવા પણ તૈયાર નથી. ઝુમ્મરના કાચને હીરા માનીને ખેડેલા છેાકરા ઝવેરી બજારને જોવા તૈયાર નથી. ફર્નિચરવાળાને ત્યાં ફ્રા–માંટા ખાવા તૈયાર. તેમ આ જીવ પૌદ્ગલિક સુખની દુકાનમાં ફેરા ખાઇ રહ્યો છે. નાનું બચ્ચુ કાચના કટકામાં મૂકે છે, તેવી રીતે આ જીવ જ્યાં પૌલિક સાધન મળી ગયું ત્યાં હઘેલા થવાને તૈયાર. વાર્યા કે હાર્યાં રહે હિ
આવી દશા જગતના જીવાની દેખવામાં આવે તે વખત અણુ'ધરનું અંતઃકરણ શું કરે? અનતા વાર્યાં નહિ રહેવાના, કાર્યો તા રહ્યા જ નથી. નાનાં બચ્ચાંને હીરાને કાચ માનતા વાર્યાં રહેતા દેખશો ? સિતારા પાધરા હોય તે સમજણ પડે તેા રહે, ખાકી નાના છોકરા કાચના કટકાથી હાર્યો કે વાર્યાં રહેવાના નથી. આ જીવ પૌલિક પદાર્થને સુખના સાધના માનતા હાર્યાં રહ્યો નહિ, વાર્યાં પશુ રહે તેમ નથી. પૌદ્ગલિક પદાર્થાના સુખને લીધે હાર્યાં રહ્યો હોય તા તતી વખત નિગાદમાં ગયા હતા ત્યાંથી તે! ચેતી જાત, જેમ નાનાં અચ્ચમાં પ્રાચના કટકાને હીરા માનતા હાર્યાં રહેતા નથી, તેમ જીવ પૌદ્ગલિક પદાર્થ તે સુખસાધન માનતા હાર્યાં રહેતા નથી. હાર્યાં ત્યારે હડકાયા
Page #506
--------------------------------------------------------------------------
________________
ખાંતેરમું ]
સ્થાનાંગસૂત્ર
[Lv
થાય છે. વારે ત્યારે વલખાં મારે. હવે એને સુધારવાના રસ્તા કયા ? પૌલિક નીજ નાશ પામી તે। એ બાપરે! મારું. આમ થયું! હડકાયૈા થયા. અરે મહાનુભાવ ! તારું કાંઈ નથી. એ જ, તું ચેતન તારે ને અંતે સબંધ શે કે જેથી વલખાં મારે! મને બાંધી લીધેા, રાકી લીધે, મારું કાંઇ ધાર્યું ન થયું, હવે સુધરે કયારે? સાચા હીરા તૂટી જાય તે! નાનું બચ્ચુ પાક મેલે. માબાપ ખસેડી લે તેા રીસાઇ જાય. તે હાર્યાં, વાર્યાં રહેતા નથી. તેમ આ જીવ અનાદિથી પુદ્ગલને સુખ માની બેઠે તેને લીધે નથી હાર્યાં રહેતા કે વાર્યાં રહેતા. રહેવાના રસ્તા એક જ-સમજણુ. સમજણું થાય તે કાચના કટકામાં વારે જે હારે તે ઐ રહે. જે કાચના કટકા માટે રીસાતા કે ક્લેશ કરતા હતા, તે જ છોકરા સમજે તે વખત પેાતાની પેટી પોતે ખાલી કરી ફેંકી દે છે. તમે એવી પેટી ફેંકીને મનને રાજી ન રાખી શકેા. એ તા પાતે સમજે તા આખી પેટી ઊંધી વાળા દૂ છે, તેમ આ જીવતી કમરાન નુકશાન કરે છે તેમાં આ જીપ સમજે તેવા નથી, પૌલિક ખાજીમાં હારવામાં કે વારોમાં રહે તેમ નથી. સમજણા થાય તા પોતાની મેળે પેટી ફેંકી દે છે. તેમ આ જીવ આત્માનું સ્વરૂપ, સુખ, સ્વાભાવિક દેશા સમજે તે વખતે ચૌદ રાજલેતુ ઈંદ્રપણું મળ્યું હોય તેા તે બધું ફેંકવાલાયક ગણે પૈસા મલે પેશાવર જએ, તા ચક્રવર્તી એ ખ’ડ, નવ નિધાન, ચૌદ રત્ન કેમ છેડયાં હશે? એક લખ માણું હજાર સ્ત્રી ડે તે સમજી ભતોતે, ગ્રાણુ મનેલાએ ફેંકેલા હીરા, ખીજા અણુસમજુતા તેને લૂંટની મિલ્કત જાણે. કાચના કટકાથી પેંટી ભરનારા ચક્રવતી સરખા છ ખ' વગેરે છેડે તે વખત ખીજાને આશ્રય લાગે, કાને ? જે પુદ્ગલના પરાણા થઈ તે પોષાતા હોય તેને, પશુ આત્મારામના અતિથિઓને તેા એ સ્વાભાવિક લાગે. નાનો કરી નાના કાચથી ભરેલી પેટી જોઈ ખુશ થાય, પણ ઝવેરીને કાંઈ નિહ. માત્મારામના અતિષિને તા ચક્રવતી છ ખંડ વગેરે છેડે કે ઋદ્ધિ-સમૃદ્ધિ છેડી દે તેવું કાંઇ લાગે નહિ. ત્યારે માલમ
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પડશે કે આ જીવ કાચના કટકામાં કેટલે કાળ અટવાયા ? બધા કળ, અન’તા પુદ્દગલપરાવત. એ પણ કાચના કટકાની કેળવણીમાં કાઢયા, આ દશા ગણધરના દેખવામાં સમજવામાં આવી, યા ઉત્પન્ન થઈ. કાચના કટકાને હી। માનનારા હાર્યો, વાર્યાં ન રહે. પુદ્લની |જી કાચના કટકાને હીરા બનાવીને ખેડી છે. નાનુ`ચ્ચું' હા, વાયુ ન બેસે. તેમ આ જીવ શુદ્દે માર્ગમાં ન આવ્યો ત્યાં સુધી પૌદ્ગલિક વૃદ્ધિમાં હ`ધેલા, નિમાં હડકાયા થાય. કાચના કટકાને કચરા સમજહુથીજ સરકાવાય, તેમ અહી પણ પૌલિક પદાર્થાંને સુખરૂપ, સાધનરૂપ માની બેઠા છે તે હાર્યાં કે વાર્યાં રસ્તે આવે તેમ નથી. સમજણુમાં આવે તે સરકાવી દે છે, સમજણમાં આવે તે વખત આખી પેટી ખાવી કરનારા, એક એને ઊંચાની યા ગણે નહિ. એ કામના કટકાની કિંમત ન હાવાથી આખી પેટી કે અધી પેટી છેડે તેની કિમત નથી. સમજણા થયા તેથી તેની કિંમત. સાચુ' સ્વરૂપ સમજવામાં આવ્યું. ત્યાં કાચના કટકા કેટલા છે. ક્યા તેની કિંમત નહિ. સમ્યકૃત્વ પ્રાપ્ત થાય તે વખતે ચક્રવતી, શ્રીમંત, માંડલિક હતા તેની કિંમત રહેતી નથી. કામના કેટલા કટકા છેાડયા તેની સમપણા વખતે ક્િ'મત નથી. તેમ સમ્યક્ત્વ-સામાયિક આવે ત્યાં ચક્રવતી કે દરિદ્રી અધા શ્રવ સાવદ્યના ત્યાગી હોય તેમાં કાઈ જાતને ક્રૂરક નથી. કારણ ? અજ્ઞાન દશામાં વધારે ટાંટિયા ભાંગ્યા. તેવી રીતે અહીં સમતાભાવમાં જીવ આવે તે વખત લાગે કે આ તા બધા ક્રાંટા વધાર્યા હતા. કાષ્ટ પડે એક કાંટા પર, કાઇ પડે આખી ડાખલી ઉપર, કેઇ પડે આખા ભારા ઉપર. આ પૌલિક પદાર્થીની જેમ અધિક સંખ્યા તેમ ભારે. આ તા કાંટાનો ઉપાડા, ભારા છે. શાસ્ત્રકારાત્રે નિષેધ કરેલા છતાં પણ કેટલાક સાધુને એ ઉપાડાના સજ્જડ ડર લાગે કે તેને લીધે નિયાણું કરનારા થાય કે આવતે ભવે અને ઋદ્ધિસિદ્ધિ કે કુટુંબકબીલા ન મળજો.
એવુ નિયાણું કરનાર ચારિત્ર પામે પણ કેવળજ્ઞાન ન પામે નિયાણું કરવાના નિષેધ કેમ ! જીવતાં જા' છું પણ સામે
Page #508
--------------------------------------------------------------------------
________________
તેરમું ] સ્થાનાંગસૂત્ર
[૪૫ મનુષ્ય ન આવજે એમ શુરવીર ન બેલે. જાપાનીઝ વેરની વખત રશિયન સ્ટીમર તળિએ પહોંચી ગઈ. જર્મને ચાન્સેલરને કહેવડાવ્યું, કાઢે બહાર! રશિયન સ્ટીમર છે. આનાકાની કરી કામ ન માવે. કાં તે બહાર કાઢે, કાં તે લડાઇમાં ઊતરો જે ઊતરી પડે તેની સામા લડવું છે. તેમ આત્મા એવી રીતે કેળવા જોઈએ કે ચાહે તેટલી ઋદ્ધિ સમૃદ્ધિ હોય તેને તેડી નાંખવાને હું તાકાતવાન છું. રશિયા એકલું ઊતરે કે જર્મન સાથે ઊતો તેમ આ આત્મા મોક્ષમા પ્રયાણ કરે તે વખતે કોણ આડું આવશે તેની દરકાર નહિ કરે. ચક્રરત્ન ઉપર જેને ભરોસે છે તે કેણ શત્રુ થશે કેણ આગળ આવશે તેની ચિંતા કરે નહિ. જેણે કમંદલને સામાયિકરૂપી શત્રુ હાથમાં લીધું છે તેને આખી દનિયા શત્ર હોય તોય તેને હટાવવા તૈયાર. ચક્રરત્નમાં એક અપલક્ષણ કયુ ? ઘરને પક્ષપાત કરે, ગોત્રને મનુષ્ય વિરોધી હાય, આજ્ઞા ન માને તેય ત્યાં ચક્રરત્ન ચુપ રહે. પણ સામાયિકપિ ચક્રરત્ન પુદ્ગલ પર આત્મા ઓળખાય તો તેની ઉપર પણુ ય મેળવે. સામાયિક આત્માને અવળા ન થવા દે. ચક્રરત્ન કુટુંબ અવળું થાય તે ચૂપ. ભરત, બાહુબલજી બાર વર્ષ સુધી લડયા. શાહીની નાક વહેવડાવી. પાવા વેરીની વખત ચક્રરત્ન ચૂપ રહ્યું. જ્યારે આ સમતાજામાવિકરૂપી ચક્રરત્ન પરને અને સ્વને પણ પરાક્રમ દેખાડે. આ સામર્થ્ય ઉપર જેને ભોસો ન હોય તે શત્રુ સામે ન આવે, પણ સામાયિકને તે સારું કહે. જેને ભરોસો હેય તેને ચ હે જેટલા શત્રુ હોય તો પણ એક પંડ બસ છે. સનકુમારની કથામાં યક્ષો, રાક્ષસી લડાઈમાં ઉતરી પડ્યા. ત્યાં એકલા ચક્રવતીએ ખેડે કાઢી નાંખ્યો છે. પંડ ઉપર સલામત સૈન્યની સજાવટ ન ગણે પંડનું જ પરાક્રમ, તેમ અહી' સામાયિકવાળો આતમા પંડના પરાક્રમવાળો હોય, તેથી ચાહે તેટલું સન્ય આવે તેને પરાસ્ત કરવા સમર્થ છે. નિયાણાને નિષેધ કર્યો, છતાં કેટલાક સાધુ બે એ સંસારથી ત્રાસ પામી ગયા હોય કે મારે મારા માર્ગે જવું તેમાં આ માથાકૂટ શી છે માટે આ માથાકૂટ આવતે ભવે જોઈએ નહિ. આવું નિવારણ કરનાર ચારિત્ર પામે, પણ કેવળતાન ન પામે.
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૬ ] સ્થાનાગસ્ત્ર
[ વ્યાખ્યાન સામાયિકરૂપી ચક્રરત્નને રેસો ન રહ્યો તેથી કેવળજ્ઞાન ન પામે. વધારે કાચ ભેગા કરનાર સમજે ત્યારે વધારે દુઃખી થાય. તેમ આ જીવ તવનું સ્વરૂપ રામજે, આત્માનું અવ્યાબાધ સુખ પામવાની લાયકાત સમજે ત્યારે પ્રપંચે કર્યા હોય તેને અંગે રોવું આવે “સ મતે વિજામિઅg વેલિમિ' એ તે કાચને હીરારૂપે ગણ્યા હતા તેને કકળાટ કઢાય છે. જેમ સમજુ થયેલાને પહેલાની કશા સેવાકાવનાર થાય તેમ સમાયિકમાં ચઢેલો આત્મા, સમ્યક્ત્વના સૌધતા શિખરે ચઢે અત્મા પૌગલિક સુખને અંગે આંસુ ઢાળે. સમજણમાં આવે ત્યારે માન્યતા સુધરે. સાચા પદાર્થો સમજે તે જ મહેનત કરે. સાચા પદાર્થો જણવવા, મનાવવા બધામાં સમજણ રસ્તો છે. તે વાત ધ્યાનમાં લઈ સુધર્માસ્વામીજી પ્રતિબોધ પામ્યા, પ્રવજ્યા લીધી તે વખત આ જગતને સમજુ કેમ બનાવું એમ થયું.
બાવાજી નાચે તો મોરલી પણ નાચે જિનેશ્વરને જેનારા સમજુ કેમ બને? સડકે મુસાફરી કરવા સજજ બનેલા સમજુ કેમ બને તે માટે ચૌદ પૂર્વ અને અંગની રચના કરી. માયાગ, સૂયગડાંગ, અને ટાણુંગજીમાં આચાર, વિચાર અને વગીકરણ કર્યા પછી ઠાણુગના પાંચમા ઠામાં પાંચ મહાવ્રતના અધિકારમાં જીવહિંસાને પાપ માનવું તે અનુભવસિદ્ધ છે. સંસારી પ્રાણી માત્ર પ્રાણુ જવા દુઃખ માનવાવાળા છે. પ્રાણ જતાં એને અંગે થયેલી ઉન્નતિ બધી ચાલી જાય, તેથી પ્રાણુ નાશ કરે તે પાસ્વરૂપે માની શકાય પણ જઇને પાપ માનવું: “બાવાજી નાચે તે મેરલી પણ નાચે.” આ દુનિયા જેમ બહેકાટ કરે તેમ કરવી. આને ચીર પાયા તો તમારે ચાર પાયા માનવા બહેકાવટમાં ન જાએ હિંસામાં ૫૫ લાગી ગયું માનજે. દુનિયા કહે ત્રણ પછી ચારને અક આવે, તે તમારેય તે માનવું પડે. દુનિયાના ગુલામ. દુનિયાનું ગાયું ન ગાઓ તો પાપ. કોના ઘરને ન્યાય ! જૂઠ એ સ્વાભાવિક કેમ ? દુનિયા જેમ કહે તેમ બોલવું તે સાચું, ઊલટું બેલ્યા તે પાપ લાગ્યું. પ્રાણ, પ્રાણની રક્ષા અને પ્રાણુના નાશને ભય
Page #510
--------------------------------------------------------------------------
________________
તેરમું ] સ્થાનગર
[ ૪૮૭ સ્વાભાવિક હતું. દોઢ મનુષ્યોએ ઠરાવ્યું કે આને સાળવડું ગણવું, પછી પાપ કઈ જગે પર માનવું? સાળવડું કહેવામાં પાપથી બચ્ચે ?
શબદ એ દલાલ પાપથી અ શામાં પાપ લાગ્યું સામ? દરેકમાં જુદી બુદ્ધિ છે. પાંચ ભેગા મળીને અમુક જાતનો સંકેત કરે તેમાં પા પા ની જડ આમાં સમજાતી નથી. દુનિયા સંકેત કરે તેને આધીન થાઓ તો પાપ નહિ. એટલે જ તો દુનિયા પાપને કરનારી. ખરેખર શાસ્ત્રકારોએ તો કહ્યું છે કે, મહાવ્રત હોય છે તે પ્રાણાતિપાતવિરમણ. આ તો બાવાજી નાચે તો તેની મોરલી નાચે. દુનિયા કહે કાળું. આપણે કાળું ન કહીએ તે પાપ. દુનિયા ઘળું કહે તેને પીળું કહેવું છે. સકેત કરનારા લોકો તરફથી કાંઈ મળ્યું જણાય છે, તેથી સકેતને સર્વોપરિ બનાવ્યું. સંકેત પ્રમાણે વર્તે તો પાપ નહિ. આવી રીતે કહેવાવાળાએ લગી; ઊંડા ઊતરવું કે ભાષાની જરૂર શા માટે? દુનિયાએ પાંચ કે પાંચસે આદમીએ સંકેત શા માટે કર્યો પદાર્થના સ્વરૂપને સમજાવવા માટે. જે સંકેતની ઉત્પત્તિ પદાર્થના સ્વરૂપને સમજાવવા માટે હોય તે સંકેત પ્રમાણે બોલવું તે પણ તે માટે છે. તો સંકેતથી નિરપેક્ષ રહેવાવાળાને કહીને તે કયા રંગથી પ્રતીતિ કરે છે? દુનિયા ધોળું કહે છે તેને સંકેતમાં રહ્યો છતાં કાળ કહે તે વખત પ્રતીતિ કઈ થવાની ? સંકેતના નામે જેઓ મૃષાવાદને ખસેડવા માંગતા હોય તેને પહેલે જવાબ આ છે કે તું બેલે છે શા માટે ? બીજાને સંભળાવવા માટે શબ્દ બોલાય. બીજાને સંભળાવવું ન હોય તે બોલે તેને ગાંડો કે અણુસમજી ગણીએ. જે વિચારવાળો શબ્દ બેહો તે બીજાને સમજાવવા માટે. પિતાને થયેલું જ્ઞાન તે બીજાને કરાવવા માટે શબ્દ એ દલાલ. બીજાને થયેલું જ્ઞાન આપણને મેળવવું હોય તે શબ્દ એ દલાલ છે. જ્યારે શબ્દનું દલાલપણું ખ્યાલમાં આવશે તો શાસ્ત્રકારોએ કહ્યું તે સમજાશે કે તીર્થંકરની દેશના તે દ્રવ્યશ્રત. કેવલી કે તીર્થકર સિવાયની દેશના ઉભયશ્રુત-દ્રવ્યથત અને ભાવકૃત, પિતાને જે સમજણ હતી તેના સંકેતની સમજણ ધ્યાનમાં રાખીને શબ્દો કઢાય છે
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૮૮] સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન તેથી તે ઉભયવૃત, કેવળજ્ઞાનીને તો પદાર્થો સાક્ષાત જોઈ, જાણીને તે પદાર્થો નિરૂપણ કરવા છે તેથી તેને સંકેત ઉપર ધ્યાન આપવાનું નથી માટે મૃત
એક ઋતજ્ઞાન એ દલાલને કરેલ સેદે છે –
જે ભાષા તે વચનયોગ, દ્રવ્યકૃત, પણ ઉમથકૃત નહિ. દ્રવ્યશ્રત એ કેવળ દલાલ છે. બીજાના આત્મામાં જ્ઞાન ઉભું કરાવનાર દલાલ ભાષા છે. ભાષા એ દલાલ હાય, સોદો દલાલ દ્વારા થાય. બીજાના આત્મામાં જ્ઞાન તે શબ્દરૂપી દલાલ દ્વારા થાય. તેથી મતિજ્ઞાન, અવધિન, મન: પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એ દલાલના કરેલા સેદા નથી. શ્રુ જ્ઞાન એ દલાલનો કરે સોદે છે. વેપારી ઘેર બેઠે હોય, માની લેવડદેવડ કરે તો પણ દલાલની દલાલી લાગે, તેમ શ્રુતજ્ઞાન એ તે શબ્દને દલાલ રાખીને ચાલનારું, તેમાં બોલવાનું હોય છે. શ્રુતજ્ઞાન જોઈએ કઈ બોલે નહિ એવા પદાર્થો પS કૃતજ્ઞાનની દલાલીમજ, ભાષા–શબ્દની દલાલી ક્યાં નથી બોલ્યા ત્યાં પણ લાગે, કારણ, જે ભાષાને આધારે થવાવાળા હોય ત્યાં શ્રતપણ છે. બીજાના આત્માને શાન ઉપજાવવા માટે જ શબ્દ છે. તે સાચું જ્ઞાન ઉપજાવન રા શબ્દો તે સાચા, ચાહે તે સંકેતથી થયા હેય, સ્વભાવિક હોય, કે કોઈને પણ હેય. અહીં સાચાપણું સંકેત ઉપર આધાર રાખતું નથી, પણ એનાથી થવાવાળા જ્ઞાન ઉપર, જે શબ્દથી યથાર્થ પદાર્થનું જ્ઞાન થાય તેનું નામ સાચું. સાચું નક્કી થયું તો એક પદાર્થ નક્કો થવાથી ચાર પદાર્થો નક્કી થઈ જાય. ક્રિયાપદ નક્કી થાય તો કર્ત, કર્મ, કરણ અને ક્રિયા નક્કી થઈ જાય છે. તેમ અહીં એક સત શબ્દ નક્કો થયો કે ચાર વસ્તુ નક્કી થઈ. સત્ય છે, એનાથી ઉલટું અસત્ય, મિશ્ર ને વ્યવહાર (જે સત્યસત્ય ન હોય). જેણે એક વસ્તુ માની તેને ચાર માન્યા સિવાય ક્ટકે નથી. હવે ચારેને શબ્દમાં નહિ રાખતી ભાષામાં કેમ રાખ્યા? મૃષાવિરમણ નહિ રાખતાં મૃષાવાદવિરમણ કેમ રાખ્યું? મનના ચારે પ્રકાર મૃષાવાદવિરમણ રાખવાથી છૂટા થયા. શાસ્ત્રીય અપેક્ષાએ સત્ય કોને કહેવું? વ્યવહાર અપેક્ષાએ સંકેત તે સત્ય.
Page #512
--------------------------------------------------------------------------
________________
શ્રી લીટી
ચાનું
૧૨
સ્થાનાંગ સૂત્ર
અશુદ્ધ શુદ્ધ ઉપદેશક પરિણિત પરિણતિ
કરાવ્યું છે કે નહિ. છે કે નહિ ? કેટિ પૃથકૃત્વની ટિપૃથકૃત્વની શ્રેયાંસકુમાર શ્રેયાંસકુમારને પ્રાણોના ભેદને પ્રાણને સીત્તેર સિત્તેર પામવાના પામવાને આચાર્યનો આચારને
અચલ ગેપ
ગેબ પાટીઉં
પાટીયું વળવાવાળો વળાવવાવાળા અગણોસિત્તેર અગણોતેર થયાં. કરું થયા કરું ઊતરીને
ઊતારીને
બોલું જગત
જગત પ્રવૃતિ
પ્રવૃત્તિ તરીકે
તરીકે પુન્યાને
જ્યાનો યાયવાળા કષાયવાળા
૧૩
અન્ય
૧૫
૩,૫,૬
૧૫
૧૭
૧૮
૨૦
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૦
પાનું
લીટી
અશુદ્ધ રીસીવના આત્માને
૩૧
રીસીવરના
આત્માને
૩૩
જરૂર
૩૩
૨૦
૩૩
૧૩
૩૭
૨
૪૭
૧૧
પ્રાઃ ધંગધડ તે તે કારણે અન્યાયા એ હું બધું જાતિમાથી કણમાં કયાં ઊછબી જે અંશે વિચારસરણું પિષેલાનું
ર
પ્રાણ ઢંગધડા તે તો કેરાણે અન્યાયી એટલું બધું જાતિમાંથી કરણમાં કયાં ઊછરી જેટલે અંશે વિચારસરણી પિસેલાનું • રચના બચ્ચને શું ખાય
૨૫
૧૫
૫૪
૫૪
कुपे
૧૪
૨૨
૫૫
૫૫
૭
અને
'
૫૫ ૫૫ ૬૧ ૬૫
૯ ૨૨ ૧૪ ૨૧,૨૨
રચન બચ્ચાને શું ખય એને પીસી દીક્ષને તેમને આપની આપેક્ષાએ
પીરસી દિક્ષાને તેમણે આપણી અપેક્ષાએ
.
Page #514
--------------------------------------------------------------------------
________________
પાનું ૮૨ ૮૩
લીટી
૯ ૧૧
અશુદ્ધ તે જવું તો તે
શુદ્ધ : તે ત્યાં જવું તે તેની
ઘરે
૯૩ ૯૭
૯૯ ૧૦૫ ૧૦૬
Go:
લીંબડી લીંબાળી ૨૧ છેડવી
છોડવી : ૧૫ રહેવાને રહેવાના
કહી વાના કહી દેવાના ૨૨ મૃષાવાદ-વિમણના મૃષાવાદ-વિરમણના ૨૦ પિતાને પિતે ૧૫ પૂરીઆઓને પૂરબીઆઓને ૨૨,૨૩ કારણે કેરાણે ૧૯ પરમેતિ
પરમેષ્ઠી સળેલી સડેલી
કહેવાયું મે ક્ષયરૂપ
મેહક્ષયરૂપ ૧૫ ૧૮ ગાલવું
ઘાલવું ચાહે સાધુ ચાહે તે સાધુ ૧૩ તેને સંકેત
સંકેત સાચજૂઠને સાચજૂઠને
તેની
શ્રત બા
બ્રાહ્મ ૨૫ કેટિમાં કેટમાં
૧૧૨ ૧૧૬ ૧૨૪ ૧૩૮ ૧૩૯ ૧૪૫ ૧૪૯ ૧૫૧ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૬૧ ૧૭૦ ૧૭૮
હાય
તેણે
શ્રત
Page #515
--------------------------------------------------------------------------
________________
પાનું
૧૮૦
૧૮૮
૧૯૩
૧૯૪
૨૦૦
૨૦૦
૨૦૧
૨૧૦
૨૧૧
૨૧૧
૨૧૬
૨૩૦
૨૩૩
૨૩૩
૨૩૩
૨૩૫
૨૩૬
૨૩૬
૨૩૭
૨૩૯
૨૩૯
૨૩૯
૨૩૨૯
૨૪૦
૨૪૦
લીટી
८
૧૬
૫
૧૦
૨૪
૨૫
૩
ર
૧૧
૧૨
૧૭
૨૩
•
૧૧
.
૨૦
૨૪
૨૭
૧૫
૧૬
૪૯૧
અનુષ્ટુ
શેષ બૂડા પાડયા
આસ્તિ ય
જેમ
ખા
ચળની
ચૂકે, છે
માહતીથ
લાકિકદષ્ટિ
ભગત્રાને એ
કરે
વિષ માં
મજ
શેતાલીશમું
વર્ગ ના
અચારના
શેતાલીમું
મળશે
અગી
શેતાલીસમુ પાપના
===
ઉપરાગના
અતિના
ગુજ
શોધે જાડા પાડયા
આસ્તિકય
જેણે
અધા
ચળની
ચૂકે છે,
માહનીય
લૌકિકષ્ટિ
ભગવાને એ
કર્યાં
વિષયાં
મુઝ
છેતાળીસમું
વગેરેના
આચારના
અેંતાળીસમું
મળે
'ગી—
છેંતાલીસમુ`
પાપના
તેણે
વગ
ક્રમ
ઉપસમ ના અધાતીના
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૩
શુદ્ધ
પાનું ૨૪૦ ૨૪૧
લીટી ૧૭ ૧૧
૨૪૦,
૧૭
કાના
ધા
૨૫૦
૨૬૩
૨૬૫
૨૬૫ ૨૭ર
અશુદ્ધ કર્યોના થા કેઢલાએ માં સાહસ ગધેડા ગણાયા શક
અહિ વધે વાં ઉદેશીને વગરનાના
૨૭૮ ૨૮૧ २८६
કેટલાએ માસાહા ગધેડો ગણાય શંકા અહીં વાંધો વાધે ઉદ્દેશીને વગરનાને તેની નીકળ્યો
૨૮૮
૨૯૮
તેવી
બેધ–
૧૯.
૩ ૨૩ ૧૯. ૨૨
૨૧૮ ૨૯૯ ૩૦૫ ૩૦૫ ૩૦૮ ૩૦૮ ૩૧૦ ૩૧૧ ૩૧૫ ૩૨૦ ૩૨૩ ૩૨૪ ૩૨૫
નીકળ્યા બોધગુણઠણું જાઈએ કાંવ્યાલાપ ડાલ્યાં નિર્ચગ
૨૪ ૭, ૧૮
ગુણઠાણું જોઈએ કાવ્યાલાપો, ધાલ્યાં નિરાશ ધબ સાધુપણાની
દણી ઘણુભાવ પ્રતિબંધ
ધમ
૨૦ ૧૬ ૨૧
સાધુપણાની ખેદની ઘણુભાવ પ્રતિબોધ
Page #517
--------------------------------------------------------------------------
________________
પાનું
૩૩૨
૩૩૫
૩૩૧
.૩૩૮
૩૪૧
૩૪૧
૩૪૨
૩૪૫
૩૪૫
૩૧૫
૩૫૫
૩૫૫
૩૫૬
૩૬.
૩૬૪
}}
૩૬.
૩૫૦
૩૭૦
૩૦૧
૩૦૧
૩૦૧
૩૦૨
૩૮૭
૩૮૮
લીટી
'
૧૨
૧૯
७
૨૩
૧૭
પ
ર
૪
હું
૧૬
૯
૧૬
૨૦
૪૪
૩
'
૧૦
૨૧
૨૫
૧૫
અશુદ્ધ
ચારેને
ધમ
શાખમ
સાધુત્ર
प्रपश्च
શુદ્ધ
૧૩,૧૭,૧૮,૨૩,૨૭ આરીસા
આરીસા
રીવે
અધિકતાએ
પદ્મિના
પપ
ગુંથાય
મિથ્યાત્વ
ક્રમ નુ
ઊંધે
રવળી
મળેલા
અમે
ધી
રખે
ધ લાભ
આહલાદ
પહેરેલા
एसा
યુદ્ધ
ચારને
ધૂમ'
શૌચધમ
સાધુ
प्रपञ्च
શુદ્ધિ
અધિકતાને
પાંદડાના
પર્યા
ગ્રંથાય
મિથ્યાત્વ
ક્રમનુ
ઊંધે
રવડી
અરિસા
અરીસા
રીત
મળેલી
એમ
ધી
રાખે
ધર્મ લાભ
આહ્લાદ
પહેલા
एसो
Page #518
--------------------------------------------------------------------------
________________
પાતુ’
૩૮૫
૩૯૫
૪૦૨
૪૦૬
જ
૪૦૯
૪૯
૪૧૮
૪૨૧
૪૨૨
કર
૪૨૩
·""
૪૨૧,૪૨૫ O
૪૨૪
""
સરક
४२७
જર
99
લીટી
ܖܕ
૨૩
૨૧
૪૩૧
૪૩૨
૨૨
૧૧
૫
૧૬
૨૬
% = = • =
૧૦,૧૪
***
૪૩૧થી૪૩૯ O
૪૩૧
૧૯
૨૦
૨૩
૨૬
·
૪૫
અશુદ્ધ
દર્શોનાવરણીપ
વધારે
અને
ત્ર
હાસ્યા
જવર
ખાળવાઈ
સાસર્ડનું
સાદ
આપતા
ગુણુ '
*
શું તે
અગે
વાવનાર
માક્ષ
સામું
અવતર
નથી
સા
વદાય થાય
આ
ક્રમને
અને
શુદ્ધ
દશનાવરણીય
વધારે
અને
સત્ર
ચાયા
જન્મર
ખારવાઈ
છાસઠમું
ચાહે
આપતા
ગુણી
દ્વેષ
એમ
અંગે
લાવનાર.
માક્ષ,
છાસઠમું
અવતાર
નથી.
સડસઠ
વદાય થાય.
અને
ક્રમની
અને
Page #519
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ
પાનું ૪૩૬
. ४३८
૬ - -
અશુદ્ધ ફેરવીએ
ફેરવે
૧૩
સ્નાન
રસ્નાન બને
બને
વિદા
૪૪૦ ૪૪૨ ૪૪૫ ૪૪૬
૬ ૧૩
જેને મિથ્યાત્વ વાગ્યા રવાને
স্থিমা જેનું મિથ્યાત્વ આવ્યા સ્વાને
જ૮
૨
Page #520
--------------------------------------------------------------------------
________________
વ્યા, વ્યા, શાસનપ્રભાવક આ. દેવશ્રી વિજયરામચંદ્રસૂરી શ્વરજી મહારાજ સાહેબના મનનીય લેખોનું
સંદેશ”ને શુભારંભ (નામનું અવતરણ-સંદેશના સૌજન્યથી )
અમદાવાદના સુપ્રસિદ્ધ દૈનિક “સંદેશ” દ્વારા, “સંદેશ પત્રના વાંચકને પહોંચાડવાના આ “સંદેશને શુભારંભ, “સંદેશ” પત્રના વાંચકને આ “સંદેશને સુગ કયા સંજોગેમાં પ્રાપ્ત થયેલ છે, તે દર્શાવવાથી જ કરે એ ગ્ય લાગે છે. “સંદેશ” પત્રના અધિપતિ શ્રીયુત નંદલાલ બંડીવાળા તરફથી “સંદેશ” કાર્યાલયના વૃત્તાંતનિવેદક શ્રીયુત ચંદ્રકાન્ત વ્યાસે આવીને એવી માગણી કરી કે-શ્રી પર્યુષણ પર્વના આઠેય દિવસમાં રોજ આપને એક લેખ પ્રગટ કરે, એવી અમારી “સંદેશ” પત્રના અધિપતિ નંદલાલભાઈની ખાસ ઈચ્છા છે, તે એ ઈચ્છાને સફલ કરવાની કૃપા કરે! એના ફલસ્વરૂપ આ લખાય છે, એટલે જે “સંદેશ”ના જે વાંચકને આ “સંદેશ”ને વાંચવાથી જે કાંઈ પણ લાભ થાય, તે લાભના મૂળ ઉત્પાદક શ્રીયુત બેડીવાળા છે, એ વાતને “સંદેશ” ના વાંચકો ભૂલી શકે નહિ.
કૃતજ્ઞ બનવાની જરૂર કેઈને નાનામાં નાના ઉપકારને પણ નહિ વિસરે, એ આર્ય સંસ્કૃતિના પરમાર્થને સમજેલાઓને માટે કોઈ નવીન
Page #521
--------------------------------------------------------------------------
________________
વસ્તુ નથી. કેઈનાય નાનામાં નાના ઉપકારને પણ નહિ વિસરવાને સ્વભાવ એ કૃતજ્ઞતા ગુણ છે, અને આ ગુણને સ્વામી આત્માઓ સ્વાભાવિક રીતિએ જ પોતાના કરેલા ઉપકારને, તે ઘણે મોટે હેય તો પણ, તેને યાદ નહિ કરાવતાં, પારકાના નાના પણ ઉપકારને મેટો કરી બતાવે છે. કૃતજ્ઞતાગુણમાંથી નમ્રતા જન્મે છે, વિનય જન્મે છે, વિવેક જન્મે છે અને એમાંથી કેમે કરીને સકલ ગુણનું પ્રકટીકરણ પણ થઈ શકે છે. જે આત્માઓ કૃતજ્ઞ નથી હોતા, તેઓ પોપકારી પણ બની શકતા નથી. પિતાના ઉપર કરાએલા બીજાના ઉપકારને જે જાણે નહિ અને ગણે નહિ, તેના હૈયામાં બીજાના ઉપર ઉપકારને કરવાને સાચે ભાવ પ્રગટે જ નહિ, એટલે આ “સંદેશ ના વાંચકેને માટે સૌથી પહેલે સંદેશ તે કૃતજ્ઞ બનવાના સૂચનરૂપ છે. જે આત્માઓ કૃતજ્ઞ હશે અગરકૃતજ્ઞ બનશે, તે આત્માઓને એમ પણ લાગશે કે, આ વાત પણ આપણા ઉપરના ઉપકારના ભાવથી જ આપણી સમક્ષ મૂકાઈ છે, અને હૈયામાં એ જાતિને ભાવ પ્રગટવાના યોગે, તેઓ આ વાતને મધ્યસ્થપણે વિચારવા સાથે, આ વાતને આચારમાં ઉતારવા જેવી લાગશે તે, આ વાતને આચારમાં ઉતારવીને યથાશક્ય પ્રયત્ન કર્યા વિના પણ રહી શકશે નહિ. જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યસ્થભાવ જોઈએ,
શ્રીયત બેડીવાળાએ જ્યારે મારી પાસેથી “સંદેશ”ના વાંચકોને માટે “સંદેશ” મેળવવાની ઇચ્છા કરી હશે ત્યારે એ વાતને એમને ઘ રીતિએ પણ ખ્યાલ તે હશે જ કેએક માણસ જ્યારે શ્રી જૈન ધર્મના આચાર્યપદેથી “સંદેશ” આપશે ત્યારે તે “સંદેશ” કેવા પ્રકારને હશે ? કઈ પણ
Page #522
--------------------------------------------------------------------------
________________
માણસ, પિતાની સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકે એવી વાત છે કે, કેઈ પણ જૈનાચાર્ય જે સંદેશ આપે છે તે
સંદેશ” શ્રી જૈન ધર્મના ફરમાનેને અનુસરીને જ આપે. બીજી તરફ, “સંદેશ” નાં બહોળા વાચકવર્ગમાને બહોળો વગ શ્રી જૈન ધર્મને અનુયાયી નથી, એ વાત પણ એમના ખ્યાલ બહાર નહિ હોય. વળી શ્રીયુત બડીવાળા પિતે પણ શ્રી જૈન ધર્મના અનુયાયી નથી. આટલું છતાં પણ શ્રીયુત બેડીવાળાએ આવે સંદેશ મેળવવાને નિર્ણય કર્યો, એની પાછળ એક ગુણ મહત્વને ભાગ ભજવને હેય એવી કલ્પનાને ઘણે મોટે અવકાશ છે. જે ગુણની કલપનાને અહીં અવકાશ છે, તે ગુણની અપેક્ષા. આને વાંચનાર માત્ર તરફથી પણ રાખવામાં આવે છે. “જિજ્ઞાસુભાવપૂર્વકનો મધ્યસ્થભાવ? એ એક એવો ગુણ છે કે માણસને સાચી દિશાની શોધમાં ખૂબ ખૂબ મદદગાર નિવડે. આ ગુણવાળો કેઈની પણ વાતને નિદોષપણે વિચાર કરી શકે અને એથી એ વાતને વાસ્તવિક મને પામવામાં એ વિચારણા એને ઘણું જ સહાયક નિવડે.
એક વાતમાં વિચારબદ્ધ બની જઈને જે બીજી વાતને વિચારવામાં આવે, તે એ વિચારબદ્ધતાના વેગે બીજી વાતની વિચારણું દેષિત બન્યા વિના રહે નહિ. એટલા માટે તે ન્યાયાધીએ જ્યાં સુધી મુકદમો ચાલે ત્યાં સુધી માત્ર મધ્યસ્થભાવે જ ગુણદેષને જોયા કરવાના હોય છે. સ્વચ્છ માનસના વિચારણને આ પણ એક નમૂને છે. એટલે સંદેશના વાંચકે અહીં કહેવાની વાતને વિચાર “આ તે એક જૈનાચાર્ય કહેલી વાત છે” એ રીતિએ નહિ કરતાં, કહેવાતી વાર્તાના મને પામવાને પ્રયત્ન કરશે, એવી આશા રાખવામાં આવે છે.
વિજયરામચંદ્રસૂરિ
Page #523
--------------------------------------------------------------------------
Page #524
--------------------------------------------------------------------------
________________
લેખાંક પહેલે
માનવી માત્રને સેવવા ચગ્ય ધર્મ અને મેળવવા યોગ્ય મેક્ષ જ છે.
આર્યદેશમાંથી સૂક્ષ્મ-બુદ્ધિવાળા ખૂટી ગયા નથી
છતાં જડતા એકાએક શાથી આવી ગઈ?
જેનાચાર્યોની કોઈ પણ વાત માત્ર જેનેના જ હિતને અનુલક્ષીને હેાય છે, એવું કદી પણ હેતું નથી. જૈનાચાર્યોની અમુક અમુક વાતો માત્ર ને ઉદ્દેશીને જ કહેવાયેલી હોય, અગર તો કહેવાતી હેય એ બને, પરંતુ એ વાતેય માત્ર જૈનોના જ હિતને અનુલક્ષીને હેતી નથી. જૈનાચાર્યો દ્વારા કહેવાતી પ્રત્યેક વાત પાછળ, માત્ર જૈનેના જ નહિ, પરંતુ જગત આખાના જીવ માત્રના હિતની દૃષ્ટિ રહેલી હોય છે. જેના હૈયામાં જગતના જીવ માત્રના ભલાની ભાવનાને સ્થાન નથી, તે નથી તે જૈનાચાર્ય ને નથી તે તે જેનાચાર્ય બનવાને લાયક. જૈનાચાર્ય જે કાંઈ વાત કરે, તે શ્રી જૈન
Page #525
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખાંક
AAANANARRAT
* શાસનને અનુસરતી જ વાત છે જીવ માત્રના હિત છે કરે, પરંતુ શ્રી જૈન શાસનની
છે. એક પણ વાત એવી છે જ માટે છે નહી અગર હોઈ શકે પણ
છે. નહી કે જે વાતમાં પ્રત્યક્ષ જેનાચાર્યો દ્વારા કહેવાતી છે રીતિએ કે ગર્ભિત રીતિએ એ વાતે માત્ર જેનેના હિતને છે. પણ જગતના જીવ માત્રના તે માટે જ હતી નથી પરંતુ જગ- ૪ ભલાને હેતુ હોય નહિં. જે છે તને જીવ માત્રના હિતને માટે જ વાતમાં જગતના જીવ માત્રના R હેય છે–પછી તે ભલેને જેનોને કે ભલાને હેતુ નહિ, માત્ર છે ઉદ્દેશીને કહેવાઈ હોય. છે. અમુક જ છોના ભલાને besececesesesiesesiseses e à aid over 21714 નની છે એવું જે કોઈ કહે તો અમે કહીએ કે એને શ્રી જૈન શાસનના વાસ્તવિક સ્વરૂપનું ભાન જ નથી. જીવ માત્રનું ભલું એ જ શ્રી જૈન શાસનનું મૂળ છે અને શ્રી જૈન શાસન તો સૌને જગતના જીવ માત્રના ભલાની ભાવનાવાળા બનાવવાની જ ખાધેશ ધરાવે છે. એટલે જૈનાચાર્યો દ્વારા કહેવાતી વાતો માત્ર જૈનેના જ હિતની દષ્ટિવાળી કદી પણ હોતી નથી, પરંતુ જૈનાચાર્યો દ્વારા કહેવાતી વાતો સદાને માટે જગતના સઘળાય જેના હિતની દષ્ટિવાળી જ હોય છે. આ કારણે જે કોઈ આત્માઓ “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવે જૈનાચાર્યોની વાતોને, જૈનાચાર્યો દ્વારા રજૂ કરાતી વાતોને વિચાર કરે છે, તેઓ જે સુક્ષ્મબુદ્ધિને ધરનાર હોય છે, તો તેઓ જગતમાં વિદ્યમાન એવા સદના ને અસદના વિવેકને પામી શકે છે અને એ રીતિએ વિવેકને પામેલા આત્માઓ, કચ્છઃ અસદ્દવર્તનથી સર્વથા મુક્ત બની સંપૂર્ણ કોટિના સદ્વર્તનવાળા બની જાય છે.
Page #526
--------------------------------------------------------------------------
________________
પહેલે
વ્યાખ્યાનો
serruttotuleres
.aaaaaaaa
. પરમાને પામવા માટે
કોઈ પણ વસ્તુના પદાર્થને સૂક્ષ્મ બુદ્ધિથી પામવાને માટે જેમ જિજ્ઞાસુ- આ વિચાર કરે ! ભાવપૂર્વકના સ્થભાવની છે જરૂર છે, તેમ સૂક્ષ્મ બુદ્ધિ
છેજડતા શાથી આવી ગઈ છે? પૂર્વકના પ્રયત્નની પણ જરૂર 6 આ વાતને હૈયામાં પેદા છે. છે. એકની એક ક્રિયાને ન કરવી હોય, તે તમે જિજ્ઞાસુ છે જોઈને પૂલ બુદ્ધિવાળાઓ જ ભાવપૂર્વકન મધ્યસ્થ ભાવે જ છે. જે વિચાર કરે છે અને સમ છે તમારા પિતાના સ્વરૂપને આ બુદ્ધિવાળાઓ જે વિચાર કરે છે અને જગતન સ્વરૂપને સૂક્ષ્મ જ છે, તેમાં મેટું અંતર રહે
ર છે બુદ્ધિથી વિચાર કરો !
છે
to dessesesesoreseer છે. સ્થૂલ બુદ્ધિવાળાઓને ત્યાગી અને તપસ્વી જને દુઃખમાં પડેલા લાગે છે જ્યારે સૂક્ષ્મ બુદ્ધિવાળાઓને ત્યાગી અને તપસ્વી જને સુખને સાધી રહેલા લાગે છે. મા અગર શિક્ષક, પુત્ર અગર વિધાર્થીને વિવેકપૂર્વક શિક્ષા કરે, ત્યારે સ્થૂલ બુદ્ધિવાળાઓને એમાં નિર્દયતા લાગે છે, જ્યારે સુક્ષ્મ બુદ્ધિવાળાઓને એમાં વ્યા લાગે છે. રોગી માણસને અપથ્ય નહિ આપનાર અને પરાણે કડવી અગર બેસ્વાદ દવા પાનાર માટે સ્કૂલ બુદ્ધિવાળાઓ એવું માની લે છે કે આ રીતિએ રોગી માણસને હેરાન કરાય છે, જ્યારે સૂક્ષ્મ બુદ્ધિવાળાઓ કહેશે કે રોગી માણસને રોગમુક્ત બનાવવાના ઉપાય
જાય છે. કોઈ આપણું બગાડે તો આપણે એનું બગાડવું જ ? આ વિચાર સ્થૂલ બુદ્ધિવાળાઓને આવશે, જ્યારે સમ બુદ્ધિવાળાને એ વિચાર આવશે કે “જે બગાડે, તેનું બગડ્યા વિના રહે જ નહિ, માટે મારે મારા ભલા ખાતર પણ એનું નહિ જ બગાડવું જોઈએ.’ આમ તમે વિચાર કરશે, તો તમને લાગશે કે, નાનામાં
Page #527
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખાંક
-
--
-
નાની બાબત અથવા તો સામાન્યમાં સામાન્ય પ્રસંગ વિષે પૂલ બુદ્ધિવાળાનો અભિપ્રાય અને સૂક્ષ્મ બુદ્ધિવાળાનો અભિપ્રાય ભિન્નભિન્ન હશે, એટલે જે ખરેખર સુખનું જ કારણ હોય, તેને સૂક્ષ્મ બુદ્ધિવાળે જ સુખના કારણ તરીકે સ્વીકારી શકશે. જ્યારે સ્કૂલ બુદ્ધિવાળો એ જ કારણને દુઃખના કારણ તરીકે સ્વીકારવાની ભૂલ કરશે, સારી કે ખોટી કોઈ પણું ક્યિા, કોઈ પણ પ્રરૂપણા, કોઈ પણ માન્યતાના અન્તિમ પરિણામ સુધી નજર તો સૂક્ષ્મ બુદ્ધિવાળાઓની જ પહોંચી શકે છે, એટલે જેઓ આત્માના હિતને અથઓ હોય, તેઓએ તે તેમની સમક્ષ આવેલી કોઈ પણ વાતનો માત્ર ઉપલક દષ્ટિએ જ વિચાર કરવાનું માંડી વાળવું જોઈએ, અને એના માર્ગ સુધી પહોંચાય એવા પ્રયત્ન કરવો જોઈએ. એ વિના સાચું તત્વ પાસે હોવા છતાં ય પોતાનું બની શકે નહિ. ધર્મબુદ્ધિથી પણ ધર્મને વિઘાત થવોએ સંભવિત છે!
એટલા માટે તો શ્રી જૈન શાસનમાં ધર્મને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરવાનું ખાસ ઉપદેશાયું છે. શ્રી જૈન શાસનમાં થઈ ગયેલા અનેક મહાન આચાર્યોમાંના એક સમર્થ આચાર્ય દેવ શ્રીમદ્ હરિભસૂરીશ્વરજી મહારાજાએ આ સંબંધમાં ફરમાવ્યું છે કેસુમબુધ્યા સદા શે, ધર્મો ધર્માથિભિનેરા અન્યથા ધર્મબુદ્દઍવ, તદ્વિઘાત: પ્રસજ્યતે | ૧ |
ધર્મ તે કહેવાય કે જે જીવને દુર્ગતિમાં પડતાં બચાવનારે હેતુ હોય, જેના યોગે જીવની દુર્ગતિ થાય નહિ અગર તો દુર્ગતિ થતી અટકે, તેને ધર્મ કહેવાય. ધર્મને વિષે જેઓના હૈયામાં આવા પ્રકારની શ્રદ્ધા હોય તેવા માનવોએ ધર્મને સદાને માટે નિપુણ મતિથી જ જાણું જોઈએ. ધર્મને જે નિપુણ બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવે નહિ, તો સ્થૂલ બુદ્ધિના યોગે પરિણામ એ આવે કે હૈયામાં અભિપ્રાય હોય
Page #528
--------------------------------------------------------------------------
________________
પહેલે
વ્યાખ્યાને
ધર્મનો અને ખરી રીતિએ એ જ ધર્માભિપ્રાય દ્વારા ધર્મનો વિઘાત સર્જાતો હેય. આ વસ્તુને સમજાવવાને માટે એક સુંદર ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. તમારા હૈયામાં સાધુસેવાનો સુંદર ભાવ પ્રગટયો. તમને લાગ્યું કે “હાલ હું બીજી કોઈ. રીતિએ તો સાધુજનોની સેવા કરી શકું તેમ નથી, પરંતુ જે જે સાધુજનો રોગાદિકના કારણે અશક્ત બની જવા પામ્યા હોય અગર રોગાદિકના કારણે અશક્ત બની જવા પામે તેઓને ભારે જરૂરી એવી ઔષધીઓ પૂરી પાડવી ” આ વિચાર કરીને તમે તમારી શક્તિ અને સામગ્રી મુજબ નિર્ણય કર્યો કે “આ પધવિતરણનું શુભ કાર્ય હું એક વર્ષ સુધી તો જરૂર કરીશ” તમે આવી પ્રતિજ્ઞા કરીને સાધુઓનો સંસર્ગ સાધવા લાગ્યા, જયાં સાધુ હોય ત્યાં જવું અને કોઈનેય ષધની આવશ્યક્તા છે કે નહિં તેની તપાસ કરવી. આવું તમે બારેય મહિના સુધી એક પણ દિવસને ખાલી જવા દીધા વિના , પરંતુ ભાગ્યયોગે બન્યું એવું કે કઈ પણ સાધુજન રોગાદિકમાં સપડાયા નહી અને એથી તમે આખાય વર્ષમાં એક પણ સાધુજનને અષધ પૂરું પાડવાની તક મેળવી શક્યા નહી. એવા સંયોગોમાં તમને કે વિચાર આવે ? આખુંય વર્ષ ખાલી જાય, પ્રતિજ્ઞાનો અમલ કરવાનો એક પણ અવસર હાથ લાગે નહિ, તો એથી તમારા મનને દુઃખ થાય ને ? એટલે તમને એવો વિચાર આવે ને કે, “મેં કેવી પ્રશંસનીય પ્રતિજ્ઞા કરી, પણ કોઈ સાધુજન આખા વર્ષમાં માંદા જ પડ્યા નહિ ! હું કેટલું બધું કમનસીબ માણસ કે જેથી કોઈ પણ સાધુજન, આખા વર્ષમાંય માંદા પડ્યા નહિ અને એથી મારું જે મનવાંછિત, તે સિદ્ધ થયું નહિ!” જે એવા સંગેમાં તમારા હૈયામાં આવા પ્રકારની શોકની લાગણી પ્રગટે, તે એ સચવે છે કે–તમારો એ વિચાર સૂક્ષ્મ બુદ્ધિનો નથી પણ પૂલ બુદ્ધિને જ એ વિચાર છે. તમે જે પ્રતિજ્ઞા ગ્રહણ કરી તી, ત ત પ્રશંસનીય હતી, એમાં શંકાને સ્થાન હોઈ શકે નહિ.
Page #529
--------------------------------------------------------------------------
________________
૧૦
પર્યુષણ પર્વના
લેખાંકઃ
સાધુજનની સેવાને અભિપ્રાય છે અને રોગવાન બનેલા સાધુજનને ઔષધ આપવાનો અભિપ્રાય, એ તે વિશેષ કરીને ધર્માભિપ્રાય છે. આટલો સુંદર અભિપ્રાય હોવા છતાં પણ એક એ વાતનો થયો કે
કોઈ સાધુજન માંદા પડ્યા નહિ! જે સાધુજન માંદા પડ્યા હોત તો મારું મનોવાંછિત સિદ્ધ થાત.” તમે જ વિચાર કરે કે સેવા કરવાની વૃત્તિથી પણ સાધુજનની માંદગીને ઈચ્છી શકાય ખરી?
ક્યારે કોઈ સાધુજન માંદા પડે અને કયારે મને સેવાની તક મળે” આવા અભિપ્રાયમાં દેખાય છે ધર્મ, પણ વસ્તુતઃ આવા અભિપ્રાયમાં છે ધર્મને વિઘાત ! સાધુજનની તો શું, કોઈ પણ માણસની, કોઈ પણ માણસની તો શું, પણ કોઈ જીવની માંદગીને ઈચ્છવી એ ખરાબઅધાર્મિક પાપરૂપ અભિપ્રાય છે. આપણને સેવાને લાભ મળે, એ તુથી પણ કાંઈ કોઈની માંદગીને ઈચ્છી શકાય નહિ. માંદગી આવી જાય તો સેવા કરવી એ ધર્મ, પણ સેવા કરવાના હેતુથી પણ કોઈની પણ માંદગીને ઈચ્છવી એ અધર્મ જ. સ્થૂલ બુદ્ધિવાળાઓ આવું પૃથક્કરણ કરી શકતા નથી, એવાઓની નજર સેવા તરફ હોય છે. પણ આ સેવા એવા પ્રકારની છે કે–એવી સેવાને સમય ઉપસ્થિત ન થાય તો એથી શોક નહિ કરવો જોઈએ, કારણ કે એમ શેક કરવાથી સાધુજનેની અગર તો અન્ય ની માંદગીને ઇચ્છવારૂપ પાપ લાગે છે. આ વાતને સ્થૂલ બુદ્ધિવાળા માણસે વિચારી અને સમજી શકતા નથી. સુક્ષ્મ બુદ્ધિવાળાઓને રોગવાન સાધુજનો આદિની સેવા કરવાને લાભ લેવાની ઈચ્છા હોય ખરી, પરંતુ એ આત્માઓ જે કોઈ પણ સાધુજન આદિ માંદા ન પડે તો એથી શોકની લાગણી અનુભવે નહિ, પણ આનન્દી લાગણી અનુભવે. ધર્મ જ સેવવા યોગ્ય છે, ને મોક્ષ જ મેળવવા યોગ્ય છે.
આમ પૂલ બુદ્ધિના કારણે ધર્મના અભિપ્રાયથી પણ ધર્મને વિઘાત થવાને મોટો ભય રહે છે તો પછી જેઓએ પિતાના હૈયામાં
Page #530
--------------------------------------------------------------------------
________________
પહેલે
વ્યાખ્યાનો
૧૧
ધર્મની વૃત્તિને પેદા કરવી હોય તેઓએ તો દરેક વાતનો કેટલી બધી સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. જે સૂક્ષ્મ બુદ્ધિ હોય અને સૂક્ષ્મ બુદ્ધિથી દરેક વાતને વિચારીને નિર્ણય કરવાનો પ્રયત્ન હોય તો માણસ ધર્મથી પર રહી શકે નહિ અને ધર્મની રુચિવાળો બનીને પણ તે ધર્મના નામે કોઈ પણ પ્રકારના અધર્મને ઉપાસક બન્ય રહે નહિ. માણસ સૂક્ષ્મ બુદ્ધિથી જગતના સ્વરૂપને અને પિતાના
સ્વરૂપને વિચાર કરનારો બને તો એને “સેવવા યંગ્ય એક માત્ર ધર્મ જ છે અને મેળવવા યોગ્ય એક માત્ર મોક્ષ જ છે ” એમ લાગ્યા વિના રહે નહિ. “એને એક માત્ર મોક્ષ જ મેળવવા યોગ્ય છે' એમ લાગે એટલે એ એવા જ ધર્મને શોધે કે જે ધર્મને સેવવાથી પોતે મોક્ષને પામી શકશે એવી પિતાને ખાત્રી થાય. ધર્મના નામ માત્રથી એ મૂંઝાય નહિ, પણ જે જે ધર્મો એને જાણવામાં આવે તે તે ધર્મો પૈકી ક્યા ધર્મમાં મોક્ષસાધકપણું રહેલું છે, તેને શોધવાનો એ પ્રયત્ન કરે, એની દૃષ્ટિ એ જ હોય કે–મારે તો મેક્ષ જ જોઈએ છે, એટલે મેક્ષના હેતુરૂપ બની શકે એવા સ્વરૂપવાળો ધર્મ મને ખપે, એ સિવાયનો કોઈ પણ ધર્મ મને ખપે નહિ. કેમકે એને સેવ છે ધર્મ, નહિ કે ધર્મના નામે પણ અધર્મ! આ રીતે શોધ કરતાં, એને જ્યારે મેક્ષસાધક ધર્મનો વેગ મળી જાય, ત્યારે તો એ ખૂબ જ પુરુષાર્થશીલ બને. એને લાગે કે પુરૂષાર્થને ફેરવવાની હવે જ ખરેખરી તક આવી લાગે છે. હવે હું જેટલાં પુરૂષાર્થ કરીશ તે બધે લેખે લાગવાને. હવે હું એટલે વધુ અને જેટલો ઝડપી પુરુષાર્થશીલ બની શકું, તેટલો જ હું મારા અંતિમ ધ્યેયની નિકટમાં પહોંચી શકું. આથી, એ જ્યાં સુધી ધર્મના પરિ. પૂર્ણ ફલને મોક્ષને પામે નહિ, ત્યાં સુધી એને જપ વળે નહિ. એની નજર મોક્ષ સામે જ રહ્યા કરે, અને એથી એ પોતે મોક્ષસાધક ધર્મને સેવવાને હેય, તે પણ પિતાથી સેવા ધર્મ મેક્ષ.
Page #531
--------------------------------------------------------------------------
________________
૧૨
પર્યુષણ પર્વનાં
લેખકઃ
સાધક બને તેવા પ્રકારે સેવાય છે કે નહિ એનું પણ એ કાળજીભર્યું અવલોકન ર્યા કરે.
મતિજ્ઞાનાવરણીય કર્મને પ્રભાવ ' સૂક્ષ્મ બુદ્ધિના સંપાદનનું જે વાસ્તવિક પ્રકારનું અને સર્વોત્તમ કોટિનું કોઈ ફલ હોય તે તે જ છે. સૂક્ષ્મ બુદ્ધિની પ્રાપ્તિ કાંઈ સીને થતી નથી. માણસ જેમ અતિ સૂક્ષ્મ બુદ્ધિવાળો હેઈ શકે છે, તેમ અતિ પૂલ બુદ્ધિવાળા પણ હોઈ શકે છે. માત્ર માણસે માણસે જ નહિ, પણ હવે જીવે બુદ્ધિની તરતમતા હોય છે. અતિ વિચક્ષણ મતિવાળા અને અતિ કુંઠિત મતિવાળા. સામાન્ય વિચક્ષણ અને સામાન્ય કુંઠિત મતિવાળા એમ કેટલાય ભેદ હોય છે અને તે ભેદોને કેટલાક અનુભવ તે તેમને પણ હશે. બુદ્ધિને વિકાસ પણ સૌને સરખી રીતિએ સધાતું નથી. તેમાંય માત્ર સામગ્રીભેદ એજ કારણ નથી, એને સમાન સામગ્રીનો વેગ મળે હેય, તે છતાં પણ એક જડભરત જે રહે છે નેબીજે મહા વિચક્ષણ નિવડે છે, આવું પણ બને છે. વર્ગમાં વિદ્યાર્થિ એને સમાન શિક્ષક અને સમાન પુસ્તકોનો યોગ હોય છે, છતાંય દરેકના ભણતરમાં અને ભણતરદ્વારા થતા બુદ્ધિવિકાસમાં તરતમતા રહે છે. આવું બધું શાથી બને છે ? જ્ઞાન એ આત્માનો ગુણ છે, પણ તેના ઉપર કર્મનું આવરણ છે. આત્મા કર્મથી બદ્ધ હોઈને, આત્માને જે જ્ઞાનાદિ ગુણમય સ્વભાવ, તે અવરાએલો છે. આત્માના જ્ઞાનગુણને આવનારા કર્મને જૈન પરિભાષામાં “જ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાવાય છે. એના પણ અનેક પેટા ભેદો છે, જેમાં “મતિજ્ઞાનાવરણીય ” નામનો પણ એક ભેદ છે. બુદ્ધિનો અલ્પાધિક વિકાસ આ કર્મની અલ્પાવિક્તા ઉપર આધાર રાખે છે એટલે દરેક માણસ સૂમ બુદ્ધિવાળો હોવો જ જોઈએ અગર તો દરેક માણસ - સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય જ, એવું કાંઈ કહી શકાય નહિ; પરંતુ દરેકે સૂક્ષ્મ - બુદ્ધિવાળા બનવા પ્રયાસ કરવો જોઈએ, એમ તો જરૂર કહી શકાય.
Page #532
--------------------------------------------------------------------------
________________
પહેલે
વ્યાખ્યાને
મિથ્યાત્વમોહનીય કર્મ બુદ્ધિને આવરનાર જેમ કર્મ છે, તેમ બુદ્ધિના વલણ ઉપર અસર કરનાર પણ કર્મ છે. જૈન પરિભાષામાં “મિથ્યાત્વમોહનીય ? ના. નામથી ઓળખાતી મેહનીય કર્મનો પટાભેદ, એ એક એવી વસ્તુ છે કે એ જે જોરદાર હોય તો સૂક્ષ્મ બુદ્ધિવાળાઓની પણ બુદ્ધિનું વલણ ઉન્માર્ગ તરફ, એટલે કે જે માર્ગે કરાતો બુદ્ધિનો ઉપયોગ આત્માને માટે હિતકારક નિવડે નહિ, પણ હાનિકારક જ નિવડે.' એવા માર્ગ તરફ હોય છે. આમ છતાં પણ એની પાસે બુદ્ધિનું જે બળ છે, તે બળને લાભ ઉઠાવવાની પ્રેરણું કરી શકાય.
એના ઉપર મિથ્યાત્વમોહનીયની અસર નથી.
વાત એ છે કે જેઓ સૂક્ષ્મ બુદ્ધિવાળા બનીને દરેક વાતને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાને અને સૂક્ષ્મ બુદ્ધિથી દરેક વાતનો વિચાર કરીને તેને નિર્ણય કરવાને માટે પ્રયત્નશીલ બને છે, તેઓને જ આ ઉપદેશ યથાર્થ સ્વરૂપે ફાયદાકારક નિવડી શકે તેમ છે. જેઓ પ્રયત્ન કરવા છતાં પણ સૂક્ષ્મ બુદ્ધિવાળા બની શકે તેવી સ્થિતિમાં જ નથી, તેઓને તો તેઓની પિતાની ભવિતવ્યતાના આધારે છોડવા સિવાયનો કોઈ ઉપાય નથી, એવી જ રીતે, જેઓ સૂક્ષ્મ બુદ્ધિને ધરનારા હોવા છતાં પણ પિતાના સ્વરૂપનો અને જગતના સ્વરૂપનો પારદર્શી વિચાર કરવાને કે પ્રયત્ન કરવાને જ તૈયાર નથી, તેઓને માટે તેઓનું મિથ્યાત્વ મેહનીય” કર્મ ગાઢ છે. એવી કલ્પના ઉપર આવીને ઊભા રહેવું પડશે. “મિથ્યાત્વમોહનીય કર્મ તો એક એવું ભયંકર કોટિનું કર્મ છે કે, સૂક્ષ્મ બુદ્ધિવાળો આત્મા કદાચ પિતાના અને જગતના સ્વરૂપ વિષે વિચાર કરવા માંડે, તોય એ કર્મ જે ગાઢ હેય તો એના સ્વામી–આત્માની બુદ્ધિને ઉધા ચક્રોવે જ ચઢાવી દે છે. એ કર્મ જ્યારે અતિશય મન્દ કોટનું બને છે ત્યારે જ જીવમાં એવી વૃત્તિ પ્રગટી શકે છે કે, સંવવા લાયક એક માત્ર ધર્મ જ
Page #533
--------------------------------------------------------------------------
________________
૧૪
પર્યુષણ પર્વનાં
લેખકઃ
છે અને મેળવવા યોગ્ય એક માત્ર મોક્ષ જ છે. જીવ આટલી ઊંચી હદ સુધીને ઉત્તમ પ્રકારનો નિર્ણય કરી શકે, તે છતાં પણ તે - મિથ્યાત્વમેહનીય કર્મની અસર નીચે હોઈ શકે છે. જે ધર્મ
ખરેખર મોક્ષસાધક છે, જે ધર્મમાં મોક્ષનું વાસ્તવિક પ્રકારનું સાધકપણું છે, તે ધર્મ જ સદ્ધર્મ છે. આવા પ્રકારના નિર્ણય કરી શકવા જોગી આત્મશાને જે જીવ પામે હોય, તે જીવ જ “મિથ્યાત્વ મેહનીય” નામના કર્મની અસર નીચે નથી એમ કહી શકાય. સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરવાનું સૂચન પણ શ્રદ્ધાભાવ
જન્માવી શકે? ' આવી આત્મશાને સૂક્ષ્મ બુદ્ધિવાળા આત્માઓ જરૂર પામી શકે છે, જે તેઓ પિતાના સ્વરૂપને, જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવને અવલંબીને, સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવા માંડે તે એવા આત્માઓને પિતાના પ્રયત્નના પરિણામે જરૂર એમ લાગે કેમેળવવા ગ્ય જે કોઈ પણ વસ્તુ હોય તે તે એક મોક્ષ જ છે. મોક્ષને મેળવવાને માટે સાધવા યોગ્ય જે કોઈ પણ વસ્તુ હોય તે તે એક માત્ર ધર્મ જ છે, અને મોક્ષને ટેગ કરાવવાને માટે - જે ધર્મ વાસ્તવિક રીતિએ સમર્થ હોય, તે જ ધર્મ પણ મારે માટે મોક્ષસાધક બને એવા પ્રકારે જ સાધવા યોગ્ય છે.” જે આત્માઓ ખરેખર સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય અને સૂક્ષ્મ બુદ્ધિવાળા હેવા ઉપરાન્ત પિતાની સૂક્ષ્મ બુદ્ધિથી પિતાના સ્વરૂપને અને જગતના સ્વરૂપને જિજ્ઞાસુ ભાવપૂર્વકના મધ્યસ્થભાવને અવલંબને વિચાર કસ્બારા બને, તેઓ આવી આમદશાથી વંચિત રહે જ નહિ. એને તે એવો વિચાર પણ આવે કે આપણને આવી રીતિએ ધર્મના સંબંધમાં પણ ધર્માધર્મને વિચાર કરવાનું કહે કોણ? બજારમાં ઠગાઈ જવાની ઘણુ ધાસ્તી છે, નકલી ભાલ સાચા માલ તરીકે તમારી સામે ધરવામાં આવશે, માટે તમે માલના પરીક્ષક
Page #534
--------------------------------------------------------------------------
________________
પહેલા
વ્યાખ્યાના
૧૫
ખનીને અને ભાવના જાણકાર બનીને માત્ર લેવાને આવો; નહીં તે તમે ગાઈ જશે, તેની તમને ખબરેય નહિ પડે!’ આવુ કા વેપારી કહે ? કાં તો પ્રામાણિક વેપારી કહે, કાં તો અપ્રામાણિકપણામાં પાવરધા તેલે વેપારી કહે. પણ અપ્રમાણિક વેપારી કેવા સ્વરૂપવાળા માલને નકલી કહેવાય અને કેવા સ્વરૂપવાળા માલને સાચે કહેવાય એ ન ખતાવે. માલના સ્વરૂપની બાબતમાં તે એ ઊઠાં ભણાવવાના જ પ્રયાસ કરે, એ તમને જોઇને લેવાનુ અને ખાત્રી કરીને ખરીદવાતુ કહે ખરો, પરન્તુ જોવાય કઈ રીતિએ અને ખાત્રી કરાય કઈ રીતિએ એ વાતનું રહસ્ય એ ખુલ્લું કરે નહિ; જ્યારે પ્રામાણિક વેપારી તો એ રહસ્યને ખુલ્લુ કરે, વેપારીને તે પોતાના સ્વાથ છે, તેમ છતાં પણ તે જો પ્રામાણિક હોય છે, તેા ગ્રાહકને તે માલના સાચા ખોટાપણાના સ્વરૂપનું ભાન કરાવે છે અને તેની પરીક્ષાને ઉપાય પણ બતાવે છે; તો પછી જે કેવળ પરોપકારની બુદ્ધિથી જ ધર્મના ઉપદેશ આપતા હોય, તેઓ ધર્માંધના સ્વરૂપને અને ધર્માંધની પરીક્ષાના ઉપાયને બતાવે નહિ, એ મને જ કેમ ? શ્રી જૈન શાસનમાં જેમ ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, તેમ અધર્મીનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. વળી જેમ સાનાને કસીને, કસ્યા પછી પણુ છેદીને અને છેધા પછી પણ અગ્નિમાં નાંખીને, તે સાનું છે કે નહિ અગર તે શુદ્ધ સેાનું છે કે નહિ તેની ખાત્રી કરી શકાય છે; તેમ કષ, છેઃ અને તાપ દ્વારા આ ધર્મ છે કે નહિ અગર ! આ શુદ્ધ ધર્મ છે કે નહિ તેની પરીક્ષા કરવાના ઉપાય દર્શાવવામાં આવ્યે છે. આ બધું ર્શાવીને, ધર્મના અર્થી આત્માએએ ધર્મને નિપુણ મતિથી જાણવા જોઇએ, નહિ તા ધબુદ્ધિથી જ ધર્મના વિદ્યાત થવાના પ્રસંગ આવે છે.' આવુ ક્રમાવ્યું છે. એટલે આ વાતને વાચતાં પણ સૂક્ષ્મ બુદ્ધિવાળા આત્માએના હૈયામાં
આ કાંઈક સુન્દર છે' એવા શ્રદ્ધાભાવ પહેલી જ તકે પેા થાય છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
૧૬
પશુ પણપનાં
લેખાંક:
માણસે પાતે પેાતાને જ ખરા રૂપમાં એળખાતા નથી ! પરન્તુ, આજે તે આ આદેશમાં પણ સામાન્ય રીતિએ થતી ધર્મોની વાતાનેય ઝીલનારાઓને માટે તાટા પડી ગયા છે. ધ સબંધી કોઇ પણ વાત આવી એટલે એના તરફ ઉપેક્ષા સેવનારાએ વધી ગયા છે, પમ સબધી વાતા તે વાંચનારાએ અને સાંભળનારાઓ પણ બહુ જ ઉપલક રીતિએ ધર્માં સબધી વાતાને વાંચે છે અને સાંભળે છે. કાંઈ પણ વિશેષ જાણ્યા કે સમજ્યા વિના તે માની લે છે કે-આ સંબંધી કાંઇ વિશેષ વિચાર કરવાની જરૂર નથી, અને એમ કરીને પોતાની બુદ્ધિને એ વિષય પૂસ્તુ તાળું જ લગાવી દે છે. આ આ દેશ કે જ્યાં ધર્મના નાદો ઠેર ઠેર તે વારંવાર ગુંજ્યા કરતા હતા, જ્યાં ત્યાં આત્માની ને પાકની વાતા થયા કરતી હતી. ત્યાં આજે આવી વિષમ સ્થિતિ શાથી ઉપસ્થિત થઇ જવા પામી છે ? શું આ દેશમાંથી સૂક્ષ્મ બુદ્ધિવાળા માણુસા જ ખૂટી ગયા છે ? આ દેશમાં શુ અન્ના બુદ્ધિહીને તે જડભરતા જેવા ભેગા થઇ ગયા છે? એવુ માની લેવાને કારણ નથી, આજે પણ આદેશમાં સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસા એછા નથી, એવું અનેક પ્રસ ંગોથી જાણી શકાય છે. ધર્મની સાચી શિાને સ્થૂલ બુદ્ધિવાળા આત્માએ ભાગ્યે જ પામી શકે, પરંતુ જેઓ ધર્મની શિાને કે ધર્મની સાચી દિશાને પામ્યા નથી, તે બંધા સ્થૂલ બુદ્ધિવાળા આત્મા જ છે એવુ કહી શકાય નહિ. સૂક્ષ્મ બુદ્ધિવાળા આત્માએ છે, તે તેએ પાતાની બુદ્ધિને કા જ ઉપયોગ નથી કરતા ? ના, એમ પણ નહિ કહી શકાય. તે પછી સુક્ષ્મ બુદ્ધિવાળા આત્માઓ ધર્મની દિશાથી વંચિત કેમ છે ? માણુસ જો ખરેખર સુક્ષ્મ બુદ્ધિવાળા હોય અને તે જો પોતાની સૂક્ષ્મ બુદ્ધિતા ઉપયોગ કરીને પોતાના સ્વરૂપના અને જગતના સ્વરૂપના વિચાર કર્યા કરે તે એ એવા નિય ઉપર આવ્યા વિના રહે જ નહિ કે મેક્ષ એ જ એક મેળવવા યાગ્ય છે, અને મેક્ષને
Page #536
--------------------------------------------------------------------------
________________
પહેલા વ્યાખ્યાને
૧૭ મેળવવાને માટે ધર્મ એ જ એક સાધવા ગ્ય છે, આમ છતાં પણ આજે સુક્ષ્મ બુદ્ધિવાળા માણસે પણ સ્કૂલ બુદ્ધિવાળા માણસની જેમ પાપમાં જ સુખ માની બેઠા હોય એવી સ્થિતિ સર્જાઇ : જવા પામી છે. સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસોમાં પણ એક એવા ગજબની જડતા આવી જવા પામી છે કે તેઓ પોતે પિતાને જ ખરા રૂપમાં ઓળખતા નથી.
જડતાને ખંખેરી નાંખે! આ બધી બહિરાત્મ શા છે. બહિર્મુખ આત્મા ગમે તેટલો બુદ્ધિશાળી હોય પણ તેની બુદ્ધિ બહાર ને બહાર જ અટવાયા કરતી હોય. એનામાં બુદ્ધિબળ જરૂર છે અને એ બુદ્ધિબળીને જે એ સદુપયોગ કરે છે તે જરૂર અંતર્મુખ બની શકે એ માટે તે બુદ્ધિશાળી આત્માને પણ સુયોગ મળવા જોઈએ. કેટલાક બુદ્ધિશાળી આત્માઓને આ વાતને વિચારવાની પ્રેરણા કરે એવા માણસોને સુય મળતું નથી. આ વાતને વિચારવાની તદ્દન નિઃસ્પૃહભાવે અને એકાતે પરોપકારભાવે પ્રેરણા કરે તેવા સાધુપુરુષોને વેગ તદ્દન નિકટમાં હેય પણ સાધુજનેના સંબંધમાં જે એવો પૂર્વગ્રહ બંધાઈ ગયો હોય કે “એ તે બધા ધર્મમાં ટાયેલાં કર્યા કરે. એમને જગતની શી ગમે ય છે?” તે પણ એ માણસ પોતાની બુદ્ધિને સદુપયોગ કરવાના આ માર્ગે વિચાર જ કરે નહિ. જે એ જરાક ડાહ્યો બને અને એ વિચાર કરે કે “આટલે ત્યાગ અને આટલું તપ કરનારાઓ કાંઈ સાવ મૂર્ખ હોય નહિ” તે તે એને સાધુજનને સુયોગ સાધવાનું મન થાય. એમાં જે એને સશુરુની વાર્તાને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાનું મન થાય, તે તે ક્રમશઃ પ્રગતિ સાધી શકે, પણ આજે આ દિશાએ વિચાર કરવાનું જ બુદ્ધિશાળી માણસોએ માંડી વાળ્યું.
Page #537
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખકઃ
હોય એવી દશા મોટે ભાગે પ્રવર્તી રહી છે અને એથી બીજી રીતિએ ઘણે બુદ્ધિશાળી, ઘણું ભણેલા, ઘણું વિચારી શકનારા અને સારી રીતિએ સાચા-ખોટાની પરીક્ષા કરવાને સમર્થ એવા પણ માણસો આજે વસ્તુતઃ જડતાભર્યું ગતાનગતિક જીવન જ ગુજારી રહ્યા છે. પિતાના બુદ્ધિબળથી પોતાની આ જડતાને સે ખંખેરી નાખે, એવી શુભાભિલાષા સાથે, આજે અત્રે વિરામ કરાય છે.
“સંદેશ” શ્રાવણ વદ ૧૨ બુધવાર
RNET
Page #538
--------------------------------------------------------------------------
________________
લેખાંક બીજો
તમે તમને પિતાને જ ઓળખવાને
પ્રયત્ન કરો! આ જન્મમાં મુખ્યત્વે પૂર્વજન્મના પુણ્ય ને
પાપનું ફળ ભેગવાય છે. તમો પિતાને ઓળખે છે ?
આજે તમારી સમક્ષ જે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે કે-“તમે તમને પિતાને ઓળખે છે?” તે તમે પહેલી તકે તે આશ્ચર્ય અનુભવશે. તમને લાગશે કે-“આ કે વિચિત્ર પ્રશ્ન છે? જ મને ઓળખું છું કે નહિ ? એમ પૂછે છે” એમાંય, આ પ્રશ્ન જે કોઈ સામાન્ય જને તમને પૂછ્યો હોય, તે તમે જરા પણ લાંબે વિચાર કર્યા વિના, આ પ્રશ્ન પૂછનારને મૂર્ખ માની લેવાને અગર તે એને મૂર્ખ કહી દેવાને પણ તિયાર થઈ જાઓ. એ કંઈ નહિ બનવાજોગ વસ્તુ નથી. આજ સુધીમાં તમારી પાસે ઓળખવા વિગેરેના તે અનેક પ્રશ્નો અનેક વાર આવ્યા હશે. તમે
Page #539
--------------------------------------------------------------------------
________________
હૈમાંકઃ
Re
:
:
પર્યુષણ પર્વનાં ૧પ૦૦૦૦૦૦-
૦૧ અમુક માણસને ઓળખ એવું માનવાની ભૂલ
છે કે નહિ ? તમે અમુક
વસ્તુને ઓળખે છે કે નહિ ? કે ન કરે
એવા પ્રશ્નો તે તમે અનેક
ક પાસેથી અનેક વાર સાંભળ્યા એવું માનવાની ભૂલ કરે કે હશે. એ વખતે તમને પ્રાયઃ ૬ નહિ કે “તમે જે કંઈ પ્રવૃત્તિઓ છે આશ્ચર્ય પણ નહિ થયું હેય. 8 કરે છે તેનું જે તત્કાળ પ્રત્યક્ષ = કદાચ તમે એ બધા પ્રશ્નોના.
પરિણામ આવે છે તે સિવાયનું કે તમારી જાણ મુજબના જવાછે તેનું બીજું પરિણામ જ નથી.” પણ દીધા હશે, એટલે 9
. ઓળખાણ સંબંધી પ્રશ્ન એ કોઇ આશ્ચર્યકારક વસ્તુ નથી; પણ તે પ્રશ્ન પારકાની કે પર વસ્તુની ઓળખને લગતે હોય તે ! પોતાની ઓળખને લગતા પ્રશ્ન હોય તે નહિ. પોતાની ઓળખને લગતે પ્રશ્ન આવે, તે તે આકાર્ય પણ થાય અને કદાચ આવેલ પણ આવે, આનું કારણ શું ? આમ તે માણસને પિતાની વાત કરવી જેટલી ગમે છે, તેટલી બીજાની સારી વાત કરવી ગમતી નથી, સારી વાત પિતાની કરવી ગમે અને ખરાબ વાત બીજાની કરવી ગમે. આવું મોટે ભાગે હોય છે. પણ અહીં આપણી વાત જુદી જ છે. “તમે તમને પિતાને ઓળખો છો ?” આવું જે કોઈ પૂછે, તે તેથી આશ્ચર્યને ઉત્પન્ન થવાને અને એમાંથી આવેશને પણ ઉત્પન્ન થવાને શું કારણ છે ? તમે માની બેઠા છે કે
હું તે મને પિતાને ઓળખું જ છું,’ અને તમને જે મળ્યા, તેણે તમને “અમુકને ઓળખે છે કે નહિ ?” એમ પૂછ્યું છે, પણ પ્રાયઃ કેઈએ તમને “તમે તમને પિતાને ઓળખો છે કે નહિ ?” એવું પૂછયું નથી. મોટે ભાગે સૌ એ માન્યતામાં. રૂઢ થઈ ગયેલા
Page #540
--------------------------------------------------------------------------
________________
૭૭૭
બીજો વ્યાખ્યાને
૨૧ છે કે અમે અમને પિતાને જાળવી તે બરાબર ઓળખીએ જ છે છીએ.' લગભગ બધાના છે હૈયામાં થઈ ગયેલી આ કરનાર માણસે ? માન્યતા, વાત સાચી છે કે કે નહિ એ વાતને વિચાર 8 “પાપ કરવું નહિ અને ?
વાની જરૂર છે. જગતના આ પુણ્ય કર્યા વિના રહેવું નહિ, એ કે * અને જગતના જીવોના સ્વરૂપ છે નિર્ણય નહિ કરતાં મોટે ભાગે ?
ને વાસ્તવિક રૂમમાં જાણી ૬ ગતાનુગતિકપણે જ જીવે છે. તે શકનારા અનન્ત જ્ઞાની
છ ત પુણ્ય પુરુષોએ કાઢેલી આ પણ એક તારવણું છે કે-જગતમાં જે છ વિદ્યમાન છે, જે જીવોમાંના કેટલાક મનુષ્ય જીવનને પણ પામેલા છે અને જે મનુષ્યમાં પણ કેટલાક એવા મનુષ્ય છે કે-બહ ઊંડી વિચારશક્તિ ધરાવે છે, તેવા માને પણું ઘણો મોટો ભાગ પિતાને જ ઓળખતે નથી.' સૂક્ષ્મ બુદ્ધિજી વિચાર કરવાની શકિત, ધરાવનારા માં સે, જે અનન્ય જ્ઞાતિઓએ કાફેલી આ તારવીના રહસ્યને ઉલવાને મથે છે, તે પરિણામે તેઓને પણ એમ જ લાગે છે કે જગતના છ માં વસે ભાગ છે કે જે પિતાને જ ઓળખતે નથી, અને પાનું. અમાર સુધી અને પિતાને . ઓળખતે નહતો.. તમારામાં જે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાની શક્તિ, હોય અને તમે જે અનંત જ્ઞાનીઓએ કહેલી આ વાતના રહસ્યને ઉકેલવાને મળે તે તમને પણ લાગે કે હું પણ અત્યાર સુધી મને પિતાને ઓળખ જ નહી આવું પરિણામ લાવી શકાય, એ માટે જ આ પ્ર છે કે તમે તેમને પોતાને ઓળખે છે ?” .
લકી નક્કી કર્યું છે ? , તમે જે તમને પિતાને ઓળખતા છે, તે તમારા સારા
4, * *
* *
*
Page #541
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખકઃ જીવન ઉપર એની અસર હેય. તમે તમારા જીવનની સાધનાનું લક્ષ્ય નક્કી કરી લીધેલું છે. તમે તમારા એ લક્ષ્યને પહોંચવાને માટેના ઉપાયોને નિર્ણય કરી લીધું હોય તે તમારા જીવનમાં એ ઉપાયોને સેવવાની જ મથામણમાં હો, માનસિક, વાચિક ને કાયિક એ ત્રણેય પ્રકારની અથવા તે એ ત્રણમાંથી બે પ્રકારની કે એક પ્રકારની પણ નબળાઇના ગે તમે કદાચ એ ઉપાયને ન સેવી શકતા હે તે એનું તમને દુઃખ લાગતું હોય. એ ઉપાયોને સેવવામાં તમે ઉધત છે તે છતાંય, એ સેવનમાં જે ડી પણ ક્યા રહેતી હોય તે તમને એમ થયા કરતું હોય કે મારી આ ઉણપ ક્યારે ટળે જે કઈ એમ કહે કે હું મને પિતાને તે ઓળખું જ છું તેની પાસેથી આવી જ આશા રાખી શકાય. તમે તમને પિતાને ઓળખો છો કે નહિ ? એને નિર્ણય તમારે કરવો જોઈએ. બીજાઓ એ સંબંધીને નિર્ણય કરે એટલા માત્રથી તમારું કામ થાય નહિ. બીજા કદાચ સાચો નિર્ણય કરી શકે, તેય તેમણે તમારા ઉપર ઉપકાર કરવો હોય, તે તમને જે તમારી સાચી ઓળખ થાય એ પ્રયત્ન કરવો પડે, માટે તમે જ એ વાતને નિર્ણય કરે કે ખરેખર હું મને પિતાને ઓળખી શકો છું કે નહિ ? તમે તમારી મેળે નિર્ણય કરી શકે એ માટે જ તમારી સમક્ષ જીવનસાધનાના લક્ષ્યને લગતી વાત મૂકવામાં આવી છે, કે તમે તમારી જીવનસાધનાનું લક્ષ્ય નક્કી કરી લીધું છે ? " • ઉજજવલ ભાવીને સજો છો? * તમે તમારા ઉજવલ ભાવીના રસ્તે છે એવી તમારી ખાત્રી છે? જેમ જેમ સમયની પળે વીતતી જાય છે, તેમ તેમ તમે તમારા ઉજ્વલ ભાવીની નિકટમાં જઈ રહ્યા છે, એ વિશ્વાસ તમારા હૈયામાં પેદા , થવા પામ્યો છે. તમે જે કાંઈ પ્રયત્ન કરો છે, તે તમે તમારા ઉજવલ
ભાવીને લક્ષ્યમાં રાખીને અને તમારા એકે એક પ્રયત્નથી તમારું ‘ઉજવેલ ભાવી જ સર્જાય એવી રીતિએ કરે છે? તમારા ઉપલ
Page #542
--------------------------------------------------------------------------
________________
બીજે
વ્યાખ્યાને
, ૨૩
ભાવીના સર્જનમાં બાધા ઉપજાવે, અન્તરાય કરે, એવી પણ પ્રવૃત્તિઓ તમારે કરવી પડતી હશે તે પણ એ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવાનું તમને ગમતું તે નહિ હોય ને ? એવી પ્રવૃત્તિઓને આચરતા ક્યારે હું છૂટું , ક્યારે એ સુન્દર અવસર આવી લાગે કે મારે આવી કોઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જ પડે નહિ. આવું તમને થયા જ કરતું હશે ને ? તમે નક્કી કરેલા તમારા ઉજવલ ભાવીના સર્જક ઉપાયને સેવવામાં તમને તેષને અને તમે નક્કી કરેલા તમારા ઉજ્વલ ભાવીના સર્જનમાં વિદ્યરૂપ પ્રવૃત્તિઓમાં તમને પરિતાપને અનુભવ થતું હશે ને ? એટલે તમે મનની, વચનની કે કાયાની કોઈ પણ પ્રવૃત્તિ કરતાં, એ પ્રવૃત્તિ, તમારા ઉવલ ભાવીની સાધક છે કે નહિ, એને વિચાર કરીને નિર્ણય કરી લેતા હશોને ?
તમારી પ્રવૃત્તિઓથી તમારું ભાવી સર્જાય છે?
અત્યારે તમે વાંચક તરીકે મારી સમક્ષ છે. તમે જે શ્રોતાઓ, તરીકે મારી સમક્ષ હેત તે અહીં હું તમને તમારા અન્તઃકરણમાં, જે વાત હોય, તેને જવાબ દેવાને માટે પ્રેરણું કરી શક્ત. અત્યારે તે શાસ્ત્રક્શનના અને અનુભવના બળે તમારા વિષે નિર્ણય કરે પડશે ને એ નિર્ણય કહેવું પડશે. વિદ્વાન અને બુદ્ધિશાળી ગણાતા માણસમાં પણ મોટે ભાગે એવા માણસે હોય છે, કે જેમણે પોતાના ભાવી વિષે વિચાર કરીને નિર્ણય કરેલ છે તે જ નથી. જેઓએ પિતાના ભાવી વિષે નિર્ણય જ કર્યો નથી, તેમને વળી ઉજ્વલ ભાવી શું અને અનુવલ ભાવી શું એની કલ્પના કયાંથી હોય? ભાવીને નિર્ણય કર્યા વિના એના ઉપાયે સબંધી નિર્ણય પણ ક્યાંથી હોય ? એટલે પોતે જે કોઈ પ્રવૃત્તિ કરે છે, તે પિતાના સારા ભાવીને સર્વે છે કે પિતાના ખરાબ ભાવીને સર્જે છે તે સંબંધી વિચારણું પણ હોય જ નહિ ને? આપણું પ્રવૃત્તિઓથી જ આપણું ભાવી સર્જાય છે. એ વાત તે સૌને માન્ય છે. કોઈ કોઈના ભાવીને સર્જતું નથી. બીજાઓ
Page #543
--------------------------------------------------------------------------
________________
પષણપનાં
લેખકઃ
-
-
બીજાના ભાવીને જાણી શકે એ બંને પણ બીજાઓ બીજાના ભાવીને સર્જી શકે નહિ. કોઈ પણ પ્રવૃત્તિ કરે એક અને એનું કળ ભોગવે બીજે, એવું બનતું નથી. તમને આ વાત માન્ય છે માટે જ તમે પ્રત્તિ કરે છે. તમને જે ચીજની જરૂર હોય તે ચીજને મેળવવા . માટે તમે પ્રવૃત્તિ કર્યા કરે અને તમારી એ પ્રવૃત્તિનું ફળ બીજાઓને
મલ્યા કરે તે તમે એવી પ્રવૃત્તિ કરે ખરા ? તમને તમારી પ્રવૃત્તિનું ફળ મળવા સાથે તમારી પ્રવૃત્તિના ગે બીજાઓને પણ ફળ મળતું હેય તે તમે વાંધો ન લે, પણ તમારી પ્રવૃત્તિનું તમને ફળ મળે જ નહિ અને બીજાઓને જ ફળ મળે તે તમે એ ચલાવી લે ખરા ? તમારી પ્રવૃત્તિના યોગે પણ બીજાઓને જે ફળ મળે છે તેમાં એ બીજાઓની પ્રવૃત્તિ પણ કારણરૂપ હોય જ છે, એટલે તમને એ વાતની ખાત્રી છે કે આપણી પ્રવૃત્તિઓથી જ આપણું ભાવી સર્જાય છે. આવી ખાત્રી હોવા છતાં પણ તમારી પ્રવૃત્તિઓથી તમારું કેવું ભાવી સર્જાય છે એને જો તમે વિચાર જ કરે નહિ અથવા તે એને વિચાર કરીને નિર્ણય કરી શકો નહિ તે તમે ભણેલા છતાંય અભણની અને બુદ્ધિશાળી છતાં બેવકૂફની કક્ષામાં ગણુઈ જાવ એમ તમને લાગે છે ખરૂં ? તમે આ વાતને વિચારવાને માટે બીજાની કલ્પનાનો આશ્રય લે અને તમે ન્યાયાધીશ બનો, કોઈ માણસ તમને એમ કહે કે મારી પ્રવૃત્તિથી જ મારું ભવિષ્ય સર્જાય છે એ વિષે મારી પૂરેપૂરી ખાત્રી છે, પરંતુ કોઈ પણ પ્રવૃત્તિ કરતા હું એ વિચાર કરતેજ નથી કે આનાથી મારું ભાવી કેવું જશે? તે તમે એને માટે કે અભિપ્રાય ઉચ્ચારો ! એ માણસ તમને ઊંચી કોટિનો વિદ્વાન અને મહાબુદ્ધિશાળી લાગે! કે પછી તમને એવું કાંઈ કહે. વાનું મન થાય કે “તારા ભણતરમાં ધૂળ પડી ? તારી બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે!” તમે જે વિચાર બીજાને માટે કરે તે જ વિચાર તમે પોતાને માટે કરે એટલે તમને તમારી સ્થિતિનો ખ્યાલ આવશે.
Page #544
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાને
-
૨૫
પ્રવૃત્તિઓના પરિણામને વિચાર માણસ સામાન્ય રીતિએ પિતાની પ્રવૃત્તિના પરિણામનો વિચાર તે કરે જ છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સામાન્ય રીતિએ માણસની નજર ફળ સામે તે હોય જ છે. વેપાર કરનારની નજર રળતર સામે હોય છે. નોકરી કરનારની નજર પગાર સામે હોય છે, મજુરી કરનાની નજર મહેનતાણા તરફ હોય છે. મીઠું બોલનારની નજર બીજાને ખૂશ કરવા તરફ હોય છે. હું બેલનારની નજર છેટું બેલીને પોતે મેળવવા ધારેલા લાભ તરફ હોય છે. ગાળ દેનારની નજર સામાના હૈયાને પરિતાપ ઉપજાવવા તરફ હોય છે. ખાનારની નજર જીભના સ્વાદ કે પેટની ભૂખ તરફ હોય છે. કામોત્તેજક પ્રવૃત્તિઓ અગર તે કામોત્તેજનાના વેગે થતી પ્રવૃત્તિઓ કરનારની નજર ભાગસુખ તરફ હોય છે. અનીતિ, ચોરી, લૂંટફાટ કરનારની નજર પણ એના દ્વારા જે મેળવવું હોય છે તેના તરફ તે હોય જ છે. એટલે જે કોઈ પ્રવૃત્તિ કરે છે, તે પરિણામને કશે જ વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરે છે એવું તે કહી શકાય જ નહિ. તમે કોઈ પણ પ્રવૃત્તિ પરિણામને કશે પણ વિચાર કર્યા વિના જ કરે છે ખરા ? તમારી ઈચ્છા મુજબનું મળતર ને વળતર, જે પ્રવૃત્તિ દ્વારા મળી શકે તેમ છે, એવું તમને લાગે તે સિવાયની કોઈ પ્રવૃત્તિ તમે કરે ખરા? તમારે કબૂલ કરવું પડશે કે, જેનામાં વિચારવાની ઘડી ઘણું પણ શક્તિ છે, તે કશા પણ પ્રયજન વિના કોઈ પણ પ્રવૃત્તિ તે કરે જ નહિ. કેટલીકવાર એવું બને છે કે, પ્રવૃત્તિ કરનારને પિતાના પ્રોજન વિષે બરાબર માહિતી ન હોય, પિતાને પ્રોજનનું પોતે યથાયોગ્ય પૃથક્કરણ કરી શકે નહિ એ બને પણ એની પ્રવૃત્તિ પાછળ કોઈને કોઈ પ્રયજન તે હોય જ છે. તમે પ્રવૃત્તિઓ ઘણી કરે છો. તમે રાત દિવસ પ્રત્તિઓ કર્યા કરે છે, અને તે પ્રવૃત્તિઓના પ્રજનનો પણ તમને વિચાર છે. પણ એ પ્રવૃત્તિઓની તમારા
Page #545
--------------------------------------------------------------------------
________________
२६
પર્યુષણ પર્વનાં
ભાવી ઉપર કેવી અસર થાય છે, તેનો તમને વિચાર છે ખરો ? હું જે કાંઈ પ્રવૃત્તિઓ કરું છું, તેનાથી હું મારા ઉજવલ ભાવીને સનું છું કે મારી પ્રવૃત્તિઓથી જ મારું અસુર ભાવી સર્જાઈ રહ્યું છે ?' આવો કોઈ વિચાર તમે તમારા જીવનમાં કદી પણ કર્યો છે ખરે ? બહુ જ થોડા ભણસ આ વિષે વિચાર કરે છે. અને આ વિષે વિચાર કરનારાઓમાં પણ વિરલ જનો જ આ વિષે સાચે નિર્ણય કરી શકે છે. આ વિષે સાચે નિર્ણય કર્યા પછી, માત્ર ઉલ ભાવીને જ સર્જે એવું જીવન જીવનારા બની જવું, એ તે વળી એથી ય વધારે દોહ્યલું છે એ અતિ દોહ્યલું છે. એ વાત જેમ સાચી છે, તેમ એ વાત પણ સાચી છે કે આપણને આ જીવનમાં જે કાંઈ બુદ્ધિ, વિદ્વત્તા, શક્તિ અને સામગ્રી મળી છે, તેને જે કોઈ પણ સારો સદુપયોગ હોય તો તે આપણું જીવનથી આપણું ઉલ ભાવી જ સર્જાય એવા પ્રકારના જીવનને આપણે જીવવા માંડવું. આ દષ્ટિબિન્દુને લક્ષમાં રાખીને જ માણસે પ્રકૃત્તિ કરવી જોઈએ, તે તમારા લક્ષમાં આ દષ્ટિબિન્દુ આવ્યું છે ખરું ?
પ્રવૃત્તિઓનું પરિણામ ભવિષ્યમાં
ન મળવાનું હોય તો શું થાય ? તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિનું તમારી આંખ સામે જે પરિણામ રહે છે તે સિવાયનું અગર તે. તમે જે પ્રવૃત્તિ કરે છે તેનું જે પરિણામ તત્કાળ પ્રત્યક્ષપણે આવેલું તમે જોઈ અગર સમજી શકો છે, તે સિવાયનું તમારી તે પ્રવૃત્તિનું કોઈ પરિણામ છે અગર તે હોઈ શકે, એ વાત તમારા ખ્યાલમાં છે ? અત્યારે તમારી પ્રવૃત્તિનું જે કોઈ પણ પરિણામ આવ્યું છે તે તમે જોયું અને જાયું એમ માની લઈએ તે પણ એ જ પ્રવૃત્તિનું કોઈ પરિણામ - ભવિષ્યમાં આવશે અને તે પરિણામ તમારે જ ભોગવવું પડશે, એ વાતને તમે માને છે ખરા ? જે આ વાતને માનવામાં આવે નહિ,
Page #546
--------------------------------------------------------------------------
________________
ખીજે
વ્યાખ્યાના
૨૭
તો તેથી કં પરિણામ આવે, એની કલ્પના તો કરી જુઓ ! આપણે જે કંઇ પ્રવૃત્તિ કરીએ તેનું જે કાંઈ પણ તત્કાલ પ્રત્યક્ષ પરિણામ આવે તે સિવાયનું કાષ્ઠ પરિણામ તે પ્રવૃત્તિનું કોઈ સંભવી શકે જ નહિ તો જગતમાં કેટકેટલા અનાચારો ને અત્યાચાર પ્રવત વા માંડે ? કોઇ પણ પ્રવૃત્તિનું તત્કાલ જે પરિણામ આવે, તે સિવાયનું પરિણામ જો આવતું જ નહિ હોય તેા પછી કાઇએ પણ કોઈ પણ પ્રકારના અનાચાર કે અત્યાચાર કરતાં કેટલી સાવધગીરી રાખવી જોઇએ અગર તો કેટલા પૂરતું તે તે અનાચારાને કે અત્યાચારને આચરતાં અટકવું જોઇએ ? સાવધગીરી એટલી જ રાખવી જોઇએ કે—ગમે તેવી પ્રવૃત્તિ કરવા છતાં પણ ક્યાંય પકડાઈ જવાય નહિ અને કદાચ પકડાઇ જવાય તેાય એ ગુન્હામાંથી છટકી શકાય. એટલે દરેક માણસે એ. માટે જ ભણવુ જોઇએ, એ માટે જ બુદ્ધિવિકાસ સાધવા જોઇએ અને એ માટે જ હાંશિયારી મેળવવી જોઇએ કે-છુપી રીતિએ ગુન્હાહિત કૃત્યોને કરી શકાય અને એમાં પકડાઈ જવાય તે પણું સામાની આંખમાં ધૂળ નાંખવા જેવા બચાવ કરીને પણ ગુન્હાઓને. છુપાવી શકાય. અતીત કરવી એ ખાટુ નહિ, ચોરી કરવી એ ખોટું નહિ, ગમે તે પ્રકારે ભામટા બનીને ભાગ ભાગવવા એ ખાટું નહિ, ગમે તેનું ખૂન કરી નાંખવુ એ ખેાટુ' નહિ, ગમે તેનુ ગમે તેટલું ભૂંડું કરવાનો પ્રયાસ કરવા એ ખારું નહિ, ગમે તેવુ ખાટું ખેલવુ એ ખાટું નહિ એમ જગતમાં અથવા આ આદેશમાં જેટલા જેટલાં ખરાબ અને અતિ ખરાબ કૃત્યા ગણાય છે તે કૃત્યોને જરા પણ ખચકાયા વિના કરવા એ ખાવું નહિ, પણ ખોટું એ કે તે તે કૃત્યોને કરતાં પકડાઈ જવુ અને તે તે કૃત્યોને કરતાં પકડાયા પછીથી પણ તે તે કૃત્યોનો બચાવ કરતાં નહિ આવશે. અનાચાર તે અત્યાચારનુ કુલ તે સુખ જ, કેમકે જો એ કરતાં પકડાઇએ નહિ તે તે એ અનાચાર ને અત્યાયાર કરવાથી આપણે,
:
ܕ ܢ ܙ
Page #547
--------------------------------------------------------------------------
________________
૨૮
પર્યુષણપનાં
સાકર જે ફલને નજર સામે રાખ્યું હોય, તે ફલ આપણને મળી જાય છે. એટલે અનાચાર કે અત્યાચારનું ફલ તે સુખ જે ને? ત્યારે દુઃખ કોનું ફલ? અનાચાર અને અત્યાચાર કરતાં ન આવડે તેનું ? અનાચાર અને અત્યાચાર દુઃખદાયક કયારે બને? તેનાથી ધાર્યું પરિણામ ન આવે ત્યારે, તે કરતા પકડાઈ જઈએ અને બચાવ કરતા પણ છૂટી શકીએ નહિ ત્યારે. એ સિવાય તે અનાચારમાં ને અત્યાચારમાં દુઃખ આપવાની શક્તિ નહિ જ ને? કદાચ કહે કે અનાચારને અત્યાચારના યોગે મન, વચન કે કાયાની કોઈ શક્તિને હાનિ પહોંચે તે એ દુઃખદાયક ગણાય પણ અનાચારને અત્યાચારમાં તે આપણું કાંઈ પણ ભૂંડું કરવાની શક્તિ નહિ ને? અનાચાર કે અત્યાચારથી -જે કાંઈ પણ ભૂંડું થાય, તે તે આપણી બિનઆવડતથી થાય,
એમ જ માનવું પડે ને! એટલે દરેક માણસે અનાચાર ને અત્યાચાર કરવામાં એવા કુશળ બની જવું જોઈએ, એવી આવડત કેળવી લેવી જોઈએ, કે જ્યી પિતે ગમે તેવા અનાચારને સેવે અગર પોતે - ગમે તેવા અત્યાચારને આશ્રય લે, પણ એ અનાચાર કે એ
અત્યાચાર વર્તમાનમાં દુઃખદાયક નિવડે નહિ. એટલે જીવનમાં ઊંચામાં •ઉચી કોટિની સિદ્ધિ તેણે જ મેળવી કહેવાય, કે જે ભારેમાં ભારે ગુન્હાહિત કૃત્ય આચરવા છતાં પણ, એ ને એ એવી સફિતથી આચરી શકે કે એના ગુન્હાહિત કૃત્યને કોઈ જ પકડી શકે નહિ, અને એથી ઊતરતે તે ગણાય, કે જે પકડાઈ જાય તે ખરો, પણ પોતાના કૃત્યને અથવા તે પિતાને બચાવ એવી રીતે કરે છે–એને ગુગાર કરાવનારા બધા પુરાવાઓ નાકામિયાબ નિવડે, અને ન્યાયની અદાલતમાં . એ બિનતકસીરવાર ઠરે. જો તમે તમારી કઈ પણ પ્રવૃત્તિના પરિણામને એટલું બધું સીમિત માની લો કે એનું જે તત્કાલ પ્રત્યક્ષ પરિણામ આવ્યું, એથી અધિક એનું કોઈ પરિણામ હેઈ શકે જ -નહિ. આવું જો તમે માની લો તે તમારે તમારા જીવનની ઊંચામાં
Page #548
--------------------------------------------------------------------------
________________
બીજે
વ્યાખ્યાના
૨૯
ઊંચી સિદ્ધિને આટલી બધી ભયકર કોટિની કપ્યા વિના ચાલે જ નહિ. એમાંય, જો કોઈ પોતાની બુદ્ધિને આગળ દોડાવે, તે કદાચ એવો વિચાર કરે કે આપણે એવી રાતિએ અનાચાર કે અત્યાચાર નહિ કરવા કે જેથી બીજાઓ એ રીતિએ અનાચાર કે અત્યાચાર કરનારા બની જાય અને એથી આપણે જ ભયમાં મૂકાઈ જઈએ. આ માણસ શિસ્તના નામે, સૌના સામુદાયિક ભલાના નામે, અમુક અમુક પ્રકારે નીતિનું પાલન કરવું જોઈએ, ઈન્દ્રિો ઉપર કાબૂ રાખવો જોઈએ અને અમુક અમુક સદાચારનું સેવન કરવું જોઈએ એવું પ્રતિપાદ્ધ કરે ખરો, પણ એના ઊંડાણમાં તપાસ તે તમને જણાય કે એના હૈયામાં અનીતિ પ્રત્યે નફરત નથી, અનાચારે પ્રત્યે અણગમો નથી અને સદાચારો પ્રત્યે સદ્ભાવ નથી, પરંતુ જગત એવું બની જાય તે હું પણ સુરક્ષિત બની જાઉં અને જગત જે અનીતિખાર આદિ બની જાય તે કઈક દિવસ હું પણ ભયમાં મૂકાઈ જાઉં, એ પ્રકારની સ્વાર્થ અને ભયથી મિશ્રિત લાગણી તેવા પ્રતિપાળના મૂળમાં હેય છે. તમે જે તમારી દરેકે દરેક પ્રવૃત્તિનું પરિણામ ભવિષ્યમાં પણ આવશે અને તે તમારે જ ભોગવવું પડશે આ વાતને ન માનતા હે તૉ તમે તમારા જીવનનું લક્ષ્ય ઉપર જણાવ્યું તેવું જ નક્કી કરેલું હોવું જોઈએ. જો તમે આવું લક્ષ્ય નક્કી ન કર્યું હોય તે તમે શા માટે આવું લક્ષ્ય નક્કી કર્યું નથી ? એ વાત સાચી છે કે-જે માણસે આવું લક્ષ્ય નક્કી કરી લીધું હોય. અગર તો સામાન્ય રીતિએ પણ જે માણસ આવા લક્ષ્યથી પોતાના જીવનને જીવતા હોય તેનાથી પિતાના આ લક્ષ્યની વાત જાહેરમાં બોલી શકાય એવી નથી. આ લક્ષ્ય એ એક એવી ભયંકર ટેટીનું લક્ષ્ય છે કે કોઈ પણ માણસ ચાર માણસોની વચ્ચે એમ કહી શકે નહિ કે- મારા જીવનનું આ લક્ષ્ય છે... તમારા જીવનનું તમે જે ઓછું લક્ષ્ય નક્કી કરી લીધું હોય, તે તે તમે બોલી શકે તેમ તે નથી જ,
Page #549
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખાંક: પણ જે તમારા સાથીદારોને, તમારા મિત્રો, તમારા સંબંધીઓને અને તમારા આશ્રિત આદીને ખબર પડી જાય કે–તમારું લક્ષ્ય આવું છે, તે એ તમારા ઉપર કોઈ પણ પ્રકારને વિશ્વાસ રાખી શકે નહિ. જેને ખબર પડે તે સૌ તમને મહા ભયંકર માણસ માને અને તે
સૌ તમારાથી આઘા રહેવાનું પસંદ કરે, આવા લક્ષ્યવાળા માણસો . ઈશ્વરને માનનારા હેતા નથી, પોતે આત્મા છે એ રીતિએ પિતાના
અસ્તિત્વને માનનારા હોતા નથી અને પુણ્ય તથા પાપને માનનારા હેતા નથી. તેઓ તે માત્ર આ લોકના સુખરૂપ સ્વાર્થમાં જ રક્ત હોય છે.
પુણ્ય ને પાપનું અસ્તિત્વ - જે માણસ પિતે પિતાને ખરા સ્વરૂપમાં ઓળખતે હોય, તેના જીવનનું લક્ષ્ય તે આવું હોઈ શકે જ નહિ, પરંતુ જે માણસ પિતે પિતાને ખરા સ્વરૂપમાં ન ઓળખી શક્યો હોય તે માણસ પણ જે જરાક ઊંડે વિચાર કરનાર હોય તે તેના જીવનનું લક્ષ્ય પણ આવું હોઈ શકે નહિ માણસ જે જરાક ઊંડે વિચાર કરે તે તેને પુણ્યનું ને પાપનું અસ્તિત્વ સ્વીકારવું પડે અને પાપનું અસ્તિત્વ સ્વીકારવું એટલે પિતાની પ્રવૃત્તિનું પરિણામ પતાને જ ભોગવવું પડશે એ વાતને એણે સ્વીકાર કરી લીધે એમ ગણાય. પહેલાં વિચાર જન્મ સમયની અથવા તે તે પૂર્વની ગર્ભાવસ્થા પણ કરે! કેટલાક બાળકોને ગર્ભમાં સારામાં સારું પિષણ મળે છે, અને કેટલાંક બાળકોને ગર્ભમાં પૂરતું પોષણ મળતું નથી અથવા તે નહિવત પિષણ મળે છે, તે તે તેની કમી પ્રવૃત્તિનું પરિણામ માનશે? કેટલાંક બાળકો ગર્ભમાં જ મૃત્યુને પામે છે, તે તે તેમની ક્યી પ્રવૃત્તિનું પરિણામ માનશે? કેટલાંક બાળકો જન્મે છે ત્યારે રૂટપુષ્ટ, દેખાવડા, તેજસ્વી, પાંચેય ઈન્દ્રિયોએ પૂરા અને શરીર ઉપર શુભ ચિન્હવાળા હોય છે, જ્યારે કેટલાંક બાળકો
Page #550
--------------------------------------------------------------------------
________________
બીજા
વ્યાખ્યાન
૩૧
જન્મે છે ત્યારે માયકાંગલા, કદ્દરૂપ, તેજહીન, ઈન્દ્રિયની ઊણપવાળા અને શરીર ઉપર અશુભ ચિન્હાવાળા હોય છે, ત્યાં તમે તેમની ક્વી પ્રવૃત્તિનું પરિણામ માનશે? તાજા જન્મેલા એક બાળકને મુલાયમ ગાદી, લાલનપાલન કરનારા અનેક માણસો અને દરેક પ્રકારની અનુકૂળ સામગ્રી મળે છે, જ્યારે બીજા બાળકને ફાટી તૂટી કથા પણ માંડ માંડ મળે છે, એની મા પણ એની પૂરી દેખરેખ રાખી શકે તેવું હોતું નથી, અને તેને દરેક પ્રકારની પ્રતિકૂળ સામગ્રી મળે છે, ત્યાં તમે તેની કયી પ્રવૃત્તિનું પરિણામ માનશો ? જન્મથી જ જુદા જુદા બાળકોમાં બુદ્ધિની તરતમતા હોય છે તે કોનું ફળ છે ? બુદ્ધિવિકાસના સરખા સાધનને વેગ હોય, એ જ શિક્ષકો હેય, એ જ પુસ્તકો હોય ને એકી સાથે સૌને શીખવાનું હોય તે છતાં પણ એ બાળકોના ભણતરમાં તેમજ બુદ્ધિવિકાસમાં ઘણી તરતમતા રહે છે. તે તે તેની કયી પ્રવૃત્તિનું પરિણામ છે? આવું અવલોકન તમે તમારા અને બીજાઓના સમગ્ર જીવનપ્રસંગેનું કરો ત્યારે તમને લાગશે કે અહીં 'ગર્ભમાં આવતાં પહેલા જે પ્રવૃત્તિઓ કરેલી તેનું આ બધું પુર્યોધ્યા
અથવા પા પદયના વેગે આવેલું પરિણામ છે. પૂર્વે જેઓએ સારી પ્રવૃત્તિઓ કરેલી તેઓને અહીં તેના જ ફલસ્વરૂપ અનુકૂળતા આદિ મળે છે. અને પૂર્વે જેઓએ ખરાબ પ્રવૃત્તિઓ કરેલી, તેઓને અહીં તેના જ ફલસ્વરૂપ પ્રતિકૂળતા આદિ મળે છે. આમ તમારે પુણ્ય ના અસ્તિત્ત્વને પણ સ્વીકારવું પડે અને પાપના અસ્તિત્વને પણ સ્વીકારવું પડે.
પુષ્ય ને પાપને પ્રતાપ આ જીવનમાં મોટે ભાગે પૂર્વના જન્માન્તરના પુણ્યકર્મો અને પાપકર્મોનું ફલ ભોગવાય છે. અનાચાર અને અત્યાચાર કરવામાં તમે ગમે તેટલા હોંશિયાર છે, પણ તમને અનાચાર ને અત્યાચાર કરતાં કોઈ પકડી શકે નહિ તે તેમાં તમારી હોંશિયારી એ કારણ નથી.
Page #551
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
એ બાર
પણ તમારા ઉપર આપાને આવતી રોકી શકે અને તમને અનુકૂળતા આપે એવું તમે પૂર્વે જે પુણ્ય ઉપાર્જેલું તેને એ પ્રતાપ છે. ઘણું હોંશિયાર બહુ કાબેલ અને બધી રીતે પાવરધા પણ માણસે એવી રીતે કોઈ કોઈ વાર સપડાઈ જાય છે કે બિન આવડતવાળા પણ એવી રીતે સપડાય નહિ. જગતમાં ગુન્હેગાર તરીકે જેટલા પકડાય છે તે બધા જ ગુન્હેગારો હેતા નથી, અને જેટલા પકડાય છે તે સિવાયના ગુન્હેગાર હેતા નથી એવું પણ નથી. કેટલીક વાર નિર્દોષ માણસે પણ બીજાઓને દેષિત લાગે છે ને માર્યા જાય છે. જ્યારે દેષિત માણસો પણ બીજાઓને નિર્દોષ લાગે છે અને છૂટી જાય છે. એ પ્રતાપ એકના પાપના ઉદયને છે અને બીજાના પુણ્યના ઉને છે. આ સંસારમાં તે સંખ્યાબંધ કેરે શાહુકાર તરીકેની
ખ્યાતિને પામે છે, અને કેટલાય શાહુકારે ચેર તરીકેની કુનામનાના ભોગ બને છે, મહાઅનાચારી સાચા સદાચારી તરીકે પૂજાય અને સાચા સદાચારીને માથે કલંક આવે, એવું પણ બને. એટલે આ ભવમાં જે રક્ષણ થાય છે, અનુકૂળ સામગ્રીઓને વેગ થાય છે, કીતિ મળે છે, અને મનવાંછિતેની જે કાંઈ સિદ્ધિ થાય તે મુખ્યત્વે પૂર્વ ભવોમાં ઉપાર્જેલા પુણ્યના ભેગે જ થાય છે. એ જ રીતે જે કાંઈ પ્રતિકૂળ સામગ્રી અપયશ આ િયેગ થાય તે મુખ્યત્વે પૂર્વે ભમાં ઉપાર્જેલા પાપના યોગે જ. '
' ગતાગતિકપણે ચાલતા
જે માણસ આટલી વાતને પણ સમજી જાય, તે માણસનું જીવનલક્ષ્ય કયું બની જાય ? પાપ કરવું નહિ અને પુણ્ય કર્યા વિના રહેવું નહિ, એ જ એના જીવનનું લક્ષ્ય બની જાય ને ? તમે તમારા જીવનનું આવું પણું લક્ષ્ય નક્કી કર્યું છે ખરું ? જો તમે તમારા જીવનનું આટલું પણ લક્ષ્ય નક્કી કર્યું હોય, તે તમે કયી કયી મનવચન-કાયાની પ્રવૃત્તિઓથી પાપ બંધાય અને કયી કયી મન-વચન
Page #552
--------------------------------------------------------------------------
________________
બીજે
વ્યાખ્યાને
૩૩
કાયાની પ્રવૃતિઓથી પુણ્ય બંધાય એ વાતને જાણવાનો પ્રયત્ન કર્યો હોવો જોઈએને ? ક્યી પ્રવૃત્તિ પાપનું કારણ છે અને ક્યી ગત્તિ પુણ્યનું શરણ છે એને જાણ્યા વિના, કેઈ પણ માણસ પાપથી બચવાને અને પુણ્યને ઉપાર્જવાનો પ્રયત્ન કરે શી રીતિએ ?. પણ મેય ભાગે માણસો આ સંબંધી વિચાર જ કરતા નથી. દુનિયામાં ઘણા અંશે ગતાનગતિ૫ણું જ ચાલે છે. આજે કેટલાક માણસો એમ બોલે છે ખરા કે “અમે કોઈના દોરવ્યા દોરવાતા નથી, “અમે અમારા કલ્યાણને નિર્ણય અમારી બુદ્ધિથી સ્વતંત્રપણે કરીએ છીએ, અમે અમારા ભલા–ભંડાને અને અમારા ભલા–ભંડાના કારણને પણ સમજી એ છીએ, પણ આવું બોલનાર માણસનું જીવનેય મોટે ભાગે મતાનું ગતિતાથી પૂર્ણ હોય છે. સુખના સાધનોની માન્યતાના અને સુખના ઉપાયની માન્યતાના સંબંધમાં એ ગતાનગતિપણે જ ચાલે છે. આ બધાનું મૂળ કારણ એ છે કે એ પિતાને જ ઓળખતે નથી. પિત આત્મા છે, ભવાંતરમાંથી અહીં આવેલ છે અને અહીંથી ભરીને પણ પિતે બીજે ઉત્પન્ન થવાનો એ વાતનો, તેમજ આ સંસારમાં તે મુખ્યત્વે પુણ્ય પાપની લીલા જ ચાલે છે, એ વાતને એ વિચાર કરે નથી. વાસ્તવિક રીતે પાપને તજીને પુણ્યને ઉપાર્જવાની દષ્ટિ. એ પણ સ્થલ દષ્ટિ છે, અને એ વાત માણસ જ્યારે પિતાને બરાબર ઓળખી શકે છે ત્યારે જ પ્રાય: સમજી શકે છે.
“સંદેશ » શ્રાવણ વદ ૧૩, ગુરુવાર.
Page #553
--------------------------------------------------------------------------
________________
લેખાંક ત્રીજે
મહાપુરુષાએ આદેશની જે મહત્તા ગાઈ છે તે દેશની અધ્યાત્મ પ્રધાનતા
ને આભારી છે.
આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપેલે છે પરંતુ
તે શરીરથી ભિન્ન છે.
આર્યદેશ એ એક અધ્યાત્મ દેશ છે. આર્ય દેશની મહત્તા મહાપુરુષોએ પણ વર્ણવી છે, તેનું કારણ બીજું કાંઈ નથી, પણ આ આ દેશની અધ્યાત્મપ્રધાનતા એ જ એનું વાસ્તવિક કારણ છે, અનાર્ય દેશો કરતાં આર્ય દેશ સારે, એ વાત જ્યારે કહેવી હેય ત્યારે આપણે કોઈ એવી વસ્તુ શોધી કાઢવી જોઈએ કે જે વસ્તુ અનાર્ય દેશોમાં અલભ્ય હોય અને જે વસ્તુ આયે દેશમાં જ લભ્ય હેય, અનાર્ય દેશોમાં લભ્ય અને આર્ય દેશમાંજ લભ્ય એવી પણ વસ્તુ જે બહુ કિંમતી હેય, અત્યંત જીવન પગી હેય, ઉન્નત
Page #554
--------------------------------------------------------------------------
________________
ત્રી
વ્યાખ્યાને
૩૫
જીવનની સર્જક હોય, તે જ આપણે એ વસ્તુને આગળ તુરતાનું આરે ધરીને એમ કહી શકીએ કે આ પણ ન કરો. એ વસ્તુના યોગે આ દેશ
‘મહાપુરુષેએ આદેશની કરતાં સઘળાય અનાર્ય દેશો
મહત્તા મમત્વને વશ બનીને હેઠા છે, એવી કોઈ વસ્તુને
ગાઈ છે.”- એવું કહીને આપણે શોધી કાઢવાને માટે તમે જે
આપણી તુચ્છતાનું આપણુ, તમારી બુદ્ધિને ઉપયોગ
કદી પણ, મહાપુરુષોમાં નહિ કરશે તે તમને લાગશે કે
' કરવું જોઈએ ! અધ્યાત્મ પ્રધાનતા એ જ એક એવી વસ્તુ છે કે જે અનાર્ય દેશોમાં શોધી જડે તેમ નથી, અને આર્ય દેશમાં જેને સુગ ઠામ-ઠામ મળી શકે છે. આ વાતને જો તમે વિચારો અને સમજી શકે, તે તમને લાગે કે–તમે આ આર્યદેશમાં માનવ જન્મ પામ્યા છે, એ તમારી અસાધારણ કોટિની ભાગ્યશાલિતા છે. પરંતુ એ વાત જ્યાં સુધી માત્ર મહાપુરુષોની વાણીમાં જ રહે ત્યાં સુધી એને કાંઈ વિશેષ અર્થ નથી. એ વાતની સાચી સાર્થક્તા છે ત્યારે જ છે કે જ્યારે તમને પિતાને એમ લાગે કે-હું બહુ ભાગ્યશાલી છું, કેમકે-મને આ આર્યદેશમાં માનવ જન્મ મળ્યો છે. એ વિના તમારે માટે તે એ વાતની સાર્થકતા તો નહિ જ ને? આજે આ આર્યદેશમાં માનવજન્મને પામેલાઓમાં, કેટલા માણસે આદેશમાં માનવજન્મને પામ્યાનું ગૌરવ અનુભવતા હશે ? એવા પણ માણસે એછા નથી, કે જેઓ આ દેશમાં મનુષ્ય જન્મને પામ્યાનું ગૌરવ તે અનુભવતા નથી, પરંતુ એ વિષે જેમણે કદી પણ વિચાર કર્યો નથી, અને જેઓ એ વિષે વિચાર જ કરતા નથી. આર્યદેશમાં માનવજન્મને પામ્યાનું ગૌરવ અનુભવનારાઓમાં પણ કેટલાક એવા છે કે જેઓ અમુક પ્રકારના મમત્વથી ગીરવ
Page #555
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
૨૦૦૦૦ અનભવતા હોય અગર તે
આત્માના હિતને 3 ભીતિક ઋદ્ધિ-સિદ્ધિની દષ્ટિ
એ ગીરવ અનુભવતા હેય. “આ દેશ મારો છે, માટે
સારે છે ' એવા પ્રકારના આત્માના હિતને ઉદ્દેશીને
મમત્વથી ગીરવને અનુભવ જે વિચાર કરાય; વાત કરાય
કરવો, એમાં વસ્તુતઃ દેશની અગર તે વતનકશય, તે સર્વનો
મહત્તાને અંગેનું ગૌરવ નથી. સમાવેશ “ અધ્યાત્મમાં થાય. તે
આજે કેટલાક એવા પણ
માણસે છે કે જેઓ એવી એવી વાતો કરીને ગૌરવને અનુભવ કરે છે કે, “વિમાનેની બનાવટ, એ તે આપણા દેશની વાત છે.” “પરદેશીઓ આપણે ત્યાંથી પ્રાચીન ગ્રન્થને લઈગયા, એ ગજેને વાંચીને શોધખોળ કરી અને એ શેધખોળને અને વિમાન બન્યાં.” આવી કોઈ રીતિએ ગૌરવને અનુભવ કરવો એ પણું સાચે ગીરવાનુભવ નથી. હજુ એ રીતિએ આપણે ગૌરવને અનુભવ કરવો હોય તે કરી શકીએ કે, “વર્ષો સુધીની શોધખોળ અને તે કરવામાં મહહિંસા આદિને કરીને પરદેશીઓ જે અમુક તાણીએ કાઢી શક્યા છે, તે તારવણીઓ અધૂરી છે, જ્યારે આપણા દેશમાં થઈ ગયેલા મહાપુરૂષોએ તે જ્ઞાનબળથી તે તે તારવણીઓનું પણ ધ્યાન આપેલું છે, પરંતુ આ તે અધ્યાત્મિક શક્તિનો વાત થઈ. એ મહાપુરૂષોએ એવું જ્ઞાન પોતાના આત્માની જ્ઞાનશક્તિના વિકાસ દ્વારા મેળવેલું, નહિ કે એ જ્ઞાન આજની જેમ અખતરાઓ કરીને મેળવેલું. બાકી ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિની વિપુલતા તે જેમ આર્ય દેશમાં સંભવે છે તેમ અનાર્ય દેશોમાં પણ સંભવે છે. કોઈ વાર આર્યદેશ કરતાં પણ અનાર્ય દેશમાં ભૌતિક ઋદ્ધિસિદ્ધિની વિપુલતા ઘણી હોય, એ પણ સંભવિત છે, એટલે ભૌતિક- -
એ મહાપુ
નહિ કે એ
દિન વિપુલતા નઈ
Page #556
--------------------------------------------------------------------------
________________
ત્રીજો
વ્યાખ્યાના
૩૭
ઋદ્ધિ-સિદ્ધિની અપેક્ષાને જ લક્ષમાં રાખીને જે આ દેશમાં માનવ જન્મ મળ્યા એનું ગૌરવ અનુભવે છે તે પણ આપ દેશની ગોરવાસ્પદ વસ્તુ કયાં છે, તેને સમજી શકયા નથી. અધ્યાત્મપ્રધાનતા એજ આ દેશની સાચામાં સાચી ગૌરવાસ્પદ વસ્તુ છે. કારણ કે અધ્યાત્મના યાગે જ માણસ પોતાના સાચા સ્વરૂપને પિછાની શકે છે, જગતના સાચા સ્વરૂપને પિછાની શકે છે. પેાતાની સર્વોત્તમ એવી જે અવસ્થા–તેનો નિણુય કરી શકે છે. પોતાની એ સર્વોત્તમ અવસ્થાને પ્રગટાવવાના સાચા ઉપાયાનો નિય કરી શકે છે, એ ઉપાચાને સેવવાને માટે પ્રયત્નશીલ બનવા દ્વારા એ પોતાના વર્તમાનકાલીન જીવનને શાંતિમય બનાવી શકે છે અને પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે તે પોતાના ઉજ્વલ ભાવિની નિકટ જતા હોય છે. આ વસ્તુનો સુયાગ અનાય દેશમાં અલભ્ય છે અને આ દેશમાં લક્ષ્ય છે, માટે જ મહાપુરુષોએ આ દેશની મહત્તા ગાઈ છે. કિંમતી વસ્તુ પણ આપણને કયારે કિ"મતી લાગે ?
આ દેશની આ મહત્તાનો તમે કદી પણ અનુભવ કર્યો છે ખરા ? ‘ મેં પૂર્વ જન્મામાં ધણું સુન્દર પુણ્ય ઉપાર્જેલું, તેથી એ પુણ્યના ઉચે મને આ દેશમાં માનવ જન્મ મળ્યા છે. ' આવે આનન્દ તમે કદી પણું અનુભવ્યા છે ખરા ? તમે જો આવે આનન્દ ન અનુભવ્યા હોય, તે તેનુ મુખ્ય કારણ એ જ છે કે તમે તમને પેાતાને જ ઓળખી શક્યા નથી એથી તમને આ દેશની જે એકની એક પરમ ગૌરવાસ્પદ વસ્તુ છે, તે વસ્તુ તમને પોતાને ગૌરવાસ્પદ લાગી નથી, અને એથી જ તમે એ ગૌરવાસ્પદ વસ્તુના યોગની સામગ્રી તમને મળી છે, તે છતાં પશુ તે મળવાના કારણે જે આનંદનો અનુભવ કરવા જોઇએ, તે આનંદનો અનુભવ કરી શકયા નથી. માણસને મન તે જ વસ્તુ કિ ંમતી લાગે છે, કે જે વસ્તુના યેાગે પોતાનુ હિત સધાય છે એમ લાગે, અગર તે જે વસ્તુના યેાગે પોતાનુ હિત
Page #557
--------------------------------------------------------------------------
________________
પશુ પણપનાં
લેખાંક:
સધાવાની સંભાવના લાગે, તેમાંય, જે વસ્તુની જેટલી હિતસાધકતા અલવત્તર લાગે તેટલી જ તે વસ્તુ વધારે કિ ંમતી લાગે. પૈસાને અને ભાગ સામગ્રી આદિને તમે સુખનું કારણ માન્યું છે, માટે તમને પૈસા અને ભાગસામગ્રી આદિ કિંમતી લાગે છે. પૈસા અને ભાગસામગ્રી આદિ તમને કિંમતી લાગેલ છે, માટે તમે એને મેળવવાનો, સધરવાનો, સાચવવાને અને તમારા સુખને માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન અવિરતપણે કર્યા કરે છે, તમે જેતે સુખનું કારણ માનો છે તે વસ્તુતઃ તમે જેવા સુખી છે. છે. તેવા સુખનું કારણ છે જ નહીં, એટલુ જ નહીં, પણ એ દુ:ખનું કારણ જ છે એ વાત પણ આપણે કરવાની જ છે, પણુ તે આગળ જતાં, હાલ તો એટલી વાત છે કે જેનાથી હિત સધાતું હોય અગર તો જેનાથી હિત સધાવાની સભા-વના હોય આવી જે કોઇ વસ્તુ લાગે તે કિ`મતી લાગે છે, જે વસ્તુમાં સાચેસાચ હિતસાધકતાની શક્તિ હોય, તે જ વસ્તુ કિ ંમતી લાગે, અને જે વસ્તુમાં સાચેસાય હિતસાધકતાની શક્તિ ન હોય અગર તો અહિતસાધકતાની શકિત હોય, તે વસ્તુ અકિમતી જ લાગે, આવે નિયમ નથી. એકની એક વસ્તુ, એક માણસને હિતસાધક લાગે છે અને બીજા માણસને અહિતસાધક લાગે છે, એટલે અધ્યાત્મ એ એક પરમ હિતસાધક વસ્તુ હોવા છતાં પણુ, જે માસાને એની હિતસાધકતાનો ખ્યાલ આવ્યા નથી, તેને અધ્યાત્મ કિમતી લાગે નહિ, તો તેમાં નવાઇ પામવા જેવું કાંઈ નથી. તમને જો અધ્યાત્મનો ખ લાગે તો અધ્યાત્મ કિ ંમતી લાગે, પણ અધ્યાત્મનો ખપ તમને ક્યારે લાગે ? જ્યારે તમને લાગે કે · આના ચેાગે મારું હિત સધાશે ' ત્યારે. જ તમને અધ્યાત્મ કિંમતી લાગે ને ? આમ જ્યાં સુધી અધ્યાત્મ એ કિંમતી વસ્તુ છે એમ લાગ્યું ન હોય, ત્યાં સુધી આ આ દેશ-, નીમહત્તા મહાપુરુષાએ ગમે તેટલી વધ્યુવી ડેય, પણ એ મહત્તા તમારા વાતે સ્પર્શે જ શી. રીતિએ ? જે કારણસર
.
૩.
Page #558
--------------------------------------------------------------------------
________________
ત્રીજે.
વ્યાખ્યાને
૩૯
મહાપુરુષોએ આર્યદેશની મહત્તા વર્ણવી છે તે કારણનો આપણ હૈયામાં જેટલો વધારે રસ પેદા થાય, તેટલે જ વધારે આનંદ આવશે. આપણે આર્યદેશમાં આપણને આપણું પુણ્યદયનાયેગે જે મનુષ્યજન્મ મળે છે તેથી અનુભવી શકીએ, બાકી તે મહાપુરુષો ભલે કહે છે “ આપણે મહા ભાગ્યશાળી છીએ” પણ આપણને પોતાને તે કદી પણ એમ લાગે જ નાહ કે આપણે ખરેખર મહાભાગ્યશાળી છીએ.” કિંમત નહિ સમજનારાને થતું નુકસાન
આપણે ખરેખર મહાભાગ્યશાળી છીએ.” એવું જે આપણને આપણા આ અધ્યાત્મપ્રધાન આર્યદેશમાં માનવ જન્મને પામ્યા છીએ એથી લાગે નહિ, તે આપણું એ મહાભાગ્ય પણ આપણે માટે વસ્તુતઃ કિંમતી રહેતું નથી. કારણ કે આપણે એ મહાભાગ્યના યોગે જે લાભ ઉઠાવવું જોઈએ, તે લાભને ઉઠાવી શક્તી નથી. પછી તે અનાર્ય દેશમાં જન્મેલાઓને મનુષ્યજન્મ જેમ આકિંમતી કરે છે, તેમ આપણો મનુષ્ય જન્મ પણ આપણે માટે અકિંમતી જ ઠરે. જેને કિંમતી વસ્તુ મળી નથી તે રવડી મરે તે એ એટલું દુઃખદ નથી, કે જેટલું દુઃખદ જેને કિંમતી વા મળી છે તે રવડી મરે એ છે. ઉપરાંત સારી ચીજ ન મળવામાં જે નુંકશાન છે તે કરતાં સારી ચીજ મળવા છતાં પણ તેની ઉપેક્ષા કરીએ અગર અવગણના કરીએ તે વધારે નુકશાન છે. જેમ રાજા અગર સત્તાશીલ માણસનો યોગ ન થાય, તે તેથી જે નુકશાન નથી, તે નુકશાન તેનો યોગ થાય. છતાં પણ આપણે તેની ઉપેક્ષા અગર અવગણના કરીએ તેમાં છે. પેલામાં ગુને ઊભે થતું નથી. જ્યારે આમાં ગુનો ભે થાય છે. કમથી કમ તેનું એટલું ખરાબ પરિણામ તે આવે જ છે કે એને પુનમ દુર્લભ બને છે. અને એથી એ' દ્વારા આપણુને લાભ થવાની જે સંભાવના હતી તે પણ સ્વાભાવિક રીતે જ દુર્લભ
Page #559
--------------------------------------------------------------------------
________________
૪૦.
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
બની જાય છે. તમને આવું કઈ નુકશાન થઈ જવા પામે નહિ અને તમે તમને મળેલી કિંમતી વસ્તુથી લાભ ઉઠાવી શકે, એ હેતુથી જ આ બધી વાતે તમારી સમક્ષ મૂકાય છે. ' આર્યદેશની મહત્તા મહાપુરુષોએ મમતાથી ગાઈ નથી " તમે એટલે વિચાર તે કરે છે, મહાપુ, કે જેઓને કંઈ પણ દેશ સાથે, દેશ પ્રત્યેના મમત્વના ગે કાંઈપણ નિસ્બત નહેતી તે મહાપુરુષોએ આર્યદેશની મહતા કેમ વર્ણવી? શું તમે એ મહાપુરુષોને એટલા છીછરા અને અજ્ઞાનપૂર્ણ અંત:કરણવાળા માનો છે છે-એ મહાપુરુષે આ દેશમાં જન્મ્યા હતા માટે એ મહાપુરુષોએ આ આદેશની મહત્તા ગાઈ છે? તેઓ આ દેશમાં જન્મ્યા હતા. માટે તેમને તમારી માફટ્ટે આ દેશનું મમત્વ થઈ ગયું ? અને એથી જ તેમણે આ દેશની મહત્તા ગાઈને, અનાર્ય દેશને હીણું દેખાડવાનો પ્રયત્ન કર્યો? તમે તમારા મહાપુરુષોને જે એટલા બધા તુચ્છ બુદ્ધિવાળા માનતા હે, તે તમે મહાપુરુષતા કોને કહેવાય એ સમજતા નથી અને તમારા મહાપુરુષોના હૈયા કેટલા ઉદાર તથા નિર્મલ હતા એ પણ તમે જાણતા નથી. એ મહાપુના હૈયામાં છે, જેમ અન્ય કોઈ પણ દેશ પ્રત્યે મમત્વ નહિ હતું, તેમ આ દેશમાં માનવ જન્મને પામવા છતાં પણ આ દેશ પ્રત્યે મમતા નહિ હતું. એ મહાપુરુષોના હૈયામાં એ વાત બેઠી જ હતી કે “આ પૃથ્વી ઉપર પ્રાયઃ એ કઈ દેશ નથી કે જે દેશમાં હું કદી પણ નહિ જ હોઉં. અનન્ત કાળ થયાં હું આ સંસારમાં પરિભ્રમણું કરી રહ્યો છું, એટલે તેમાં આવેલ કોઈ દેશમાં હું ઉત્પન્ન નહિ થયો હોઉં, એવું તે પ્રાયઃ બનવાજોગ નથી. અત્યાર સુધીમાં જ્યાં જ્યાં હું જન્મ હોઈશ, ત્યાં ત્યાં મેં અજ્ઞાનવશ મારે દેશ મારો દેશ” આવા પ્રકારનું મહત્વ પણ કર્યું હશે પણ ન તે દેશ મારે રહ્યો કે મ તે હું એ દેશને સ્વો ! એવી એવી મમતા
Page #560
--------------------------------------------------------------------------
________________
ત્રીજો.
વ્યાખ્યાન
૪૧
-
-
--
-
આલિા ગે તે અત્યાર સુધી ભારે આ સંસારમાં ભટકવું પડયુંછે. વસ્તુતઃ “હું એકલો જ છું, બીજું કોઈ મારું નથી અને બીજા કોઈને હું નથી.''' જેઓના અન્તઃકરણમાં આવા પ્રકારને મહાસુન્દર કોટિનો નિર્મલ નિમભાવ વર્તત હતું, તેવા મહાપુરુષોના માટે એવી કલ્પના કેમ' જ આવી શકે છે, તેઓ આ દેશમાં જન્મ્યા હતા માટે એમના હૈયામાં આ દેશ પ્રત્યે મમત્વ હતું, અને એ મહાપુરુષોએ પિતાના એ મમત્વના વણથી જ આ દેશની મહત્તા ગાઈ છે. સાચી વાત તે એ છે કે સાચા પુરુષોના હૈયામાં આવા પ્રકારનું મમત્વ હેઈ શકે જ નહિ અને જેઓના હૈયામાં આવા પ્રકારનું મમત્વ હોય તેઓ સાચા રૂપમાં મહાપુરુષ જ હેઈ શકે નહિ. આપણે આપણું તુચ્છતાનું આરોપણ કદી પણ - મહાપુરુષોમાં નહિ કરવું જોઈએ. એ આ દેશમાં જન્મ્યા હતા, માટે
જ મમત્વથી તેમણે આ દેશની મહત્તા ગાઈ છે, એમ પણ માનીએ અને એમને મહાપુરુષ પણ માનીએ? મમતા એ દોષ છે અને નિર્મમતા એ ગુણ છે, નિર્મમ પ્રત્યેની મમતાથી ગુણ આવે, પણ તેય એના નિર્મન ગુણને અનુલક્ષીને અને આપણામાં નિમમતા ગુણને પેદા કરવાને માટે : કરીએ તે ! જે આપણુમાં આટલી ગુણદષ્ટિ હોઈ શકે તે સાચા મહાપુરૂષોમાં આનાથી પણ વધારે સુન્દર અને વધારે નિર્મલ ગુણદષ્ટિ ન હોઈ શકે ? માટે તમે એ દ્રષ્ટિએ વિચાર કરો કે નિર્મલ નિર્મમતાના સ્વામી એવા પણ મહાપુરુષોએ ક્યા કારણે આ આર્યદેશની મહત્તા ગાઈ ? મહાપુરુષોએ પોતે જ એ વાતને ખુલાસો આપ્યો છે કે અધ્યાત્મપ્રધાનતાના કારણે જ આર્યદેશની મહત્તા છે. '' '' અધ્યાત્મજીવી કેને કહેવાય ?
અધ્યાત્મ એટલે શું ? સામાન્ય રીતિએ અધ્યાત્મ શબ્દનો અર્થ કરવામાં આવે તે આત્માને ઉદેશીને જે વિચાર કરાય, વાત કરાય અગર તે વર્તન કરાય તે અધ્યાત્મ કહેવાય. એટલે જે વિચારથી;
Page #561
--------------------------------------------------------------------------
________________
પંચુ ષષ્ણુપનાં
લેખાંક
જે વાતથી અને જે વર્તનથી આત્માનું હિત સધાય, તે વિચારને, તે વાતને અને વનને અધ્યાત્મમાં સમાવેશ થઇ શકે. આથી જેણે પોતાના જીવનમાં અધ્યાત્મને જીવવુ હોય, જેણે પોતે અધ્યાત્મવી બનવુ હોય, તેણે કાઈ પણ પ્રકારનો વિચાર વાત કરતાં પહેલાં અગર તે કાઇ પણુ પ્રકારની કાયિક પ્રવૃત્તિ કરતાં પહેલાં, એ વાતના વિચાર કરવા પડે કે હું જે વિચાર કરવાને સ્ક્રુ છું, હું જે વાત કરવાને પપ્પુ છુ અગર તે હું જે કાયિક પ્રવૃત્તિને કરવાને ઈચ્છુ છુ, તેનાથી મારા આત્માનું હિત સધાય તેમ છે કે નહિ ?' આવા વિયાર કરતા જો એવી ખાત્રી થાય કે આ વિચાર કરવાથી આવી વાત કરવાથી અગર તો આવું વર્તન કરવાથી મારા આત્માનું હિત જ સધાશે, પણ મારા આત્માનું અહિત નહિ સધાય તો જ એવા વિચાર કરે, એવી વાત કરે અગર તે એવી પ્રવૃત્તિ કરે. આવી રીતિએ જીવનારા માણસ એ અધ્યાત્મજીવી માણસ છે, એમ કહી શકાય. આત્માને ઓળખવાની જરૂર
૪૨
આ રીતિએ જીવવાને માટે પ્રયત્નશીલ બનેલેા માણસ પણ નહિ કરવા ચાગ્ય વિચારેને કરનારા, નહિ કરવા યાગ્ય વાતાને કરનાર અગર તે નહિ કરવા યાગ્ય પ્રાત્તઓને કરનારા ખતે એ શકય છે; કારણ કે એણે પૂર્વે જન્મ જન્માંતરામાં જે કર્માને ઉપામાં હોય છે, તે તેની બુદ્ધિના વલણુને ખાટે રસ્તે દ્વારી જાય એ પણુ શકય છે, અને બુદ્ધિ માર્ગાનુસારિણી હોય તે પણ એ કર્મોની પ્રલતાથી અનેકવિધ નબળાઇઓની ભોગ બને છે. આમ છતાંય બુદ્ધિ જો માર્ગાનુસારિણી હોય તો નહિ કરવાયોગ્ય પ્રવ્રુત્તિઓ કરવા છતાં પણ તથા એને લગતી વાતે અને એને લગતા વિચારો કરવા છતાં પણ તે તે પ્રવૃત્તિઓ આદિ દ્વારા પણ તે આત્મા માર્ગોનુસારિણી બુદ્ધિના પ્રતાપે શુદ્ધ અધ્યાત્મિક જીવનની નિકટમાં પહોંચતા જાય છે. આથી સૌથી પહેલા પ્રયત્ન તે બુદ્ધિને માર્ગાનુસારિણી
Page #562
--------------------------------------------------------------------------
________________
ત્રીજે .
વ્યાખ્યાને
૪૩
બનાવવા માટેનો જ કરવું જોઈએ. અધ્યાત્મ તરફ લક્ષ દરવાયા પછી, અધ્યાત્મ પ્રત્યે હૈયામાં અભિરુચિ પ્રગટયા પછી, અધ્યાત્મજીવી બનવાના પ્રયત્નમાં લાગ્યા પછી પણ આપણને જે આપણા આત્માના સાચા સ્વરૂપનો ખ્યાલ ન હોય, આત્માના સાચા સ્વરૂપને ખ્યાલ નહિ હોવાથી આત્માનું સાચું હિત કર્યું તથા આત્માનું સાચું અહિત કયું તેને સાચો ખ્યાલ ન હોય અને એથી આપણે કર્યો વિચાર, આપણું કયી વાત અને આપણું કર્યું વર્તન અહિતસાધક છે તેને પણ જે સાચો ખ્યાલ ન હોય તે આપણે આપણાં અધ્યાત્મના યોગે જે સુન્દર ફલને પ્રાપ્ત કરવું જોઈએ તે સુન્દર ફલને આપણે પ્રાપ્ત કરી શકીએ નહિ. આથી આપણે સાચા અધ્યાત્મજીવી બનવાને માટે અને એના પરમ ફલને પામવાને માટે આત્માના સ્વરૂપને જાણી લેવું જોઈએ કે જેથી આત્માનું વાસ્તવિક હિત કર્યું છે તેને આપણે સમજી શકીએ. તેમજ આપણે તે હિતને સાધવાના ઉપાયોને પણ જાણી લેવા જોઈએ. . જે સ્પર્શાદિ કરે છે ને તે દ્વારા જાણે
છે તે આત્મા છે. શરીર એ આત્મા નથી. કોઈ પણ શરીર, સ્વતંત્રપણે તે જડ જ છે, શરીરમાં જે ચેતન તત્ત્વ રહેલું છે, તે આત્મા છે અને તે જ આપણે છીએ. મન દ્વારા જે વિચારણા થાય છે, તે વિચારણા કરનાર આત્મા છે. વાણીધાર જે બોલાય છે તે બોલનારે આત્મા છે. શરીર દ્વારા જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, તે કરનારે આત્મા છે. પાંચ ઈન્દ્રિોમાં સ્પર્શનેન્દ્રિયદ્વારા કોઈ પણ વસ્તુને સ્પર્શીને તે કર્કશ છે કે, સુંવાળી છે, મૃદુ છે કે કઠિન છે. એ વિગેરે જાણી શકાય છે, પણ શરીરની સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શ કરે છે કણ અને સ્પર્શદ્વારા કર્કસપણાને કે સુંવાળાપણને અગર તે મૃદુપણાને કે કઠિનપણને જાણે છે કે શું? એ સ્પર્શ કરનારે અને એ જાણનારો આત્મા છે.
Page #563
--------------------------------------------------------------------------
________________
४४
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
રસનેન્દ્રિય ધરા કોઈ પણ વસ્તુને રસ ખારો, ખાટો છે કે તીખો મળે છે તે વિગેરે જાણી શકાય છે પણ એ રસાનુભાવ કરે છે કોણ અને સાનુભાવ કરીને તે ખારે છે કે તીખ, મળે છે એ નિર્ણય કસ્નાર કોણ છે ? એ રસાનુભવ કરનાર અને રસના સ્વાદના પ્રકારને જાણનારો આત્મા છે. ધ્રાણેન્દ્રિયદારા ગંધને ગ્રહણ કરીને, સુગંધે છે કે, દુર્ગધ એ વિગેરે જાણી શકાય છે, એ ગધને ગ્રહણ કરનારે અને તે ગંધ સારી છે કે ખોટી છે અગર તે કયી વસ્તુની આ ગંધ છે, અને કઈ વસ્તુની આ ગંધ નથી એને જાણ મારે કોણ છે? ગંધને ગ્રહણ કરનાર અને ગધના સ્વરૂપના પ્રકારને જાણનારે આત્મા છે. ચક્ષુરિન્દ્રિયદારા જે કોઈ પણ પદાર્થને જોઈ શકાય છે અને તે કોણ છે તથા કેવા રૂપ-રંગ આદિ વાળે છે તે જાણી શકાય છે. પણ તે પદાર્થને જેનાર અને તે પદાર્થ કર્યો છે તેમજ કેવા રૂપ-રંગ આદિવાળે છે તેને જાણનારે કોણ છે ? એ જેનાર ને જાણનાર જે છે તે આત્મા છે. એવી જ રીતિએ, શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દોનું શ્રવણ થઈ શકે છે અને તે શબ્દ મધુર છે કે કટુ આદિ છે તે વિગેરે જાણી શકાય છે. પણ એ શબ્દોનું શ્રવણ કરનારે અને એ શબ્દોના મધુરપણાને કે કેટપણા આદિને જાણનાર કોણ છે? એ સાંભળનારે અને એ જાણનારે જે છે તે આત્મા છે. શરીરમાં સ્વતંત્રપણે તે આમાંની કોઈ જ શકિત નથી. કેમ કે શરીર તે જડ જ છે. આજે શરીરમાં આત્મા છે માટે અગ્નિને એક ઝીણે તણખે શરીરને અડે તે પણ બળતરાને અનુભવ થાય છે અને જ્યારે આ શરીરને ભડભડ બળતી ચીતામાં સળગાવી નાંખવામાં આવે છે તે પણ તેનાથી કોઈ પણ પ્રકારની વેદના કે બળતરા આદિને અનુભવ થતું નથી મન અને ઈ િકામ ત્યારે જ આપી શકે છે કે જ્યારે શરીરમાં આત્મા રહેલે હોય છે. મડદુ નથી વિચારી શકતું નથી તે સ્પર્શ કરી શકતું, સાનુ
Page #564
--------------------------------------------------------------------------
________________
ત્રીજે
ભવ કરી શકતું, સૂંઘી જેમ કાંઇ સ્પર્ણાદિ કરી નથી. સ્પર્શોદિ કરનારા નારા પણ આત્મા છે. શરીરની કિંમત ત્યાં
વ્યાખ્યાના
૪૫
શકતુ, જોઇ શકતું કે સાંભળી શકતુ ! મદુ શકતુ નથી, તેમ કાંઈ જાણી શકતું પણ્ પણુ આત્મા છે અને સ્પર્ટાદિ દ્વારા જાણુસુધી જ ગણાય છે કે
જ્યાં સુધી શરીરમાં આત્માને વાસ છે. જે શરીરમાંથી ચેતનતત્ત્વ ઊડી જાય છે, આત્મા ચાલ્યા જાય છે. તે શરીરને અતિ મૂ માણસા પણ દાટી દે છે કે બાળી મૂકે છે. જો અતિ સૂ` માણસા પણું આ રીતિએ, ભલે અકળપણે શરીરને અને આત્માને ભિન્ન ભિન્ન માનતા હોય તે આપણે શું એથી પણ વધારે મૂખ છીએ કે જે આપણે શરીરને અને આત્માતે ભિન્ન માનીએ નહિ ? ત્યારે આપણે કાણુ ? આણે તે આ શરીર નહિ પણુ. આપણે તે આત્મા
આત્મા ન હોય તા તેના નિષેધ પણ ન હેાઈ શકે
આ આદેશ અધ્યાત્મપ્રધાન હોવા છતાં પણ આત્માના અસ્તિત્વ સ ંધમાં અને આત્માના સ્વરૂપના સબંધમાં તદ્દન ખોટા મત ધરાવનારાઓ હતા, છે અને રહેવાના પણ ખરા. શરીરથી ભિન્ન એવે કોઈ આત્મા જ નથી, એવું માનનારાઓ તા અધ્યાત્મની વાત જ કરી શકે નહિ. શરીરથી ભિન્ન એવે આત્મા ન હોય તેા જન્માન્તરના શુભાશુભ કર્મોને વેગ જ બી શકે નહિ, જે માણસા આત્માના અસ્તિત્વને જ ઇન્કાર કરે છે, તે જ્ઞાનગુણ એ કોને ગુણ છે, તેય સમજી શકતા નથી. જેનામાં જ્ઞાનગુણ છે તે આત્મા છે અને જેનામાં જ્ઞાનગુણુ નથી તે આત્મા નથી પણુ જડ છે. આસ્તિક દર્શનકારાએ આત્માના અસ્તિત્વના સંબંધમાં ઘણી વિશદઃ ચર્ચા કરી છે અને એ દ્વારા · આત્માનું અસ્તિત્વ છે' એમ સાબિત કર્યું છે+ તમે વધારે સમજી શકા નહિ, તે પણ તમે એટલું . તે સમજી શકે તે કે જે વસ્તુનું અસ્તિત્વ જ હેતુ નથી, તેનો નિષેધ જ કરી શકાત નથી. જે વસ્તુ કાઇને કોઈ રૂપમાં હયાત હોય છે, તેજ વસ્તુના ક્ષેત્ર
6
Page #565
--------------------------------------------------------------------------
________________
૪
પર્યુષણુપ નાં
લેખાંક:
વિશેષે અને કાલ વિશેષે એમ અનેકાનેક વિશેષતાઓને અનુલક્ષીને નિષેધ કરી શકાય. તમે તમારી બુદ્ધિને બરાબર કસીને વિચાર કરી જુઓ કે એક જ શબ્દ કે જે વ્યુત્પત્તિસપન્ન હોય તેવા શબ્દથી સૂચિત એવી કાઈ વસ્તુ છે ખરી કે જે વસ્તુ કાઈ ક્ષેત્રે ને કાઈ કાલે ખીલકુલ હયાત જ ન હોય. તમે તમારી બુદ્ધિને ગમે તેટલી કસશે। તો પણ તમે એવી કોઈ વસ્તુને શેાધી શકશા જ નહિ જેનુ કયાંય કદી પણ અસ્તિત્વ જ ન હોય, એવી વસ્તુનું જ્ઞાન જ અસભવિત છે. તમે કહો કે “ માણુસ નથી, ઢોર નથી, પુણ્ય નથી, પોપ નથી, વિગેરે, પણ એ નથી એમ જે એલાય છે તેજ એનુ ક્યાંક અને ક્યારેક પણ અવશ્ય અસ્તિત્વ છે એમ સાબિત કરે છે. એવી જ રીતિએ કાઈ પણુ માણસ એમ એલે કે ‘ આત્મા નથી' તે એનું એ વચન મારી મા વાંઝણી છે' એવું ખેલવા સમાન છે. જેમ એવુ ખાલનારને કહેવાય કે “તું પોતેજ તારી મા વાંઝણી નથી એના પુરાવા સમાન છે ', તેમ જેએ એમ કહે કે “ આત્મા નથી ’ તેઓને કહી શકાય કે તમે નિષેધ કરી શકે છે એ જ સૂચવે છે કે આત્મા છે. જો આત્માનુ અસ્તિત્વ જ ન હોત ! આત્મા એવા શબ્દ અસ્તિત્વમાં આવી શકત નહિ. એટલે આત્માનું અસ્તિત્વ પણ છે અને આત્મા એ શરીરથી ભિન્ન એવુજ સ્વતંત્રદ્રવ્ય છે. એવુ નક્કી કરવા સાથે આપણે આત્મા છીએ એમ નક્કી કર્યું.
"
"
જડ-ચેતનના ચાગ
આપણે પોતે શરીર નથી, પણ આત્મા જ છીએ. તેમ છતાં પશુ આપણે શરીરમાં જ રહેલા છીએ ને ? આપણું શરીર એ ચેતનતા અને જડતા યોગ છે ને ? શરીર સાથે અત્યારે આપણી કેવા યોગ છે? રામ, વાળ અને નખ આદિ સિવાય શરીરમાં એવું કોઇ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સ્થૂલ છે ખરૂં. કે જે સ્થલમાં આપણે વ્યાપક ન હોઇએ. તમે એક ટાંકણી લને શરીરના કોઈ પણ
Page #566
--------------------------------------------------------------------------
________________
ત્રીજો
વ્યાખ્યાન
४७
-
ભાગમાં જરા મારી જુઓ, તે તમને સર્વત્ર વેદનાને અનુભવ થશે અને એથી તમે સમજી શકશે કે આપણે શરીરના સર્વ ભાગમાં છીએ આમ સમગ્ર લેકના સમગ્ર આકાશમાં પણ વ્યાપક બની શકે છે, અને જે શરીર ચર્મચક્ષુથી જેવાઈ શકે નહિ જ તેવું સૂક્ષ્મ હેય તેમાં પણ વ્યાપ્ત બનીને આત્મા રહી શકે છે. આ વાતને ખ્યાલ આવી શકે એ માટે કીડીનું ને કુંજરનું દ્રષ્ટાંત પણ અપાય છે. કીડીનું શરીર કેવું ? ઘણું નાનું, છતાં પણ તેમાં આત્માને વાસ હોય છે; અને કુંજર એટલે હાથીનું શરીર કેવું ? કીડી કરતાં ઘણું જ મેટું, છતાં પણ સર્વત્ર આત્માને વાસ હોય છે. કીડી કરતાં ઘણા પ્રમાણમાં નાના અને કુંજર કરતાં ઘણું પ્રમાણમાં મોટા શરીરે પણું હેઈ શકે છે. પરંતુ જે આત્મા અતિ નાના શરીર માં જેમ સર્વત્ર વ્યાપક રહી શકે છે તે જ આત્મા અતિ મોટા શરીરમાં પણ સર્વત્ર વ્યાપક રહી શકે છે. આત્મા એ એવું દ્રવ્ય છે કે તે અતિશય સંકુચિતપણે પણ રહી શકે છે એ વખતે આત્માનું પિતાનું જે પ્રમાણ છે, તે પ્રમાણમાં કશીજ ન્યુનાધિકતા નથી થતી, મૂળભૂત જે પ્રમાણે તેમાં ન્યૂનાધિકતા થવી એ અસંબવિત વસ્તુ છે. તમને જિજ્ઞાસા થશે કે આત્માનું પ્રમાણ કેટલું? આત્મા અસંખ્યપ્રદેશ છે, આત્મા અસંખ્યપ્રદેશી હોવા છતાં પણ આત્મા એ એવું કોઈ દ્રવ્ય છે જ નહિ, કે જેને ચર્મચક્ષથી જોઈ શકાય એને સ્વતન્ત્રપણે રૂપ રંગ આદિ કાંઈ હતું જ નથી. જ્ઞાનથી જ જાણી શકાય એવું એ દ્રવ્ય છે, અને જ્ઞાનગુણ પોતે જ એના અસ્તિત્વને જણાવનાર છે. જેમ આપણે જ્ઞાન છે કે નહિ તેને જાણી શકીએ છીએ ખરા પણ જ્ઞાનને જોઈ શકતા નથી, તેમ આપણે આત્માને જાણી શકીએ છીએ ખરા, પણ આત્માને જોઈ શક્તા નથી. આત્મા એવા આપણે આજે શરીરમાં રહેલા છીએ. શરીરમાં કેવી રીતિએ રહેલા છીએ. શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલા
Page #567
--------------------------------------------------------------------------
________________
-૪૮.
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
ક
છીએ. શરીર જડ છે અને આત્મા ચેતન છે, તે છતાં પણ જડનો અને ચેતનને આ એકમેક જે યોગ હોઈ શકે છે એ વાત આપણે આપણા અનુભવથી જાણી શકીએ છીએ. લોઢાને જે ખૂબ ખૂબ તપાવવામાં આવે, તે એ લેઢાના સમગ્ર ભાગમાં આગ્ર વ્યાપી જાય છે છતાં પણ લેઢાથી ભિન્ન એવા એ અગ્નિને કઈ લોઢાથી ભિન્ન તરીકે બતાવવાને સમર્થ બની શકતું નથી. દૂધમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે એ પાણીવાળા દૂધમાંના નાનામાં નાના બિન્દુમાં પણ દૂધ અને પાણી બન્ને સાથે જ આવે છે. આ રીતિએ એકમેકતા આવી જાય છે. તે પણ લોઢું અને અગ્નિ તથા દૂધ અને પાણી ભિન્ન ભિન્ન છે એ વાતને તમારાથી ઇનકાર કરી શકાશે નહિ.
એ બન્ને એકમેક જેવા બની જવા છતાં પણ પરસ્પરના યોગથી રહિત બની શકે છે એ વાતને પણ તમારાથી ઇનકાર કરી શકાશે નહિ. એવીજ રીતિએ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત એ આત્મા શરીરથી ભિન્ન છે અને શરીરના યોગથી રહિત બની શકે છે તે વાતને પણ ઇન્કાર કરી શકાશે નહિ. આત્માને અને જડનો એકમેક જે યોગ એ જેમ સંભવિત છે, તેમ આત્મા અને જડ એ બન્નેય પરસ્પરના વેગથી સર્વથા મુક્ત બની જાય એ પણ સુસંભવિત છે. આપણે પણ જડના વેગથી સર્વથા મુક્ત બની જઈએ એ માટે જ પ્રયત્ન કરવાનું છે, અને એજ સાચે હિતસાધક પ્રયત્ન છે. આત્માને કર્મરૂપ જડને યોગ છે અને માટે જ પૂલ શરીરોને ભેગા થયા કરે છે, એટલે મૃત્યુ માત્રથી કાંઈ-આત્માને ને જડને જે યોગ છે, તેને અા . આવી શકે તેમ નથી. ત્યારે એ માટે શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ.
“સંદેશ” શ્રાવણ વદ ૧૪ શુક્રવાર સં, ૨૦૦૭
Page #568
--------------------------------------------------------------------------
________________
લેખાંક ચોથ તમે ઇચ્છો તો તમને મળ્યા વિના રહે જ નહિ. એવી કોઈ વસ્તુ હોય
તો તે મોક્ષ જ છે!
આપણે અત્યારે એક જ શરીરમાં નથી,
પણ ત્રણ શરીરમાં છીએ. આપણે આ આ દેશમાં નવ જન્મને પામ્યા છે. પહેલાં પણ આ વિશ્વમાં આપણી હયાતિ હતી અને આપણે જ્યારે આ માનવ ભવમાંથી વિદાયને પામીશું, તે પછીથી પણ આ લેકમાં આપણું હયાતિ તો રહેવાની જ છે, આપણે પૂર્વના જન્મ જમાનારોમાં જે જે શુભ કર્મોને અગર તે જે જે અશુભ કર્મોને બાંધેલા તે કર્યો પૈકીના કેટલાક કમરે આપણે આ માનવ જન્મમાં ભોગવીએ છીએ. એજ રીતિએ, આપણે આ ભવમાં જે શુભ કર્મોને અગર તે અશુભ કર્મોને બાંધીએ છીએ, તે કર્મોનું ફળ આપણને હવે પછીના, આપણા જન્મમાં ભોગવવું પડશે, એ નિર્વિવાદ વાત છે જેમ આ ભવમાં આપણે આપણા પૂર્વભવોનાં સંચિત સઘળાય કર્મોને ભોગવી
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૦
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
લઈને અગર તે તપશ્ચર્યાદિ દ્વારા તે તે કર્મોને ખપાવી દઈને માત્ર આ ભવમાં જ સંચિત કરેલાં કર્મોએ સહિત રહેતા નથી. પરંતુ પૂર્વ સંચિત કરેલા પણ ઘણા કર્મોથી સહિત મૃત્યુને પામીએ છીએ, તેમ આપણે આગામી ભવને અંતે પણ આ ભવમાં સંચિત કરેલા તથા આ ભવની પૂર્વેને ભામાં પણ સંચિત કરેલાં અને એ આગામી ભવમાં બાંધેલાં કર્મોએ સહિત તેની પછીના ભાવમાં જઈએ, એ શક્ય છે. તમે કહેશો કે-જે આમ જ ચાલે, તે પછી આત્મા ઉપર સદાને માટે કર્મને બેજે વધતો જ જાય. વાત સાચી છે. સામાન્ય રીતિએ એમબને છે, પરન્તુ કેટલીક વાર આત્મા કર્મને બાંધે બહુ જ વડા પ્રમાણમાં અને કર્મોને પોતાથી વિખૂટા પાડે ઘણું મોટા પ્રમાણમાં એવું પણ બની શકે છે. કર્મોને આવવાના જે ધારે છે તેને બંધ કરી શકાય અને કર્મોને આત્માથી વિખૂટાં પાડી દેવાની ક્રિયાને ખૂબ જોરદાર બનાવી શકાય, એ પણ શકય છે. આત્મા જે વિવેક પૂર્વક ના જ્ઞાનને સ્વામી બનીને સચ્ચારિત્રશીલ બની જાય અગર આત્મા જે વિવેક–પૂર્વકના જ્ઞાનને ધરનારા સચ્ચારિત્રશીલ મહાપુરૂષોની નિશ્રાને સ્વીકાર કરીને સચ્ચારિત્રશીલ બની જાય, તે એ આત્મા પિતાના આત્માને પૂર્વે લાગેલાં ઘણું ઘણું કર્મોની પણ ઘણું જ અલ્પ સમચમાં નિર્જરા સાધી શકે છે. નિર્જરા એટલે આત્માને વળગેલાં જે ક, તેને આત્માથી વિખૂટા પાડવાં. એ વખતે આત્માને જે કર્મબંધ થાય છે, તે ઘણો જ અલ્પ હોય છે, ઘણે જ બલાહીન હોય છે અલ્પ સમયમાં અલ્પ પ્રયત્ન જાય તેવો હોય છે અને પૂર્વે સંચિત કરેલા કર્મોની નિર્જરા તે ચેકબંધ થયા કરે છે. આમ કરતાં કરતાં એક સમય એવે પણ આવી લાગે છે કે આત્મા કર્મના
ગથી સર્વથી રહિત બની જાય છે જેમ દુનિયામાં આજે જ એવાં છે, કે જે જીવના શરીર નથી. આપણે જે શરીરમાં છીએ, તે શરીર વટ છે ખરું, પણ તેમાં અત્યારે આપણે વાસ છે, આપણે
Page #570
--------------------------------------------------------------------------
________________
ચાથા
વ્યાખ્યાના
૫૧
જ્યારે આ શરીરમાંથી અન્યત્ર ચાલ્યા જઇશું, ત્યારે અત્યારે આપણે જે શરીરમાં છીએ, તે કેવું બની જવાનું? એકલું જડ. એવી જ રીતિએ આપણે જ્યારે જડના યાગથી સર્વથા મુકત બની જએ, ત્યારે આપણે કેવા બની જવાના ? એકલા જ આત્મા આપણે એકલા જ બની જઈએ, ક રૂપ જડના યાગથી સર્વથા મુકત બની જઈએ, એનું નામ છે મેાક્ષ. પ્રત્યેક આત્માએ આ લક્ષ્યને જ નજર સમક્ષ રાખીને વિચાર, વાત ને વર્તન કરનારા બનવું જેએ.
કાળ જેટલુ* પ્રાચીન વિશ્વ અને તેટલા પ્રાચીન આપણે
આવા મેાક્ષને મેળવવાથી ફાયદો શા? જ્યાં સુધી આપણને એમ લાગે નહિ –મેક્ષ મેળવવામાં ખરેખર ફાયદા છે ત્યાં સુધી આપણે મેક્ષને માટે પ્રયત્નશીલ બનીએ જ શી રીતિએ ? આ બાબતને સમજવાને માટે આપણે ધણા વિચાર કરવા પડશે. આપણે આત્મા તેા છીએ, પણ આપણે આ વિશ્વમાં કયારના છીએ ? તમે કહેશે। કે જ્યારથી આ વિશ્વ છે ત્યારથી આપણુ. આ વિશ્વમાં અસ્તિત્વ છે. વાત તદ્દન સાચી છે. જેટલુ` વિશ્વનું અસ્તિત્વ પ્રાચીન છે, તેટલુ જ પ્રાચીન આપણુ' અસ્તિત્વ પણ છે. આ વિશ્વનું અસ્તિ ત્વ કયારનું ? કહેવું પડશે કે અનાદિ કાળનું. કાળ જેટલું પ્રાચીન અસ્તિત્વ વિશ્વનુ છે અને વિશ્વ જેટલું પ્રાચીન અસ્તિત્વ આપણુ છે, કાળ કાઇ પણ સમયે નહાતા એમ નહિ, તેમ વિશ્વ પશુ કાઇ પણ સમયે નહેતુ” એમ નહિ અને કાળનો તથા વિશ્વની જેમ આપણે પશુ કાઇ પણ કાળે નહાતા એમ નહિ, એવી જ રીતિએ, એવા કાઇ સમય સંવિત છે ખરા. કે જ્યારે કાળનુ જ અસ્તિત્વ ન ઔાય? નહિ જ. જેમ કાળનુ અસ્તિત્વ ન જ હાય એવા સમય સંભવિત નથી, તેમ, વિશ્વનું પણ સર્વોથા અસ્તિત્વ ન હેાય એ સાવિત નથી; અને કાળ અને વિશ્વનું અસ્તિત્વ ન જ હોય એવા
'
+
Page #571
--------------------------------------------------------------------------
________________
પર
પશુ ષણુપ નાં
લેખાંક
સમય સંભવિત નથી, તેમ આપણું પણ અસ્તિત્વ ન હેાય એવા સમય સંભવિત નથી એટલે કાળે ય આદિ વગરને અને અન્ત વગર વિશ્વય આદિ વગરનું તે અન્ત વગરનું, તેમ આપણે પણ આદિ વગરના તે અન્ત વગરના ! આપણું જીવન કેટલુ` બધું લાંબુ ? આપણે એવા વનવાળા છીએ કે-આપણા જીવનને કાઇ આદિ કાળ પણ નથી અને આપણા જીવનને કાઈ અન્તકાળ પણ નથી. આપણે આવા નિત્ય છીએ, આપણે આવા સ`કાલીન જીવનવાળા છીએ, માટે આપણે એ દૃષ્ટિબિંદુથી વિચાર કરવા ’જોઇએ કે-આપણે એવું સ્થાન શોધી લેવું જોઇએ. કે જે સ્થાનમાં આપણે એકસરખી સ્થિતિમાં સદાકાળને માટે રહી શકીએ. નિત્યજીવી એવા આપણે અત્યારે તે જન્મ-મરણાદિ દ્વારા રખડપટ્ટી કર્યાં કરીએ છીએ, પણ આપણી આ રખડપટ્ટીનું કારણ્ કમ છે અને તે ખીજા કાઇએ પણ બાંધેલું નહિ, પણ આપણે જ બાંધેલું કમ છે. જે આત્માએ પેાતપાતાના કમથી પરિપૂર્ણ પણે મુકત બની જાય, તે આત્માએ જ એકસરખી સ્થિતિમાં સદાકાળને માટે રહી શકે, માટે મેક્ષને પ્રયત્ન જરૂરી છે.
આજે આપણે ત્રણ શરીરવાળા છીએ
*!
એ પણ એક સનાતન નિયમ છે કે હૈં કયાંય કદી પણ ન હેાય, તે કયાંય કદી પણ ઉત્પન્ન થતું નથી અને જે હોય તેને કદી પણુ વિનાશ થતો નથી. ન હાય તેવુ કદી પણ ઉત્પન્ન થાય નહિ અને જે હાય તેને કદી પણ સવથા વિનાશ થાય નહિ. જે હાય તેનાં રૂપઢામાં ફેરફાર થયા કરે. પણ તેય જે ફેરફાર સંભવિત હેાય તેવા જ ફરાર થયા કરે. જીવ કદી પણ જડ બની જાય નહિ; અને જા કદી પશુ જીવ બની જાય નહીં, જીવ જડવત્ બની જાય એ ખતે, પણ જીવ જડ-જ, બની જાય એમ બનેનહિ.. એજ રીતિએ જડ કઈ
Page #572
--------------------------------------------------------------------------
________________
ગાથા
વ્યાખ્યાના
૫૩
આદિનુ
પશુ જીવનું શરીર બનવાના ચગે સજીવ જેવુ લાગે ખર’, પણ જડ કદી પણ જીવ ખની જાય નહિ. જીવ સદાને માટે જીવજ રહે અને જડ સદાને માટે જડ જ રહે. તમે કહેશે કે–તમે માત્ર જીવની તે જડની જ વાત કેમ કાં ? પણ આ સંસારમાં જીવ અને જડ એ સિવાયના કાઇ પદાર્થ જ નથી. જીવ પણ મુખ્યત્વે એ પ્રકારના છે. જડ એવા દેહમાં રહેલા જીવે અને જડ એવા દેહના યાગ વિનાજ રહેલા જીવા—એમ જીવના મુખ્ય બે પ્રકારેા છે. એવી જ રીતિએ જડના પણ મુખ્ય બે પ્રકારા એ છે કે-કેટલાક જડ પદાર્થી જડના દેહસ્વરૂપ અનેવા પણ છે અને કેટલાક જડ પદાર્થોં આ રીતિએ જીવના યાગથી સથા રહિત પણ છે. આ વિશ્વમાં જો માત્ર જીવનું અને માત્ર જડનું સ્વતંત્ર એટલે કે એક ખીજાના યાગથી રહિત એવુ અસ્તિત્વ હાય, તેં આ સસાર અને આ સસારની ઉપાધિ અસ્તિત્વ જ ન હોત. સ`સારનુ સંચાલન અને સ સારની ઉપાધિઓનુ અસ્તિત્ત્વ જીવના અને જડના ચેગેજ થયા કર્યું છે, થયા કરે છે અને થયા કરશે, આપણે જો જડ દેહમાં ન હેાત, તેા આપણને કાઈ ઉપાધિ હેાત જ નહિ. આપણે આ ખાદ્ય દેખાતા જડ શરીરમાં અત્યારે વ્યાપ્ત છીએ, પશુ આપણે અત્યારે એક શરીરવાળા નથી પણ ત્રણ શરીરવાળા છીએ. આજે મહારથી દેખાય છે, તે શરીર ઉપરાન્ત, આપણે કાણું અને તૈજસ નામના બીજા પણ એ શરીરેસવાળા છીએ. જો આપણે કાણુ અને તેજસ એ બે પ્રકારના શરીરવાળા ન હાત, ા આપણે આ શરીરમાં પણ હાત નહિ. આ આજી શરીર અને તેજસ નામનુ આંતર શરીર, કામણુ શરીરને અંગે જ છે. આ ખાદ્ય અને સ્થૂલ શરીરને આપણે જે સમયે અેડીએ તે સમયે જો આપણે સાથે સાથે તૈજસ્ અને કાણુ શરીરથી પણ છૂટીએ તે જ આપણે એક્લા જીવ તરીકેના આપણા સ્વરૂપમાં પરિપૂર્ણ પણે. આવી જએ. આથી જ આપણે
Page #573
--------------------------------------------------------------------------
________________
પર્યુષણુપ નાં
લેખાંક:
આજે આત્મઘાત કરવા માત્રથી મુકત ખની શકીએ તેમ નથી. આ ખાદ્ય અને સ્થૂલ શરીરથી છૂટવું, એ તો બહુ સહેલું છે. થાડાજ કાળમાં આપણે આ શરીરને ખેડી દેવાનુ છે, અને જો આપણે આજે આત્મધાત કરીએ તા આજે જ આ શરીરથી તેા છૂટી જ જઇએ પણ એમ શરીરના યાગમાત્રથી મુકત મનાતું નથી. આત્મઘાત કરવાથી તે કામણુ શરીરના યોગ ઉલ્ટા મજબૂત બને છે. એટલે આપણે જે પ્રયત્ન કરવાના છે તે તે આપણે આપણને વળગેલા કામણ શરીરથી મુકત બનાય એવા જ પ્રયત્ન કરવાના છે. જે અશરીરી આત્મા તે મુતાત્મા; પણ અારીરી ખનવાને માટે કામણુ શરીરથી જ મુકત ખનવાની જરૂર છે. જે આત્માઓ કાણુ શરીરથી સથી મુકત બને છે, તેજ આત્માએ અશરીરાવસ્થાને પામી શકે છે. કાણુ શરીર એ પણ જડજ છે એટલે સંસારનું અસ્તિત્વ અને સંસારની ઉપાધિઓનું અસ્તિત્વ જીવના ને જડના યાગે જ છે.
જીવને કેાઈએ ઉત્પન્ન કર્યા નથી
૧૪
આ વિશ્વમાં જીવ નહાતા. અને જીવને કાઇએ ઉત્પન્ન કરી દીધે એવું છે જ નહિ. જીવને જે કાઇએ ઉત્પન્ન કર્યો હાય ! તે આટલે ખધા દુ:ખી કેમ થઈ ગયો ? ખરાબ કામેા કરવાથી જીવ દુઃખી થયા તા જીવમાં ખરાખકામેાને કરવાની ભુદ્ધિ આવી ક્યાંથી ? અમુક જીવાને સારા કામ કરવાની બુદ્ધિ અને અમુક જીવોને ખરાબ કામ કરવાની ખુદ્ધિ એવો ભેદ શાથી પડયા ? જેણે જીવને ઉત્પન્ન કર્યો તેણે જાણી ભેને આવી મુદ્ધિ આપી ? પણુ એવુ છે જ નહિ. જો શ્ર્વને કાઈએ ઉત્પન્ન કર્યાનું માનીએ તા જેણે જીવને ઉત્પન્ન કર્યાં, તેના અસ્તિત્વને તો આપણે સ્વીકારી જ લઈએ છીએ. પછી આપણે એ વિચારમાં જવું પડશે કે એ ઉત્પન્ન કરનારને ઉત્પન્ન કરનાર - કેશુ પછી તો આપણે જેને વિશ્વને ઉત્પન્ન કરનાર માનીએ તેને અતિ
Page #574
--------------------------------------------------------------------------
________________
પાંચમ
વ્યાખ્યાને
૧૫
નિર્દય માનવાની ફરજ પડશે. જ્યારે જીવ મહેતું. તે સમયે શું હતું? પૃવી પાણી આદિ હતું, તે શું પૃથ્વી પાણી આદિ જીવરહિત છે? તમને એ વાતની ખબર છે કે પર્વતે પણ વિસ્તારને પામે છે? પર્વતોની ખીણમાં લગલગ કચરે ભરીને બરાબર એને પર્વત સાથે મેળવી દેવામાં આવે તે જ તે દિવસે એ ખાણ પત્થરમય બની જાય છે. એટલે પૃથ્વી અને પાણી આદિ મૂળ તે સજીવન હોય છે, પણ તે નિઈવેય બની શકે છે, કારણ કે એ વસ્તુતઃ તે જીવના દેહરૂપ જ હોય છે. આથી તમે પૃથ્વી, પાણી આદિનું જ અરિતત્વ હતું એમ જે કહો, તેય જીવનું ને જડનું અસ્તિત્વ હતું જ એમ સાબિત થાય છે. ગોટલામાંથી બે ઉત્પન્ન થાય છે. તેમાં આંબાને ઉત્પન્ન કરનારની જરૂર પડતી નથી. માણસો આંબાના વૃક્ષને માટે ગોટલે જમીનમાં દાટે છે. બીજું કાંઈ દાટે તે આંબો ઉત્પન્ન થાય નહિ. માણસેએ ગોટલે ન દટયો હોય એવી જગ્યાએ પણ આંબાનું વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે, એટલે એમાં માણસની જરૂર છે એવું પણ નથી. અહીં તમે જરા આગળ વિચાર કરે. પહેલે આંબે કે પહેલે ગેટલે ? ગોટલા વગર સંભવી શકે જ નહિ એ જેટલી સુનિશ્ચિત વસ્તુ છે, તેટલી જ સુનિશ્ચિત વસ્તુ એ પણ છે કે આંબા વગર ગેટલો સંભવી શકે નહિ. આંબાથી ગોટલ અને ગેટલાથી આંબે, એ એવી સ્થિતિ છે કે એને કોઈથી પણ ઈન્કાર કરી શકાય નહિ. ગેટલાને ઉત્પન્ન થવાને માટે આંબા સિવાય કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી અને આંબાને ઉત્પન્ન થવાને માટે ગેટલા સિવાય કે વ્યક્તિની જરૂર પડતી નથી. આંબાને જરૂરી હવા, પાણી, પૃથ્વી આદિને યોગ મળી જાય, એટલે તેના ઉપર જેમાં ગોટલે હોય જ છે એવું કેરીનું ફળ ઉત્પન્ન થવા પામે જ અને ગેટલાને જરૂરી હવા, પાણુ પૃથ્વી આદિને યોગ મળી જાય એટલે તેમાંથી આંબાનું વૃક્ષ ઉત્પન્ન થવા પામે જ, હવે તમે કેઈ ગેટલાને
Page #575
--------------------------------------------------------------------------
________________
પ્રદ
પયુ ષણુપ નાં
લેખાંક:
અનુલક્ષીને વિચાર કરો કે એનું મૂળ કેટલુ` પ્રાચીન ? એ ગાટલા જે આંખે ઉત્પન્ન થયા તે આંખાને ઉત્પન્ન કરનાર ગેટલા હતા જ અને એ ગેટલાને ઉત્પન્ન કરનાર પણ આંખા હતા જ, એમ તમે વિચાર કરતા જાવ તે તમારે એવાજ નિ ય ઉપર આવવું પડે કે એવા પ્રકારની સ્થિતિ અનાદિકાળની છે. આપણું અસ્તિત્વ પણ એજ રીતિએ અનાદિકાલીન ઠરે છે.
જીવના જડ સાથેના ચાગ અનાદિકાળથી.
જીવ અને જડ સિવાય આ જગતમાં કાંઇ છેજ નહિ. જીવનું અસ્તિત્વ પણ અનાદિકાળથી અને જડનું અસ્તિત્વ પણ અનાદિકાળથી એટલે આ જગતનું અસ્તિત્વ પણ અનાદિકાળથી. જીવને તે જડતા જે યાગ છે તે પણ અનાદિકાળથી છે એમાં રૂપાન્તરા થયા જ કરે છે. જીવ વસ્તુતઃ જન્મતા નથી. જીવ વસ્તુતઃ જુવાન કે ઘરડા બનતા નથી. અને જીવ વસ્તુતઃ મૃત્યુને પણ પામતા નથી. એ બધી અવસ્થાએ જડના રૂપાન્તરાની જ છે. જડતુ રૂપાન્તર થાય છે ને જીવને પાછળ ધસડાવુ પડે છે. આમ આપણે અનન્તા કાળ થયા ધસડાતા આવ્યા છીએ. આપણે જો જડથી બદ્ઘ ન હેાત તા આપણુને આમ ઘસડાવું પડત નહિ. જે વા જડથી બહુ નરહ્યા, જે જીવાએ જડતા બંધનને સર્વોથા તાડી નાંખ્યુ, તે જીવા પછી કદી પણ જડથી બહુ બન્યા નથી, જડથી બહુ બનતા નથી અને જડથી બહુ બનવાના પણ નથી, જડમાં જીવને ઘસડાવાની તાકાત છે, પણ તે જડથી બહુ એવા જીવને જ ધસવાની તાકાત છે. બહુ જીવ જડથી વધારે બંધાય તે બની શકે છે, પણું સર્વથા મુક્તજીવ જડથી બંધાય એ બની શક્યું નથી, એટલે આપણે કમ બહુ છીએ, તે કયારના ‘છીએ? ત્યાં પણ આપણે કહેવુ જ પડશે કે આપણે અનાદિકાળથી કેમ બહુ છીએ, જો મુકતાત્મા પણ કમ બહુ ખની શકતા હોય, તો પછી મુકતાત્મા
Page #576
--------------------------------------------------------------------------
________________
ચેાથો
વ્યાખ્યાને
૫૭
બનવાના પ્રયત્નને વિશેષ અર્થ રહેતું નથી અને પછી તો આપણે એમ જ માનવું પડે કે, આપણે આ રખડપટ્ટીમાંથી કદી પણ છૂટકારે થતું નથી, પરંતુ સાચી હકીકત એ છે કે-અનાદિકાળથી બદ્ધ એવા આપણે ધારીએ તે આપણે મુક્ત પણ બની શકીએ છીએ,
કર્મને વેગ અનાદિકાલીન હેવા
છતાં ય તેનાથી મેક્ષ શક્ય છે. જે અનાદિકાલીન છે. તેને પણ અંત આવી શકે ખરો ? આ જ લેખમાં આપણે એ વાત વિચારી આવ્યા છીએ ક્રે-જવસ્વરૂપ કે જડસ્વરૂપ એવા જે કોઈપણ પદાર્થો છે તે નથી તે કદી પણ ઉત્પન્ન કરાયેલા અને નથી તે તે કદી પણ વિનાશને પામવાના હેય તે કોઈ પદાર્થ ઉત્પન્ન પણ થાય નહિ અને જે પદાર્થ હોય તે કદી પણ સર્વથા નષ્ટ થાય નહિ, જેનું આસ્તિત્વ જેમ અનાદિકાલીન છે અને અનન્તકાલીન છે તેમ જડનું અસ્તિત્વ પણ અનાદિકાલીન છે અને અનન્તકાલીન છે. આ વાતને લઈને, કેઈએમ પણ કહે કે “જીવ અને જડ જેમ અનાદિકાલીન છે. તેમ છવની સાથેને જડને જે વેગ છે, જીવની એ કર્મબહતા, છે તે પણ અનાદિકાલીન છે, માટે જીવનની એ કર્મબહતા પણ જીવની અને જડની જેમ અનન્તકાલીન છે!” પણ આ તર્ક કરવો એ બરાબર નથી. છવની ને જડની જેમ જીવનને જડનો યોગ અનાદિકાલીન છે એ સાચું છે. પણું જીવન એ જેમ પદાર્થ છે અને જડ એ જેમ પદાર્થ છે. તેમ જીવનને જડને વેગ એ કઈ પદાર્થ વિશેષ નથી જ, જીવની ને જડની માફક એ કોઈ દ્રવ્ય નથી, બે ભિન્ન ભિન્ન સ્વભાવની વસ્તુઓનું જોડાણ એ કોઈ ત્રીજી જ સ્વતંત્ર વસ્તુ નથી. બીજી વાત એ છે કે આ જે જીવન ને જડનો યોગ છે તે અનાદિકાલીન તે પ્રવાહાત્મક રીતીએ જ છે. અત્યારે જીવની સાથે જે જે જડેનો યોગ
Page #577
--------------------------------------------------------------------------
________________
- ૫૮
પર્યું ઋણુપ નાં
લેખાંક
છે તે ભ્રષા જ જડાના ચાગ અનાદિકાળથી નથી. જીવની સાથેના · ચેગવાળાં જડામાં ફેરફાર થયા જ કરે છે. પુણ્ય ભાગવાય છે અગર પાપ ભાગવાય છે એટલે શું થાય છે? આત્માની સાથે તેવા પ્રકારના પુણ્યરૂપે અગર તો તેત્રા પ્રકારના પાપરૂપે જે જડના ચાગ હતા તે વિખેરાતા જાય છે. આત્માથી વિખૂટા પડતા જાય છે. એવી જ રીતેાએ પુણ્ય ખંધાય છે અગર પાપ બંધાય છે, એટલે શું થાય છે? તેવા તેવા પ્રકારના જડાને આત્માની સાથે યોગ થાય છે. મૂળ વાત એ છે કે–જડાના યોગ ઊભા તે ઊભા રહે છે પણ જડા બદલાયા જ કરે છે. જે દિવસે જડાના યોગ સ થા નહિ રહે તે દિવસે તેા જડના યોગ જ થઇ શકશે નહિ, એટલે વ સાથેના જડતા ચાગ અનાદિકાળથી ટકેલા જ છે પણ તેમાં અનાદિ કાળથી સમયે સમયે પરિવર્તન પણ થયા જ કર્યુ છે, માટે જડના યોગ છૂટી શકે એવા તે છે જ. સંસારમાં પણ એવી તે ધણી ય અનાદિકાલીન પરંપરાઓને અત આવી શકે છે, આપણે ગેાટલાની કે આંબાના વૃક્ષની વાત વિચારી આવ્યા. કાઇ પણ ગોટલાની પૂર્વ કાલીન પરંપરા જુએ તે આંખે તે ગેટલા એમ અનાદિકાળની પરંપરા છે એમ લાગશે, પણ અનાદિકાળથી એવી એ પર પરાના અંત અસંભવિત છે એમ માનશેા ખરા? નહિ જ, કારણ કે બધા જ ગોટલાં આંબાના વૃક્ષરૂપે પરિણમતા નથી. કેટલાય ગેાટલાએ આંબાના વૃક્ષરૂપે પરિણમવાની સામગ્રી જ મળતી નથી. કેટલાકા ગોટલાને બાળી મૂકે છે, શેકી નાંખે છે, તેા એથી એ ગેાટલાની જે ભાવી પરપરા તે ત્યાં જ અટકી જવા પામે છે, તમે તમારા જ વિચાર કરી, તમારે પિતા હતા ? હા. તમારા પિતાને પિતા હતા? હા, તેમના પિતાને પિતા હતા? હા, એમ તમારે નક્કી કરવુ પડશે કે અહીં તમે અનાદિકાલીન પરંપરાવાળા છે. પછી હવે તમે નિય કરો કે મારે પિતા નથી અનવું, તેા તમારા પિતાની, તેમના
Page #578
--------------------------------------------------------------------------
________________
ચાથા
વ્યાખ્યાના
૫૯
પિતાની અને તેમનીય પિતાની એમ પિતાની અનાદિકાલીન પર પરાને તમે ઇન્કાર કરી શકે! એવું છે જ નહી, પરંતુ તમને જો મન થાય અને તમે જો ખરાખર કાળજીવાળા બની જાવ, તે તમે તમારાથી એ તમારી પિતાની પરંપરાના અંત અવશ્ય લાવી શકે. આવી જ રીતિએ જીવની સાથેતા કના યાગ અનાદિકાલી હાવા છતાં પણ આપણે તેના અન્ત અવશ્ય લાવી શકીએ છીએ, અને જીવની સાથેના જડના અનાદિકાલિન યોગથી સર્વથા મુકત ખનવું એવું જ નામ મેાક્ષપ્રાપ્તિ છે. આમ તે જીવ પ્રતિ સમયે જડ એવા ક્રમાંની બાંધછોડ કર્યાંજ કરે છે, પણ આપણે આપણા અને જગતના આવા સ્વરૂપને સમજી લઈને કર્મના યાગથી સથા મુક્ત બનવાને પ્રયત્ન કરવા છે.
બધા માક્ષને પામે તા શુ થાય?
આવી રીતિએ જ્યારે આત્માના સ્વરૂપની વિચારણા ચાલતી હાય ત્યારે કાઈ એવા પણ તર્ક કરે કે આમ જો બધાય આત્મા મુકત બનવાના પ્રયત્ન કરવા માંડે તા તા જતે દહાડે આ વિશ્વમાં રહે શું? પરન્તુ એવો કાઇ દિવસ આવે એ સંભવિત જ નથી. આ મેાક્ષની વાત કાંઈ આજકાલની ચાલતી નથી, પણ મેાક્ષની વાત અનાંદિકાળથી ચાલે છે અને મેક્ષને પામવાના પ્રયત્ન પણ ભિન્નભિન્ન જીવોની અપેક્ષાએ અનાદિકાળથી ચાલે છે. અત્યાર સુધીમાં અનન્તા કાળ ગયા અને અનન્તા કાળમાં અનન્તા આત્માઓ મુકિતને પામ્યા, તેમ છતાં જડ કમના યાગથી બુદ્ધ એવા અનન્તાનત આત્માઓ આજે આ વિશ્વમાં વિદ્યમાન છે, કાળ .કેટલા છે એની તા કાઇથી પણ કલ્પના થઇ શકે તેમ નથી, છતાં પણ જે અન કાળ તેના જે સમય નામના સૂક્ષ્મમાં સુક્ષ્મ વિભાગ, તે સમસની જો ગણના થઇ શકે, તે એ સંખ્યાથી પણ અનન્ત ગણી સંખ્યા
Page #579
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખકઃ
: જીવોની છે, એટલે કોઈ સમય એવો આવવાને જ નથી, કે જે સમયે અનન્તા જીવોથી ઓછા છવો જડ કર્મથી બધુ એવી અવસ્થામાં હેય, આમ છતાં પણ કેવળ કલ્પના કરવાની ખાતર જ એવી કલ્પના કરો કે–આ વિશ્વમાં જેટલા જીવ છે તે બધાય કદાચ મોક્ષને પામી જાય, તે પણ તેમાં નુકશાન શું થઈ જવાનું છે? બધાય છે કર્મના બંધનથી મુકત બને, અને એથી દુઃખથી પણ મુક્ત બને તે તેમાં આપણે તે ખુશ થવાનું જ હોય ને ? આપણે તે જેમ આપણી મુકિતને ઈચછીએ, તેમ સૌની મુકિતનેય ઈચ્છીએ ને? આપણને મુકિત ગમતી હોય, મેળવવા જેવી લાગતી હોય, એથી જ આપણું દુઃખ ટળે અને આપણને સુખ મળે–એવું આપણને લાગતું હોય અને દુઃખનું કારણ આપણે જીવ કર્મથી બધ્ધ છે એવો આપણે નિશ્ચય હોય, તે કેવી ઈચ્છા કરીએ ? સૌ બન્ધનયુકત બને, એવી કે હું બન્ધનમુક્ત બનું અને બીજા બધનમાં પડયા રહે એવી? જે કે સર્વ જીવો કઈ પણ કાળે સર્વથા મુક્ત બની જાય એ શકય જ નથી, પરંતુ આપણું ભાવના તે એજ હોવી જોઈએ કે સૌ બન્ધન મુક્ત બને! પછી આ વિશ્વનું શું થશે? એવા વિચાર કરીને, આપણે આપણાં હયામાં એવી ભાવના તો ન જ લાવીએ કે હું બંધનમુક્ત બનું અને બીજાઓ બંધનમુકત બને નહિ!
જીવ એક નથી પણ છો અનન્તા છે
આથી તમે એ વાત પણ સમજી શક્યાં હશે કે આ વિશ્વમાં જીવ એક જ નથી, પણ અનન્તાનન્ત જીવો આ વિશ્વમાં છે, આ વિશ્વમાં જે અનન્તાના જીવો છે, તેઓમાંના આપણે પણ એક છીએ. આ વિશ્વમાં જીવ એક જ અને બધા એ એક છતા અંશરૂપ છે એમ જે માનવામાં આવે તે જે સમયે એક છબહારના ભોગવી રહ્યો હોય છે અને મહાદુઃખથી રીબાઈ
Page #580
--------------------------------------------------------------------------
________________
પાંચમા
વ્યાખ્યાના
રહ્યો હાય છે, તે જ વખતે બીજો જીવ છે અને મહાસુખના આનન્દમાં નિમગ્ન શા ખુલાસા કરશેા ? જે સમયે એક જીવ મહાપાપ કરી રહ્યો હોય છે, તેજ સમયે બીજો જીવ મહાપુણ્ય કરી રહ્યો હોય છે. જે સમયે એક જીવ મહાભાગાને ભાગવી રહ્યો હાય છે તેજ સમયે બીજો જીવ ધાર તપશ્ચર્યાને આચરી રહ્યો હાય છે. અરે ! જે સમયે એક જીવ જેનું મહાભુડુ ચિન્હવી રહ્યો હેાય છે, તેજ સમયે બીજો જીવ. તેજ જીવનું મહાભલુ ચિન્હવી રહ્યો હાય છે. જો આત્મા જુદા જુદા હાય નહિ, તે આ બધું ઘટી શકે ખરૂ?છત્ર એક અને એના અશાશ્ત્ર માંય ખરા તે નરકમાંય ખરા, મનુષ્યામાંય ખરાને પશુપક્ષી આદી તિય ચામાંય ખરા, આ તે કાંઈ બની શકે તેવી ચીજ છે ? નહિ જ, એટલે દરેકે દરેક જીવ સ્વતંત્ર છે, આમ છતાં પણ આપણે સાપેક્ષ રીતિએ સર્વ જીવાની સમાનતાને પણ જરૂર વણુ વી શકીએ છીએ. જીવનું લક્ષણ જે ચેતના છે, તે લક્ષણ સર્વ જીવામાં ધટી શકે છે, આથી એમ પણ કહી શકાય કે જીવાને જે મૂળભૂત સ્વભાવ છે. તે સર્વ જીવામાં એક સરખા જ છે અને માટે જ મુક્તાત્માઓના જ્ઞાનાદિ ગુણામાં કશી જ તરતમતા હૈતી નથી. આ વિશ્વમાં છવામાં જે કાંઇ નાનાદિ ગુણામાં તસમતા દેખાય છે, તે તે તે તે જીવાની તથા ત્રણ પ્રકારની જે કમ બદ્દતા છે તેને આભારી છે. કર્મોના ચામથી જીવતા સ્વભાવ અવરાયેલો છે એ કર્મોના ન્યૂનાધિકપણા પ્રમાણે જીવાના જે સ્વાભાવિક ગુણા તેના પ્રગટીકરણમાં ન્યૂનાધિકતા જડ્ડાય છે. સર્વ જીવા સ્વભાવે સરખા હૈાવા છતાં કમના યાગે જ જીવામાં પરસ્પર અસમાનતાને ઊભી કરેલી
.
૬૧
મહાસુખ ભાગવી રહ્યો હાય બની ગયેલા હાય છે, તેના
જ્ઞાન કેટલું છે અને આપણે કેવા જ્ઞાની છીએ? જીવ સદા આવવાના સ્વભાવવાળા અને સ્વભાવે અને ત‘જ્ઞાનાદિક
Page #581
--------------------------------------------------------------------------
________________
દર
' પર્યુષણ પર્વમાં
લેખાંકઃ
ગુણોથી યુક્ત છે. આવા પણ જીવ ઉપર આજે કર્મસત્તાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. નિત્ય જીવવાના સ્વભાવવાળા આપણે જન્મીએ છીએ, અમુક કાળ જીવીએ છીએ અને મરીએ છીએ, ફેર પાછા જન્મીએ છીએ અને અમુક કાળ જીવીને મરીએ છીએ, અનંત જ્ઞાનાદિ ગુણેના સ્વામી આપણે કેટલા બધા અજ્ઞાન આદિ છીએ? તમે ગમે તેટલું ભણેલા હે, ગમે તેવા મોટા વિદ્વાન હો પણ તમારું જ્ઞાન કેટલું ? જ્ઞાન કેટલું હોઈ શકે એ વિચારે અને તમને જ્ઞાન કેટલું છે એ વિચારે, જગતના કેઈપણ પદાર્થના કેઈપણું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યાયનું પણ જ્ઞાન જેને ન હોય તેને સર્વ કહી શકાય નહી. હવે અનન્તાનન્ત જીવો અને અનન્તાન્ત જો એ સર્વનું એવું જ્ઞાન કે એ સર્વમાં જે એકએકના અનન્તાનઃ પર્યાયે તેમાંના એક પણ પર્યાયનું જ્ઞાન નહિ એવું નહીં. એટલા બધા જ્ઞાનની પાસે આપણું જ્ઞાન કેટલું ? સાગરમાં બિન્દુ જેટલું પણ નહિ, આમ છતાંય કેટલાકને પોતાના જ્ઞાનને ઘમંડ કેટલો મટે? એટલે આ બધું એ સૂચવે છે કે-છવ જેમ નિત્ય છે, તેને પરિણામી પણ છે. જીવનું સ્વભાવસિદ્ધ સ્વરૂપ સર્વથા નષ્ટ થઈ જતું નથી. પણ જીવનું સ્વભાવસિદ્ધ સ્વરૂપ લગભગ નષ્ટ થઈ ગયું હોય, એવી અવસ્થાવાળા પણ જીવ બને ખરે. એ પ્રતાપ જીવની કર્મબદ્ધતાને છે, એટલે આપણે માટે જે કઈ પણ વસ્તુ નિવારવાને યોગ્ય હોય, તે તે
પણી કમબદ્ધતા જ છે, કારણ કે આપણા સાચા સ્વરૂપને કર્મબદ્ધતાએ દાબી દીધું છે. સદ જીવતા રહેવાના સ્વભાવવાળા આપણને મરણ પામવું પડે છે, સદા સુખી રહેવાના સ્વભાવવાળા આપણને દુઃખી થવું પડે છે અને સદા સ્થિર રહેવાના સ્વભાળા આપણને દેવ અનુષ્ય તિચિ નરકગતિમાં રખડવું પડે છે, આ બધું આપણી કર્મબદ્ધતાને જ આભારી છે.
Page #582
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાના
માક્ષની ઈચ્છા માત્રમાં પણ મોટા ગણ છે
આવી ભયંકર કાટિની કબધ્ધતાથી આપણે સ`થા મુકત બની જઇએ એનું નામ મેાક્ષ છે. મેાક્ષને તેજ પામી શકે છે કે જે જીવ પેાતાને ઓળખી શકે. જે જીવ પેાતાને એળખી શકે તે જગતને પણ એાળખી શકે. આમ પેાતાને અને જગતને ખરાખર ઓળખી લઈને જે જીવને પેાતાની ક્રમ બધ્ધાવસ્થા ખટકે છે તે જીવ કશી અધ્ધ એવી જે પોતાની વર્તમાન પર્યાયરૂપ અવસ્થા તેનાથી મુકિતને મેળવવાના ઉપાયને શાધે છે. આ રીતિએ મુક્તિને માટે મુક્તિના ઉપાય શોધનારા બનેલા આત્મા શેાધતે સાધતે મુકિતને એક માત્ર જે સાચા ઉપાય છે તે ઉપાયને જાણે છે. તે જ એક મુકિતનેા સાચે ઉપાય છે એમ સમજે છે, આ પ્રમાણે જે જીવ મુકિતના ઉપાયને જાણીને સદ્દે છે તે જીવ પેાતાની શકયતાના પ્રમાણમાં મુકિતના એ ઉપાયને સેવનારા ખત છે, મુકિતના એ ઉપાયને સેવતે સેવતે એ વીતરાગ અને
રાધા
૬૩
છે, અન-તજ્ઞાની બને છે, અને અ ંતે સર્વથા
છે. આ અવસ્થાને
પણ બધા જ
પામે છે. આ રીતિએ જીવ મુકિતને તે પામે થવા મુકિતને પામવાની લાયકાતવાળા હાતા નથી, મુકિતને પામવાને માટે સૌથી પહેલી જરુર મેક્ષના અભિલાષની છે, જે જીવ મેાક્ષના અભિલાષને પામે છે તે જીવ નિયમા જતે દિવસે મુક્તિને પામી શકે છે. પરંતુ જીવને સંસારના અભિલાષ ભૂંડા લાગવા અને મેક્ષના અભિલાષ જાગવા, એ અતિશય મુશ્કેલ છે.ન્દ્રિયજન્ય સુખા અને ક્રોધ, માયા ને લેાભ એ ચાર કષાયેથી જન્ય સુખા; એ સુખે વસ્તુત: સુખા જ નથી એમ લાગવું અને આત્માના સ્વતંત્ર સુખની અભિલાષા જાંગવી, એ કાંઇ સહેલી વસ્તું નથી. આથી જ એ જીવામાં મેક્ષને અભિલાષ જાગવાની લાયકાત હાય છે તે વાતે શ્રી જૈનશાસની પરિભાષામાં
-
!
Page #583
--------------------------------------------------------------------------
________________
૪.
પ ષણુપ નાં
લેખાંક
ભવ્ય જીવો તરીકે ઓળખવામાં આવે છે અને જે જીવોમાં
મેાક્ષના અભિલાષ જાગવાની લાયકાત હોતી નથી તે જીવોને શ્રી જૈન શાસનની પરિભાષામા અભવ્ય જીવો તરીકે ઓળખવામાં આવે છે. મુકિતને તે જ જીવા પામી શકે છે કે જે વો ભવ્ય હાય છે. આવી વાતને વાંચીને અગર તેા સાંભળીને જે જીવોને એવા વિચાર માત્ર પણ આવે કે હું ભવ્ય હાઈશ કે અભવ્ય હાઇશ તે જીવા નિયમા ભવ્ય છે, કારણક એને ઊઁડે ઊડે પણ જો મેક્ષ રૂચે તે જ એવા વિચાર એના અંતરમાં ઉદ્દભવે અભવ્ય જીવાતે તે કદી પણ એવા વિચાર ઉદ્દભવે જ નહીં. કારણ કે જીવ મેાક્ષને પામી શકે છે તે વાતને જ માનવા જોગુ` લાયક અન્તઃકરણ તે જીવાને હાતુ નથી. મેક્ષ રૂચે છે પણ એક બહુ મોટા ગુણ છે. દુનિયામાં કાઇ વસ્તુ એવી છે ખરી. કે જેને માટે તમે ખાત્રીપૂર્વક એમ કહી શકે કે–‘જેને એ વસ્તુની ઈચ્છા થાય, તેને એ વસ્તુ મળ્યા વિના રહેજ નહી ? ' દુનિયાની તુચ્છમાં તુચ્છ વસ્તુ વિષે પણ તમે એવું નહી કહી શકા. જ્યારે મેક્ષ એ કિંમતીમાં કિંમતી વસ્તુ હોવા છતાં પણું એને માટે મહાજ્ઞાની મહાપુરુષા ફરમાવે છે કે જે જીવામાં માત્ર એટલા વિચાર આવવા જોગી પણ મેક્ષની રુચિ પ્રગટે કે ‘હું ભવ્ય હોઇશ કે અભવ્ય હાઇશ ? તે જીવા નિયમા થાડા કાળમાં મુક્તિને પામવાના ! શ્રી જૈન શાસનમાં કાળના પરિમાણુના સુચનમાં ‘પુટ્ટુગલ પરાવર્ત્ત” એવું પણ કાળના પ્રમાણનું સૂચન આવે છે. એ એક પુદ્ગલપરાવત કાળની અંદરનાં સમયમાં જ મેાક્ષની રુચિવાળા જીવ મેક્ષને પામી શકે છે. સસારથી ચલચિત્ત બન્યા વિના મેાક્ષની રુચિ પ્રગટી શકતી નથી, અને મેાક્ષની રુચિ પ્રગટયા બાદ જીવ એટલે અપ કાળમાં અવશ્ય મુકિતને પામી શકેછે. તમે સૌ મુકિતની અભિ લાપાવાળા અને એ જે એક શુભેચ્છા !
Page #584
--------------------------------------------------------------------------
________________
લેખાંક પાંચમે સાચા સુખ માટે શ્રી વીતરાગ
સર્વજ્ઞનું શરણુ શોધો ઇચ્છાઓને કેઈ માપ નથી અને ઈચ્છાઓની
કેઈ એક સરખી સ્થિતિ નથી આજે તમને એ વિચારમાં મુકવાની ભાવના છે કે–તમે શું ઇચ્છે છે. જે ઇચ્છે છે તે બરાબર છે કે નહિ અને જે ઈચ્છવા લાયક ન હોય. તે શું ઈચ્છવા લાયક છે ? તમે વિચાર કરે કે તમારી. ઈચ્છાઓ કેટલી છે? કઈયણ માણસ પિતાની ઈચ્છાઓને ગણાવી શકે તેમ છે ? નહિ જ, કારણ કે ઈરછાઓને કેઈ માપ જ નથી. જેમ ઈચ્છાઓને કોઈ માપ નથી, તેમ ઇચ્છાઓની કેઇ એકધારી સ્થિતિ પણું નથી. સમય સ્થાન ને સંગ આદિ બદલાતાં, છાઓમાં પણ. પલટે આવે છે. બાળપણમાં ધૂળના ઘર બનાવવાની ઇચ્છા થયેલી આજે એવી ઈચ્છા થાય ખરી ? આજે આપણેને એવી ઈચ્છામાં મુખે લાગે, પણ તે સમયે એમા તે આનંદ અનુભવ થતો હતો. આમ આપણે જીવનમાં કેટકેટલીય ઇચ્છાઓની અથડામણ અનુભવી છે. તમને
Page #585
--------------------------------------------------------------------------
________________
લેખકઃ
પર્યુષણ પર્વનાં લાગતું હશે કે “અમે ડાહ્યા થઈ ગયા છીએ. અમે જ્ઞાનથી ને અનુભવથી ઘડાઈ ગયા છીએ તો અમારે એ વાત કહેવી પડશે કેઅત્યારે તમારી જે કોઈ ઈચ્છાઓ છે, તે ઈચ્છાઓમાં તમારી મૂર્ખતા છે. એવું તમને ભવિષ્યમાં લાગે તેમ નથી. તમે આવી વાત કહી શકશે ખરા? તમે ગમે તેટલા ડાહ્યા છે, તમે ગમે તેટલા અનુભવથી ઘડાએલા હે, પરંતુ તમે આ વાત નહિ જ કહી શકે, કારણ કે ઈચ્છાઓ સમય, સ્થાન અને સોગ આદિને આધીન છે. આજે કોઈ માણસ તુષ્ટ થઈ જાય અને તમને કહે છે કે– માંગી લે, તારે જે ચીજો ની જરૂર હોય તે તે તમે માંગીને કેટલુંક માગો? અને ગમે તેટલું માગો તોય કાંઇ ને કાંઈ બાકી રહી જ જાય, આપણી આટલી બધી ઈચ્છાઓ શું સુચવે છે? આપણી પરંવશતા એ સ્પષ્ટ ચિતાર છે. કઈ પણ ઈચ્છા શાથી ઉદ્દભવે છે? આપણને જરૂર લાગે છે, આપણું હૈયે જરૂરીયાત ઊભી થાય છે માટે તે જરૂરીયાત પણે બે પ્રકારની હોય છે જેમ અમુક ચીજને મેળવવાની ઈચ્છા થાય છે, તેમ અમુક ચીજને કાઢવાની પણ ઈચ્છા થાય છે. ગમે તેના સાગની ઈચ્છા અને ગમે તેના વિયોગની ઇચ્છો. ઇચ્છાનાં ઉદ્દભવ અને તેમા ટકાવ આદિમાં અંમ રાગ અને દ્વેષ જ કામ કરે છે, હવે જે આપણે જરૂરીયાત વગરના જીવનવાળા બની જઈએ તે ? તે કોઈ પણ વસ્તુની ઈચ્છાને અવકાશ જ રહે નહિ. ઇચછા એ કાંઈ સુખનું કારણ નથી. ઇચ્છા માત્ર દુઃખનું કારણ છે. ઈચ્છા પિતે જ દુ:ખરૂપ છે. ઈચ્છા થઈ એટલે જે વસ્તુની ઇચ્છા, તેને માટે પરિશ્રમ કરવાની સ્થિતિ ઊભી થાય, ઈચછાનું દુઃખ અને એટલું દુઃખ વેઠવા છતાં પણ ઈચ્છાં ફળ નહિ, છે વળી દુઃખને પાર નહિ. એટલે જે આપણે એવા જીવનને પામી શકતા હેઈએ, કે જે જીવનમાં ઈચ્છા પેદા થવાને કેઈ કારણ જ ન હોય, તે આપણે એને જીવનને પામવાને માટે પ્રયત્નશીલ બનવું જોઈએ ને ? એ માટે જે સર્વથા બહિત. એકાન્ત મુક્ત એવા જીવનની આપણે વાત કરી રહ્યા છીએ. આપણું જીવન આજે
Page #586
--------------------------------------------------------------------------
________________
વાંચમો
તે પરતંત્ર છે, માટે આપણને ઈચ્છાની, છાને પૂરી કરવાના હેતુથી થતા પરિશ્રમની અને એ પરિશ્રમ નિષ્ફળ નિવડે તે તેની પણ પીડાને ભોગવવી પડે છે. જે આપણું જીવન સર્વથા સ્વતંત્ર હાથ, કોઈ પણ વસ્તુનો ખપ જ પડે નહિ એવું આપણું જીવંત હોય, તે આપણે કઈ જ ખેડા જેગવવી પડે નહિ. સાચું આછા જીવન જ આ છે. અમને સ્વતંતા ગમે છે, અને પરતંત્રતા ગમતી નથી એવું તમે બોલો છો તે ખશે પરંતુ તમે તમારા જીવે. નની પ્રત્યેક ક્ષણે પરતંત્રતાનો અનુભવ કરી રહ્યા છે તેને તે તમને હાલ જ આવતા નથી સૌને પસંદ સો એકાતિક અને આત્મત્તિક સુખ છે.
તમારી સઘળી ઇચ્છાઓની પાછળ લય માત્ર એક જ છે. તેમને દુ:ખ ગમતું નથી અને સુખ ગમે છે, માટે જ તમે ઇચ્છાઓ કર્યા કરે છે. તમારી કોઈ પણ ઇચછાને તપાસો, તેમાં હોશ્યિ સુખ સિવાયનું છે: હશે જ નહિ, દુ:ખ પ્રત્યે અણગમે પણ તમારી સુખની ઇચ્છાને જ આધીન છે. તમારા હૈયામાં સુખના રાગે છે, માટે જ દાખને દેવે છે. જીવ માત્રને સુખ જ ગમે છે પણ તે કેવું સુખ ગમે છે? ઘણાં પણ સુખમાં દુઃખનો જે થોડે પણ અંશ હોય તે એ દુ;ખના થોડા પણું અંશે પ્રત્યે અણગમો ઊભો જ રહે છે આપણને જે સુખ મળ્યું હોય તે સુખથી પણ અધિક મુખ
ઈ શકે છે–એમ જે આપણને લાગે તે આપણને આપણું સુખ ઉર્ણપવાળું લાગે છે અને તે પણ દુઃખનું કારણ બને છે. એટલે આપણે ઈચ્છીએ તે એવાં જ સુખને, કે જે સુખ દુઃખના અંશ માત્રથી પણ રહિત હોય અને પરિપૂર્ણ પણ હોય. આવું પણ સુખ જે અમુક કાળે ચાલું જવાની સંભાવના હોય, તેતે થી પણ આપણને દુખનો અનુભવ થાય છે. એટલે આપણે શાશ્વતકાલીન સુખની અભિલાષી છીએ. ખરેખર તમે તમારી સુખની અભિલાષા
કયાસ કાઢોતે તમારે આવા જ નિર્ણય ઉપર આવવું પડે
Page #587
--------------------------------------------------------------------------
________________
૬૮
પયુગપ નાં
લેખાંક
કે મને મારું સુખ દુઃખવાળુ હોય તે તે ગમતું નથી.. તે અધુરુ હોય તો ય તે ગમતું નથી અને તે નાશ પામે તેમ હોય તોય તે ગમતું નથી. તમે સમજી અને સ ંતોષી બનીને સુખમાં આવતા દુઃખના અંશાનું દુઃખ હેડે થશે નહિ એવાત જૂદી છે, અથવા તે સુખની લાલસા તમારી એવી જોરદાર હાય કે થાડુ પણ સુખ જો ઘણા કરે મળ્યું હોય તો તમે એ ઘણા કષ્ટને પણ ગણુકારા નહિ એ વાત જુદી છે, એવીજ રીતિએ તમે સ ંતાથી કે નિરૂપાયેરિયાતે મને પણ બીજાઓને ઘણું સુખ હોય તે છતાં તમારા થેાડા સુખથી ચલાવો લે એ વાત પણ જુદી છે, અને મળેલું સુખ જેટલા દહાડા ભાગવાર્યું તેટલું ખરૂ, પછી જે થવું હશે તે.થશે એમ કરીને નાશવત એવા પણ સુખથી નિભાવી હ્યા એ વાતેય જુદી છે, પરંતુ તમને સુખ ગમે છે તો એકાન્તિક અને આત્યન્તિક જ, એકાન્તિક સુખ તે કહેવાય કે જે સુખ દુઃખના અંશ માત્રથી પણ રહિત હાય, સ‘પૂ` સુખ જ એકાન્તિક હોઇ શકે આત્યન્તિક સુખ તેજ કહેવાય કે જે સુખ કદી પણ નાશ પામનારું ન હેાય. જેને દુઃખને અણુગમે। હાય તેને આવું એકાન્તિક અને આત્યન્તિક સુખ જ પસંદ હાય અને જીવમાત્રને દુખ વેઠવું પડે છે. પણ દુ:ખને અણુગમે તા છે જ, તમે તમારી ધણીઈચ્છાઓની પાછળ આવા એકાન્તિક અને આત્યંતિક સુખના આશય તરવરી રહેલા જોઇ શકશેા. આ વાતમાં કાંછ જ વિશેષતા કે નવીનતા નથી ઉલ્ટુ આ વાત તા રાજના અનુભવની છે, આમ છતાં પણ તમને અથવા તમારામાંના કેટલાને આ પ. એક નવી વાત લાગશે. કારણ કે-માસામાંના ધણા મોટા ભાગ આ રીતિએ વિચારણા જ કરતા નથી અને ગતાનુગતિકપણે જ જીવનનિર્વાહ કરે છે.
સંસારનુ સુખ એ વસ્તુતઃ સુખ જ નથી,
જો તમે વિચાર કર્યાં હોત કે–મને તે એકાન્તિક અને આત્મન્તિક સુખ જ પસંદ છે તો તમે કદી પણ જે સાધનને સુખનાં
Page #588
--------------------------------------------------------------------------
________________
પાંચ
કર વ્યાખ્યાબે.
૨e
સાધને માન્યા છે. તે સાધનોને સુખને સાધના માન્યાજ ન હોત આજે તમે બહારના સાધનો દ્વારા જ સુખની કલ્પના કરી છે. પણ એમા મૂળમાંથી જ તમે એ ભૂલ કરી છે કે તમે તમારા સુખને પરાવલંબી બનાવી દીધું. પરાવલંબી સુખ તે પરની અનુકુળતા પહેલી માગે. સુખ ભોગવવું તમારે અને તમારૂં ખ અવલંબે પરમે. આ દશામાં તમે કદી પણ સર્વથા દુઃખરહિત સુખના અને કદી પણ નષ્ટ ન થાય એવા સુખના ભોકતા બની શકે ખરા? તમે ભોગમાં ને ધનમાં સુખ માન્યું છે. પણ ભોગસુખ તે પ્રિયના સંયોગથી અને યિૌવનના યોગથી જ ભોગવી શકાય ને ? પ્રિયને સંગ કે છે ? બીજાના સારા પ્રિય સંયોગને જેવાના યોગે ઈર્ષ્યા ઉત્પન્ન કરે એ મારે પ્રિય સંયોગ જશે એશી ભીતિથી શોક ઉત્પન્ન કરે એ. ભોગની કીડા પણ માણસ આવેશને આધીન બનીને કરી શકે છે. બાકી તે એ તિરસ્કાર ઉપજાવે એવું કુત્સિત આચરણ છે. પ્રિયને સંગ પણ અન્તવાળા જ હોય છે. સંયોગની સાથે વિયોગ જોડાએલો જ હોય છે. એક તરફ દુઃખને અણગમે છે અને બીજી તરફ સુખનું સાધન જ એવું શેઘવું કે દુઃખને પેદા કર્યા વિના રહેજ નહિ, એમાં ક્યી બુદ્ધિમત્તા છે? ભોગસુખ દુઃખ વગર ભોગવાતું નથી અને દુઃખને પદ્ય ર્યા વિના પણ રહેતું નથી. ત્યારે ધનના શેરમાં કેટલું દુઃખ છે, એ તમને સમજાવવું પડે તેમ છે કે ધનને મેળવવાને માટે માણસને કેટકેટલા કષ્ટ વેઠવા પડે છે? ધન આવ્યા પછી ધન લુંટાઈ જાય નહિ. ચાલ્યું જાય નહીં એ માટે કેટકેટલી ચિન્તાઓ થાય છે અને એ ધનનો ચિગ સદા તે બન્યો રહેતો નથી. એટલે વિયોગનું દુઃખ તો ઉભું જ છે. આવી વસ્તુઓને તમે સુખના સાધને માને, એમાં ડાહપણ જેવું શું છે? તમે કહેશે કે પણ બીજું કાંઈ સુખનું સાધન દેખાતું નથી એટલે આને અમે ન વળગીએ તે કરીએ શું! એ એક જુદી વાત છે, પણ તમે પહેલાં એ વાતમાં તે સંમત થાઓ છે ને કે જેવું સુખ તમારે જોઈએ છે તેવું એકાન્તિક એને આત્યન્તિક સુખ તે
Page #589
--------------------------------------------------------------------------
________________
ઋતુ પણુમ નાં
લેખાંકઃ
આ ભાષનાથી મળી શકે તેમ નથી જ શ્રી જૈતુ સાસુનના ગણા ગુરૂષાએ ધમ દેશનાની મુખ્યત્વે એ જ વાત કરી છે કે આ સંસાર અસાર છે. સંસાર અસાર છે અને અથ એ નથી કે સંસારનું દુઃખ જ અસાર છે, સંસાર દુખ્ખાય છે, દુઃખ઼લક છે, અને દુઃપર પર છે, સંસારનું એ સુખ છે, છે. પણ દુ:ખમય છે. દુઃખ઼લક છે અને દુઃખમર્પરક છે. સંસારનું એકેએક સુખ દુઃખમિશ્રિત જ છે. સ’સારનુ` ક્રાપ્ત સુખ એવુ નથી જ કે જેમાં દુ:ખતા અભાવ હાય. એવી જ રીતએ સંસારના સુખને ા, મેળવા ને ભોગવા, તે એમાં કુલ તરીકે પણ દુ:ખ જ મળે, તેમ કે પાપ સેવાય છે અને પાપના ચગે જે દુ;ખ આવે તે પરંપરાવાળુ' આવે, સૌંસારનું સુખ એ વસ્તુતઃ સુખ જ નથી.
આ વાત જો તમારા ધ્યાનમાં આવે, તે તમારા હૈયામાં ગાવાથી પ્રતિષક્ષી એવા સુખની વાતને સાવી શકાય, એ માટે આ વાત છે. સુખ ભોગવવા દુઃખના અનુભવ કરવા પડે
○
સંસારનુ કાઈપણ સુખ, તમને એ સુખરૂપે ત્યારે જ લાગે છે. હું જ્યારે તે પહેલા તમે દુઃખનેા અનુભવ કરે. તમારે જે ખાવાનું સુખ ભોગવવુ હોય તે તમારે એ પહેલાં ભૂખના દુ:ખને અનુભવ કરવા જ પડે. ભૂખનું દૂઃખ પેદા થયા વિના ભોજનના સુખને ભોગવી શકાય નહિ. ભોગનું સુખ કામાવેગના દુશ્મને અનુભવ કર્યાં વિના ભોગવી શક.યુ નહિ. ખાવાના ગ્રેગે, પીવાના ચાંચે ને ભોગના ચગે જ્યાં ભૂખનું દુઃખ ટળી જાય, એ તૃષાનું દુઃખ ટળી જાય ને કામાવેગનું ક્રુષ્ન ટળી જાય પછી સુખને છેડી દીધા વિના છૂટષ થાય નહિ એટલે એ બધા સુખા એવા પણુ નથી કે સતતે એ સુખાને ભોગી ક્ષક્રામ. વળી એ સુખેા ને આરામ આપી શકે છે. તે પણ તે આ સમયને માટે જ થાડાક વખત જાય છે ને પાછા ભૂખ આદિ સ દુઃખા ઉત્પન્ન થઈ જાય છે એટલે તમે માનેલા સુખના સાધના મેવા નથી જ, કે જે સાધતેના અંગે તમે એકાન્તિઃ આત્યાન્તિક એવા સુખાતે ભોગવી શકે.
Page #590
--------------------------------------------------------------------------
________________
પાંચ
1. ક્યાય
-
સુખ માટે મેળવેલાં સાધનો જ ભાળનારાં નિપુણે છે :
આ ઉપરાન્ત તમે જેને સુખના સાધને માનેલા છે તે સૌ મળી શકે એવા છે? એ સાધતેને જે છે, તેને તે તે ચલે જે સાધુને જે છે અને જેને મેળવવાને માટેની મહેનત કરે તેને જ સળે? નહિ જ, એ સાધતે તે એવા છે કે જેનું જેવા પ્રકારનું પુર, ઉદયવતી બશે, તેને એ મળે, સાધને મળવા જે પુણ્ય ઉદયવતી. હેય પણ જે સાધને ભોગવવા જેગુ પુણ્ય ઉદયવર્તી હેય નહિ તે શું થાય? માણસને જ્યારે ગમતા સાધનો મળ્યા હોય છે અને જે સાધનોના ભોગપભોગની તીવ્ર ઈચ્છા હોય છે. એવા વખતે જે એવા સાધનને ભોગપભોગ કરી શકાય નહિ એવું શરીર હોય છે, અગર તો એવાજ કાઈ બીજા વિષમ સંગે ઉપસ્થિત થઈ જાય છે, તે જેણે માનેલા સુખનાં સાધને, એને જ બાળનારાં નિવડે છે. બહુ હોંશે હોંશે જે સાધને મેળવ્યાં હોય, પણ એ સાધનતે ભોગવી શકાય તેવી કાં તે તે સાધનની સ્થિતિ ને હેય ને કાં તો પોતાની તેવી સ્થિતિ ન હોય, તે પછી એ સુખના માનેલા સાધને જે વેદના ઉપજાવે છે, અન્તઃકરણમાં દુને જે આતશ પ્રગટાવે છે તેની કોઈ સીમા રહેતી નથી, એટણે સાધનો સુખ જ આપે એમ નિયમ નહિ. અને એ સાધનો મળવાનું પુણ્ય ઉદયવતી હોય પણ જે એ સાધરિને ભોગવવાનું પુણ્ય ઉદયવતી ન હેય તે ભોગવામ નહિ એ પણ શકય. આ સાધને મળ્યા પછી અને એ ભોગવતા હોય તે પણ આ સાધો ઉપર કેઈની કદષ્ટિ થાય નહિ એની કેટલી ચિન્તા કે કેટલી કાળજી રહે છે? એ પણ દુઃખ જ છે ને! આ સાધનને અટકાવવાને માટે આ સાધતેને તમારી પાસે જ સાચવી રાખવાને માટે તમે ગમે તેટલી ચિન્તા કરે અને ગમે તેટલી કાળજી રાખે, તે છતાં પણ એ સાધનોબે વિદ્યા તે સુનિશ્ચિત છે. રાજા રંક બની જાય. ધનપતિ ભિખારી બની જાય, પ્રિય વ્યકિત મરી જામ,પ્રિય વ્યક્તિને છોડી દુર ચાલ્યા
Page #591
--------------------------------------------------------------------------
________________
a
વાયું પણ નાં
લખાંક:
જવુ પડે, પ્રિય વ્યકિતને ફરજીયાત દૂર ધકેલી દેવી પડે. આ બધી શક્યતાઓ પણ ઊભી જ છે ને ? એટલે તમે જે સાધના માન્યા છે તે સાધતા તે સુખના સાધના છે જ નહિ. નાનિએ તે કહે છે કેસુખ' બીજા કાઇ સાધનામાં નથી. સુખ આત્મામાં જ છે. આત્મા બધનમાં પડેલા છે. માટે જ એ સુખનેા અનુભવ દુલભ બની ગયા છે. જિંદ્રગીભર મહેનત કરીને મેળવેલાં સાધના ય છેડવાં પડે
તમે માનેલા સુખના સાધના આવા વ્યભિચારી સ્વભાવના હાવા છતાં પણ તમને કદાચ એમ થશે કે તેાય એ સાધનેથી થેાડુ પણ સુખ તો મળે છે ને? તમારી એ વાત કબૂલ રાખીએ, તે પણ આપણે આપણી અત્યારની કમ બહુ સ્થિતિ પસંદ કરવા લાયક છેજ નહિ. માને કે તમારૂ પુણ્ય એવું ઉદયવતી છે કે તમે જે ઇચ્છે તે તમને મળી જાય છે. તમે જેને જેને જ્યારે જ્યારે ભોગવવાને ઇચ્છે તેને તેને ત્યારે ત્યારે ભોગવી શકેા છે, તે પણ તેનુ પરિણામ શુ સાંસારિક સુખના ભોગવટા હિંસાદિ પાપ વિના થઈ શકતા જ નથી. સાંસારિક સુખના રસથી પણ પણ પાપ બધાય છે અને સાંસારિક સુખના ભોગવટાથી પણ પાપ બંધાય છે, એટલે થેાડા કાળના સુખને પરિણામે ષ્ણેા કાળ દુ:ખ ભોગવવાના વખત આવી લાગે છે. આ વાતને હમણાં જરાક બાજુએ રાખીએ, તે! પણ અહીંથી આપણે મરવાનુ એતા નક્કી છે ને? આ સંસારમાં કયાંય જીવને ઠરી ઠામ ખેસવાની જગ્યા છે ખરી? જે જન્મ્યા તે નિશ્ચય મરવાના, જન્મની સાથે મરણ સંકળાએલુ જ છે. એવું મરણ સંભવિત છે કે જે મરણને પામ્યા પછીથી જન્મ પામવાપણું ન હેાય. પરન્તુ એવા જન્મ તેા અસ ંભવિત જ છે કે-જે જન્મને પામ્યા પછીથી મરણને પામવાપણું ન હેાય. અહીં તમે ગણત્રીના વર્ષોં જીવવાના એટલા વર્ષો તમે એવા સુખના સાધનાને મેળવવામાં, ભાગવવામાં અને સંધરવામાં ગાળે છે, કે જે સાધના વસ્તુતઃ સુખના સાધન નથી. પણ પાપના સાધના છે અને સૌથી પણ દુ:ખના જ સાધના છે, પરંતુ પાપથી અને એથી આવ
Page #592
--------------------------------------------------------------------------
________________
પાંચમ
વ્યાખ્યાનો
નારા દુઃખની પરવા કર્યા વિના તમે જીવનભર એ સાધનની પૂકે જ લાગી રહ્યા, પણ અંતે તમારે એ સાધનને છોડવાજ પડશે. તમારે એ સાધનને છોડીને બીજા જન્મમાં ચાલ્યા જવું પડશે, તમે મેળવેલા ને સંઘરેલા સાધનેમાંથી એક પણ સાધન સાથે નહિ આવે, આવું આપણા અનન્તકાલીન જીવનમાં કેટલીકવાર બન્યું હશે ? કદાચ અનન્ત વાર ! સુખના સાધનેને માટે ન જોઈએ રાત્રિ કે ન જોઈએ દિવસ, ન જોઈએ પુણ્યને કે ન જોઈએ પાપને, ન જોઈએ સગપણને કે ન જોઈએ સંબંધને; ન જોઈએ ભુખને કે ન જોઈએ તરસને, આવી અનેકવિધ યાતનાઓ વેઠી વેઠીને પણ જે સાધનને મેળવીએ સાધનેને પણ મૂકીને જવું પડે, નવા જન્મમાં પાછી નવેસરથી મહેનત કરવાની રહે. આવી દશા તરફ અણગમો પેદા ન થાય? વિચાર કરનારને જરૂર લાગી આવે એવી આ વાત છે, પણ આજે તે આત્માને માનવાની વાત કરનારાઓ પણ મોટે ભાગે આત્માને નહિ. માનનારાઓની જેમ વતી રહ્યાં છે, હું ક્યાંથી આવ્યો છું. અહીંથી પાછું મારે ક્યાં જવાનું છે અને અહીં જે કાંઈ મેં બહારની સુખસામગ્રી ભેગી કરી છે તેમાંની એક પણ વસ્તુ ભવાન્તરમાં મારી સાથે આવવાની નથી, આટલે વિચાર આવે, તે આજે બાહ્ય સુખમગ્રીને માટે લેકે જે ગાંડાતુર બની ગયા, તે કાંઈક ડહાપણુમાં આવે, પછી તે એ વિચાર પણ આવે કે અહીં મે મારા પરલોકના હિતને અનુલક્ષીને કર્યું શું? પણ આજે તે અજ્ઞાનથી કારમી વિચારજડતા આવી જવા પામી છે.
પુણ્ય પણ આખરે તો કમ જ છે. - પરલેકના હિતને વિચાર આવે એટલે માણસ કરે શું? પહેલે તે જેમ બને તેમ પાપને નહિ સેવવાને અને પુણ્યને આચરવાને વિચાર કરે, પરંતુ એવો વિચાર પણ બુદ્ધિની સ્થૂલતાને સૂચક છે. સુક્ષ્મ બુદ્ધિવાળો તે આગળ વિચાર કરે. એ એ વિચાર કરે કે આપણે પુણ્ય ઉપા, પણ પછી શું ? જે કેવળ દુન્યવી
Page #593
--------------------------------------------------------------------------
________________
}
પણ પ્રણયનનાં
લેખાંક:
સુખને માટે મુખ્યમાજ વ તુ તે એ પુણ્ણ જ્યારે ઉદ્યમાં આવશે, ત્યારે સુખની સામગ્રી તે મળશે, પણ એ સુખની સામગ્રીના ભાજીઇટ્ટાથી પાચ બધારશે તેનું શું? જે પાપને હું ઇચ્છતા નથી, તે પાપ તા માછું મારે પલ્લે જ પડી જશે. વળી પુણ્ય એ પણ આખર તે એક પ્રકારનું કર્મ જ છે. શુભ કમ છે એ વાત ખરી, પણ એડી તો સેનાતી હાય કે લાઢાની હાય, પણ ખેડી એટલે ખેડી, માટે પુણ્યની પણ ઈચ્છા જ કરવી નહીં. ઇચ્છા તો મારે એક જ રાખવી કે હું તે હાલ જે કમબદ્ધ છું, તેમાંથી મુક્ત કયારે બની જાઉં? એટલે મારે પુણ્યામાજ નતે સાટે મહેનત નહિ કરવી પણ એક માત્ર મુક્તિને મેળવાતે માટે જ મહેનત કરી. મુકિતની સાધના કરવાને માટે પણ
દેશાદિ સામગ્રી સહિત સનુષ્ય ભવ આદિ ઘણી સામગ્રીને ગ્રેગ આવશ્યક છે. અને જે આત્માઅે સહાપુણ્યશાળી હાય છે તેગ્માને જ એ બધી સામગ્રીના યાગ મળી શકે છે, એટલે પુણ્ય સર્વથા આવશ્યક ચીજ છે એવું નથી, પરન્તુ જે એક માત્ર મૂતિની જ અભિલાષાથી મુકિતના સાધક સાધનાને સેવવા માંડે છે, તેઓને જ્યાં સુધી મુકિત મળતી નથી ત્યાં સુધી સુન્દર પુણ્યને પણ યાગ થયા જ કરે છે. શ્રી જૈન શાસનમાં પુણ્ય પણુ એ પ્રકારનું હોય છે. એમ જાવેલ છે. એક પાપાનુબધી પુણ્ય અને ખીમ્ત પુણ્યાનુબધી પુણ્ય પુણ્યાનુબંધિ પુણ્ય દુન્યવી સામગ્રી ઉચ્ચ પ્રકારની આપે છે, પરંતુ એવા પુરૂષના કાળમાં જીવતા વિરાય હાનીને પામતા નથી પણ વૃદ્ધિને પામે છે, કેટલાક માણ્યે એવા નખળા હોય છે કે હૈયામાં એક માત્ર મુકિતની સાધનાની જ અભિલાષા હાય, પરંતુ પાતારીી નખળાપના કારણે એ માણસોને એસ થયા જ કરે કે ‘અમુક પ્રકારની અનુકૂળતા વિના તે Àક્ષતે સાધી શક્રીએ તેમજ નથી. આથી તેઓ મુકિતની સાધના સારી રીતિએ કરવાને માટે પુણ્યની ઈર્ષ્યા કરે એ નવા દ્વેગ છે, છતાં પણ તેઓ એસ તા સમજે જ કે પ્રશ્ન એ પણ આખર તે ક્રમ
'
Page #594
--------------------------------------------------------------------------
________________
પાંચમા
શ્યામા
K
જ છે અને ત્યારે તે ક્રમશઃ ક્રમ રહિત અવસ્થાને જ પ્રામલી છે. એટલે પુણ્યની ઇચ્છા પણ દુન્યવી સુખને માટે કરવી, એ તે એક પ્રકારનું પાપ જ છે.
માલ એટલે દુ:ખના અન્ત અને અનંત સુખનું પ્રગઢીકરણ
આપણે જે એકાન્તિક અને આત્મન્તિક સુખને ઈચ્છીએ, તે સુક્ષ્મ પુણ્યથી પણ મળી શકે એવું નથી. આપણે તે! નિષાધિક સુખ જ જોઇએ, નિપાધિક સુખ, આપણે જ્યાં સુધી નિરૂપાત્રિક બનીએ નહિ. ત્યાંસુધી મળી શકે એવુ નથી, આજે આપણને સુખના વિચાર આવે છે ન તેની સાથે જ ઉપાધિના વિચાર આવે છે. આ હેય. માત્ર હાય, અમુક ન હોય તે જ સુખ ભાગવામ—એમ આપ– જીતે થાય છે. જ્યારે અનતજ્ઞાનીએ ફરમાવે છે કે જ્યાં સુધી ફાઇ પુણ વસ્તુના કાપણ વ્યકિંતુના યોગમાં સુખ માનો છે! ત્યાં સુધી તમે સુખને ઓળખી શકયા જ નથી, સાષી માણસ સુખતા અનુભવ કરે છે, તે સુખ કેવુ છે? પાસે કાઇ પણ સાધન નથી અને સતાસૂતું સુખ અનુભવી શકાય છે, ક્ષમાશીલતાનું સુખ પણ નાય યેાગ વિના અનુભવી શકાય છે. જીવક ખદ્ધ દશામાં હોય ત્યારે પણ એ વિવેકી અને જ્ઞાની ખનીને, કથા પણ પરના યોગ વિના સુખ અનુભવી શકે છે, તેા પછી જ્યારે તે પરિપૂર્ણ પણે ક`મુકત બની જાય ત્યારે તે સુખને અનુભવ ન કરી શકે એ શક્ય જ નથી. માત્મા સ્વભાવેજ અનંત સુખવાળો છે. દુખનો યોગ એકમના યોગે છે. કમ બદ્ધતાના યોગે જે દુઃખ છે તે મુકતાવસ્થાં મળતાની સાથેજ નષ્ટ થઈ જાય છે, મુકત ખતવુ એટલે દુ:શ્માભાવને પેદા કરવા અને મૂકત્તાવસ્થા એટલે અનંત સુખમય અવસ્થા. આત્માની જે સ્વાભાવિક એવી અન્ત સુખમય અવસ્થા છે. તે કથી જ અપાયેલી છે અને તે કતુ આવરણુ જ્યારે સથા ટળી જાય છે, ત્યારે તે કંમે જન્મા વેલા દુ:ખનો સવ થા અંત આવી જાય છે. તેમજ આત્માની પેાતાની
Page #595
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખાંક
કે એમ
કે
મ
અનંત સુખમય અવસ્થા પરિપૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. એ વખતે આત્મા એકાન્ત નિરુપાધિક સુખ ભોગવે છે,
શરણને સ્વીકારવાની જરૂર છે આપણને નિષાધિક સુખને પામવાની ઈચ્છા થઈ અને એ માટે આપણે નિર્ણય કર્યો કે આપણે મોક્ષને મેળવો છે. પરંતુ મેક્ષ મળે શી રીતિએ? મેક્ષને મેળવવાનો ઉપાય કર્યો? સામાન્ય રીતિએ વિચાર કરતાં આપણે એટલું તે સમજી શકીએ કે-મેક્ષા મેળવવો એટલે આપણે આપણી વર્તમાન કર્મબદ્ધ દશાથી સર્વથા મુક્ત બની જવું, માટે આપણે જે મેક્ષનો ખપ હોય, તે આપણે બે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. એક પ્રકારનો પ્રયત્ન એ કે આત્માને કમનો યોગ થવા પામે નહિ તેવી રીતિએ પ્રવર્તવું, અને બીજા પ્રકારનો પ્રયત્ન એ કે–આત્માને જે કર્મો વળગેલો છે તેને આત્માથી વિખૂટા પાડી દેવા, આ બે પ્રકારનો પ્રયત્ન એકી સાથે જ આરંભ જોઈએ. અહીં આપણને માર્ગદર્શકને ખપ પડયા વિના નહિ રહે. અત્યાર સુધી તે આપણે ગમે તેમ આડયા, આપણે આથડી રહ્યા છીએ તેને પણ આપણને અત્યાર સુધી તે ખ્યાલ નહતો, પણ હવે આપણે સમજ્યા કે આપણે આ વિશ્વમાં અનન્ત કાળ થયા આથડી રહ્યા છીએ. આપણને આ રીતિએ વિશ્વમાં અથડાવનાર કર્મને યોગ જ છે. આટલી ખબર પડી માટે આપણે હવે એવાનું શરણું સ્વીકારવું જોઈએ કે જે કર્મથી કેમે છૂટાય તેને સાચો ઉપાય બતાવી શકે. સામાન્ય રીતિએ આપણને એમ લાગે કે કર્મથી છૂટવાને માટે આપણે અધર્મને ત્યાગ કરવો જોઈએ અને ધર્મને સ્વીકાર કરવો જોઈએ, હિંસાદિ એ અધમ છે અને અહિંસાદિ એ ધર્મ છે એમ પણ જે આપણે વિચારીએ તે લાગે પરતુ ધર્મના નામે ય અધર્મના ઉપાસક બની જવાય એમ શક્ય છે, અને અજ્ઞાનના યોગે આપણે ધર્મને જ અધર્મ માની લેવાની મૂવ કરીએ એ પણ આપણે માટે શકય છે. આથી આપણે એવાના
Page #596
--------------------------------------------------------------------------
________________
પાંચમા
વ્યાખ્યાના
શરણને સ્વીકારવાના યાગે આપણે કદી પણ ભૂલાવામાં પડીએ નહિ અને મેાક્ષમાંગે જ ગતિમાન બનીએ.
સજ્ઞનું શરણ સ્વીકારવુ' પડે.
આવી રીતિએ જીવા નિશ્ચિન્તપણે અને શ્રદ્ધાપૂર્વક કાના શરણને સ્વીકરી શકે ! આપણે એવા જ્ઞાનીના શરણને સ્વીકારવુ પડે, કે જે જ્ઞાની જેમ રૂપી પદાર્થાંને પેાતાના જ્ઞાનખળે જોવાને સમ હાય. તેમ અરૂપી પદાર્થોને પણ પેાતાના જ્ઞાનબળે જાણવાને સમથ હાય. કાઈ પણ પદાર્થને પરિપૂર્ણ પણે જાણ્યા ત્યારે કહેવાય કે જ્યારે તેના વર્તમાનકાલીન પર્યાયની જેમ જ તેના ભૂતકાલના સ` પર્યાયાને અને તેના ભવિષ્યકાલના સ પર્યંચાને પણ જાણી શકાય. ભૂતકાળ પણ અનન્તા છે અને ભવિષ્ય કાળ પશુ અનન્તા છે. એટલે એક પણ પદાર્થીના સર્વ પર્યાયાને તે જ જાણી શકે કે જેવું જ્ઞાન અનન્ત હાય. આ પણ એક નિયમ છે કે જે એકને જાણે તે સર્વને જાણે અને જે સતે જાણે તે જ એકને જાણે. એકનું પરિપૂર્ણ જ્ઞાન, સર્વના પરિપૂર્ણ જ્ઞાનની અપેક્ષા રાખે છે. જ્ઞાન એ આત્માને સ્વાભાવિક ગુણ છે. આત્માંના આ સ્વાભાવિક એવા ગુણુ જ્ઞાનવરણીય કમથી અવરાએલા છે. જ્યારે એ જ્ઞાનવરણીય ક્રમ સ`થા ક્ષીણ થઇ જાય છે, ત્યારે આત્માના, સ્વભાવિક એવા જ્ઞાનગુણપરિપૂર્ણ પણે પ્રગટે છે. એ જ્ઞાનમાં કાંઇ પણ ઊણપ હાતી જ નથી, આથી જ એવા આત્માઓને સ ન કહેવામાં આવે છે. આપણે જે હેતુને બર લાવવાને ક્ચ્છીએ છીએ, તે હેતુને ખર લાવવાને માટે આપણે સન બનેલા પરમ આત્માના શરણને જ સ્વીકારવું પડે તેમ છે; કારણ કે—અસના આત્માઓ સ્વતંત્રપણે મુકિતના માગ યથાસ્થિતપણે બતાવી શકે એ શકય જ નથી.
પરમાત્મા વીતરાગ અને સાજ હૈય જ્યાં સુધી આત્મા રાગી અને દ્વેષી-હોય છે, ત્યાંસુધી આત્મા
Page #597
--------------------------------------------------------------------------
________________
પહાપર્વમાં
.
લેખક
સર્વજ્ઞ બની શકતાં જ થિી. સર્વ પદાર્થોને સર્વ પ્રકારે થથાસ્થિતપણે જાણવામાં રાગ અને દ્વેષ અન્તરાય કરે છે. રોગ અને દ્વેપવાળા આત્મા ઓ પણ ઘણી ઘણું યેગ્યતાઓને મેળવીને, સર્વત્તની વાણીના પ્રતાપે સર્વ પદાર્થને સર્વ પ્રકારે યથાસ્થિતપણે જાણું શકે છે. પરંતુ સર્વપણની પ્રાપ્તિ તે રાગ અને દ્વેષને સર્વથા ક્ષય થયા પછીથી જ થાય. દેવે તે રાગની અનુગામી વસ્તુ છે. રાગના અસ્તિત્વમાં જ, રાગના અસ્તિત્વ યોગે દ્વેષ સંભવે છે. અમુકને રાગ, એના પ્રતિપક્ષી પ્રત્યેની શ્રેષનું કારણ બને છે, એટલે જેને રાગ નાશ પામે છે તેને દ્વેષ તે આપોઆપ નાશ પામી જ જાય છે, એટલે જેણે સર્વજ્ઞ બનવું હોય તેણે વીતરાગદશાને પ્રાપ્ત કરવી પડે છે. આપણે માટે શરણ યોગ્ય સર્વજ્ઞ જ છે. એટલે આપણે વિતરાગને તે શરણ થગ્ય માની જ લીધે કહેવાય, રાગી અને દ્વેષીથી જેમ ભૂલ થઈ જવાને સંભવે છે. તેમ અજ્ઞાનથી પણ ભૂલ થઈ જવાનો સંભવ છે. આથી આપણે તે વીતરાગ અને સર્વજ્ઞના શરણને સ્વીકારવું એજ હિતાવહ છે. સામાન્ય રીતીએ એમ કહેવાય કે માણસે મેક્ષને માટે પરમાત્માનું શરણ સ્વીકારવું જોઈએ. પરંતુ પરમ આત્મા કે હેય તે પણ આપણે જાણવું જોઇએ, પરમ આત્મામાં રાગ શ્રેષને અંશ પણ સંભવે નહિ અને અજ્ઞાનને અંશ પણ સંભવે. નહિ. આપણે જેને પરમાત્મા તરીકે સ્વીકારીએ તેમનામાં વીતરાગતા અને સર્વજ્ઞની અપેક્ષા જરૂર રાખીએ.
આપણે મેક્ષ આપણેજ સાધવાનો છે આજે આ ક્ષેત્રમાં શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમ આત્માઓને સંયોગ મળી શકે તેમ નથી, ક્ષેત્રાન્તરમાં શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા આત્માઓ હાલ સદેહે વિહરમાન છે, પરંતુ આ ક્ષેત્રમાં આ કાળમાં એવા આત્માઓનો વેગ મળી શકે એ શક્ય નથી, આમ છતાંય શ્રી વીતરાગ અને સર્વ એવા પરમ આત્માઓની વાણુને સંગ્રહ તે આજે પણ આ દેશમાં ઉપલબ્ધ છે. આ
Page #598
--------------------------------------------------------------------------
________________
પાંચમો
વ્યાખ્યાન
૭૯
ક્ષેત્રમાં કેટલાક સૈકાઓ પૂર્વે શ્રી વીતરાગ અને સર્વ એવા પરમઆત્માઓ સદેહે વિરહમાન હતા અને હાલ એ તારકે મુકતાવસ્થામાં છે, એ તારાએ જે મેક્ષને ઉપાય બતાવેલ તે શાસ્ત્રોમાં લખાએલો છે, એ ઉપાયનું અવલંબન લેવાને માટે ઉત્સાહિત બનીને જે પુણ્યાત્માઓ એ ઉપાયને જાણવાનો અને સેવવા પ્રયત્ન કરે છે તે પુણ્યાત્માઓ આ કાળમાં અને આ ક્ષેત્રમાં પણ એ મુકિતમાર્ગના આરાધકે બની શકે છે. અહીં આપણે એ વાત પણ સમજી જ લેવી જોઈએ કે-મેષ, એ કઈ હાથમાં લઈ શકાય કે હાથમાં દઈશકાય એવી વસ્તુ નથી, તેમજ કેઈ ઇના પુરુષાર્થથી મોક્ષનૈ પામી શકે એ પણ શકય મથી, પરમાત્માના શરણને સ્વીકારીને પણ આપી છે તે એ તારકેએ મુકિતને જે ઉપાય બતાવ્યો છે, તે ઉપાયને સેવવાને માટે જ પુરુષાર્થેશીય બનવું પશે. પરમાત્મા જે કાઈનેય ઉંચકીને મોક્ષે પહોંચાડી શકતા હોત, તે આપણે અથવા તે કઈ પણ છવ સંસારમાં હેત જ નહિ, પરંતુ મોક્ષ એ પણ આત્માને પિતાને એક પયય જે છે અને આત્મા એ પિતે જ એ પર્યાયને. પ્રગટ કરવા છે. આપણે મોક્ષ આપણે જ સાધવાને છે. આપણે પરમાત્માનું જે શરણ સ્વીકારવાનું છે, તે તે એ તારે એ દર્શાવેલા મેક્ષમાગને જાણવાને માટે અને એ મોક્ષમાર્ગને સેવવામાં ઉત્સા હિતે બનવાને માટે જ !
Page #599
--------------------------------------------------------------------------
________________
લેખાંક છો
મુમુક્ષુ બનેલા આત્માઓએ પણ શુદ્ધ મોક્ષમાર્ગને સેવવાની લાયકાત પહેલાં
કેળવવી જોઈએ એક્ષને મેળવવાને માટે પ્રયત્નશીલ બનવાને ઇચ્છિતા પુણ્યા
"ત્માઓએ શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પરમ આત્માઓએ જે ઉપાયને દર્શાવ્યો છે તે ઉપાયને સેવનાર બનવું જોઈએ. પરંતુ એ ઉપાયને સેવનારા બનવાને માટે એ ઉપાયનું જ્ઞાન પણ આવશ્યક છે. અને એ ઉપાયને સેવવાની પિતામાં - લાયકાત હેવી એ પણ આવશ્યક છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પરમ આત્માઓએ મેક્ષને મેળવવાને માટે જે ઉપાય દર્શાવ્યો છે તે ઉપાયને જાણ્યા વિના જેમ મેક્ષની સાધના ધઈ શકે નહિ, તેમ તે ઉપાયને જાણવા છતાં પણ આપણામાં જે તે ઉપાયને આચરવાની લાયકાત ન હોય તે આપણે તે ઉપાયને યથાર્થપણે આચરી શકીએ નહિ. દરેકે દરેક વસ્તુ પાત્રને પામીને જ ફલવતી બની શકે છે. કુપાત્રે પડેલી સારામાં સારી વસ્તુ પણ ખરાબમાં ખરાબ વસ્તુ કરતાંય વધારે ખરાબ પરીણામને નીપજાવનારી બને છે. સુપાત્રે પડેલુ જ્ઞાન તે જ્ઞાનીને અને બીજા પણ અનેકેને તારનારૂ નીવડે છે જ્યારે
Page #600
--------------------------------------------------------------------------
________________
સાધુવેષમાં હોય છે
છઠે
* વ્યાખ્યાનો એ જ જ્ઞાન કુપાત્રે પડવું ૨૦૦૦૦૦૦૦૦૦હેય છે તે તે જ્ઞાન તેના છે જ્ઞાતાનું અને બીજા પણ છે અનેકોનું અનિષ્ટ કરનારું ઈ તોય કસાધુઓ છે નિવડે છે. ખરાબ માણસ જેટલું વધારે જાણે તેટલું ખરાબ કરે. પિતાના જ્ઞાનનો
૬ જેઓ શુભ ઉપદેશને આપનારા ઉપયોગ એ પાપને સેવવામાં 8
જ 9 નથી, ધમચારી નથી પણ પાપજ કરે. અનેકેને વધારે
ચારી છે અને વિનય કરવાને છે ફસાવવામાં જ કરે, વિશ્વા
ગ્ય સ્થાને વિનય કરનારા સુઓને ઊંધે મા દેરવામાં હું નથી, તેઓ સાધુવેષમાં હોય ? જ કરે અને એમ પોતે ઘણે છે તેય કુસાધુઓ છે. ખરાબ હોય તે છતાં પણ ૭૭૭૭૭૭-૭૭૭૭ પિતે ઘણે સારે છે એવું લોકોને લાગે; એવી રીતિએ વર્તવામાં એ પોતાના જ્ઞાનને ઉપયોગ કરે. આજે દુનિયામાં જે માણસો ઉત્પાત મચાવી રહ્યા છે, અનેકના સંહારોને સર્જી રહ્યા છે, અનેકેના સંહારનાં સાધનોને ઉત્પન્ન કરી રહ્યા છે, સત્તાના બળે અનેકોને રંજાડી રહ્યા છે, ધનના બળે સંગ્રહખોરી કરી રહ્યા છે, અનીતિથી લૂંટ ચલાવી રહ્યા છે અને ગરીબ અથવા જરૂરવાળા વર્ગની સામાન્ય સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે એવા બધા માણસો કાંઈ અભણ નથી. ઘણું ભણેલા છે અને ઘણા હોંશિયાર છે. પણ એ જ્ઞાન કુપાત્રે પડી ગયું છે. જ્ઞાન તે એ ગુણ છે કે જેને જ્ઞાન મળે તેનું પણ કલ્યાણ થાય અને તેને યોગે અનેકેનું પણ કલ્યાણ થાય. કાયદો જાણનારો તે કહેવાય કે જે પિતે કાયદા વિરુદ્ધ વર્તે નહિ અને બીજાઓને ભૂલથી પણ કાયદા વિરુદ્ધ વર્તતાં બચાવી લે. એને બદલે કાયદાના જ્ઞાનનો ઉપ
Page #601
--------------------------------------------------------------------------
________________
ایییییییییییییی: '
*
૮૨. " આ પર્યુષણ પર્વનાં લેખાંકઃ จะออกหวงเอวเอวยวเอง
કે યોગ કાયદાને હેતુ મરી જાય
એવી રીતિએ કરે તો?
આવી તો ઘણી વાત છે, ઉપાસક બનો ? કે જે આજે માત્ર કુપાત્રત
કે ના યોગે જ કેટલું બધું ૬ બહુમાનપૂર્વકની સાધુજનની કે નુકશાન થાય છે તેને જણાવે ૬ સદાને માટે સેવા, પ્રાણી માત્ર 2 છે. તમે પિતે તમારા જીવન
પ્રત્યે બદલાની આશા વગરને ૨ ઉપર દૃષ્ટિપાત કરશે તે કે પ્રતિભાવ અને બાહ્ય સંગેને કે એમાંથી પણ તમને કદાચ છે ત્યાગ-આ ત્રણ ગુણના ઉપ- કે આ વિષયમાં ઘણું જાણ ૬ સક બને!
કે વાનું મળશે. આથી જ ૭૦૩ મોક્ષમાર્ગને દર્શાવીને મોક્ષ માર્ગને સેવવાની ભલામણ કરનારા મહાપુરૂષોએ મોક્ષમાર્ગને સેવવાને માટે લાયક બનવાની સૌથી પહેલી ભલામણ કરી છે. મોક્ષમાર્ગની સાધનાને લાયક બનાવનારા ત્રણ ગુણે
દુખ પાપથી અને સુખ ધર્મથી એ વાત આર્યદેશમાં સુપ્રસિદ્ધ છે, દુઃખ આવે તે તે પાપથી જ આવે અને સુખ મળે છે તે ધર્મથી જ મળે–આવી વાત, એ તે આસ્તિકોના જગતમાં સર્વમાન્ય વાત છે. આથી સુખના અથી એ પાપથી બચવું જોઈએ અને ધર્મને સેવવો જોઈએ. અહિંસાદિ, કે જે ધર્મના હેતુઓ છે, તે હેતુઓને સેવનારા બનવાને માટે, જે લાયકાત મેળવવી આવશ્યક છે તે લાયકાતને અંગે મહાપુરુષોએ અનેક ગુણનું વર્ણન કરેલું છે. એ લાયકાતનો સંગ્રહ એક સ્થળે ત્રણ ગુણમાં કરવામાં આવ્યું છે.
પહેલે ગુણ એ કે-ભક્તિપૂર્વક સાધુજનોની સેવા કરવી. બીજો ગુણ એ કે–પ્રાણિ માત્ર પ્રત્યે ભાવથી મંત્રીને ધરનારા બનવું; અને ત્રીજો ગુણ એ કે-દુન્યવી સઘળાય પદાર્થોના મમત્વનો ત્યાગ કરવો. આ ત્રણ ગુણે એવા છે કે જે અહિંસાદિ ધર્મહતુઓને પમાડયા
Page #602
--------------------------------------------------------------------------
________________
છઠે
. .. વ્યાખ્યાનો .
વિના રહે જ નહિ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને ધન–ધાન્યાદિ પરિગ્રહ; તથા જીવ, અજીવ આદિ પદાર્થો જેવા સ્વરૂપવાળા છે, તેવા જ. સ્વરૂપવાળા તે જીવ, અજીવ આદિ પદાર્થોને નહિ માનવા તે, તેમ જ ક્રોધ, માન, માયા અને લોભ-આ બધા પાપના હેતુઓ છે એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, કે તત્ત્વભૂત છવાવાદિ પદાર્થોને તેના સાચા સ્વરૂપે માનવા તે અને ક્ષમા, મૃદુતા, સલતા અને તૃષ્ણારહિતપણું-એ બધા ધર્મના હેતુઓ છે. મોક્ષના અભિલાષી આત્માઓએ, પાપના હેતુઓનો ત્યાગ કરવાપૂર્વક ધર્મના હેતુઓને નિરંતર વિધિપૂર્વક સેવવા જોઈએ. પાપના હેતુઓનો સવથા ત્યાગ. કરી શકાય અને ધર્મને હેતુઓને સતત સમ્યફ પ્રકારે સેવી શકાય, એ માટે મુમુક્ષુ આત્માઓએ ત્રણ સાધનને યોગ સાધે એ જરૂરી છે. એ ત્રણ સાધને તે જ આ સાધુસેવા આદિ ત્રણ ગુણ છે. આપણું લક્ષ્ય પાપના હેતુઓના ત્યાગનું અને ધર્મના હેતુઓના સેવનનું છે, પરંતુ એ લક્ષ્યને સફલ કરવાને માટે સાધુસેવા આદિ આ ત્રણ ગુણોથી સંપન્ન બનાવવાની પરમ આવશ્યકતા છે. જે આત્માઓ આ ત્રણ ગુણોને પામતા નથી, તે આત્માઓને મોક્ષ રૂએ પણ હોય અને તે આત્માઓને મોક્ષના માર્ગનું જ્ઞાન પણ હોય, તે પણ તેઓ મુક્તિમાર્ગના સાચા સાધક બની શક્તા નથી અને એથી તેઓ મોક્ષને પામી શકતા નથી. આ ત્રણ ગુણ તે એવા છે કે મોક્ષની રૂચિને નિર્મળ અને પ્રબલ બનાવે છે, પાપના હેતુઓ કયા છે તથા ધર્મને હેતુઓ ક્યા છે તેનું ભાન કરાવે છે. પાપના હેતુઓને તજવાને માટે તથા ધર્મના હેતુઓને સેવવાને માટે આત્માને ઉત્સાહિત બનાવે છે, પાપના હેતુઓના ત્યાગમાં તથા ધર્મના હેતુઓના: સેવનમાં આવતી વિનપરંપરાઓને વટાવી જવાની બુદ્ધિ તથા શક્તિ આપે છે અને અન્ને આત્માને અનેક આત્માઓને તારક બનાવીને મોક્ષને મેળવનાર બનાવે છે. આથી મુમુક્ષુ આત્માઓએ તે અવશ્ય આ ત્રણ ગુણને પામવાને માટે પ્રયત્નશીલ બનવું
Page #603
--------------------------------------------------------------------------
________________
૮૪
પર્યુષણપનાં
લેખાંકઃ
જોઇએ. જેએના હૈયાની મેાક્ષ અભિરૂચી ન પણ પ્રગટી હોય પરંતુ જે મેાક્ષની અભિરૂચીને પામવાની ઇચ્છાવાળા પણ અન્યા હોય તેનેય આ ત્રણ ગુણા ખૂબ જ ઉપકારક નિવડે છે. આ ત્રણ ગુણો એ તે આત્માના ખીજા સગુણાની જનેતા સમાન છે. જે આત્મા દાષાથી મુક્ત બનવાને ઈચ્છતા હોય તે આત્માએ ભલે વમાનમાં દોષોથી ભરેલા હોય અને ગુણાથી રહિત હાય પરંતુ તે જો આ ત્રણ ગુણાને સેવવાને માટે પ્રયત્નશીલ અને છે તે તેએ પરિણામે સવ દોષોથી મુક્ત અને સગુણાથી સંપન્ન અવશ્ય ખની શકે છે. સંસારસુખના અતિલેાભી અને મેાક્ષના દ્વેષી આત્માઓમાં તે આ ત્રણ ગુણી આવી શકતા જ નથી, સંસારના કહેવાતા સુખને લાભ ખરાખ છે એમ લાગ્યુ' હોય અને મેક્ષની વાત સાંભળવામાં આવે ત્યારે કમથી કમ હૈય માં એ વાત પ્રત્યે અણુગમા પેદા ન થતા હોય એવા આત્માએ જો આ ત્રણ ગુણાતે બરાબર સેવનારા બની જાય છે તે તે ક્રમે કરીને મેાક્ષના અભિલાષી, મેાક્ષમાના ઉપાસક અને માક્ષને પામનારા બન્યા વિના રહેતા જ નથી.
સાધુસેવા કરવાને માટે સાધુતા પ્રત્યે મહુમાન જોઇએ.
અહી આપણે આ ત્રણ ગુણાથી નિષ્પન્ન થતાં સીધાં પરિણામે અને પારપરિક પરિણામેાને અંગે થોડાક વિચાર કરીએ. પહેલા ગુણ છે—સાધુજનાની સદાને માટે હૈયાના બહુમાનપૂર્વક સેવા કરવી. સેવા જો હૈયાના બહુમાનપૂર્વક ન કરાય તે તે વસ્તુતઃ સેવા જ નથી, એટલે સૌથી પહેલા તો આપણા હૈયામાં સાધુજના પ્રત્યે અહુમાનના ' ભાવ પેદા થવા જોઇએ, માણસ તા ધણા છે, પરંતું ખરેખર સેવવા લાયક તા આજ માણસા છે એમ લાગવું જોઇએ, સાધુતા પામવા લાયક છે એમ લાગ્યા વિના સાધુજના પ્રત્યે બહુમાનને ભાવ જાગે નહિ. એટલે સાધુજના પ્રત્યે જે હૈયામાં બહુમાનના ભાવને પેદા કરવા હોય તે સાધુતા પ્રત્યે હૈ
Page #604
--------------------------------------------------------------------------
________________
છઠો વ્યાખ્યાને
૮ યામાં બહુમાન પેદા કરે જોઈએ, સાધુતા પ્રત્યે હૈયાનું બહુમાન હોય અને એથી જ જે સાધુજન પ્રત્યે હૈયાનું બહુમાન પ્રગટે, તે સાધુજને પાસેથી અથવા તે સાધુજનની સેવાથી કાંઈ પણ મેળવવાનું મન થાય, તે શું મેળવવાનું મન થાય ? એક માત્ર સાધુતાને જ મેળવવાનું મન થાય ને ? સાધુતાને પામવામાં ને સાધુતાને સેવવામાં અન્તરાય કરે એવી કોઈપણ વસ્તુ સાધુજનો પાસેથી અગર તે સાધુજનેની સેવાના ફલરૂપે મેળવવાની ઇચ્છા થાય જ નહિ. અંતઃકરણ આવી રીતિએ કેળવાય તે સાધુતાની ઈચ્છા સિવાયની ઈચ્છાઓ વગર પ્રયત્ન પણ માંદી પડે અને મરે પણ ખરી એ સ્વાભાવિક છે. સાધુજને પ્રત્યે હૈયાનું બહુમાન પ્રગટાવનાર વસ્તુ જે બીજી કોઈ પણ ન હોય અને માત્ર સાધુતા એ જ જે સાધુજને પ્રત્યે હૈયાનું બહુમાન પ્રગટાવનાર વસ્તુ હોય તે જે કોઈ સાધુવેષને ધરનારા હોય તે બધાને જ સાધુજન માની લેવાની ભૂલ થવા પામે નહિ. સાચે સાધુજન તે કે જેનામાં સાધુતા હેય એ વિચાર સ્વાભાવિક રીતિએ જ આવે, સાધુવેશમાં રહેલ સાધુતાને પામેલ છે કે નહિ, અને એનું વલણ સાધુતા તરફ છે કે નહિ એ જોવાનું મન થાય. મુમુક્ષુ આત્માઓએ જેમ સુગુરુઓને સેવવાની આવશ્યકતા છે તેમ કુગુરુઓને ત્યાગ કરવાની પણ આવશ્યકતા છે. આ તે સંસાર છે. નાટક વિગેરેમાં જેમ રખડતે માણસ રાજા અને વેશ્યા સતીને પાઠ ભજવે છે. તેમ સાધુવેશમાં મુસાધુઓ પણ હાયઃ એવા કસાધુઓનો તિ કલ્યાણના અથી આત્માઓએ ત્યાગ જ કરવું જોઈએ, સુસાધુઓને શોધી શોધીને સદાને માટે સેવનારા બનવું જોઈએ તેમ કુસાધુઓનો સંસર્ગ થવા પામે નહિ તેની કાળજી રાખવી જોઈએ, અને સાધુસંસર્ગ થઈ ગયું હોય તે તેને તત્કાલ ત્યાગ કરી દેવામાં અચકાવવું નહિ જોઈએ, એટલે સાધુજનની સેવા દ્વારા જે પુણ્યાત્માઓ પિતાના સાચા કલ્યાણને સાધવાને ઈચ્છતા હોય, તેઓએ તે પહેલાં સાધુતા પ્રત્યે જ હૈયાના બહુમાનવાળા બનવું જોઈએ અને
Page #605
--------------------------------------------------------------------------
________________
૮૬ પર્યુષણ પર્વનાં
લેખાંકઃ સાધુતા પ્રત્યે હૈયાનું બહુમાન હોય તે સાધુજનો પ્રત્યે હૈયાનું બહુમાન પ્રગટે છે.
સાધુજને શાનું પ્રતિપાદન કરે? - સાધુસેવાના પારંપરિક ફલો તો ઘણા છે, યાવત મોક્ષ એ પણ સાધુસેવાનું પારંપરિક ફલ છે, પરંતુ હાલ આપણે સાધુસેવાથી તત્કાળ "મળનારાં ફલોને જોઈએ, સાધુ સેવાથી સૌથી પહેલું તાત્કાલિક ફળ તે
એ મળે છે કે-નિરન્તર શુભ એવા ઉપદેશના શ્રવણને યોગ થાય છે, સાચા સાધુજનો ઉપદેશ આપવામાં કોના વચનોનું પ્રતિપાદન કરે ? શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા જે પરમ આત્માઓએ કહેલા ઉત્તમ વચનો તે જ વચનોનું પ્રતિપાદન સાચા સાધુજન કરે. મુમુક્ષુ બનેલા આત્માઓ બહુ ભણેલા ન હોય તે પણ જે બુદ્ધિશાળી હોય છે, તે તેઓ સમજી શકે છે કે “જે આત્માઓનું ચિત્ત રાગ અને દૃષથી હણાએલું હોય અથવા તે જે આત્માઓ પરિપૂર્ણ જ્ઞાનને ધરનારા ન હોય, તેવા આત્માઓ કેવળ સ્વતંત્રપણે નિજ બુદ્ધિથી કહેલા વચન ઉપર, સાચા ખોટાની પરીક્ષા કર્યા વિના વિશ્વાસ મૂકી શકાય નહી, કારણ કે રાગ દ્વેષ અને જ્ઞાનની ઓછપને અંગે ભૂલ થવાનો સંભવ છે” આવું ભણેલા એવા પણ બુદ્ધિશાળી મુમુક્ષુ આત્માઓ સમજી શકે, તે સાધુજનો આ વાતને સમજી શકે નહી, એ બને જ શી રીતિએ ? સાચા સાધુજનો તે સમજે કે કહેવા લાયક, સાંભળવા લાયક, સમજવા લાયક, જીવનમાં આચરવા લાયક અને સદા રટણ કરવા લાયક જે કોઈના પણ વચન હોઈ શકે, તે તે શ્રી વિતરાગ અને સત્તા બનેલા પરમ આત્માઓએ કહેલા ઉત્તમ વચનો જ હોઈ શકે. આવું સમજનારા સાધુજનો જ્યારે જ્યારે ઉપદેશ આપે ત્યારે ત્યારે પ્રતિપાદન તે શ્રી વીતરાગ અને સર્વિસ બનેલા પરમ આત્માઓએ કહેલ ઉત્તમ વચનોનું જ કરે. સાધુસેવાના યોગે જીવને નિરન્તર આ જ ઉપદેશ સાંભળવાને માટે મળે. એટલે સમય આપણે સાચા સાધુજનોની સેવામાં રહીએ, તેટલો સમય
Page #606
--------------------------------------------------------------------------
________________
છેઠે
વ્યાખ્યાને
આપણને સાંભળવાને મળે તો તે આવા જ વચનો સાંભળવાને મળે, અને નુકશાનકારક એવું એકપણ વચન સાંભળવાને મળે નહિ.
શુભ ઉપદેશથી જ્ઞાન અને ચારિત્ર મળે
આ ઉપદેશ સાંભળવા મળે, એનું પરિણામ શું આવે? જ્ઞાન પણ મળે અને ચારિત્ર પણ મળે શું ત્યજવા લાયક છે, તેનું પણ જ્ઞાન થાય, શું આચરવા લાયક છે તેનું પણ જ્ઞાન થાય અને શું માત્ર જાણવા લાયક છે તેનું પણ જ્ઞાન થાય. ત્યજવા લાયક શું છે અને ગ્રહણ કરવા લાયક શું છે એનું જ્ઞાન થવાથી, ત્યજવા લાયકને ત્યજવાને માટે અને ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કરવાને માટે પણ ઉત્સાહિત બનાય. આમ મોક્ષમાર્ગના સ્વરૂપનું જ્ઞાન પણ થાય અને મોક્ષમાર્ગને સેવનારા પણ બની શકાય. મોક્ષમાર્ગના સ્વરૂપનું જ્ઞાન થાય અને મોક્ષમાર્ગને સેવવાનું મન પણ થાય, પરંતુ એવા બધા જ આત્માઓ તત્કાલ મોક્ષમાર્ગના એકાન્ત આરાધક બની શક્તા નથી. મોક્ષ જે મેળવવા લાયક છે. એમ લાગે અને મોક્ષને મેળવવાને જે સાચે માર્ગ છે, તે માર્ગ ઉપર એવી શ્રદ્ધા થઈ જાય કે મારે માટે સેવવા લાયક. તે આ જ માર્ગ છે, છતાં એવા બધા જ આત્માઓ તત્કાલ ચારિત્રધર્મને સેવનારા બની શકતા નથી. જે કાંઈ નુકશાનકારક લાગે તેને બધા તરતજ તજનારા બની શકે અને જે કાંઈ હિતકારક લાગે, તેને બધા તરત જ સેવનારા બની શકે આવું બની શકતું નથી. ત્યજવા લાયક છું અને ગ્રહણ કરવા લાયક શું એની સાચી સમજ હોય અને એ ત્યજવા લાયકને ત્યજવાની તથા ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કરવાની વૃત્તિ પણ હોય, તે છતાં પણ એ વસ્તુને અમલી બનતાં અટકાવનાર કર્મ હોઈ શકે છે. એવા કર્મને શ્રી જૈન શાસનની પરિભાષામાં “ચારિત્રમેહનીય કર્મ કહેવાય છે. એ ચારિત્રમેહનીય કર્મના ક્ષયોપશમાના યોગે જ મુમુક્ષ અને શ્રદ્ધાળુ આત્મા, ત્યજવા મને ત્યજનાર, ગ્રહણ કરવા ગ્યને ગ્રહણ કરનારે બની શકે છે. મુમુક્ષુ અને શ્રદ્ધાળુ એવા પણ આત્મા
Page #607
--------------------------------------------------------------------------
________________
૮૮
પર્યુષપર્વનાં
લેખાંકઃ
ઓનું જ્યાં સુધી એ ચારિત્રમેહનીય કર્મ જોરદાર હોય છે ત્યાં સુધી મુમુક્ષુ અને શ્રદ્ધાળુ એવા પણ આત્માઓ, પિતાની ત્યજવા યોગ્યને વિજવાની અને ગ્રહણ કરવાની એટલે કે પાપના હેતુઓને ત્યજી વાની અને ધર્મના હેતુઓને જ સેવવાની અભિલાષાને અમલી બનાવી શકતા નથી. મોક્ષની ઈચ્છા છે અને મોક્ષને માટે જે ઉપાય સેવવા લાયક છે તેની શ્રદ્ધા પણ છે, પરંતુ ચારિત્રમોહનીય કર્મ એ શ્રદ્ધાને અમલી બનાવામાં અન્તરાય કરે છે. આ ચારિત્રમોહનીય કર્મ પણ સાચા સાધુજનની નિરન્તર હૈયાના બહુમાનપૂર્વક સેવા કરવાના યોગે, ક્ષયપશાદિને પામી શકે છે અને એથી જીવને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે. આથી જ સાચા સાધુજને દ્વારા દેવાતા ઉપદેશને શુભ કહેવામાં આવે છે. જે ઉપદેશ એક્ષનું કારણ બને અને જ્યાં સુધી મોક્ષ ન મળે, ત્યાં સુધી આત્માના અભ્યદયનું કારણ બને, તેને ઉપદેશ એ વસ્તુતઃ શુભ ઉપદેશ છે. ' ધર્મચારી આત્માનું દર્શન
નિરન્તર શુભ ઉપદેશની પ્રાપ્તિ એ જેમ સાધુસેવાનું ફલ છે, તેમ ધર્મચારી આત્માઓનું દર્શન-એ પણ સાધુસેવાનું તાત્કાલિક ફલ છે. જે આત્માઓ હિંસાદિ પાપના હેતુઓને સદાને માટે સર્વ પ્રકારે ત્યજી ચૂકયા હોય અને અહિંસાદિ ધર્મના હેતુઓને સેવવામાં જ મન, વચન અને કાયા એ ત્રણેય યોગોને ઉપચાર કરતા હોય એવા જે આત્માઓ એ જ વસ્તુતઃ ધર્મચારી આત્માઓ છે. સાચા સાધુજને સિવાય કોઈ જ આ ધર્મચારી હેઈ શકે નહિ. ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થ પણ એટલો ધર્મચારી હોઈ શકતું નથી, એ પાપચારી તે હેય છે જ. એવા પાપચારી ગૃહસ્થો પણ જ્યારે સાધુજનોની પાસે આવ્યા હોય, ત્યારે તે સામાન્યતઃ ધર્મચારી જ હોય. એટલે જે પુણ્યાત્માઓ સાધુસેવામાં રક્ત બન્યા હોય, તે પુણ્યાત્માઓને અશુભ દર્શન થતું નથી અને ધર્મચારી આત્માઓનું શુભ દર્શન થયા જ કરે છે. તમે કહેશો કે ધર્મચારી આત્માઓના દર્શનથી
Page #608
--------------------------------------------------------------------------
________________
છઠ
વ્યાખ્યાને
૮૯
છે લાભ ? એની સામે તમે પોતે જ એટલો વિચાર કરે છે કે જે કોઈ વસ્તુનું કોઈ પણ વ્યકિતનું તમને દર્શન થાય છે, તે તેથી * તમારા મન ઉપર કોઈ અસર થાય છે કે નહીં ? આંખ આનંદ અથવા દુઃખ અનુભવે એથી મન પણ આનંદ અથવા દુ:ખ અનુભવે અને આગળ વધીને કહીએ તે બીજી ઈન્દ્રિયે પણ કોઈક ને કોઈક પ્રકારનું જોર કરે, આવું બને કે નહી ? આ તે તમારા પિતાના અનુભવને વિષય છે. મનને ગમતી ચીજનું દર્શન સ્પર્શન અને સેવન તથા મનને નહી ગમતી ચીજનું દર્શન, સ્પર્શન અને સેવન મનોભાવની શાંતિ-અશાંતિ આદિ ઉપર કેટલી બધી અસર કરે છે ? આથી તે પરમાત્માની મૂર્તિના દર્શનનું તે સાધુજનેને માટે પણ વિધાન છે, જ્યારે ગ્રસ્થાને માટે તે પરમાત્માની મૂર્તિના દર્શન, સ્પર્શન અને સેવનનું વિધાન છે. મનને અશુદ્ધ ભાવથી મુક્ત બનાવવાને માટે અને મનને શુદ્ધ ભાવોમાં જવાને માટે, એ પણ એક પરમ આલમ્બન છે, તે વખતે જીવ પરમાત્માના અને પોતાના સ્વરૂપના ચિન્તનમાં ઉતરીને૫રમાત્મ સ્વરૂપને પામવાને માટે પ્રયત્નશીલ બનવાની પ્રેરણા મેળવી શકે છે. આવી જ રીતિએ, ધર્મચારી આત્માઓનું દર્શન પણ પાપના હેતુઓને સેવવાની વિચારણમાં નિમિત્ત બને છે. ઉપરાન્ત, એ દશન આત્માને પિતાને ધર્મચારી બનવાને માટે ઉત્સાહિત બનાવે છે. આ જે આવા ધર્મચારી બની શક્યા છે તો હું કેમ ધર્મચારી બની શકે નહિ ? એવો વિચાર પણ ધર્મચારી આત્માઓના દર્શન યોગે ઉત્પન્ન થવા પામે છે. ધર્મચારી આત્માઓના દર્શનને સાચે જે મોક્ષમાર્ગ છે. તેના ઉપર મુમુક્ષુ આત્માઓને શ્રદ્ધા પ્રગટે છે અને જે આત્માઓ શ્રદ્ધાળુ હોય છે, તેઓની શ્રદ્ધા નિર્મલ બન્યા કરે છે.
વિનયગ્ય સ્થાને વિનય આ ઉપરાન્ત, ક્ષમાર્ગના પ્રરૂપક શાસ્ત્રએ જે જે સ્થાનોએ વિનયને આચરવાની જરૂર દર્શાવી છે, તે તે સ્થાનોએ વિનયને
Page #609
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખાંક: આચરવારૂપ ફલ પણ સાધુસેવાના યોગે પ્રાપ્ત થાય છે. વિનય એટલે હૈયામાં બહુમાન સાથે હાથ જોડીને માથું નમાવવું, એ વિગેરેરૂપ ક્રિયા. વિનય જે જે સ્થાને જે જે રીતિએ કરવા જે તે તે રીતિએ તે તે સ્થાને સાધુઓ વિનય કરતા જ હેય. સાધુજને તે વિનયની મૂર્તિસમા હેય, સાચા સાધુઓ પરમાત્માન, ગુરુને . વડિલ સાધુજનોનો, જ્ઞાન તથા ચારિત્રનો અને જ્ઞાન તથા ચારિત્રના સાધનો આદિનો વિનય આચરનારા હોય અને એ જોઈને સાધુસેવા કરનારને ક્યાં છે કે વિનય કરવું જોઈએ, એ ખ્યાલ આવે છે તેમજ તે તે સ્થાને વિનય કરાવે એવો તે તે સ્થાન પ્રત્યે હૈયાના બહુમાનભાવ પ્રગટે છે. આ વિનય પણ જ્ઞાન, ચારિત્રનો અને ક્રમે કરીને પરમાત્મપદનો પ્રરૂપક બની શકે છે અને તે સાધુસેવાના યોગે સહેલાઈથી પામી શકાય છે.
સુગુરુ અને ગુરુ નિરન્તર શુભ ઉપદેશ, ધર્મચારી આત્માઓનું દર્શન અને સ્થાને વિનય, એ સાધુસેવાનું મેટું ફલ છે. આ વાત તમને ગમી જાય, તે તમે એવા સાધુજનોની સેવા કરવાનું જ છે કે જે સાધુજનોની સેવાના યોગે આ ત્રણ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય. જે સાધુજન શ્રી વીતરાગ અને સર્વ એવા પરમ આત્માઓએ દર્શાવેલ મોક્ષમાર્ગથી વિપરીત માર્ગનો ઉપદેશ આપતે હોય, એ પરમ આત્માઓએ કલા વચનોનું પ્રતિપાદન કરવાને બદલે, એ પરમ આત્માઓએ નિષેધેલા વચનોનું જ પ્રતિપાદન કરતે હેય; એ સાધુજન વસ્તુતઃ સુસાધુ નથી, પણ કુસાધુ છે. એ જ રીતિએ, જે સાધુ એકાતે ધર્મચારી બનેલે હેય નહિ અને પાપચારી પણ હોય, તે સાધુ પણ વસ્તુતઃ સુસાધુ નથી પણ મુસાધુ છે. સાધુ જેમ મનીન્દ્ર પ્રવચનનો પ્રતિપાદક હોવો જોઈએ, તેમ ધર્મચારી પણ હોવો જ જોઈએ. અને સાથે સાથે સાચા મુક્તિમાર્ગના દર્શક ધર્મશાસ્ત્રોએ જે સ્થાને જે જે પ્રકારના વિનયને આચરવાનો કહ્યો છે. તે તે સ્થાનોએ વિનયને આચરનાર
Page #610
--------------------------------------------------------------------------
________________
છઠે
વ્યાખ્યાને
૯૧
પણ જોઈએ જ. તે સ્થાનોએ વિનયનો અભાવ એ સાધુપણાને માટે કંલકરૂપ છે, તેમાંય જે તે તે સ્થાનો પ્રત્યે હૈયામાં સાચે બહુમાનભાવ જ ન હોય, તે એ સાધુ સાધુવેષને ધરનાર હોવા છતાં પણ સુસાધુ નથી પણ મુસાધુ છે.
સમયગ્દર્શન આ વાતમાં પણ મુમુક્ષુ અને શ્રદ્ધાળુ આત્માઓએ બહુ જ ચકોર બનવું પડશે. મુમુક્ષુ આત્માઓએ તે શ્રદ્ધાળુ બનવાને માટે આ વાતમાં ખાસ સુનિશ્ચિત મતવાળા બનવું જોઈએ. દેવતત્ત્વ ગુરૂતત્વ અને ધર્મતત્ત્વ એ તત્વત્રયીમાં ગુરૂતત્ત્વનું સ્થાન અમુક અપેક્ષાએ બહુ જ મહત્વનું છે. દેવતત્વની અને ધર્મતત્ત્વની પિછાન સદ્દગુરુઓ દ્વારા થાય છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમ આત્માઓના વિરહકાળમાં, મોટો આધાર ગુરુતત્ત્વ ઉપર છે. ગુરુતત્ત્વ બગડે, તે દેવતત્વ પ્રત્યેની અને ધર્મતત્ત્વ પ્રત્યેની બુદ્ધિ વિપર્યાસને પામે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. સાચે શ્રદ્ધાળુ એટલે કે સમ્યગ્દષ્ટિ આત્મા તે જ કહેવાય છે કે જે આત્માએ મોક્ષના આશયથી કુદેવનો, કુગુનો તથા કુધર્મનો ત્યાગ કરવાપૂર્વક સુદેવનો, સુગુરુનો અને સુધર્મની સ્વીકાર કર્યો હોય. દેવમાં વસ્તુતઃ કુદેવ હોતા જ નથી, પરંતુ દેવ તરીકે પંકાનારા અને પૂજનારાઓમાં કુદે પણ હઈ શકે છે. ગુરુમાં વસ્તુતઃ કુગુરુ હતા જ નથી પરંતુ ગુરુ તરીકે પંકાનારા અને પૂજનારાઓમાં કુગુરુઓ પણ હોઈ શકે છે. એજ રીતે ધર્મમાં વસ્તુત: કુધર્મ હેતે જ નથી પરંતુ ધર્મ તરીકે ઓળખાતા અને સેવાના માર્ગોમાં કુધર્મો પણ હોઈ શકે છે. આથી મુમુક્ષ બનેલા આત્માઓએ ખૂબ જ પરીક્ષક બની જવું જોઈએ. કોઈપણ દેવને દેવ તરીકે સ્વીકારતા એ જોવું કે એ વીતરાગ અને સર્વજ્ઞ છે કે નહી ? જે વીતરાગ અને સર્વજ્ઞ નહી તે સુદેવ નહી, સુગુરુ અને કુગુરુની વાત તે હમણાં જ આપણે આની ઉપરના ફકરામાં વિચાર આવ્યા. ધર્મની બાબતમાં તે ટૂંકમાં એમ કહી. શકાય કે–શ્રી વીતરાગ અને સર્વ એવા પરમ આત્માઓની આજ્ઞા
Page #611
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખાંક, એ જ સુધર્મ છે અને જે ધર્મ શ્રી વીતરાગ અને સર્વ એવા પરમ આત્માઓએ કહેલ ન હોય તે કુધર્મ છે. આ રીતિએ વિચાર કરીને મોક્ષના આશયથી કુદેવાદિને ત્યાગ કરે અને સુદેવેનો સ્વીકાર કરે એ જીવનું સમ્યગૂર્ણન છે. અત્ર દેવતત્વના સંબંધમાં થોડાક વધુ ખુલાસાની આવશ્યક્તા છે. દેવ, વીતરાગ અને સર્વજ્ઞ હેય જ એમાં બે મત નથી પરંતુ સઘળાય વીતરાગ અને સર્વજ્ઞ બનેલા આત્માઓનો સમાવેશ દેવતત્વમાં થતું નથી. દેવતત્વમાં સઘળા જ મુક્તાત્માઓનો સમાવેશ થાય છે, પરંતુ જે આત્માઓ વીતરાગને
અને સર્વજ્ઞપણાને પામ્યા બાદ જ્યાં સુધી સંદેહ વિચરતા હોય ત્યાં - સુધી તે આત્માઓ પૈકી જે મોક્ષમાર્ગના સ્વતંત્ર પ્રરૂપક અને ધર્મ તીર્થના સ્થાપક આભાઓ હેય છે તે આત્માઓ દેવતત્વમાં ગણાય છે, જ્યારે બાકીના શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા આત્માઓનો સમાવેશ ગુરુતત્ત્વમાં થાય છે.
પ્રાણી માત્ર પ્રત્યે મિત્રી ભાવવાળા બનવું જોઈએ
શુદ્ધ મોક્ષમાર્ગના સાચા આરાધક એટલે કે ધર્મચારી બનવાને માટે મુમુક્ષુ આત્માઓએ જેમ સદા સાધુજનોની બહુમાનપૂર્વક સેવા કરનારા બનવાની જરૂર છે, તેમ મૈત્રી ભાવના અભ્યાસવાળા પણ બનવાની જરૂર છે. મિત્રીભાવ એટલે પ્રત્યુપકારથી નિરપેક્ષ એવો પ્રીતિભાવ, પ્રાણી માત્ર પ્રત્યે પ્રતિભાવવાળા બનવું જોઈએ અને કોઈ પણ પ્રાણી તરફથી પોતાના એ પ્રીતિભાવના બદલાની અપેક્ષા નહિ રાખવી જોઈએ. એટલે જે આપણું પ્રત્યે પ્રીતિભાવવાળો હોય, તેના પ્રત્યે આપણે પ્રીતિભાવવાળા બનવું એમ નહિ, પરંતુ આપણે પ્રત્યે જે અપ્રીતિભાવવાળો હોય તેના પ્રત્યે પણ આપણે તે પ્રતિભાવવાળા જ બનવું. આ મૈત્રીભાવમાં આ મારો અને આ માટે નહીં
એવો પણ કોઈ ભેદ પાડવાનો નહીં તેમજ આ તે પશુ છે, આ તે પંખી છે એ એ પણ કઈ ભેદ પાડવાનો નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ દેહને ધરનાર છવ હોય તે પણ તેના પ્રત્યે પ્રીતિભાવને ધારણ કરવાનો આ મિત્રીભાવ કાંઈ સહેલાઈથી આવી શકતું નથી એટલે
Page #612
--------------------------------------------------------------------------
________________
છઠે
વ્યાખ્યાને
જ આ મૈત્રીભાવને લાવવાનો, અભ્યાસ કરવાનો. આ રીતિએ રોજ મૈિત્રીભાવને લાવવાનો અભ્યાસ કરતે કરતે આત્માનો શ્રેષરૂપ અગ્નિ શમી જવા પામે છે, કારણ કે મૈત્રીભાવને લાવતે લાવતે આત્મામાં સમાન ભાવ પેદા થવા પામે છે. વૈરભાવવાળા આત્માઓ મોક્ષમાર્ગની સાચી આરાધના કરી શક્તા નથી. કોઈના પણ અકલ્યાણની ભાવના રહે નહિ અને સૌના કલ્યાણની ભાવના આવે, ત્યારે જ સાચા ધર્મચારી બની શકાય છે. દોષભાવ ઉપશમી જાય અને મંત્રી પ્રગટવા પામે. ત્યારે જ શુદ્ધ અહિંસામય ધર્મનું સુન્દર પ્રકારે પાલન થઈ શકે છે, માટે મુમુક્ષુઓએ આ ગુણ કેળવવું એ પણ જરૂરી છે.
બાહ્ય સગાને ત્યાગ પણ પરમ ઉપકારક મુમુક્ષુઓએ ત્રીજો ગુણ જે કેળવવા લાયક છે, તે મમત્વના ત્યાગનો છે. ધન ધાન્યાદિ જે પરિગ્રહ છે તેનો તેમજ સંસારના જે જે પદાર્થો ઉપર અને જે જે વ્યક્તિઓ ઉપર મમત્વનો ભાવ છે તે પણ ત્યાગ કરવો, એ મોક્ષમાર્ગની આરાધના કરવાને માટે જરૂરી છે. આ ગુણને માટે આત્માએ બાહ્ય સંજોગોનો ત્યાગ કરવાનો છે. અનુકૂળ એવા પણું બાહ્ય સંજોગો, સરવાળે તે, દુખના જ કારણરૂપ છે એ વાત આપણે વિચારી આવ્યા છીએ. મુમુક્ષુ બનેલા આત્માને બાહ્ય સંજોગો દ્વારા ભોગવતા સુખાભાસમાં રસ રહેતા નથી. એને તે આત્મિક સુખનો અનુભવ કરે છે. મુમુક્ષને ઉપધિજન્ય નહિ, પણ ઉપાધિરહિત સુખ ખપે છે. બાહ્ય સંજોગે, એ પોતે જ ઉપાધિરૂપ છે અને અનેકવિધ ઉપાધિઓના જનક છે. બાહ્ય સંજોગોનો વેગ મિત્રીભાવમાં પણ વિક્ષેપ ઉપજાવનારો બને છે અને સાધુ સેવામાં પણ વિક્ષેપ ઉપજાવનાર નીવડે છે. હવે તે મુમુક્ષુ આત્માએ આંતરિક સંગે ઉપર ધસારો કરવાનો છે એ માટે એણે પહેલા શક્ય એટલો બાહ્ય સંગનો ત્યાગ કરવો જોઈએ. બાહ્ય સંગોનો ત્યાગ કરીને સોથી મોટો લાભ તે એ થાય છે કે-આમાની જે તૃષ્ણ છે એટલે
Page #613
--------------------------------------------------------------------------
________________
" પર્યુષણ પર્વનાં
લેખાંકઃ કે લેવાના છે, તે ક્રમે કરીને નાશ પામે છે. વિષયનો સંગ, એ. જીવની ભવાસનાને ઉધક છે. વિષયનો સંગ ન હોય તે તેથી લોભવાસનાને શેર કરવાની જગ્યા મળતી નથી અને મુમુક્ષુ આત્મા સંગ માત્રથી રહિત ભાવનામાં રમત હોય છે, એટલે પહેલા લોભવાસના કાબૂમાં આવી જાય છે, તેને ઉધક સામગ્રી નહિ મળવાથી તે નિર્બલ બની જાય છે અને જીવની સંગ રહિત બનવાની ભાવનાના જોરથી તે અંતે સર્વથા નષ્ટ પણ થઈ જાય છે. આમ બાહ્ય સંગેનો ત્યાગ પણ મુમુક્ષુ આત્માઓને માટે ખૂબ જ ઉપકારક નીવડે છે, તૃષ્ણ એ એવી ભયંકર વસ્તુ છે કે એને ઉપકારી મહાપુરુષો સઘળાય દોષોની જનની તરીકે અને સઘળાય ગુણેની ઘાતિની તરીકે ઓળખાવે છે. તૃષ્ણાને આધીન બનેલ છવ તક મળતાં દોષને સેવે નહિ તે કહી શકાય નહી, અને એથી જો પહેલાં તેનામાં કોઈપણ ગુણ આવ્યા હોય તે તે નાશ પામી જાય અને જે ગુણ ન આવ્યા હોય તે તૃષ્ણ પણ ગુણને આવવા દે નહિ, આથી મોક્ષમાર્ગને સેવવાને માટે મુમુક્ષુ આત્માઓને મમત્વનો ત્યાગ કરીને સઘળાય બાહ્ય સંગેનો ત્યાગ કરવાને માટે ઊધત બનવું જોઈએ. બહુ સાવધ આભાઓને પણ બાહ્ય સંધના અંશો કોઈ કોઈ વાર બહુ ભયંકર રીતિએ તૃષ્ણાના આવર્તમાં ઘસડી જાય છે, એટલે જેઓએ શક્ય હોય તેઓએ તે જેમ બને તેમ બાહ્ય સંગેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને
જ્યાં સુધી એવા સર્વત્યાગી ન બની શકાય ત્યાં સુધી જેટલા બાહ્ય સંજોગને તજાય તેટલા બાહ્ય સંગને તજીને અને શેષ બાહ્ય સંગને તજવાના પ્રયત્નમાં રહીને જેટલા બાહ્ય સંગ હોય તેના પ્રત્યેના મમત્વ ભાવથી મુક્ત બન્યા રહેવાનો પ્રયત્ન કરવા જોઈએ. મુમુ બનેલા જે પુણ્યાત્માઓ આ ત્રણ ગુણને સારી રીતિએ સેવનારા બને છે, તેઓ મોક્ષમાર્ગના જ્ઞાતા તથા મોક્ષમાર્ગના પાલક બનીને અનેક આત્માઓને મોક્ષના માર્ગે દોરનારા બનવા સાથે પિતાના મોક્ષને મેળવનારા બને છે અને સદાકાળને માટે સંપૂર્ણ સુખી બની જાય છે.
Page #614
--------------------------------------------------------------------------
________________
લેખાંક સાતમા
શ્રી જૈન શાસનમાં પર્ધાનું વિધાન એના આરાધન દ્વારા આત્માને કમઁથી મુક્તિ મળે એ માટે જ કરાયું છે
મગલની ઈચ્છા સૌને છે, પરંતુ સાચું મ’ગલ આત્મશુદ્ધિ ઉપર આધાર રાખે છે,
શ્રી પષણાં પત્ર એ શ્રેષ્ઠ પર્વ છે
શ્રી પર્યુષણા પ એ કોઇ પવ છે, કારણ કે કર્મના મને ભેદવાનું જેવું સામર્થ્ય શ્રી પ`ષણા પ માં છે, તેવુ સામર્થ્ય અન્ય કાઇ પણ પમાં નથી.
વીતરાગ અને સર્વજ્ઞ બનીને ધર્મતીની સ્થાપના કરશ્રી નારા પરમ આત્માઓએ જગતના જીવા-જીવાદિ સઘળાય પદાર્થોના સ્વરૂપનું વર્ણન કર્યું છે પરંતુ પ્રતિપાદન તે એક માત્ર મેાક્ષ માનુ ં જ કર્યું છે. સુખ કયાં કયાં છે, જ્યાં સુખ છે ત્યાં કેટલા પ્રમાણમાં સુખ છે, તે સુખ પણ કેવા કેવા પ્રકારનું છે અને તે તે સુખ કોને કયા ઉપાયે મળી શકે છે તેનુ, તેમજ દુ:ખ કયાં કયાં છે, જ્યાં દુ:ખ છે ત્યાં કેટલા પ્રમાણમાં દુ:ખ છે, તે દુ:ખ પણ કેવા પ્રકારતું છે અને તે તે દુઃખ કાને કયા કયા કારણે મળે છે તેનુ પણ એ તારકાને એ તારકા સન હોવાથી પરિપૂર્ણ જ્ઞાન હતું, આથી જ
Page #615
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં
લેખાંક
દુઃખના દંષી અને સુખના અર્થી એવા જગતના જીવોને, એ તારકોએ એક માત્ર મોક્ષમાર્ગની સાધના કરવાને જ ઉપદેશ આપે છે, દુઃખને સર્વથા અભાવ અને તે સાથે સુખની પરિપુર્ણતા એ વિના મેક્ષ સંભવી શકે એવી વસ્તુ જ નથી. જગતમાં કોઈ જીવ એ નથી કે જેને દુઃખ ખરેખર ગમતું હોય, અને સુખની અભિલાષા પણ જેને નથી. અભિલાષા હોય અને સુખની અભિલાષા ન હોય, એ પણ શક્ય જ નથી. જગતના છ દુઃખથી રીબાય છે. અને સુખ માટે તરફડીયા માર્યા કરે છે. આ રીબામણીની અને તરફડીયા મારવાની દુઃખમય હાલતને અન્ત આવે એ મેક્ષ વિના અસંભવિત હેવાના કારણે જ, એ પરમ આત્માઓએ મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. એ તારકોએ જગતના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે, તે વર્ણન પણ એ માટે જ કર્યું છે કે, જે કઈ જગતના સ્વરૂપને સાચે જ્ઞાતા બને. તેને પિતાના મોક્ષને સાધવાની ઈચ્છા થયા વિના પણ રહે નહિ અને જગતના સઘળાય છે મોક્ષને જ પામ-એવી ઈચ્છા થયા વિના પણ રહે નહિ. જેના હૈયામાં આ પ્રકારની ઈચ્છા જન્મતી નથી, તે ગમે તેટલું ભણેલો હોય, તે પણ તે વસ્તુતઃ અજ્ઞાન છે. તે તત્ત્વજ્ઞાની પણ સાચે તત્વજ્ઞાની નથી જ, કે જેના હૈયામાં પિતાના મોક્ષની ઈચ્છા નથી તેમજ સર્વ છે મોક્ષને પામે–એવી ઈચ્છા નથી ભણતર એ જાદી ચીજ છે અને જ્ઞાનનું હૈયામાં પરિણમન એ જાદી ચીજ છે. જ્ઞાનનું હૈયામાં પરિણમન થવું જોઈએ અને તે પણ સમ્યક્ પ્રકારે પરિણમન થવું જોઈએ, આજે તત્ત્વના જ્ઞાતાઓ ઘણા ઓછા છે, પરંતુ તત્ત્વના જ્ઞાતાઓમાં પણ એવા આત્માઓ બહુજ થડા છે, કે જેઓના હૈયામાં તત્ત્વભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યફ પ્રકારે પરિણમ્યું હોય, વ, અજીવ આદિ તના સ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન, હૈયામાં જ્યારે સમ્યફ પ્રકારે પરિણમનને પામે છે, ત્યારે તે જ્ઞાન જ્ઞાનની કોટિમાં ગણાય છે. એ વિના તે, તના સ્વરૂપનું જ્ઞાન પણ અજ્ઞાન અગર તે
Page #616
--------------------------------------------------------------------------
________________
સાતમે
વ્યાખ્યાને
૯૭
મિથ્યા જ્ઞાનની ટિમાં ગણાય છે, જ્ઞાન પણ જ્ઞાનની કોટિમાં ગઈ તેવું છે કે નહિ એની પરીક્ષાને આ જ ઉપાય છે કે “મોક્ષની ઈચ્છા છે કે નહિ ?” મોક્ષની ઈચ્છા હોવા છતાં પણ જ્ઞાન અજ્ઞાન કેટિનું હોઈ શકે છે અને તેનું કારણ છવાઇવાદિ પદાર્થોનું જે સાચું સ્વરૂપ તેને સાચે ખ્યાલ નહિ હે અને તેના સ્વરૂપને ઉલટો ખ્યાલ હવે એ છે. એટલે વાવાદિ પદાર્થોના સાચા જ્ઞાનની પણ આવશ્યક્તા છે અને તે જ્ઞાન ક્યામાં સમ્યફ પ્રકારે પારણમન પામે તેની પણ આવશ્યક્તા છે. આ જ્ઞાન સાથે જ્યારે તેને અનુરૂપ વર્તનને સુગ થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે આથી જ ઉપકારીઓએ મોક્ષમાર્ગના સ્વરૂપને વર્ણવતાં ફરમાવ્યું છે કે સમ્યગ્દ
નજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: એવીજ રીતીએ જ્ઞાનક્રિયાલ્યાં મોક્ષ: એમ પણ કહેવામાં આવ્યું છે સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન અને સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર પણ કાયકષ્ટ કેમ ? સાચું જ્ઞાન જ તે કહેવાય કે જે જ્ઞાન દ્વારા જે જેવું હોય તેવું જ જણાય, અને સાચું ચારિત્ર પણ તેજ કહેવાય, કે જે સમ્પગ જ્ઞાન પૂર્વકનું હેય. સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર-એ ત્રણનો યોગ, એ મોક્ષ માર્ગ છે એમ કહેવા પાછળ પણ આજ આશય છે, અને “જ્ઞાન તથા ક્રિયાથી મોક્ષ–એમ કહેનારા ઉપકારિઓએ પણ સમ્યગ્દર્શનવાળા જ્ઞાનને જ જ્ઞાન કહીને તેવા જ્ઞાનથી અને તે જ્ઞાનને અનુરૂપ વર્તનથી મોક્ષ છે એમ ફરમાવ્યું છે. મોક્ષની પ્રાપ્તિ નથી એકલા જ્ઞાનથી કે નથી એકલા ચારિત્રથી. જ્ઞાન અને ચારિત્રને સુન્દર યોગ થાય, તે જ એના દ્વારા જીવ મોક્ષને મેળવી શકે, આથી મુમુક્ષુ આત્મા
એ વાવાદિ પદાર્થોના સ્વરૂપને યથાસ્થિતપણે જાણવાનો પ્રયત્ન કરે જોઈએ અને એ જ્ઞાનને પિતાના મન વચન કાયાને વેગમાં અમલી બનાવવાને માટે પ્રયત્નશીલ બનવું જોઈએ, આ જ્ઞાન અને આ ચારિત્રની પ્રાપ્તિ થાય એ માટે સાધુસેવા આદિ ત્રણ ગુણો
Page #617
--------------------------------------------------------------------------
________________
૯૮ પર્યુષણ પર્વના
લેખાંક મેળવવા જોઈએ. જેની વાત આપણે કરી આવ્યા.
જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ સમ્યજ્ઞાનપૂર્વકનું ચારિત્ર સંયમમય અને તમય હોય છે. મોક્ષ પામે એને અર્થ એ છે કે આત્માને સકલ કર્મોના યોગથી સર્વથા રહિત બનાવી દેવે. સાધના દ્વારા આત્માના સ્વરૂપને ફેરવવાનું નથી, પણ આત્માના સ્વરૂપને પ્રગટાવવાનું છે. કર્મના યોગને લઈને આત્મા અત્યારે વિભાવદશાને અનુભવ કરી રહ્યો છે એજ આત્મા કર્મના યોગથી રહિત બની જાય એટલે સ્વભાવ શાને અનુભવ કરનારે બને. આત્મા કેવળ સ્વભાવ દશાને જ અનુભવ કરનારો બને પછી તે કાંઈ કરવાપણું રહેતું જ નથી. આપણે મહેનત તે વિભાવશા ટળે એ પુરતી જ કરવાની છે.
વિભાવદશાનું મૂળ કારણ કર્મ છે. આત્માની સાથે કર્મનો યોગ એજ આત્માની વિભાવદશાનું મૂળ કારણ છે. એટલે કર્મને વેગ જાય તેની સાથે વિભાવશા પણ જાય. આથી મુમુક્ષુ આત્માઓએ નવા કર્મને યોગ થવા પામે નહિ, તથા જુના કર્મોને યોગ નષ્ટ થઈ જાય એ માટે જ જ્ઞાન અને ક્રિયાને ઉપયોગ કરવાનું છે. જ્ઞાન અને ક્રિયા દ્વારા નવા કર્મોના વેગને અટકાવી શકાય છે. અને પ્રાચીન કર્મોને આત્માથી વિખુટા પાડી શકાય છે. સંયમ નવા કર્મોને આવતા અટકાવે છે અને તપ પ્રાચીન કમોને આત્માથી વિખુટાં પાડી દે છે. પણ તે સંયમ અને તે તપ જે સમ્યગ્ગાને કરીને સહિત હેય તે જ તે આવા સુંદર પરિણામને નિપજાવી શકે છે. આ રીતીએ જ્ઞાનની અને ક્રિયાની ઉપાસનામાં પણ સાધુસેવા, મૈત્રીભાવ અને બાહ્ય અંગેને ત્યાગ બહુ સારી રીતિએ ઉપકારક નિવડે છે.
શ્રી પર્યુષણ પર્વ જેવું કઈ પર્વ નથી તેનું કારણ
આ રીતિએ મોક્ષમાર્ગની ઉપાસના કરવામાં જે રક્ત બનેલા આત્માઓને માટે તથા એકાન્ત મોક્ષમાર્ગની જ ઉપાસના કરનારા બનવાની અભિલાષાને સે તા આત્માઓને માટે, અનન્ત ઉપકારી અન
Page #618
--------------------------------------------------------------------------
________________
સાતમે
વ્યાખ્યાને
નશાના પરમ પુરુષોએ અનેક પર્વોને પણ ઉપદેશ્યા છે. એ પર્વના દિવસોમાં મુમુક્ષુ આત્માઓએ વિશેષ ઉલ્લાસથી વિશિષ્ટ પ્રકારે મોક્ષ માર્ગની આરાધના કરવાની હોય છે. વર્ષમાં આવતા અનેક પર્વોમાંનું એક શ્રી પર્યુષણ પર્વ છે, પરંતુ આ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. શ્રી. પર્યુષણ પર્વને અંગે ઉપકારી મહાપુરુષે ફરમાવે છે કે;–
પર્વાણિ બનિ સતિ, પ્રોક્લાનિ શ્રીજિનાગમે; પર્યુષણસમ નાન્યત, કર્મણાં મર્મભેદકૃત ૧ |
એટલે કે–શ્રી જિનાગમમાં પર્વો ઘણું કહેલા છે. પરંતુ તે પવમાં જે શ્રી પર્યુષણ પર્વ છે, તેના જેવું કર્મોના ભેદ કરનારૂં અન્ય કોઈ પર્વ નથી. આ ઉપરથી એ વાત પણ સમજી શકાય તેમ છે કે, શ્રી જન શાસનમાં જે પર્વોનું આરાધન કરવાનું ઉપદેશાયું છે તેની પાછળ ક હેતુ રહે છે, તેમજ શ્રી જિનાગમમાં ઘણું પર્વોમાં પણ શ્રી પર્યુષણ પર્વને સર્વ પર્વોમાં શિરોમણીભાવને ભજનારું કહેવાયું છે, તે કયા હેતુથી કહેવાયું છે, એ વાત પણ આ ઉપરથી ઘણું જ સુન્દર રીતિએ સ્પષ્ટ થઈ જવા પામે છે. મુમુક્ષ આત્માઓ પર્વોનું આરાધન કરવા દ્વારા, પિતાના આત્માને વળગેલા કર્મસમૂહને વિદારી શકે, એ માટે જ શ્રી જૈન શાસનમાં પર્વોનું વિધાન કરવામાં આવ્યું છે. અને મુમુક્ષુ આત્માઓને પિતાને વળગેલા કર્મ સમૂહને વિદારવાને જે આશય, તે આશય સુંદરમાં સુંદર રીતિએ બર આવી શકે એવું સામર્થ્ય શ્રી પર્યુષણ પર્વની યથાસ્થિત આરાધનામાં રહેલું છે, માટે જ શ્રી પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. આથી એ જ ફલિત થાય છે કે-જે આત્માઓ પિતાને વળગેલા કર્મ સમૂહને વિદારવાને ઈચ્છતા હોય તે આત્માઓએ હંમેશને માટે શુદ્ધ મોક્ષ માર્ગની આરાધના કદાચ ન થઈ શકે તે પણ, અને શ્રી જિનામે ફરમાવેલા સકલ પર્વોમાંથી અમુક પર્વોની કે એ પર્વો પૈકીના બીજા એક પણ પર્વની આરાધના કરવા દ્વારા મોક્ષમાર્ગની આરાધના કદાચ ન થઈ શકે તે પણ
Page #619
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પર્યુષણપ નાં
લેખાંકઃ
દરેક મુમુક્ષુ આત્માઓએ શ્રી પર્યુષણા પત્રની તા અવશ્ય આરાધના કરવી જોઇએ. આરાધના કરવાના ભાવ તા સદાને માટે અને સકલ પાને માટે જોઇએ. પરંતુ આ એક એવુ પ` છે કે આ પર્વની તે અવશ્ય આરાધના કરવી જોઇએ, આથી જ જૈન સમાજમાં વભરમાં આવતા સંખ્યાબંધ પર્વો પૈકી ખીન્ન પર્વમાં જે ઉત્સાહ અને ઉલ્લાસ નથી જણાતો, તે ઉત્સાહ અને ઉલ્લાસ આ શ્રી પર્યુષણાપમાં જણાય છે, રૂઢ એવા પણ ધા`િક કુલાચારામાં હમણાં હમણાં ઘણી મન્દતા આવી જવા પામી છે. અને પર્વાધિરાજનું આરાધન પણ એ અસરથી મુક્ત રહેવા પામ્યું નથી, તેમ છતાં પણ હજીય જૈન સમાજમાં અન્ય સર્વો પર્યાં કરતાં આ પર્વાધિરાજ તરફ લક્ષ્ય દોરવાએલું રહે છે. આ રીતિએ જેઓ કળાચારને અંગે પણ આરાધના કરે છે, તેઓ જો આ પર્વાધિરાજની મહત્તાને સમજને યથાયેાગ્ય રીતિએ આરાધના કરવા માંડે, તે આ પર્વાધિરાજની આરાધનામાંથી ક્રમશઃ સર્વ પદ્મની અને સવ દિવસેાએ આરાધના કરનારા અની શકાય એ શક્ય છે.
કબ્યાના હાર્દને લક્ષમાં લે
અન્ય સ` પર્વોના કરતાં શ્રી પર્યુષણા પમાં કર્મોના મમ્તા ભેદ કરવાનું સામર્થ્ય વિશેષ છે. તે કયા કારણે વિશેષ છે. ષે વાત વિચારવા જેવી છે એ વાતને સમજવાને માટે શ્રી પષણા પતે અંગે જ્ઞાનિઓએ અવશ્ય કરણીય એવા જે કવ્યો કહ્યા છે તેનો વિચાર કરવા જોઇએ, શ્રી પર્યુષા પર્વતે અંગે અવશ્ય કરણીય એવા કવ્યોના હાર્દને જો બરાબર લક્ષમાં લેવામાં આવે તે જરૂર સમજાય કે આ પર્વાધિરાજમાં કર્મોના મનો ભેદ કરવાનું અદ્દભુત સામર્થ્ય છે. વાત એ છે કે માત્ર કુલાચારને અવલખીને ગતાનુતિકણે જ એ ક બ્યાને કરાય તે એના યાગે આત્માને જે વાસ્તવિક કાટીને લાભ થવા જોઇએ તે થાય નહિ, બાકી વિધિપૂર્વક અને ભાવપૂર્વક જો આ કબ્યાને કરાય, તેા એના યોગે આત્માને અપૂર્વ કાંટીને
Page #620
--------------------------------------------------------------------------
________________
સાતમે
લાભ થયા વિના રહે નહિ. પર્યુષણા પ
દિવસ તે એકજ છે
પર્યુષણા એ પણ એક આચાર છે. આચેલકથ આદિ શ પ્રકારના આચારો છે. સાધુઓને માટેના દા પ્રકારના એ આચાર પૈકી ‘પર્યુષણ! ’ નામના જે આચાર છે, તેમાં સાધુઓને લગતા વાસ સંબંધી આચારને પણ સમાવેશ થાય છે, અને વાર્ષિક પના પણ સમાવેશ થાય છે. આ વાર્ષિક પર્વ પહેલાં ભાદરવા શુદ પાંચમે નિયત હતું, પરંતુ યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ સ`ોગવશાત્ ભાદરવા સુદ ચેાથે આ વાર્ષિક પને નિયત કર્યું અને ત્યારથી માંડીને ભાદરવા સુદ ચેાથે વાર્ષિક પવ મનાય છે. આ એક અતિ મહત્ત્વના ફેરફાર છે, પરંતુ આ ફેરકાર પાછળ ઘણું રહસ્ય રહેલું છે. એક રાળ, કે જે શ્રાવક હતા અને વાર્ષિક પનું આરાધન કરવાને ઇચ્છતા હતા, તેણે પોતાની મુશ્કેલીના કારણે યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાને વિનંતી કરી કે ભાદરવા શુદ પાંચમના ખલે ભાદરવા શુદ્ છના દીવસે પર્યુષણા કરવાની કૃપા કરો ! ષે વિનંતીના ઉત્તરમાં, આચાર્ય ભગવાને કરમાવ્યું કે પર્યુષણા કરવામાં ભાદરવા શુદ પાંચમની રાત્રિને ઉલ્લ’ઘી શકાય જ નહિ, આથી રાજાએ વિનંતી કરી કે અનાગત ચતુથી એ પર્યુષણ કરવાની કૃપા કરો ! ભાદરવા સુદ પાંચમની અપેક્ષાએ ભાદરવા સુદ છઠ્ઠ અતિક્રમિત કહેવાય અને ભાદરવા સુદ ચોથ અનાગત કહેવાય, યુગપ્રધાન આચાર્ય ભગવાનને રાજાની વિનંતીને સ્વીકાર કરવા વ્યાજબી લાગ્યા અને તેએશ્રીએ રાજાની વિનંતિને સ્વીકારીને પર્યુષણા પર્વના દિવસ તરીકે ભાદરવા શુદ ચેથને પ્રવર્તાવી. તત્કાલીન સ સાધુએએ પણ તેતે અનુમતિ આપી, આ ફેરફારના યોગે ચેાભાસી, કે જે પહેલાં પૂનમની હતી. તે ચૌદશે ફેરવવી પડી આજે ઘણા એવા ભ્રમમાં છે કે-વાર્ષિક પ ગમે તે દિવસે થઇ શકે, જ્યારે કરીએ ત્યારે લાભ જ છે. ખરેખર, એમજ હોત તો યુગપ્રધાન
વ્યાખ્યાના
૧૦૧
Page #621
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
આચાર્ય ભગવાન શ્રીમત કાલિકસૂરીશ્વરજી મહારાજા તે વર્ષે ભાદરવા શુદ છઠે પર્યુષણા કરી લેત. અને પછી પાછા ભાદરવા સુદ પાંચમે સંવત્સરી પર્વ કરવાનું જારી રાખત, પરંતુ ભાદરવા સુદ પાંચમે આગલે વર્ષે સંવત્સરી કરેલી, તેથી જેમ તે વર્ષે ભાદરવા સુદ છઠે સંવત્સરી થઈ શકે તેમ ન હતું, તેમ ભાદરવા સુદ ચોથે સંવત્સરી કર્યા પછી ભાદરવા સુદ ચોથની રાત્રિનું ઉલ્લંઘી શકાય તેમ પણ નહોતું, ત્યાં શાસ્ત્રની આજ્ઞાનો સવાલ હતું. આથી ત્યારથી પર્યુષણ પર્વ ભાદરવા સુદ ચોથે જ નિયત થયું, અને માસી ચૌદશે નિયત થઈ. આ ઉપરથી તમે સમજી શક્યા હશે કે પર્યુષણ પર્વ તે માત્ર એક જ દિવસ છે. પર્યુષણું પર્વને ભાદરવા સુદ અને દિવસ એ આઠ દિવસ આવે એ રીતિએ પહેલાના સાત ધિસોને લઈને શ્રી. પર્યુષણું અઠ્ઠાઈ ગણાય છે. શ્રી પર્યપણું પર્વની અઠ્ઠાઈ આઠ દિવસની છે, પણ શ્રી પર્યુષણ તે એક જ દિવસે અને તે પણ યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રીમત કાલિકસૂરીશ્વરજી મહારાજાએ જ્યારથી ફેરફાર કર્યા, ત્યારથી ભાદરવા શુદ થે જ છે.
શ્રીકલ્પસૂત્ર શ્રી પર્યુષણ પર્વ આવે છd, મંગલ નિમિત્તે, શ્રી કલ્પસૂત્ર વંચાતું અને સંભળાવાતું. શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા બાદ, રાત્રિએ શ્રી કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ માત્ર સાધુઓ પુરતુ જ થતું હતું. શ્રી કલ્પસૂત્ર સાધ્વીઓને પણ તેજ દિવસે દિવસના ભાગમાં વિધી અનુસાર સંભળાવાતું હતું. તે કાળમાં શ્રાવક-શ્રાવિકા સંઘને શ્રી કલ્પ સૂત્ર સંભળાવાતું પણ નહીં. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નિર્વાણ પામ્ય, એક મતે ૯૮૦ વર્ષો વ્યતીત થયે છતે અને મતાંતરે ૯૯૩ વર્ષો વ્યતીત થયે છતે શ્રીકલ્પસૂત્ર સભા સમક્ષ મહેસવપૂર્વક આનંદપુર નામના નગરમાં વંચાયું અને ત્યારથી આરંભીને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘ શ્રી કલ્પસૂત્રના શ્રવણને અધિ
Page #622
--------------------------------------------------------------------------
________________
સાતમે
વ્યાખ્યાના
૧૦૩
કારી બન્યા છે. આ રીતીએ સભા સમક્ષ શ્રી કલ્પસૂત્ર પાંચ વિસામાં નવ વિભાગે રૂપ નવ વ્યાખ્યાના દ્વારા વંચાય છે. એ પાંચ વિસામાં પાંચમા દિવસ ભાદરવા શુદ ચેાથતાજ આવવા જોઇએ. ભાદરવા શુદ ચોથના દિવસ એ જ શ્રી પર્યુષાને દિવસ છે અને તે દિવસે ચતુવિધ શ્રી સંધને માત્ર નવમું વ્યાખ્યાન જ નહિ સંભળાવતાં આખુંય શ્રી કલ્પસૂત્ર મૂળ સંભળાવાય છે. આ શ્રી કલ્પસૂત્રની રચના, ચૌદ ૉના જ્ઞાનને ધરનારા યુગપ્રધાન આચાર્ય ભગવાન્ શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામીજીએ કરેલી છે. પ્રત્યાખ્યાનપ્રવાહ નામનું જે નવમું પૂર્વ તેમાંથી અમુક અમુક વસ્તુને ઉદ્ધૃત કરીને તેના દ્વારાએ મહાપુરૂષે આ શ્રી કલ્પસૂત્રની રચના કરેલી છે. આથી આ કલ્પસૂત્રનું મહાત્મ્ય અસાધારણ કાર્ટિનુ છે, મહાપુરૂષોએ શ્રી કલ્પસૂત્રનું માહાત્મ્ય ખૂબ ખૂબ વર્ણવ્યું છે અને ફરમાવ્યું છે કે જેમ શ્રી અરિહંતથી પરમ કાઇ દેવ નથી, મુક્તિથી પરમ કોઈ પદ નથી અને શ્રી શત્રુંજયથી પરમ કોઈ તીથ નથી, તેમ શ્રી કલ્પસૂત્રથી પરમ કોઈ શ્રુત નથી. શ્રી કલ્પસૂત્રને સાક્ષાત્ કલ્પવૃક્ષની ઉપમા આપીને મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે આ શ્રી કલ્પસૂત્ર રૂપ કલ્પવૃક્ષનું ખીજ ભગવાન શ્રીમહાવીર પરમાત્માનું ચરિત્ર છે, અકુર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર છે. સ્કંધ શ્રી નેમિનાથ ભગવાનનું ચરિત્ર છે, શાખાસમૂહ તરીકે ભગવાન શ્રી ઋષભદેવ આદિ ભગવન્તાના ચરિત્રા છે, પુષ્પો તરીકે સ્થવિર એવા મહાપુરૂષાનું વન છે, સુગંધ તરીકે સાધુ-સાધ્વીઓએ પાળવાની જે સમાચારી તેનું જ્ઞાન છે અને મેાક્ષની પ્રાપ્તિ એ ફૂલ છે. આથીજ સર્વોત્તમ પમાં સર્વોત્તમ સૂત્ર વંચાય છે. ભાવમંગલથી તત્કાલ પણ લાભ અને પરિણામે પણ લાભ શ્રી કલ્પસૂત્રની આટલી બધી મહત્તા શાથી? એટલાજ માટે કે-શ્રી કલ્પસૂત્રમાં દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણેયનુ” વન છે. એક તે નવમા પૂર્વમાંથી ઉદ્ધૃત કરાએલી વસ્તુ, અને ઉધૃત કરીને સૂત્રરૂપે રચના કરનારા ચૌદપૂર્વ યુગપ્રધાન મહાપુરૂષ અને એમાં વર્ષોંન
Page #623
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પર્યુષણ પર્વનાં
લેખકઃ દેવ-ગુરૂ-ધર્મનું આના જેવું મંગલમય અને મંગળકારી વાંચન અને શ્રવણ બીજી કઈ હોઈ શકે જ નહિ. સામાન્ય રીતિએ “મંગલ' શબ્દનો પ્રયોગ કલ્યાણસૂચક અર્થમાં થાય છે, પરંતુ સર્વોત્તમ મંગલ તો તેજ કહેવાય, કે જેના વેગે સર્વોત્તમ કોટિનું મંગલ સધાય. જેઓને કોઈ પણ પ્રકારની અભિલાષા છે, તેઓને મંગલની અભિલાષા તે છે, છે ને છે જ. અભિલાષા હોય અને મંગલની અભિલાષા ન હોય એ બનવાજોગ નથી. જગતના જીવો મંગલના તે એવા અભિલાવી છે કે-વાતવાતમાં શકુન શોધે છે. કયાંક જવું હોય તે દહીં, ગળ વિગેરે ખાઈને નીકળે છે. એ બધા દ્રવ્યમંગલ છે. ભાવમંગળ તે આત્માની પિતાની સાચી શુદ્ધિ ઉપર આધાર રાખે છે, આત્માની પિતાની સાચી શુદ્ધિ એ જ સાચું મંગલ છે અને કદી પણ નિષ્ફળ નિવડે નહિ એવું મંગલ છે આત્માની શુદ્ધિ એ પોતે જ અપમંગલ રૂપ છે. પોતે અપમંગલ સ્વરૂપ હોવા છતાં પણ બહારના મંગલને શોધાય, એ એક પ્રકારની ઘેલછા જ છે, પરંતુ અજ્ઞાન છે પાસેથી ઘેલછા સિવાયની આશા પણ શી રખાય ? પોતે અપમંગલ સ્વરૂપ હોવા છતાં પણ બહારના મંગલને શોધે અને બહારના મંગલના યોગે સફળતા મળી એવું પણ કેટલીક વાર લાગે, પરંતુ એ સફલતા વસ્તુતઃ તે પૂર્વકૃત ભાવમંગલને જ આભારી હોય છે. પુણ્ય વિના સફલતા મળતી જ નથી અને પુણ્ય બંધાય છે. કાંઈક ને કાંઈક ધર્મ કર્યો હોય તે જ એટલે જેઓ સક્ષ્મ બુદ્ધિથી વિચારણા કરી શકે છે, તેઓ તે સમજી જ શકે કે બહારના મંગલને પણ જ્યારે આભ્યન્તર મંગલ એટલે કે ભાવમંગલ સહાયક બને છે. ત્યારે જ તે બાહ્ય મ ગલ મંગલનું કારણ બની શકે છે. એવી જ રીતિએ ભાવમંગલને અંગે પણ સમજવાનું છે. પૂર્વકાળમાં મહા અપમંગલરૂપ બહુ પાપકર્મોનો સંચય કરેલ હોય તે ભાવમંગલ તતકાલ ધાર્યું ફલ આપનારૂં ન પણ બની શકે, વર્તમાનમાં પતે આત્માની સાચી શુદ્ધિના ભાવમાં રમત હોય, પરંતુ પૂર્વ સંચિત કરેલ જોરદાર પાપકર્મો ઉદયમાં વર્તતાં હેય, તે એ
Page #624
--------------------------------------------------------------------------
________________
સાતમે
વ્યાખ્યાનો
૧૦૫
પરમ મંગલને આચરનારા પુણ્યાત્માને પણ મહા આપત્તિઓમાં મૂકાયા કરવું પડે એ સહજ છે. આમ હોવા છતાં પણ ભાવમંગલ પિતાનું ફલ તે આપે જ છે. આત્માની સાચી શુદ્ધિના ભાવમાં રમતા આત્માઓ એ મહાવિપત્તિઓના કાળમાં પણ અદ્ભુત એવા સમાધિસુખમાં મહાલતા હોય છે. બહારના એટલે બીજા છે જાણે કે આમને માથે આપત્તિઓનો પાર નથી અને પોતે માને છે હું સંપત્તિઓથી વીંટળાઈ રહયો છું. કારણ કે એ આત્માઓને દુઃખ દુખ ઉપજાવી શક્તા નથી. પરંતુ દુઃખના કારણ રૂ૫ પિતાના જે પાપકર્મો એ રીતિએ આત્માથી વિખૂટા પડતાં જાય છે. તેનાથી એ આત્માઓ સુખને અનુભવે છે. એ રીતિએ પણ સુખને અનુભવ કરે છે કે–આ બધા દુઃખે બહુ સારા કાળમાં આવ્યા, મારા આ પાપકર્મો જે મારા અજ્ઞાનાદિના કાળમાં ઉદયમાં આવ્યા હત, તે હું આટલો ધીર રહી શક્ત નહિ, દુર્ગાનના દાવાનળમાં સળગ્યા કરવાના વધારાના દુ:ખને હું જાતે ઊભું કરત અને દુઃખથી ત્રાસીને મન-વચન-કાયા દ્વારા એવી એવી પ્રવૃત્તિઓ કરત કે ભવિધ્યમાં મને આના કરતાં પણ કંઈ ગુણ વધુ પ્રમાણવાળા અને કંઈ કાળ પર્યન્ત ટકે તેવા દુ:ખોને આપનારા પાપ કર્મોને ઉપાર્જત ! આજે હું સાવધ છું અને સાચી શુદ્ધિમાં રહી શકું છું, તેથી આ દુ:ખ મને મૂઝવી શકતા નથી અને આ નિમિત્તે મારા બીજા પણ પૂર્વકાલિન થોકબંધ કર્મો મારા સારા ભાવના કારણે, મારા આત્માથી વિખૂટા પડી જાય છે. ભાવમંગલના યોગે તત્કાલ આવા સુન્દર સમાધિસુખની પ્રાપ્તિ થઈ શકે છે અને પરિણામે મુક્તિસુખની પ્રાપ્તિ થઈ શકે છે. મંગલના અભિલાષી આત્માઓએ આવા જ મંગલના અભિલાષી બનવું જોઈએ. મંગલના વાસ્તવિક સ્વરૂપને વર્ણવતાં ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે “માં ભવાદ્ ગાલયતિ ઈતિ મંગલમ” ભવ એટલે સંસાર, એનાથી જે આત્માને ગાળે, તેને મંગલ કહેવાય. મંગલ જે સાચી રીતિએ મંગળ જ હોય તે,
Page #625
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ ષણપ નાં
લેખાંકઃ
એ માંગળથી જીવને પરપરાએ આ પરમ ક્ળ મળ્યા વિના રહે જ નહિ, શ્રી કલ્પસૂત્રનું વાંચન અને શ્રવણુ ખરેખર આ કોટિનું મગળ છે, પરંતુ શ્રી કલ્પસૂત્રનુ' વાંચન અને શ્રવણુ કરનારાઓએ, પોતાના આત્માને આ મંગલને યોગ્ય બનાવવાને પુરૂષાર્થ પોતે જ કરવા જોઇએ, જડની જેમ કે વિપરીત ભાવથી અથવા તેા આદરરહિતપણે જો શ્રી કલ્પસૂત્રનુ વાંચન અને શ્રવણુ કરાય તે તેથી પરમ ફળ આપવાતે સમથ એવી પણ એ ક્રિયા પરમ ફળદાયિની બની શકે નહિ. આરાધનાથી આ ભવની અંદર મુક્તિ
*
શ્રી કલ્પસૂત્રની મંગલમયતા દેવ, ગુરૂ-ધર્માંના વનનેજ આભારી છે, અને જ્યાં દેવતત્ત્વને, ગુરૂતત્ત્વને અને ધર્મતત્ત્વને કશુ જ સ્થાન હેતું નથી ત્યાં સાચુ` મ`ગલ હોઇ શકતું નથી, મેાક્ષને પમાડે એનુ નામ મંગલ, એટલે કે એજ સાચું મંગલ ' આ વાત જો ખરાબર સમજવામાં આવી જાય તો મંગલભૂત કાણુ છે તે સમજાઈ જાય, સાચા મગલ માટે મંગલભૂતનું સેવન આવશ્યક છે, સાચા દેવ અને સાચા ગુરૂ એ મોંગલમૂતિ એ છે. દેવ તે કહેવાય છે કે. મેાક્ષને પામેલા હાઇને આત્માની પરમ શુદ્ધાવસ્થાને પામેલા હોય અથવા તો જે શ્રી વીતરાગ અને સન બનીને ધર્મતીના સ્થાપક બન્યા હોય. ગુરૂ તે કહેવાય છે કે જેઓએ બાહ્ય સગાને ત્યાગ કર્યો હોય. અહિંસાદિના પાલક હોય અને જે શુદ્ધ એવા મોક્ષમાર્ગની જ આરાધનામાં મન વચન-કાયાને યાજી ચૂકયા હોય. આવા દેવ અને આવા ગુરૂ મગલમૂર્તિ ગણાય. તે સ્વાભાંવિક છે. શુદ્ધ ધર્મ તે પોતેજ મગલસ્વરૂપ છે. શ્રી કલ્પસૂત્રમાં આવા શુદ્ધ ગુરૂનું વન છે અને શુદ્ધ દેવાએ પાળીને અને ધર્મતીર્થ સ્થાપીને દર્શાવેલા તથા શુદ્ધ ગુરૂઓએ પાળેલા અને મુમુક્ષુ આત્માઓએ પાળવા લાયક ધર્માચારાનુ વર્ણન છે. એ વર્ણન પણ પાછુ તે મૂળ એ અંગસૂત્રમાંથીજ ઊહરેલુ, એટલે એ વનના સધળાંય પદે અને પાદે મંગલમય હોય તે સ્વભાવિક છે. આથી તેા મહાપુરૂષોએ કહ્યું છે
Page #626
--------------------------------------------------------------------------
________________
સાતમે
વ્યાખ્યાન
-
૧૦૭
કે આ શ્રી કલ્પસૂત્રને વાંચવા દ્વારા આ શ્રી કલ્પસૂત્રના વાંચન આદિમાં સહાય આપવા દ્વારા અને આ શ્રી કલ્પસૂત્રના સર્વે અક્ષરોને સાંભળવા દ્વારા પણ જે આ શ્રી કલ્પસૂત્રની વિધિપૂર્વક આરાધના કરવામાં આવે છે તેથી આરાધક આત્માને એ આરાધના માત્ર આઠ ભની અંદર જ મુક્તિને આપનારી નિવડે છે અને આ વાતમાં પણ જરાય શંકા લાવવા જેવું નથી.
શ્રી પર્યુષણમાં ગોઠવાતી ભાષણશ્રેણી આજે આવા મંગલમય અને મંત્રાક્ષરોથી પરિપૂર્ણ એવા શ્રી કલ્પસૂત્રના શ્રવણથી જેને વંચિત રહી જાય એવી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે અને યુવક સંઘે આદિના નામે યોજવામાં આવતી ભાષણ શ્રેણીઓ એ એના જ એક પ્રતીક રૂપ છે. પહેલાં તે આ શ્રી કલ્પસૂત્ર શ્રાવક શ્રાવિકાઓને સાંભળવાને પણ મળતું નહિ, જ્યારે આજે મહાભાગે એ શક્ય બનેલું છે, ત્યારે આના શ્રવણથી વંચિત રહેવું એ કમનશીબી છે. કેટલાક કહેશે કે, વર્ષે વર્ષે એની એ વાતે સાંભળવી કેમ ગમે ? આ પ્રશ્ન જ મૂળ વસ્તુની પ્રીતિને અભાવ છે એમ સૂચવે છે. પરમ તારક અને પરમ શુદ્ધ દેનાં ચરિત્રે બાર મહિને સાંભળવાનો અવસર મળે, તેમાં કંટાળો કોને આવે ? સર્વ પાપપ્રવૃત્તિઓથી મુક્ત અને કેવળ ધર્માચારી એવા મહાપુરૂષોના ચરિત્ર અને ગુરૂવર્ગની પરંપરા આ દિને સાંભળવાને બારે મહિને અવસર આવે, ત્યારે એ તરફ અણગમે કોને થાય ? દેવના સ્વરૂપનું અને ગુરૂના સ્વરૂપનું ચિંતન તે આત્માએ રોજ કરવું જોઈએ એના ગે પણ આત્માની ઘણી શુદ્ધિ સધાય છે અને સદ્દધર્મના સુંદર આચારને પિતાના જીવનમાં જીવવાની પ્રેરણા મળે છે. શુદ્ધ દેવતવ ઉપર, શુદ્ધ ગુરૂતત્વ ઉપર અને શુદ્ધ ધર્મતત્ત્વ ઉપર શ્રદ્ધાને કેળવવાનો તેમજ આત્મામાં શ્રદ્ધા પ્રગટી હેય તો તે નિર્મલ બનાવવાનો સુંદર ઉપાય છે. આવા સુંદર સંગેથી કઈ પણ આત્મા વંચિત રહે અગર તે વંચિત બને એવી પ્રવૃત્તિને
Page #627
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પર્યુષણ પર્વનાં
લેખાંક
તે તે જ આત્માઓ આચરી શકે, કે જે આત્માઓને મોક્ષની અભિલાષા ન હોય અને એથી શુદ્ધ એવા મેક્ષ માર્ગની સાચી રૂચિ ન હોય. જેઓ આજે એકની એક વાતથી કંટાળ્યાની વાત કરે છે, તેઓ એમ કહી શકશે ખરા કે તેમને શ્રી કલ્પસૂત્રમાં આવતી વિગતેની સાચી અને શક્ય એટલી પૂર્ણ માહિતી છે ખરી ? હવે તેઓ નવી વિગતની શોધમાં નીકળ્યા છે! જે લોકોને એમ લાગતું હોય કે “શ્રી કલ્પસૂત્રના વાચન દ્વારા જે વાતો દેવ સંબંધી, ગુરૂ સંબંધી અને ધર્મ સંબંધી કહેવાય છે તેમાં કાંઈ કસ નથી અમે તેના કરતા સારૂ કહી શકીએ છીએ, આવી મનોવૃત્તિવાળા માણસોને માટે તે કહેવું શું ? એવા માણસે શ્રી પર્યુષણ પર્વમાં માનનારા પણ શાના હોય ? પણ તેમનું નવું કોઈ પર્વે શોધી કાઢવાને બદલ શ્રી પર્યુષણ પર્વમાં જ અને શ્રી પર્યુષણ પર્વના નામે જ ભાષણ શ્રેણિ ગોઠવવાનું કેમ પસંદ કર્યું? આ તે પ્રસંગ પુરતી સૂચના આપી દીધી, બાકી તે આને અંગે ઘણું જ કહેવા જેવું છે. અહીં તે વાત એટલી જ છે કે શ્રી પર્યુષણામાં શ્રી કલ્પસૂત્રનું શ્રવણ એય અવશ્ય કર્તવ્ય છે. આવતી કાલે ભાદરવા સુદ ચોથ છે, અને શ્રી પર્યપણું પર્વને દિવસ ભાદરવા સુદ ચોથનો જ છે, એટલે આવતી કાલે જ્યાં જ્યાં સાધુ મહાત્માઓ હશે, ત્યાં ત્યાં આખુંય શ્રી કલ્પસૂત્ર મૂળ વંચાશે. માટે જેઓએ આગલા વ્યાખ્યાને ન સાભળ્યાં હોય. તેઓએ પણ શ્રી કલ્પસૂત્રના શ્રવણ-સકલ સામશ્રીઓ સહિત શ્રી કલ્પસૂત્રના શ્રવણને લાભ લેવાને ચુકવું , જોઈએ નહિ,
શ્રી પર્યુષણના ખાસ કર્તવ્ય મહાપુરૂષો ફરમાવે છે કે શ્રી કલ્પસૂત્રનું શ્રવણ સકલ સામગ્રીએ સહિત કરવાથી જ તે શ્રવણ વાંછિત ફલને પમાડનારું બને છે. એ કારણે શ્રી કલ્પસૂત્રના શ્રવણના મહિમાને સાંભળીને તપ, પૂજા અને પ્રભાવના આદિ ધર્મકાર્યો, કે જે કષ્ટસાધ્ય છે,
Page #628
--------------------------------------------------------------------------
________________
સાતમે
૧૦૯
અને ધન વયેથી સાધ્ય છે, તેમાં આળસ કરે જોઈએ નહિ. જેમ બીજ પણ વૃષ્ટિ અને વાયુ વિગેરે રૂપ સામગ્રીના સભાવથી જ ફલ નિષ્પન્ન કરવામાં સમર્થ નિવડે છે અને તે સામગ્રી વિના ફળ નિષ્પન્ન કરવામાં સમર્થ નિડતું નથી, તેમ આ શ્રી કલ્પસૂત્રનું શ્રવણ પણ દેવપૂજા, ગુરૂપૂજ, પ્રભાવના અને સાધર્મિક ભક્તિ આદિ સામગ્રીના સદ્દભાવ યોગે જ યક્ત ફળની પ્રાપ્તિનું કારણ બની શકે છે. આથી, મુમુક્ષુ આત્માઓએ પિતાની શરીર સંબંધી શક્તિને અને ધન સંબંધી શક્તિને ગોપવ્યા વિના દેવપૂજા, ગુરૂપૂજા, પ્રભાવના સાધર્મિક ભક્તિ અને તપ કરવા પૂર્વક શ્રી કલ્પસૂત્રનું શ્રવણ કરવું જોઈએ. શ્રી કલ્પસૂત્રની “સુબોધિકા” નામની ટીકામાં ફરમાવે છે કે-“અસ્મિન વાર્ષિક પર્વણિ કલ્પશ્રવણવત ઈમાન્યપિ પંચ કાર્યાણિ અવશ્ય કાર્યાણિ. તધથા-ચૈત્યપરિપાટી, સમસ્તસાધુવંÉ સાંવત્સરિકપ્રતિક્રમણું, મિથ: સાધર્મિકક્ષામણું અષ્ટમં તપશ્ચ એષાં અપિ કલ્પશ્રવણવદ્વાંછિતદાયકવું અવશ્યકર્તવ્યત્વ જિનાનુજ્ઞાતવં ચ યમ ” ચૈત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદન, સંવત્સરી પ્રતિક્રમણ, પરસ્પર સાધર્મિકો સાથે ક્ષમાપના અને અમને તપ–આ પાંચ કાર્યો પણ શ્રી પર્યાવણના પર્વમાં શ્રી કલ્પસૂત્રનું શ્રવણ કરવાની માફક અવશ્ય કરવા લાયક છે. આ કાર્યોનું પણ કલ્પશ્રવણની માફક વાંછિતફલદાયકપણું અને અવશ્ય કર્તવ્યપણું ભગવાન શ્રી જિનેશ્વર દેએ કહેલું છે.
Page #629
--------------------------------------------------------------------------
________________
લેખાંક આઠમે
વર્ષભરમાં લાગેલા દોષથી અને થયેલા કલેશેથી આત્માને મુક્ત
બનાવનારું વાર્ષિક પર્વ ભગવાન શ્રી જિનેશ્વરદેવના જે કોઈ ઉપકારી
છે જ નહિ.
શ્રીપર્યુષણ નામનું વાર્ષિક પર્વ, વર્ષભરમાં લાગેલા નાના મોટા દોષોથી મુક્ત બનવા માટેનું પર્વ છે, મોક્ષના સાધક બનવાના માર્ગે ચઢેલો આત્મા જ્યાં સુધી અમુક વિશિષ્ટ અવસ્થાને પામતે નથી ત્યાં સુધી તે દોષવાન બનવા સંભવ રહે છે. પરંતુ જે આત્માઓ કેવળ મોક્ષમાર્ગની જ આરાધનામાં પોતાના મન, વચન, કાયાના
ગોને સમર્પીિ ચૂક્યા હોય છે તે આત્માઓ દેષથી બચવાની કાળજી રાખ્યા જ કરે છે, દોષથી બચવાની કાળજી રાખવા છતાં પણ દોષ લાગી જ એ સંભવિત હોવાના કારણે લાગેલા દોષનું નિવારણ થઈ જાય, એ માટે પ્રતિક્રમણનું વિધાન કરવામાં આવ્યું છે રેજ સૂર્યોદય પહેલાં પ્રતિક્રમણ એ માટે કરવાનું છે કે, રાત્રિમાં લાગેલા દોષોનું નિવારણ થઈ જવા પામે અને રેજ સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણ એ માટે કરવાનું છે કે, દિવસમાં લાગેલા દોષનું નિવારણ થઈ જવા પામે. આ રીતીએ રોજ સવારે રાત્રિના દોષથી અને રોજ સાંજે દિવસના ષોથી મુક્ત બનવાની પ્રવૃત્તિ ચાલુ રાખવા
Page #630
--------------------------------------------------------------------------
________________
આઠમ
વ્યાખ્યાને
૧૧૧
છતાં પણ સર્વથા નિર્દોષ છૂઝwwwww ન બનાવ્યું હોય એ સંભવિત છે વૈરવિરોધથી કશે છે, આથી દરેક મહિનાની છે દરેક પક્ષની ચતુદશના દિવસે $ કાયદો થતો નથી પાક્ષિક પ્રતિક્રમણનું કાર્તિક છે મહિનાની શુદ ચૌદશે, ફાગણ છે. વરવિધિથી ફાયદે કશે મહિનાની શુદ ચૌદશે અને શું થતું નથી અને નુકશાન અવઅષાડ મહીનાની શુદ ચૌદશે ૨ શ્ય થાય છે, છતાં પણ એવી એમ એક વર્ષમાં ત્રણ છે મૂખોઈને આચરનારા ઘણા ચૌદશએ ચતુર્માસી પ્રતિક્ર. શું છે અને એવી મૂર્ખાઈને આચરમણનું અને ભાદરવા સુદ ૪ વામાં ડહાપણું છે એવું સમચોથે સાંવત્સરિક પ્રતિક્રમણ- ૨ થન કરનારા આત્માને પણ નું વિધાન કરવામાં આવ્યું છે આ જગતમાં તે નથી ! છે. ચાલુ અવસર્વિણી કાળ- છેઝઝ ઝ * માં થયેલા ભગવાન શ્રી ઋષભદેવસ્વામીજી આદિ ચોવીસ તીર્થપતિ ભગવતેમાં પહેલા તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામીજી ભગવાનના સાધુઓમાં ઋજુતા અને જડતા હોવાને કારણે અને ગ્રેવીસમા તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીજી ભગવાનના સાધુઓમાં વક્રતા અને જડતા હોવાના કારણે તેઓને દોષ લાગ્યો હોય કે ન લાગ્યો હોય તે પણ, ઉપર જણાવ્યા મુજબના રાત્રિક, દેવસિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવાનાં હોય છે; જ્યારે બીજા તીર્થપતિ શ્રી અજિતનાથ ભગવાનથી માંડીને તેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના બાવીસ તીર્થપતિ ભગવન્તના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે. એટલે તેઓને તે જ્યારે દેષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેથી એ કાળમાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક–એ ત્રણ પ્રતિક્રમણો હોતા જ નથી.
Page #631
--------------------------------------------------------------------------
________________
પર્યુષણપનાં
લેખાંકઃ
સરલ અને સમજી અનેા આથી તમે સમજી શકશો કે, શ્રી જૈન શાસનમાં દોષ શુદ્ધિને માટે કેટલી બધી કાળજી રાખવામાં આવી છે. જેવા દોષ લાગ્યા કે તરત જ તેવુ નિવારણ થવું જોઇએ, એ દૃષ્ટિ જ આમાં પ્રધાનતા ભાગવી રહી છે. દોષથી ખચવા ઈચ્છનારાઓએ જેમ વક્રતા અને જડતાથી સદાને માટે ખચવાના પ્રયત્ન કરવે જોઇએ તેમ ઋજુ અને પ્રાન બનવાનો પણ સદાને માટે પ્રયત્ન કર્યા કરવા જોઇએ. આત્મા જેમ જેમ ઋજુ બનવા સાથે પ્રાન બને છે, તેમ તેમ પાપથી બચવાનું અને ધર્મને સેવવાનુ` સુલભ બને છે. પાપથી:બચવામાં અને ધર્મને સેવવામાં વક્રતા અને જડતા વિઘ્નરૂપ છે. આ વેશમાં વક્રતા અને જડતા હોવાના કારણે પાંચેય પ્રકારના પ્રતિક્રમાનુ વિધાન કરવામાં આવ્યું છે, પરંતુ એ પ્રતિક્રમણાના વિધાનને પોતાને માટે સારી રીતિએ સફલ બનાવવાને માટે દરેક આત્માએ પોતે જેમ બને તેમ વક્રતાથી તથા જડતાથી મુક્ત બનવાના અને જેમ અને તેમ ઋજુતાને અને પ્રાનતાને અપનાવવાને પ્રયાસ કરવા જેઇએ. જડતા ધર્મના અવમેધ થવામાં અન્તરાય કરનારી વસ્તુ છે અને વક્તા ધર્મનું પાલન કરવામાં વિઘ્ન કરનારી વસ્તુ છે. આ કારણે, મુમુક્ષભાવે શુદ્ધ મેક્ષમાની આરાધના કરવાને ઇચ્છ તા પુણ્યાત્માઓએ જડતાને કાઢીને સૂક્ષ્મ બુદ્ધિવાળા પ્રાન અનવું જોઇએ અને વક્તાને કાઢીને સરલ બનવું જોઇએ.
કાળના
૧૧૨
તમારા પાતાને માટે ઉપશાન્ત અના
દેવા
જે આપણા પ્રત્યેના વર-વિરાધને તજે નહિ, તે પ્રત્યેના વૈર–વિરાધને પણ આપણે તેા તજી જ જોઇએ, કારણ કે આપણે આ પણા ભલાને માટે જ ઉપશાન્ત અનવાનું છે, નહિ કે—બીજા કાઇના ભલાને માટે ઉપશાન્ત બનવાનુ' છે !
Page #632
--------------------------------------------------------------------------
________________
આઠમા
વ્યાખ્યાના
સાંવત્સરિક પ્રતિક્રમણ અને ક્ષમાપના
વાર્ષિક પતે અંગે અવશ્ય કરવા યાગ્ય કાર્યામાં સાંવત્સરિક પ્રતિક્રમણને પણ ગણાવેલું છે, અને તેની સાથે ક્ષમાપનાને પશુ અવશ્ય કરવા લાયક કા તરીકે ગણાવેલું છે. એટલે આ વાર્ષિક પર્વની સાચી આરાધના કરવાને માટે આરાધક આત્માએ વાર્ષિક પના દિવસે તે વર્ષભરમાં લાગેલા દોષોથી અવશ્ય મુક્ત મની જવું જોઇએ, અને જેની જેની સાથે કલેશનું કારણ અન્ય હોય તેની તેની સાથે સમજપૂર્વક સરલતાથી ક્ષમાપના કરી લેવી જોઇએ, વાર્ષિક પર્વ વહી જાય અને કોઇની પણ સાથે જો કોઈ પણ પ્રકારના વૈરિપરાધ રહી જાય તે તે વાષક પર્વની આપણી આરાધનાની ખામીને સૂચવે છે. વાર્ષિક પર્વની ઉત્તમ પ્રકારે આરાધના કરવાના અભિલાષી આત્માઓએ તે જેમ વ ભરમાં લાગેલા કે લાગી જવા પામેલા દોષોને યાદ કરી કરી કરીને તેનાથી શુદ્ધિને પામવાના ભાવે શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ કરવુ જોઈએ, તેમ જેની જેની સાથે વૈરિવરાધ થયા હોય અગર થઇ જવા પામ્યા હોય તેની તેની સાથે ક્ષમાપના કરી લઈને વૈર વિરોધના ભાવના સદંતર ત્યાગ કરી દેવા જોઇએ. વૈવિધતે અંગે કોઇની સાથે ખેલવા વિગેરેનુ બંધ કર્યું. હોય, તો વૈરિવરોધને તજી ને, તેની સાથે પૂર્વવત્ ખેલવા વિગેરેનુ શરૂ કરી દેવું જોઇએ. વાર્ષિક ષવ એ સ પ્રકારે અન્તઃકરણની શુદ્ધિને માટેનું પર્વ છે અને એથી જ આ શ્રી પૃષણુ પતે અંગે મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે શ્રી જિનાગમમાં ઘણા પ કહેવાએલાં છે, પરન્તુ આત્માના કના ભા ભેદ કરનારૂં જેવું શ્રી પર્યુષણ પર્વ છે, તેવું અન્ય કાઈ પણ પ નથી. ' આ વસ્તુને સમજનારા આત્માએ શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ કેવી રીતીએ કરે? આજે શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણમાં કેટલીક વાર કાઈ કાઈ ઠેકાણે જે નહિ છવાજોગ ગરડ થઈ જવા પામે છે, તે આ વસ્તુની અણુ
"
.
૧૧૩
Page #633
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ પણ પ નાં
લેખાંકઃ
સમજને આભારી છે તમે ભલે સૂત્રાના અંતે ન જાણતા હે, પરન્તુ તમારે શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ તે એટલા બધા આરાધકભાવે અને ઉપશાન્ત ભાવે કરવુ જોઇએ કે એના યાગે તમને સારામાં સારો લાભ થવા પામે. શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જેએ નહિ વાજોગ વર્તાવ કરે છે, તેઓ પાતે તરવાની ક્રિયાને પોતાને માટે ડૂબવાની ક્રિયારૂપ બનાવે છે. અનેક આરાધક આત્માની આરાધનામાં વિધ કરવાના ધાર પાપને પણ ઉપાર્જે છે, જેઓ યેોડા પણ સમજી હોય, તેએ આવી મૂર્ખતા તે નજ આચરે.
બીજા
ખરામ કરે તેય તમે સારૂ કરા
પ્રસંગને માટે ઉપશમવું જ,
વૈવિરાધના ત્યાગ કરવાના સબંધમાં એવેા પ્રશ્ન ઉઠવાને સંભવ છે કે આપણે વૈવિરોધના ત્યાગ કરીને સામાને ખમાવવાને માટે પણ જઇએ અને તેને ખમાવીને તેની સાથે પૂર્વવત્ ખેલવા આદિને પ્રયત્ન પણ કરીએ, પરંતુ સામે આત્મા આપણા પ્રત્યેના વૈવિરાધને તજે નહિ, ખમાવવા છતાં ખમે નહિ અને ખેલાવવા છતાં ખેલે નહિ તેા તેવા સમયે શું કરવું ? તેવા પણ ઉપકારી મહાપુરૂષો કરમાવે છે કે આપણે તા સામે વૈવિરોધને ત્યાગ ન પણ કરે, તે પણ આપણે તે વરવિરાધના ત્યાગ અવશ્ય કરવા. આપણે કાને માટે ઉપશાન્ત બન વાતું નથી, પણ આપણા પોતાનાજ ભલાને માટે ઉપશાન્ત બનવાનું છે. સામેા વૈરિવરોધને ન તજે, અેટલા જ ખાતર પણ જો આપણે આપણા વૈવિરાધના ભાવને તમે નહિ, તે પણ આપણને આપણા વૈરિવરોધના ભાવથી નુકશાન જ થાય. બીજા ગમે તેમ કરે, તે પણુ આપણે તે સારૂંજ કરવુ જોઇએ અને એમાં જ આપણું હિત છે. વૈવિરાધને તજવાને માટે આપણા પ્રત્યે સામાએ શું કર્યું અને તે હજી શું કરે છે–એ જોવાને બન્ને, આપણે તે એજ જોવું કે કોઈના પણ પ્રત્યે હું જો વૈરિવરોધ રાખ
Page #634
--------------------------------------------------------------------------
________________
આઠમા
વ્યાખ્યાના
૧૧૫
કરતા હોય અને
તા તેથી મને અવશ્ય નુકશાન થાય, માટે મારે તેા કોઇના પણ પ્રત્યે વૈરિવરાધ કરવા અગર રાખવે જોઇએ નહિ. એવી જ રીતિએ સામે જો પોતાના વૈવિરોધને તને ક્ષમાપના આપણા વૈરિવરોધના ભાવ જતા ન હોય તે સામાને અગે વિચાર કરવા કે, આ, કે જે તને દુશ્મનરૂપ લાગે છે તે શુદ્ધ બની જાય છે અને તારી મૂર્ખાઇથી તું પાતે તારી અશુદ્ધિમાં ઉમેરો કરે છે ! જે તુ ડાહ્યો છે તો એનાથી પણ વધુ શુદ્ધ બનવાના પ્રયત્ન તું કર ! તમે તમારા વૈરિવાધથી કેઇનેય નુક્શાન કરી શકેા નહિ.
કાઈનાય પ્રત્યે તમે તમારા મનમાં વૈરિવરોધના ભાવ રાખેા, એથી તમને ફાયદો શું થાય ? સામે તમારા પ્રત્યે વૈરિવરાધા ભાવ રાખે છે, એટલા જ ખાતર તમે સામા પ્રત્યે વેરવિરોધના ભાવ રાખેા છે, બાકી તો તમે વૈરિવરોધને ભાવ રાખવાને ઈચ્છતા જ નથી; આવુ જો તમે કહેતા હો, તે! પણ એ પ્રશ્ન છે કે તમે તેના પ્રત્યે વરવધતા ભાવ રાખો, તેથી તમને શો ફાયદો થાય ? તમે એમ માને છે કે તમે કાઇનાય પ્રત્યે વરવિરાધને ભાવ રાખેા, એટલા માત્રથી એનું ભૂંડું થઇ જાય ? તમારામાં શું ખરેખર બીજાનું ભૂંડું કરવાની શક્તિ છે ? તમે જ વિચાર કરે કે તમારા પ્રત્યે જે જે આત્માના હૈયામાં વૈરિવરોધનો ભાવ છે, તે તે આત્મા તમારું ભૂંડું અવશ્ય કરી શકયા છે ? નહિ જ, ઘણા એવા આત્મા હશે, કે જેઓ તમારું' ભૂંડુ થાય એવુ ચ્છિતા હશે અને તક મળે તે! તમારું ભૂંડું કરવા પ્રયત્ન પણ કરતા હશે, છતાં તેઓ તેમની એવી ભાવનામાં અને તેમની તેવી પ્રવ્રુત્તિમાં નિષ્ફળ નિવડયા હશે ! કેમ એમ ? તમારા પૂર્વસ ંચિત પાપના ઉદયને યાગ ન હોય, તા લાખ્ખા માણસા તમારું ભૂંડું થાય એમ ઇચ્છતા હોય અથવા તેા લાખ્ખો માણસા તમારું ભૂંડુ કરવાના પ્રયત્નમાં હોય તે પણ તેમાંના કોઈ તમારો એક વાળ પણ વાંકા કરી શકે નહિ. જ્યારે તમારા પૂચિત પાપને ઉદ્ય સહાયક
*
Page #635
--------------------------------------------------------------------------
________________
૧૧૬ પર્યુષણ પર્વનાં
લેખાંક બને ત્યારે જ કોઈ તમારું ભૂંડું કરી શકે. એ વિના કોઈ તમારું ભૂંડું કરી શકે જ નહિ. એટલે જે તમે જરાક ડાહ્યા બનીને વિચાર કરે તે તમને પિતાને જ લાગે કે-“ભલે દેખીતી રીતીએ મારું ભૂંડું અમુકે કર્યું હોય પરંતુ ખરી રીતીએ તે મેં જ મારું કૂંડું કર્યું છે, કારણ કે-મારું ભૂંડું થાય એવું પાપકર્મ જે મે પૂર્વે ઉપાર્જેલું ન હતું અને વર્તમાનમાં તે પાપકર્મ જે ઉદયમાં આવ્યું ન હેત તે કઈ દ્વારા પણ મારું ભૂંડું થાત જ નહિ.” જે તમે આવો વિચાર કરે તે સૌથી પહેલો ફાયદે તે તમને એ થાય કે—કોઈનાય પ્રત્યે તમારા હૈયામાં પ્રાયઃ વૈરવિરોધને ભાવ પ્રગટે નહિ, દેખીતી રીતિએ જેના દ્વારા તમારું ભૂંડું થવા પામ્યું હોય, તેના પ્રત્યેય તમને રોષ આવે નહિ અને રોષ આવે તે તમને તમારા પિતાના પાપકર્મ ઉપર જ રોષ આવે. બીજા કોઈ ઉપર રોષ આવવાને બદલે પિતાના પાપકર્મ ઉપર રોષ આવે એ તે સારું છે ને ? પિતાના પાપકર્મ પ્રત્યે રોષ કેવા ફલમાં પરિણમે? સામાન્ય રીતિએ રોષ એ પાપકર્મનું જ કારણ છે–એમ કહેવાય, પરંતુ પોતાના પાપકર્મ પ્રત્યેને રોષ એ પાપનું કારણ નથી બનતા, પરંતુ આત્માને પાપકર્મ તરફ જતાં અટકાવવાનું કારણ બને છે. જ્યારે તમે એ વાતને કબૂલ રાખે છે કે તમારા પિતાના પૂર્વ સંચિત પાપકર્મને ઉદય જ્યાં સુધી સહાયક બને નહિ ત્યાંસુધી ગમે તેટલા માણસે તમારું ભૂંડું ચિત્તવે અગર તે તમારું ભૂંડું કરવાને મથે, પરંતુ તેમાંનો કે તમારે એક વાળ પણ વાંકો કરી શકે નહિ; તે પછી તમે એવો જ વિચાર, જેના પ્રત્યે તમારા હૈયામાં વેરવિરોધનો ભાવ છે, તેને અંગે કેમ કરતા નથી ? તમને એમ થવું જ જોઈએ કે–તેના પૂર્વસંચિત પાપકર્મને ઉદય જ્યાં સુધી સહાયક નહિ બને, ત્યાં સુધી તે હું કઈ પણ રીતિએ તેનું ભૂંડું કરી શકવાને જ નથી. તેનું ભૂંડું થશે તે તેના પાપકર્મના ઉદય ગે જ થશે, પણ મારું કર્યું જ એનું ભૂંડું નહિ થાય. જે આ વિચાર તમને આવે તો તમને
Page #636
--------------------------------------------------------------------------
________________
આઠમ
વ્યાખ્યાન
૧૧
લાગે કે કોઈનાય પ્રત્યે વૈરવિરોધ રાખવામાં વસ્તુતઃ મને ફાયદો તે કાંઈ જ નથી. તમારા વેરવિધિથી તમને તે અવશ્ય નુકશાન થાય
કોઈનાય પ્રત્યે વેરવિરોધ રાખવામાં ફાયદો તે કશો જ નથી, પરંતુ નુકશાન અવશ્ય છે. તમારા હૈયામાં જે ક્ષણથી કોઈના પણ પ્રત્યે વૈરવિરાધને ભાવ પ્રગટય, તે ક્ષણથી એ નિમિત્તે પણ તમારો આત્મા મલિન બન્યું એ નિર્વિવાદ વાત છે, કોઈ પણ જીવ પ્રત્યેના વૈરવિરોધનો ભાવ એ પોતે જ મલીન ભાવ છે, એટલે જે કોઈ આત્માને એ ભાવ સ્પર્શે છે તે આત્માઓ અવશ્ય મલિન બને છે. વૈરવિધ ભાવ એટલે કે ભાવ? અકલ્યાણની બુદ્ધિ પેદા કરે એ. જેના પ્રત્યે વૈરવિરોધને ભાવ પ્રગટે, તેને અકલ્યાણનો ભાવ પ્રગટયા વિના રહે જ નહિ. વૈરવિરોધને ભાવ જ સૂચવે છે કે એનું અકલ્યાણ થાઓ, એ ભાવ આપણા હૈયામાં છે એટલે જ્યારથી એ ભાવ આત્માને સ્પર્શે છે, ત્યારથી આત્મા એ ભાવને અંગે મલિન બને છે. પછી જેમ જેમ વિરવિરોધના ભાવમાં આત્મા રસ અનુભવે છે તેમ તેમ આત્માની મલિનતા પણ રસમય બનતી જાય છે. એથીએ પાપકર્મ ગાઢ બનતું જાય છે, પછી વચન અને કાયા પણ તેના અકલ્યાણમાં પ્રવૃત્ત થઈને આત્માની મલિનતામાં વધારો કર્યા કરે છે. આથી કોઈનાય પ્રત્યેના વિરવિરોધના ભાવમાં આપણને તે એકાતે નુકશાન જ છે. આપણે વૈરવિરોધને ભાગ ગમે તેટલો ઉગ્ર હોય, તે પણ આપણે સામાને નુકશાન કરી શકીએ નહિ અને જ્યારે જ્યારે સામાને નુકશાન કરનારા બની શકીએ ત્યારે ત્યારે તેના પિતાના જ પાપકર્મના ઉદયની સહાયથી જ તેમ બની શકે. જ્યારે તેના પ્રત્યેના વિરવિધિના ભાવથી આપણને તે નુકશાન થયા વિના રહે જ નહિ આટલી સ્થિતિ સ્પષ્ટ હોવા છતાં પણ કોણ એ મૂર્ખ હેય, કે જે કોઈનાય પ્રત્યેના વિવિરોધના ભાવને પિતામાં પેદા થવા દે અગર તે પેદા થઈ ગયેલા એ વિર વિરોધના ભાવને બનતી પહેલી તકે કાઢી નાંખવાને માટે પ્રયત્ન
Page #637
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
શીલ બન્યા વિના રહે ? પરંતુ આ જગતમાં આવી મૂર્ખાઈને આચરનારા આત્માઓ જ મોટા પ્રમાણમાં છે.
મૂર્ખ બનાવવાને બંધ જગતમાં આવી મૂર્ખાઈને આચરનારા આત્માઓ તે ઘણું છે, પરંતુ આવી મૂર્ખાઈને આચરવી એ ડહાપણું છે એવું સમર્થન કરનારા આત્માઓને પણ આ જગતમાં તે નથી. ગાળ દેનારને ગાળ દેવી જ જોઈએ. ભૂંડું કરનારનું ભંડું કરવું જ જોઈએ. ભૂંડું કરવાને ઈચ્છનારનું પણ ભૂંડું કરવું જ જોઈએ. રોગની જેમ દુશ્મનને ઊગતા જ ડામી દેવો જોઈએ. આવી આવી તે ઘણી વાતે જ્યારે ને ત્યારે બેલાતી અને શીખામણરૂપે સંભળાવાતી પણ સાંભળવાને મળે છે. તમે કદાચ આવી વાત સાંભળી હશે અગર તે તમને પણ કેટલાકોએ આવી શીખામણ આપી હશે એવા વખતે તમને શું થયું હશે ? વખતે એવી શીખામણ વ્યાજબી પણ લાગી હોય, કારણ કે તમારા હૈયામાં વિરવિરોધને ભાવ પ્રગટ હેય તે એવી શીખામણ વ્યાજબી લાગે. દુનિયાએ તે એટલા માટે કહેવત બનાવી દીધી છે કે-“થાય તેવા થઈએ, તે ગામ વચ્ચે રહીએ” આથી તમે સમજી શકશે કે-ચારેય તરફ આત્માને મૂર્ખ બનાવવાનો ધંધે ચાલી રહ્યો છે. એમાં તમે જે જરા પણ ગાફેલ બની જાવ, તે તમે પણ મૂર્ખ બની જાવ. આ માટે જ મહાપુરુષોએ જગતના જીવને અકલ્યાણી મિત્રોનો સંગ તજવાની ભલામણ કરી છે. સંગ કરે તે કલ્યાણ મિત્રને જ કરો, પરંતુ અકલ્યાણ મિત્રનો સંગ તે કરે જ નહિ, એ બાબતની સૌએ કાળજી રાખવાની જરૂર છે. જગતમાં અકલ્યાણી મિત્રે ઠામઠામ છે, જ્યારે કલ્યાણી મિત્રે તે બહુ જ છેડા છે. અકલ્યાણ મિત્રને સંગ વગર શોચ્ચે થઈ જાય છે, જ્યારે કલ્યાણ મિત્રોના સંગને તે પુરૂષાર્થદ્વારા મેળવો પડે છે. એ માટે કલ્યાણ કોને કહેવાય અને અકલ્યાણ કેને કહેવાય તથા કલ્યાણને ઉપાય કર્યો અને અકલ્યાણને ઉપાય કરે? એ વિગેરે
Page #638
--------------------------------------------------------------------------
________________
આઠમે
વ્યાખ્યાનો
૧૧૯
બાબતને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરે જોઈએ. એ માટે બહિર્મુખ મટીને અનમુખ બનવું જોઈએ. -
ત્રણ ગુણેની ખાસ જરુર - આ કારણે જ મુમુક્ષુ આત્માઓએ ત્રણ ગુણ મેળવવા જોઈએ, એ વાત આગળ કહેવાઈ ગઈ છે. સદાને માટે સાધુજનોની બહુમાનપૂર્વકની ભકિત કરનારા બનવું, સર્વ જી પ્રત્યે મૈત્રીભાવને ધારણ કર અને મમત્વનો પરિત્યાગ કરવા બાહ્ય સંગને ત્યાગ કરે. આ ત્રણ ગુણે અહિંસાદિરૂપ સંપત્તિને પમાડનારા છે. પ્રાપ્ત થયેલી અહિં સાદિરૂપ સંપત્તિને ટકાવનારો તથા વધારનારા તથા તેને નિર્મલ બનાવનારા પણ છે અને અહિંસાદિરૂપ સંપત્તિના પરમ ફલને પામવામાં સુંદર પ્રકારની સહાય કરનારા પણ આ ત્રણ ગુણે છે. જેનામાં આ ત્રણ ગુણો આવે છે, તે સહેલાઈથી કલ્યાણના અને અકલ્યાણના સ્વરૂપને સમજી શકે છે. અકલ્યાણથી બચવાના તથા કલ્યાણને પામવાના ઉપાયને પણ સહેલાઈથી સારી રીતે જાણી શકે છે અને તે ઉપાયને સારી રીતે તે આચરી પણ શકે છે. વેરવિરોધનો ભાવ આત્માને સ્પશે નહી અને વિરવિરોધનો ભાવ આત્માને સ્પર્યો હોય તે પણ તેવા મલિન ભાવને ટકવા ન દે. એવું પણ આ ત્રણ ગુણોના યોગે સુશક્ય બની જાય છે. જે આત્માઓને નિરંતર શુભ ઉપદેશ સાંભળવાને મળે, રોજ ધર્મચારી આત્માઓના દર્શનનો લાભ મળે અને વિનયને યોગ્ય સ્થાને યથાયોગ્ય વિનયને આચરતા આવડે, આ ઉપરાન્ત જે આત્માઓ પિતામાં નિરતર પ્રત્યુપકારની ભાવનાથી તદ્દન નિરપેક્ષ એવે પ્રીતિભાવ સર્વ જીવો પ્રત્યે પ્રગટે એવા પ્રયત્નમાં હેય અને મમત્વના ત્યાગપૂર્વક બાહ્ય સંગને તજને તૃષ્ણને દવાને લક્ષ્યમાં જે આત્માઓ રમતા હોય તેઓને મોટે ભાગે તે વૈરવિરિધન ભાવ સ્પશે નહિ અને કદાચ કોઈ જીવ પ્રત્યે વૈરવિરોધનો ભાવ સ્પર્શી જાય તે પણ એ કલુષિત ભાવને કાઢવા તરફ જ તેઓનું લક્ષ્ય હાય.
Page #639
--------------------------------------------------------------------------
________________
૧ર૦
પર્યુષણ પર્વનાં લેખાંકઃ ક્ષમાપના માત્ર મૌખિક નથી કરવાની
આ વિરવિધિના ભાવને છેવટમાં છેવટ વાર્ષિક પર્વરૂપે શ્રી પર્યુષણના દિવસે તે અવશ્ય તજ જોઈએ. એનો અર્થ એ નથી જ કે આજના દિવસ પૂરતે જ વૈરવિરોધના ભાવનો ત્યાગ કરવાનો છે. આજે તે એ વૈરવિરોધનો ભાવ સદાને માટે જ જ જોઈએ. જે નિમિત્તે એ વેરવિરોધનો ભાવ પેદા થયે હોય તે નિમિત્તે ભવિષ્યમાં કદી પણ એવી રીતિએ યાદ આવવું જોઈએ નહિ કે જે યાદના વેગે વિરવિરોધનો ભાવ પ્રગટે. વિરોધનું એ નિમિત્ત સદાને માટે વિસરાઈ જવું જોઈએ. વૈરવિરોધના ભાવને તજવા દ્વારા ઉપશાન્ત બનીને જેની સાથે વિવિધ થવા પામ્યું હોય તેની સાથે ક્ષમાપના કરી લેવી જોઇએ અને ભવિષ્યમાં કોઈનેય પ્રત્યે વિરવિધિનો ભાવ પ્રગટે નહિ તેવી રીતિએ વર્તવાની કાળજીવાળા બનવું જોઈએ. જો આ રીતિએ ઉપશાન્ત બનાય અને ભવિષ્યમાં ઉપશાન બની રહેવાની કાળજીવાળા બનાય, તે જ શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ દ્વારા અંતે ક્ષમાપના કરવારૂપ કોને આચરવા દ્વારા વાર્ષિક પર્વના સાચા આરાધક બની શકાય. માત્ર મોઢે માફ કરજો એમ કહેવાથી અગર તે કેવળ મૌખિક રીતિએ “મિચ્છા મિ દુક્કડ દેવાથી આત્માની સાચી શુદ્ધિ થાય નહિ, વાર્ષિક પર્વ એ આત્માને શુદ્ધ બનાવવા માટે છે, નહિ કે આત્માની શુદ્ધિની વાચાળતાને સેવવાને માટે છે.
અડ્ડમ તપ આ વાર્ષિક પર્વને અંગે અમનો તપ કરે એ પણ એક અવશ્ય કરવા યોગ્ય કર્તવ્ય છે. એકી સાથે ત્રણ દિવસોએ ઉપવાસ કરવા. એને અમને તપ કહેવામાં આવે છે. ઉપવાસ દરમ્યાન કોઈ પણ પ્રકારનો ખોરાક અથવા તે મુખવાસનું પણ કઈ દ્રવ્ય મેઢામાં મૂકી શકાય નહિ. આમ આહારનો સર્વથા ત્યાગ કરવા સાથે કેટલાક ઉપવાસ દરમ્યાન પાણીનો પણ સર્વથા ત્યાગ કરે છે. જેમાં પાણીનો સર્વથા ત્યાગ કરી શક્તા નથી, તેઓ પણ અચિત્ત જીવરહિત પાણીનો
Page #640
--------------------------------------------------------------------------
________________
આઠમે
વ્યાખ્યાના
રા
માત્ર દિવસના જ ભાગમાં અને તે પણ શાસ્ત્રાએ સૂચવેલા વિધિપૂર્વક જ ઉપયાગ કરી શકે છે. આ રીતિએ ત્રણ દિવસા સુધી લાગટ આહારના સર્વથા ત્યાગપૂર્વક અને બહુલતયા પાણીના પણ ત્યાગપૂર્ણાંક અઠ્ઠમનો તપ, મન, વચન કાયાના દોષોનો શાષક બનવા દ્વારા પરમાત્મશાને પમાડનારા બને છે. આત્માને વળગેલા કર્માંને આત્માથી વિખૂટા પાડવાને માટે અદ્ભુત સામર્થ્ય ધરાવે છે. તપથી શરીર નિલ બને છે, પણ આત્મા ઘણા શુદ્ધ બને છે. શ્રી જૈન શાસનમાં ખાદ્ય તપ અને આભ્યન્તર તપ છ છ પ્રકારાએ વર્ણવાયા છે. તેમાં ખાદ્ય તપના છ પ્રકારામાં પહેલા અનશન નામનો જે પ્રકાર છે, તેમાં આ અઠ્ઠમ તપનો પણ સમાવેશ થાય છે. શ્રી પષણા પતે અંગે અવશ્ય કરવા યોગ્ય તરીકે વિહિત કરાએલો આ અઠ્ઠમનો તપ જેએ આ રીતિએ લાગટ ત્રણ સિા સુધી ઉપવાસાને કરવા દ્વારા કરી શકે તેમ ન હોય તેએએ છૂટક છૂટક ત્રણ વિસાએ ત્રણ ઉપવાસા કરવા દ્વારા પણુ અઠ્ઠમને તપ કરવાની શ્રી જિનાજ્ઞા નું પાલન કરવુ જોઇએ. કેટલાક જીવેા એટલા બધા અસમ હોય છે કે એક ઉપવાસ પણ કરી શકે નહી. તેઓએ છ આય ખીલેા, તેય ન બની શકે તેમ હોય તે નવનીવી, તેય ન અની શકે તેમ હાય તેા ખાર એકાસણાં, અને તેય ન અન શકે તેમ હોય તે ચેાવીસ બેસણાં કરવા દ્વારા પણ અઠ્ઠમના તપની પૂતિ કરવી જોઇએ. જેએને માટે એસણાં કરવા એ પણ શકય ન હૈય તેવા અસમ આત્માઓએ છ હજાર જેટલી ધાર્મિક ગાથાઓના સ્વાધ્યાય કરવા જોઇએ અથવા તે એકસો ને આઠ નવકાર ગણવા રૂપ એક નવકારાવિલ એવી કુલ સાઠે નવકારાવલિઓ ગણીને પણ અઠ્ઠમના તપની પૂતિ કરવી જોઇએ. અસમમાં અસમર્થ એવા પણ આત્મા જો આરાધક બની રહેવાને ઈચ્છતા હોય, તેા. તે આરાધક બન્યા રહી શકે અને અઠ્ઠમના તપ દ્વારા જે આત્મશુદ્ધિને સાધવાની છે, તે . આત્મશુદ્ધિને સાધના બની શકે એ માટે જગતના જીવ
Page #641
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પર્યુષણપ નાં
લેખકઃ
બધા
માત્રના કલ્યાણની જ ભાવનામાં રમતા મહાપુરુષોએ આ ઉપયાને દર્શાવ્યા છે. આ ઉપાયેાનો તમે વિચાર કરશે, તે પણ તમને લાગે કે એ મહાપુરુષોના હૈયામાં વેાના કલ્યાણ માટે કેટલી બધી કાળજી હતી ? આપણા કલ્યાણને માટે જેઓના હૈયે આટલી બધી કાળજી હતી, તેઓના ઉપકારને આપણે કેમ જ વિસરી શકીએ ? ચેત્યપરિપાટી અને ગુરુવદન
ભગવાન શ્રી જિનેશ્વર દેવાના અને સદ્દગુરુએના જીવ માત્ર પ્રત્યેના ઉપકારના ભાવની આપણને સ્મૃતિ થાય, વિનય કરવા ચેગ્ય સ્થાને વિનયને આચરનારા આપણે બની શકીએ અને આપણે વમાનમાં કેવા છીએ તથા આપણે જો આપણા કલ્યાણને ચાહતા હોઇએ તો આપણે કેવા બનવું જોઇએ, એનો પણ આપણને ખ્યાલ આવે, એ માટે શ્રી પષણા પતે અંગે શ્રી કલ્પસૂત્રના શ્રાવણુની જેમ જ અવશ્ય કરવા ચેાગ્ય પાંચ કાર્યો દર્શાવવામાં આવ્યા છે. તેમા સૌથી પહેલું કા ચૈત્યપરિપાટી' દર્શાવ્યું છે અને બીજી કા સમસ્ત સાધુઓને વન કરવાનું દર્શાવ્યું છે. આપણે જે નગરમાં અગર જે ગામમાં હાઇએ તે નગર અગર તે ગામમાં જેટલાંય શ્રી જિનમંદિરે હાય, તે સ મદિરાએ જઇને તે સર્વ દિશમાં રહેલી સર્વ શ્રી જિનપ્રતિમાએનો ન અને વંદન આદિથી વિનય કરવા એ, ચૈત્યપરિપાટી છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવાનો આ જગતના જીવ માત્ર ઉપર એવેા મોટા ઉપકાર છે કે-બીજે કાઈ પણ ઉપકારી એ ઉપકારીઓની હરોળમાં આવી શકે જ નહિ. ભગવાનૂ શ્રી જિનેશ્વર દેવાએ ધર્મતીને પ્રવર્તાવ્યુ' અને એ દ્વારા શુદ્ધ એવા મેાક્ષમાર્ગને સ્વત ંત્રપણે દર્શાવ્યેા એ જ એ તારકાનો પરન ઉપકાર છે. એ તારકાના આત્માએમાં મૂળથી જ એવી યાગ્યતા હોય છે કે એ તારકાના આત્માએ પોતે જે ભવમાં મુક્તિને પામવાના હોય છે તે ભવથી પૂર્વના ત્રીજ્ ભવે તે અવશ્ય એ આત્માએ શ્રી તી કરનામકની નિકાચના કરે છે. તીથંકર-નામકર્મની નિકાચના ઉત્કટ કેાટિની ભાવ ધ્યાના
Page #642
--------------------------------------------------------------------------
________________
આઠમે
વ્યાખ્યાને
૧૨૩
યોગે જ થાય છે. ઉત્કટ કેરીની ભાવ દયા જીવ માત્ર પ્રત્યેના દયાભાવમાંથી જન્મે છે. જીવ માત્ર પ્રત્યેનો દયાભાવ હૈયામાં પ્રગટે છે અને જીવમાત્રનું ભલું કેવી રીતિએ થઈ શકે તેમ છે તેનું તેઓને જ્ઞાન પણ છે, આથી એ તારકો એ દયામય વિચાર કરે છે કેજગતના પરમ શુદ્ધ એવા મેક્ષમાર્ગને પામ્યા નથી, માટે જ તેઓ દુઃખના કષી અને સુખના અભિલાષી હેવા છતાં પણ, દુઃખથી રહિત અને સુખથી સહિત બની શક્તા નથી. જે મારામાં શક્તિ હોય, તે હું એક જ કામ કરું કે. જગતના સધળાય જીવોને પરમ શુદ્ધ એ મેક્ષમાર્ગ પમાડી દઉં. આ જાતિની દયામય વિચારસરણીથી એક્તાન બની જનાર આત્માઓ, એ એકતાનતાના યોગે જે પુણ્યકર્મનો ગાઢ બંધ ઉપાજે છે, તેને શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કહેવાય છે. આ રીતિએ ત્રીજા ભવે શ્રી તીર્થંકર-નામકર્મને નિકાચનારા પુણ્યાત્માઓ, પોતાના અન્તિમ ભાવમાં માતાના ગર્ભમાં આવે છે, ત્યારથી જ જ્ઞાનપ્રધાનજીવનને જીવનારા હોય છે અને એથી જ એ તારકોના જીવનમાં એક પણ અનુચિત પ્રવૃત્તિને સ્થાન હોતું નથી. મહાવિરાગી એવા પણ એ આત્માઓ જે પોતાના જ્ઞાનબળે એમ જાણે છે કે અમુક કર્મ પરણ્યા વિના અગર તે ભેગ ભોગવ્યા વિના આત્માથી વિખૂટું પડે તેવું નથી જ, તે જ એ તારક લગ્નાદિ પ્રવૃત્તિને આચરે છે. પોતાના જ્ઞાનબળે પિતાની દીક્ષા ગ્રહણ કરે છે અને જ્યાં સુધી એ તારક પિતાના વીતરાગના ગુણને તથા અનન્તજ્ઞાનાદિ ગુણોને પ્રગટાવી શકતા નથી, ત્યાં સુધી જંપીને બેસતા નથી, પરંતુ જરૂરી એવી ઉગ્ર સાધનાઓમાં પણ દત્તચિત્ત બન્યા રહે છે. આ રીતિએ શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બન્યા બાદ, એ તારક જે ધર્મતીર્થને પ્રવર્તાવે છે તે જ શ્રી જૈન શાસન છે. હાલ આ શ્રી ભરતક્ષેત્રમાં જે શ્રી જૈનશાસન વિધમાન છે, તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પર્વતાવેલું છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ફરમાવેલા પરમ શુદ્ધ એવા મોક્ષમાર્ગને અનન્તલમ્બિનિધાન એવો શ્રી .
Page #643
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પયુ ષષ્ણુપનાં
લેખાંક
ગૌતમસ્વામીજી આદિ ગણધર ભગવાનોએ સૂત્રરૂપે ગૂંથ્યા અને શ્રી જનશાસનમાં થયેલા સધળાય મહાપુરુષોએ જે કાંઈ કલ્યાણકારી ઉપદેશ જગતને આપ્યા છે, તે પણ એનેજ અવલખીને આપ્યા છે. આથી જગતના જીવમાત્રના કલ્યાણુનું મૂળ ભગવાન શ્રી જિનેશ્વરદેવે છે, અને એ તારકોએ, આપણે જ્યારે કાંઈ જાગુતા પણ નહોતા, તે વખતે આપણા પ્રત્યેની ધ્યાને ચિન્તીને આપણા ઉપર પરમ ઉપકાર કર્યાં છે. આથી આપણે જો કૃતન હોઇએ, તે ભગવાનૂ શ્રી જિનેશ્વરદેવાના તેમજ શ્રી જૈન શાસનમાં થયેલા સધળાય મહાપુરુષોના ઉપકારને કદી પણુ વિસરી શકીએ નહિ. આ કારણે આ લેખમાળાના પ્રારંભમાં જ કૃતજ્ઞતા ગુણુને પામવાની સૌથી પહેલી ભલામણ કર વામાં આવી હતી. આ લેખમાળામાં જે કાઇ કલ્યાણકારી વસ્તુ આપી શકાઈ છે, તે પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવને અને એ તારકાના શાસનમાં થયેલા મહાપુરુષોને જ આભારી છે. મે' તો એ તારકાએ કહેલી વાતાની કાંઈક વાનગી આપવાના જ પ્રયાસ કર્યાં છે, ભગવાન શ્રી જિનેશ્વર દેવાના અને સદ્ગુરુના આવા ઉપકાર છે. એ વાતને સમજી શકનારા આત્માએ ચૈત્યપરિપાટીરૂપ કાને અને સમસ્ત સાધુઓને વન કરવારૂપ કાયને પણ સુન્દર પ્રકારે આચરી શકે છે. ધમતીના પ્રવર્તક પુણ્યાત્માઓની પ્રતિમાઓના અને એકાન્તે ધ ચારી એવા સદ્ગુરુઓના સુયોગ્ય વિનયથી આત્મા સધળાય મનોવાં છિતાને સિદ્ધ કરીશકે છે. આ રીતિએ સૌ મોક્ષમાને આરાધો અને સૌ મેાક્ષમાર્ગને પામે એ જ એક શુભાભિલાષા.
ય : મ 26)
સખાત
Page #644
--------------------------------------------------------------------------
_