SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રી વ્યાખ્યાને ૩૫ જીવનની સર્જક હોય, તે જ આપણે એ વસ્તુને આગળ તુરતાનું આરે ધરીને એમ કહી શકીએ કે આ પણ ન કરો. એ વસ્તુના યોગે આ દેશ ‘મહાપુરુષેએ આદેશની કરતાં સઘળાય અનાર્ય દેશો મહત્તા મમત્વને વશ બનીને હેઠા છે, એવી કોઈ વસ્તુને ગાઈ છે.”- એવું કહીને આપણે શોધી કાઢવાને માટે તમે જે આપણી તુચ્છતાનું આપણુ, તમારી બુદ્ધિને ઉપયોગ કદી પણ, મહાપુરુષોમાં નહિ કરશે તે તમને લાગશે કે ' કરવું જોઈએ ! અધ્યાત્મ પ્રધાનતા એ જ એક એવી વસ્તુ છે કે જે અનાર્ય દેશોમાં શોધી જડે તેમ નથી, અને આર્ય દેશમાં જેને સુગ ઠામ-ઠામ મળી શકે છે. આ વાતને જો તમે વિચારો અને સમજી શકે, તે તમને લાગે કે–તમે આ આર્યદેશમાં માનવ જન્મ પામ્યા છે, એ તમારી અસાધારણ કોટિની ભાગ્યશાલિતા છે. પરંતુ એ વાત જ્યાં સુધી માત્ર મહાપુરુષોની વાણીમાં જ રહે ત્યાં સુધી એને કાંઈ વિશેષ અર્થ નથી. એ વાતની સાચી સાર્થક્તા છે ત્યારે જ છે કે જ્યારે તમને પિતાને એમ લાગે કે-હું બહુ ભાગ્યશાલી છું, કેમકે-મને આ આર્યદેશમાં માનવ જન્મ મળ્યો છે. એ વિના તમારે માટે તે એ વાતની સાર્થકતા તો નહિ જ ને? આજે આ આર્યદેશમાં માનવજન્મને પામેલાઓમાં, કેટલા માણસે આદેશમાં માનવજન્મને પામ્યાનું ગૌરવ અનુભવતા હશે ? એવા પણ માણસે એછા નથી, કે જેઓ આ દેશમાં મનુષ્ય જન્મને પામ્યાનું ગૌરવ તે અનુભવતા નથી, પરંતુ એ વિષે જેમણે કદી પણ વિચાર કર્યો નથી, અને જેઓ એ વિષે વિચાર જ કરતા નથી. આર્યદેશમાં માનવજન્મને પામ્યાનું ગૌરવ અનુભવનારાઓમાં પણ કેટલાક એવા છે કે જેઓ અમુક પ્રકારના મમત્વથી ગીરવ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy