SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનાં લેખાંક AAANANARRAT * શાસનને અનુસરતી જ વાત છે જીવ માત્રના હિત છે કરે, પરંતુ શ્રી જૈન શાસનની છે. એક પણ વાત એવી છે જ માટે છે નહી અગર હોઈ શકે પણ છે. નહી કે જે વાતમાં પ્રત્યક્ષ જેનાચાર્યો દ્વારા કહેવાતી છે રીતિએ કે ગર્ભિત રીતિએ એ વાતે માત્ર જેનેના હિતને છે. પણ જગતના જીવ માત્રના તે માટે જ હતી નથી પરંતુ જગ- ૪ ભલાને હેતુ હોય નહિં. જે છે તને જીવ માત્રના હિતને માટે જ વાતમાં જગતના જીવ માત્રના R હેય છે–પછી તે ભલેને જેનોને કે ભલાને હેતુ નહિ, માત્ર છે ઉદ્દેશીને કહેવાઈ હોય. છે. અમુક જ છોના ભલાને besececesesesiesesiseses e à aid over 21714 નની છે એવું જે કોઈ કહે તો અમે કહીએ કે એને શ્રી જૈન શાસનના વાસ્તવિક સ્વરૂપનું ભાન જ નથી. જીવ માત્રનું ભલું એ જ શ્રી જૈન શાસનનું મૂળ છે અને શ્રી જૈન શાસન તો સૌને જગતના જીવ માત્રના ભલાની ભાવનાવાળા બનાવવાની જ ખાધેશ ધરાવે છે. એટલે જૈનાચાર્યો દ્વારા કહેવાતી વાતો માત્ર જૈનેના જ હિતની દષ્ટિવાળી કદી પણ હોતી નથી, પરંતુ જૈનાચાર્યો દ્વારા કહેવાતી વાતો સદાને માટે જગતના સઘળાય જેના હિતની દષ્ટિવાળી જ હોય છે. આ કારણે જે કોઈ આત્માઓ “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવે જૈનાચાર્યોની વાતોને, જૈનાચાર્યો દ્વારા રજૂ કરાતી વાતોને વિચાર કરે છે, તેઓ જે સુક્ષ્મબુદ્ધિને ધરનાર હોય છે, તો તેઓ જગતમાં વિદ્યમાન એવા સદના ને અસદના વિવેકને પામી શકે છે અને એ રીતિએ વિવેકને પામેલા આત્માઓ, કચ્છઃ અસદ્દવર્તનથી સર્વથા મુક્ત બની સંપૂર્ણ કોટિના સદ્વર્તનવાળા બની જાય છે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy