SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે વ્યાખ્યાનો serruttotuleres .aaaaaaaa . પરમાને પામવા માટે કોઈ પણ વસ્તુના પદાર્થને સૂક્ષ્મ બુદ્ધિથી પામવાને માટે જેમ જિજ્ઞાસુ- આ વિચાર કરે ! ભાવપૂર્વકના સ્થભાવની છે જરૂર છે, તેમ સૂક્ષ્મ બુદ્ધિ છેજડતા શાથી આવી ગઈ છે? પૂર્વકના પ્રયત્નની પણ જરૂર 6 આ વાતને હૈયામાં પેદા છે. છે. એકની એક ક્રિયાને ન કરવી હોય, તે તમે જિજ્ઞાસુ છે જોઈને પૂલ બુદ્ધિવાળાઓ જ ભાવપૂર્વકન મધ્યસ્થ ભાવે જ છે. જે વિચાર કરે છે અને સમ છે તમારા પિતાના સ્વરૂપને આ બુદ્ધિવાળાઓ જે વિચાર કરે છે અને જગતન સ્વરૂપને સૂક્ષ્મ જ છે, તેમાં મેટું અંતર રહે ર છે બુદ્ધિથી વિચાર કરો ! છે to dessesesesoreseer છે. સ્થૂલ બુદ્ધિવાળાઓને ત્યાગી અને તપસ્વી જને દુઃખમાં પડેલા લાગે છે જ્યારે સૂક્ષ્મ બુદ્ધિવાળાઓને ત્યાગી અને તપસ્વી જને સુખને સાધી રહેલા લાગે છે. મા અગર શિક્ષક, પુત્ર અગર વિધાર્થીને વિવેકપૂર્વક શિક્ષા કરે, ત્યારે સ્થૂલ બુદ્ધિવાળાઓને એમાં નિર્દયતા લાગે છે, જ્યારે સુક્ષ્મ બુદ્ધિવાળાઓને એમાં વ્યા લાગે છે. રોગી માણસને અપથ્ય નહિ આપનાર અને પરાણે કડવી અગર બેસ્વાદ દવા પાનાર માટે સ્કૂલ બુદ્ધિવાળાઓ એવું માની લે છે કે આ રીતિએ રોગી માણસને હેરાન કરાય છે, જ્યારે સૂક્ષ્મ બુદ્ધિવાળાઓ કહેશે કે રોગી માણસને રોગમુક્ત બનાવવાના ઉપાય જાય છે. કોઈ આપણું બગાડે તો આપણે એનું બગાડવું જ ? આ વિચાર સ્થૂલ બુદ્ધિવાળાઓને આવશે, જ્યારે સમ બુદ્ધિવાળાને એ વિચાર આવશે કે “જે બગાડે, તેનું બગડ્યા વિના રહે જ નહિ, માટે મારે મારા ભલા ખાતર પણ એનું નહિ જ બગાડવું જોઈએ.’ આમ તમે વિચાર કરશે, તો તમને લાગશે કે, નાનામાં
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy