________________
૩૨ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન અંગે ભાવ-પ્રાણુ માનવાની જરૂર છે. એક ભવથી ખીજે ભવ જવામાં જીવપણું છે, ભાવ–પ્રાણ છે. દ્રવ્ય-પ્રાણતા નાશ થયા પછી શાસ્ત્ર સાંભળ્યાં પછી બહેરા થયા છતાં શાસ્ત્રનુ જ્ઞાન રહે છે. દ્રવ્ય-પ્રાણ તા ગયા? ભાવ-પ્રાણ છે. આત્માના સ્વરૂપમાં માનવું પડે કે જે દ્રવ્યપ્રાણાના નાશ થયા છતાં ટંકે છે, એવી ચીજ તેનું જ નામ ભાવપ્રાણુ. ભાવ-માણ માનવામાં ન આવે તા છાના નાસ્તિક થવાના વખત આવે
ઇક્રિચા દ્વારાએ થયેલું જ્ઞાન લેા તા ચક્ષુ ઇન્દ્રિયને રૂપનું જ્ઞાન થયું. તેને જીભ કેમ કહી શકે કે મે જોયુ. સપ દેખ્યા. આંખને ભાગવુ હાય તા ભાગે, શરીર કેમ ભાગ્યુ ? જીવમાં સ્વાભાવિક જ્ઞાન ન માન્યું. ઈંદ્રિયે કહેલું જ્ઞાન માન્યું. જડ નાન કરે એમ માને તે છાના નાસ્તિક. માટે ભાવ-પ્રાણ માનવામાં ન આવે તો છાના નાસ્તિક થવાનો વખત આવે. વના જ્ઞાનરૂપી ગુણ માનવા પડે,
વીય કારવવુ જોએ
સામાન્ય વગર વિશેષ હોય નહિ. લાંલ ધટ કયારે? પહેલાં ઘટ હોય ત્યારે. મનુષ્ય જેવી ચીજ ન હેાય તે યજ્ઞઢત્ત જેવી ચીજ શી ? ભાવ–પ્રાણામાં જ્ઞાન, ન, એ એક દુકાનની ગાદી. ઝાડના ડાળાને દેખે છે પણ મૂળ કેટલાં ઊંડા ગયા છે. તેની . તે। ખબર નથી. દુનિયામાં જ્ઞાન, દર્શન ખેલાય છે તેને વળગ્યા, ખરું મૂળ તો ધ્યાન બહાર છે. વતન, પરિણતિ ધ્યાન અહાર છે, આત્મ-પરિણતિ તે તને ખ્યાલમાં નથી. પેાતાના સ્વરૂપમાં હંમણુ કરે તે ચારિત્ર. દૂધપાકતા કઢાઇએ આખા ભર્યો છે. કડછીથી હાથમાં લીધા. મેહુ ખુલતું નથી, જ્ઞાન, દર્શન, શુદ્ધ પરિણત્તિવાળા થયા છતાં એનામાં તાકાત ન હોય તો ભણ્યા-પહેલે નઅરે પાસ થયા, તાવ આવ્યા એક કડી યાદ કરવાની તાકાત નથી. જેમ માડમાં હોય તાકાત ન હોય.