SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ઉપધાનને નિંદવા છે. પશુ ચાલ્ખી રીતે કર તા ખરા! કરે તેને ખેાલવાના હક. જ્યાં સુધી જેને અબિલ જેવું પચ્ચકખાણ પણ કર્યું" નથી ત્યાં સુધી તે ખેલનારા લખાય છે. પ્રથમ ક્રુર, પછી માલ ! પેાતાને ચાવિહાર, નાકારશી પાલવતી નથી. જે અડતાળીસ કલાકે ભાજન કરે તેને માલમલીદા ઉડાવે છે કહેવું? તું કર તેા ખરા ! ચહાના ચાટ્ટા થવું હાય તેને ખીન્નની તપસ્યા નથી આવતી પણ માલમલીદા આવે છે. માલમલીદા તા તપેલી તાવડીમાં ચસકેા થઇ જાય છે. ભમાસમણુ. કાઉસગ્ગ ક્રિયા તપાસે તે શું થાય તે માલમ પડે! વિવાદ વગેાવવા હાય તા વરકન્યાની વાત ન કરવી, માંડવાના લાકડાની ખેાડ કાઢી વિવાહને વગેાવે. પહેલા વ્રતની સાબિતી તાંતિ ચાતનાચિત્રા તપસ્યા એ તેા પીડા લાગે. તપસ્યા આકરી પડે તેમ નથી, સંયમો મોળવંચના સજમ અને વિકૃતિ એટલે ભાગથી ગાવું. સંયમને ભાગથી ઠગાનું માન્યું. નાસ્તિકાને ખેલવું પડયું કે ‘ ધર્મ: જામાત્ પો ન દ્ઘિ ' વિષય સિવાય ખીન્ને ધમ નથી. દેવ, ગુરુ અને ધમ માનવા, સમાજ તે દેશને બાધા ન આવે તેવી રીતે. યુવકા ખેલે છે કે મુખ્ય દેશ, સમાજ. આવી સ્થિતિવાળા તે ધર્મઃ ધામત પત્તે 7 દિ'માં આવે તે જીવ શરીરના અભેદ ન માને તે! ખીજાં શું માને ? શરીર તે આત્મા એમ માનવું પડે. તેાથી દૂર રહેવું છે. પ્રાણાતિપાતવિરમણ વ્રતથી ખસ્યા, તેને ભિન્ન અને અભિનવાદમાં જવું પડયું. જે યુક્તિ, હેતુથી શ્રાખિત થતા થચિત્ ભેદાભેદ કબૂલ થયા નહિ, જેનાથી પ્રાણાતિપાતિવરિત કબૂલ થઈ નહિ તેનાથી મહાવ્રતા ખૂલ થાય શી રીતે? આ ભેદાભેદ પક્ષ વ્રત અને તપથી દૂર રહેવા માટે ઉભા કરવામાં આવ્યા. સર્વથા અનિત્ય માનવામાં આવે તે પહેલું વ્રત રહે નહિ. પહેલા વ્રતની સાબિતી જણાવી. હવે ખીજા વ્રતની સાબિતી જણાવશે તે અત્રે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy