SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન માધ્યસ્થ્ય ભાવના ક્રૂરમાં ક્રૂર કમ' કરનાર હોય, તે ક્રૂર કર્યાં માત્ર માધ્યસ્થા વિષય. શંકા-ક્રૂર કી માત્ર માધ્યને વિષય તેા જગતમાં રહ્યા કાણુ દેગુરુને અંગે માધ્યસ્થપણું હોય ? સમાધાન-દેવગુરુની, ધર્મ'ની નિદા કરનાર હોય તેને માત્ર સમજાવવા તે તમારી ફરજ. દેવ, ગુરુની નિઃશ'કપણે નિ'દા કરે છે, ક્રૂર કમ નિઃશ'કપણે કરે છે, તે છતાં પેાતાનું સ્વત્ર, અભિમાન હોય, પેાતાની જ માત્ર પ્રશંસા કરનાર હાય, તેની પણ ઉપેક્ષા કરવી તેનું નામ માધ્યસ્થ ભાવના. ખૂનના ગુનેગાર હોય પણ તેને કેસ વખતે મેજિસ્ટ્રેટ લુચ્ચા કહે તા પેલા ફરિયાદ માંડે. દેવગુરુની નિંદા કરે તે વખતે દ્વેષમાં ઊતરી જઈએ તે ઠીક નથી. લાગણીને વશ દેવગુરુની નિંદા સદ્દન ન કરી શકે, પ્પા વગેરે કરશે, પણ શાસ્ત્રકાર તે વાત ચલાવી લેશે નહિ. શાસ્ત્રકાર બચાવનારને એકાંત લાભ પણ કહેશે તે પ્પા મારનારને ક્રમ બંધ પણ કહેશે. ક્રોધ આવ્યા એટલે વિરાધક સ્કંધકના ચારસા નવાણું ચેન્નાને નમુ એ પીણી નાખ્યા. મતે પીલીને આ ચેલાને પીલજો એમ કઇંકે કહ્યું. અપ્રશસ્તભાવના આવી. તેને અંગે મુનિસુવ્રતસ્વામીજીએ શું કહ્યું? ચારસા નવ ણુ પીલે તેને અંગે ક્રોધ આવેલે નહિ, પણ એને પીલીને મને પાત્ર, ત્યાં ક્રોધ આવ્યેા એટલે વિરાધક. ગેાશાલાની તેજેશ્યા કરતાં અનંતગુણી તેોલેશ્યા શ્રમણાની છે. આથી ઔદાસીન્ય ભાવના આવવી મુશ્કેલ પડે છે, પણુ કાઈક અવસરે કારુણ્ય ભાવના તે। આવી જાય છે. મૈત્રી, પ્રમાદ, કારુણ્ય, અને માધ્યસ્થ—એ ચાર પરિણામ સાથે જો ક્રિયા કરાતી હોય તો તે સર્વજ્ઞના વચન પ્રમાણે કરાતી ક્રિયાને ધમ કહી શકાય. કમરાજાના કરતાં પણ કર ચાર ભાવનામાં પહેલી ભાત્રનાનુ` સ્થાન એ છે કે જગતના
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy