SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] સ્થાનાંમસૂત્ર [ વ્યાખ્યાન ગાયને છેટી રાખીને આમ આમ કરો તે શું નીકળે? ભગવાનથી બે આંગળ છેટો રહે તે આરાધના ભક્ત ન થાય, પત્થરની ગાયનું દષ્ટાંત દેવાવાળાએ રાજીનામું આપેલું છે. ગામમાં રહેતાં થકા રમાપવાનું નથી, રહેતા થકા આપવાનું તેમાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું છે. આત્મા માં સમ્યગ્દર્શન ગુણથી માંડીને ગિ કેવલી સુધી હાઈએ, આરાધના કરનારને મળે, આરાધ્યમાં ધટે નહિ, ઘટવાળું છતાં દાન કરે છે. ઘટવાનું કબૂલ કરીને સજજને લહાણું છે કે દાન દેવું, તો પછી ન ઘટે તે દાન દેતાં કંજુસાઈ કરે તેને કેવા કહેવા? ચિત્રવેલ મળી છતાં દાન કરતાં કજુસાઈ કરે, ખૂટે છત દાન ન દ તે તે કંજુસ, તે વગર ખૂટયા ન દે તે તેને કે નવે? લીધું, મેળ દેતાં ખૂટતું નથી. સમૃદન વગેરે દીધું ખૂટતું નથી, ચિત્રલમાં તે કર્યું હોય તેટલું રહે, અખુટ રાખવાની તાકાત છે, વધારવાની તાકાત નથી, જે તે પાત્ર બે આંગળ ઓછું હોય ને કાઢો તે બે આંગળ એ શું હોય તેટલું રડું, તે ખુટતું પૂરું કરનાર , વધારનારી વસ્તુ મળી હોય અને પછી દાન ન દે તે શું કહેવું ! ખૂટે તેવી ન દે તે કંજુસ ચિત્રવેલ ખુંદનું પૂરું કરે વધારવાની તાકાત નહિ, પણ જેનશાન મળેલું ખૂટવા ન દ પણ વધારે સમ્યગ્દર્શન રાયેલું હોય, બોપને સવદર્શન લાવો તે તમારું સગ્દર્શન ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું વધે, આ “ભાવદાન, સમ્યગ્દર્શનવાળાનું જ્ઞાન ખૂટા આવવા ન દે, એટલે પૂરવાનું હેય નહિ. આ વેલ વધારે ચિત્રવેલ વધારે નહિ. આનું દેવતાઈ વેલી એવું નામ લા ! એવી વેલી મળ્યા છતાં દેવામાં કંજુસાઈ કરે તે ઉપકારને સમજતો નથી. તેમ ગણધર મહારાજા ત્યાં પ્રતિબોધ, દીક્ષા પામ્યા, આ દેવતાઈ વેલી મળી છે તે દઈશ તેમ વધારે કરશે. દાન ન દઉં તે કમનસીબ ગણાઉં. તેવી રીતે સમ્યગ્દર્શન વગેરે આત્માને મળ્યાં તે અપૂવ કે દીધાં વધવાવાળા છે, તેનું દાન ન કરે તે મનુષ્યની દશા કંઇ?
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy