SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન મવાળા નથી તેવા જીવોને તારવાને માટે-બળ, સ્ત્રી, અબુદ્ધને ઉદ્ધાર કરવા માટે જે અગિયાર અંગની રચના કરવામાં ન આવે તો તે લેકે શાસ્ત્ર વગરના રહે અને તેવા મનુષ્યો મેક્ષમાર્ગે આવી શકે નહિ. પાંચમા આરાને છે. પણ અનુયોગદ્વાર, દશવૈકાલિક ચરખાં રાખવાં પડયાં. કારણકે શાસનની પ્રવૃત્તિ ક્યાં સુધી કે શાસ્ત્રની પરંપરા છે ત્યાં સુધી. જે દિને શાસ્ત્રને વિશે તે નિ સર્વવિરતિને વિદ સભવસૂરિએ જણાવ્યું કે “કલ્યાણ' શબ્દ એટલે “સર્વવિરતિ.” સંકા-કલ્યાણ શબ્દથી વાએ સારી કઈ બીજી હકીકત નહિ ને સર્વવિરતિ ક્યાંથી લેવી? દીક્ષાનું ભૂત ભરાઈ ગયું હોય તે દીક્ષા કરે તે જુદી વાત છે. સમા - અહીં કલ્યાણ શબ્દ છે. સમ્યકત્વ, દેશ કે સર્વવિરતિની ગંધ નથી. કલ્યાણને અર્થ સર્વવિરતિ કર્યો છે અને તે કરવાની જરૂર છે. તે ન કરવામાં આવે તો બેસી શકે નહિ. શંકા-પાપને અવિરતિ અને કલ્યાણને સર્વવિરતિ અર્થ કરવાનું કામ શું? સમા -૩માં રિ જ્ઞાન તોડ્યા” ત્યાં શું કરશો? કઈ પણ પ્રકૃતિ પુણ્ય, પાપ જય સ્વરૂપ નથી. વદિ પ્રશસ્ત, અપ્રસ્ત છે ૫ણુ પ્રસસ્ત બંધાય તે વખતે અપ્રશસ્ત નહિ. આથી ભયને અર્થ કલ્યાણ અને પાપ થઈ શકે નહિ. બન્નેનું સ્વરૂપ એકમાં લાવવું છે. એકવ આવતું નથી. બે હોય અને એક સ્વરૂપે હેય તેવી ચીજ કઈ ? જ્યારે એ નિર્ણય થશે. કલ્યાણ સાંભળીને જાણી શકીએ, પાપ સાંભળીને જાણી શકીએ પછી એવું કહેવાની જરૂર ન હતી માટે વ્યાખ્યા એ કરવામાં આવી કે કલ્યાણ એટલે વિરતિ. પ્રકરણ વિરતિનું છે. પહેલું જ્ઞાન પછી દવા. સર્વવિરતિવાળાને પ્રસંગ છે. જ્ઞાનને ફળ તરીકે સર્વવિરતિ લેવાની છે. સર્વવિરતિને અંગે અધિકાર છે. અવિરતિરૂપ પાપ એ સાંભળવાથી માલમ પડે. ઉભય શખથી વિરતાવિરતિરૂપી જે દેશવિરતિ તે પણ સાંભળવાથી માલમ પડે. ત્યાં સુધી શાસ્ત્રોની પ્રવૃત્તિ, શ્રવણ, શાસનના સૂની હયાતિ ત્યાં
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy