SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ ] સ્થાર્વાંગસુત્ર ( વ્યાખ્યાન આવ્યા? ખરો વખતે ભાગી જાય તા કાળજાં ઠેકાણે ઢાય તે તેને ઘરે ન ચઢાવીએ. ભવાભવ મેળગ્યા, આપત્તિ આવી ત્યાં ભાગેલા, તા પછી તેના ઉપર શુ' જોઇને મેડાયા ? આ બધું શરીર, ધન, કુટુંબ, કે સ્ત્રી ઉપરની મમતા ટાળવા જણાવ્યુ, પણુ દેવ ઉપરના અને ગુરુ ઉપરના રાગ ટાળવા માટે કાંઇ ઉપાય બતાવ્યા ? ધમ ઉપરના રાગ ટાળવા માટે ઉષાય મતાન્યા ? નહિ. કેમ નહિ? રાગ તા અને છે. છતાં સંસારના રાગને ખેાદવા માટે દેવગુરુ ધર્મના રાગ એ ખજરા ઊભાં કર્યો છે, ગુરુ અને ધમ' ઉપરના રામને ખાવાનું ન કર્યું. ધમ' 'ત કૂમાં પલટા ખાય તેથી અનિત્ય ભગવાનને સગ ગમતા હતા ? દેવ અને ગુરુ નિત્ય છે. તીર્થંકર ચાહે તા ચેાર્યાસી લાખ પૂર્વ કે ખšાંતેર વર્ષ રહે, ગુરુ કાં તા ક્રોડ પૂર્વ કે વીસ વર્ષી ઢાય તેય એ અનિત્ય છે કે નહિ ? ધરબાર ને કુટુંબને અનિત્ય કહ્યા, તેા દેવ, ગુરુ અને ધર્મને અનિત્ય કહેવા હતા ને? ધર્મ અંતર્મુ દૂત'માં પલટા ખાય તેથી અનિત્ય, એકલા ધન, માલમિલ્કત વગેરેનું ખેલ્યા, દેવ, ગુરુ અને ધમ વગેરેનુ ખાલેને? તીર્થંકરના આત્માને ધમ તેમના માતમાં કારી ન દે, તેા તમે ધમ કરો તે`કો કારી દેવાને ? ચાલતા બળદને આરે ન માય અનિત્ય અને અશરણુ ભાવનામાં દેવ, ગુરુ અને ધર્મને કેમ નાંખ્યા નહિ ? એટલા જ માટે કે દેવ, ગુરુ અને ધના રામ ક્રમના નાશ કરવાનું કાર્ય કરે છે. કના નાશ થાય એટલે આપે આપ ચાહ્યા જાય તેથી તેને રજા દેવાની ચિઠ્ઠી લખવી પડે નહિ. ધાતીક્રના નાશ થાય એટલે દેવ, ગુરુ અને ધર્માંના રાગ રહેતા નથી. ચાલતા બળદને આર ન મરાય, તેમ ધાતીકમના નાશ થયા પછી પ્રશરત રાગ અને દ્વેષને કાઢી મેલવા માટે ચિઠ્ઠી લખવાની હોતી
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy