SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ સડછામું] સ્થાનાંગસૂત્ર [ ૪૩૫ નથી, કારણ કે તે તે આપોઆપ જનારી ચીજ છે. પેટનો મેલ કાઢવા દીવેલ લે, પણ દીવેલ કાઢવા માટે શું લેવું ? કઈ નહિ. દીવેલને સ્વભાવ મેલને કાઢ, ને મેલની સાથે પિતે પણ નીકળી જાય. દેવ, ગુરુ અને ધર્મને રાગ તે ચુંટવાવાળી ચીજ નથી, તે તે શેધવાવાળી ચીજ છે. લડુ, પેંડા ચુંટવાવાળી ચીજ છે રેચ લેવા પડે. દીવેલ તો ચેટવાવાળી ચીજ નથી, તેથી રેચ લે પડતો નથી. પ્રશસ્તરાગ અને પ્રશસ્તદ્વેષ નિર્જરા કરવાવાળી ચીજ. પછી જરૂર ન હોય તે આપોઆપ નીકળી જનારી ચીજને નેટિસની જરૂર નથી. - મોઢું ફેરવેલી તોપ પ્રશસ્તરાગ અને પ્રશસ્તષ એ નિર્જરાની સાથે તુલામાં તોળાય એવા છે. જે પ્રમ ણમાં પ્રશસ્તરાગ તેટલો નિર્જરા જેટલો પ્રશસ્તષ વધારે તેટલી નિર્જરા વધારે, એટલે એ તેટલી નિરા ઓછી, રાગ અને દ્વેષ જેવા ભવભ્રમણના હથિયારો છે તેવા મોક્ષગમનના હથિયાર પણ છે. એને જે રૂપે રાખ્યા હોય તેનું તે રૂપ પલટાવી દેવું જોઈએ. રાગદ્વેષના હથિયારે ઔદયિક ભાવના હાથમાં હોય, પુદગલના હાથમાં હોય તે તે૫નું મોઢું આત્મા તરફ છે. જયારે એની ઉપલી કરી દેવ, ગુરુ અને ધર્મ તરફ છે, ત્યારે ઘાતકર્મ તરફ એનું મોટું છે. શત્રુ તરફ ગોઠવેલી તોપ શત્રુને મારનારી થાય તેમાં આ શું? મારી સામે આવે તેને મારું. પુદ્ગલના હાથમાં સામગ્રી હતી ત્યાં સુધી આત્માને ઘાણ વળતો હતો. મોખરે ચઢેલા આપને કાપી નાંખે, બીજાને કાપી નાખે, પ્રશસ્તરાગ અને દ્વેષ મેટું ફેરવેલી તપ છે. જે શાસ્ત્રોમાં તપસ્યાને, આચારને અંગે કહેવામાં આવે તપસ્યા શા માટે? આ લેક, પરલેક કે કાતિ માટે નહિ, પણ કેવળ કર્મક્ષયને માટે. પ્રશસ્તરાગનું મોટું કર્મક્ષય તરફ ધરા જ પ્રશસ્તરામ, તેજદેવ, ગુરુ અને ધર્મના હાથમાં સામગ્રી. યોગ આવી ચીજ છે. આ જીવને અનાદિથી રખાવે છે, પણ જે તેપે આપણો કિલ્લે તે હેય તેનું મોઢું ફેરવીએ તો શત્રુને કિલ્લો કેમ ન તોડે?
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy