SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર કશુંજાના નિષહુલાલ હથિયાર આ કષાય જો માઢું ફેરવીએ તેા મેહનીય અને બાકીના ત્રણ લાતીકમતે ઉડાવી દે, પણ મિથ્યાત્વ અને વરિત એ એક રાજાના નિમકહલાલ હથિયાર છે. ક્રાઇ દિવસ ફૂટે નહિ. ક્રમ રાજાને તુંહી તુંહી કરીને વળગવાવાળા. મિથ્યાત્વ અને અવિરતિ મેાક્ષની નીસરણી બન્યા નહિ. એ તેા રાજાના નિમકહલાલ નાકર છે. રાગ દ્વેષ અને કૈાગ નિમકહરામ છે. કમરાજાએ પેાતાના પક્ષને માટે તૈયાર કર્યો, સી`ચ્યા ક`રાજાએ, છતાં ફાઢીએ તે વખતે આપણા પક્ષમાં આવી જાય તેવા છે. રાગ દ્વેષ અને યુગ કમરાજાના નાકર ખર પશુ ફ્રૂટેલ. ફૂટેલ નિમકહરામને પક્ષમાં લેવાય છે. પ્રશસ્તયોગ અને કષાય એ તેા નાતરાની નારી જેવા ૪૩} ] [ વ્યાખ્યાન નાતરાની નારીને નામે મકાન, મિલ્કત કરાય નહિ. માલની ફ્રેંચી ટ્રુખે તા બૈરીની પાસે, સિલક ચેાપડા ખૈરીની સૂચીમાં જઈ પડે. તેથી તે ફૂલ ખાતું નથી, જિંદગીનું બંધાયેલું ખાતું છે, પણ નાતરાની નાર તે નામે મિલ્કત રહી શકે નહિ, તેમ પ્રશસ્ત ચૈાગ અને પ્રશસ્ત કાયા પણુ નાતાની નારી. એના ભરેાસે મિલ્કત કાઇ દહાડે ચઢાવવી નિહ. નાતરાની નારીને નામે મિલ્કત ચઢાવે તેને પ્પા ખાવાનુ થાય, માટે તેને હવે કાઢવી. જ્યાં દસમું ગુણુઠાણું આવ્યું, માવજીવના બંધારણુવાળ મળી ગઇ કે નાતરીઆ નારીને રજા. ાયિકભાવ મળી ગયા કે પ્રશસ્ત રાગ દ્વેષ યાગને છૂટાછેડા કરીને છેડી દીધા. ચૌદમે યાગને અને સમે રાગને છોડી દીધા. ફ્રૂટેલ પાસેથી ફાયદા લાર્ડી શકાય તેટલા લઇ લેવા. એના ભરેસે ન જવું. રાત્ર દ્વેષ અને યાગ એ એ ક્રમ'રાના ફૂટલ નાકરા છે, માટે તેને ફાડીને ક્રમ રાજાને ધક્કો મારવાના. મિથ્યાત્વ અને અવિરતિ ના ભેદ આપતા નથી, પ્રશસ્ત રાગ, દ્વેષ અને યાગ ભેદ આપે છે. ક્રમની કુટિલતાના ભેદ અરિહંત ઉપર પ્રશસ્ત રાગ થયા ત્યારે ખુલ્લા થયે...
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy