SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ બાવનમું ] સ્થાનાંગસૂત્ર [ રહી બુદ્ધિ એ ગાંઠે. રાયણની ગાંઠ કપાય છે. આ તે વિચિત્ર ગાંઠ કે તીર્થકર નામકર્મના લાયકના પરિણામે પણ કપાય નહિ. અંધકજી અને મહિલનાથજી જે આત્માને સમ્યગ્દર્શનાદિ મળ્યા હોય તેમની ઈચ્છા “આખું જગત મારા કરતાં અધિક કેમ પામે ” એ બુદ્ધિ રહેવી જોઈએ. એ બુદ્ધિ ન રહી તે ગયે. ગણધરેએ પ્રતિબંધ પામી પ્રજયા લીધી તેની સાથે જ આ વિચાર શરૂ થઈ ગયો કે “જગતના તમામ છ કલ્યાણ કેમ પામે”? ગૌતમસ્વામીને ઉદ્યમ “બીજા આત્માઓ કેવળજ્ઞાન કેમ પામે ” તે માટે ચાલુ રહ્યો. પિતે પામ્યા નથી પણ તાપસને પ્રતિબોધ કર્યો. ગૌતમસ્વામીને ખાત્રી છે કે “હું મેળવ્યા વિના મરીને જવાને નથી, હજુ કેમ મળતું નથી” આવી જિજ્ઞાસા રહે છે. પારણાને દિવસે તાપસીને જમવા તેડયા છે. રસોઈ થાય છે, બધું જાણે છે પણ અધીરાઈ થઈ ગઈ છે કેમ નથી આવ્યું? ગૌતમને સ્વામીને કેવળજ્ઞાન તે ભાવમાં થવાનું છે. મહાવીરે છાપ મારી છે “તને કેવળજ્ઞાન ચોકકસ થવાનું છે. આપણે બંને અંતે ફરક વિનાના થવાના છીએ, તને કેવળજ્ઞાન હમણું ન ઉપજે તેવી છાપ મરાઈ. છતાં બીજાને મળે તે કલ્યાણ એમ પિતે માનતા. ખંધકમુનિએ ત્રીજી વખત પૂછ્યું ત્યારે કહ્યું “ત્યાં જવામાં ઉપદ્રવ છે.' આ જિંદગીમાં ઉપદ્રનું આવવાનું તો ચાલ્યા કરે. સાધ્યને અંગે પૂછી લઉં, મુનિસુવ્રતસ્વામીજી ઉપદ્રવ કહે છે તેની અસર થતી નથી. પ્રશ્ન કરે છે – આરાધક કે વિરાધક તે કહે ! ઉપદ્રવ શી ચીજ તે હિસાબમાં નથી. નહિ તે કેવલો ઉપદ્રવ કહે તે વખતે ખંધકમુનિ સ્તબ્ધ થઈ જાય, પણ ઉપદ્રવની અસર નહિ. ખરે પોઈન્ટ (point) આરાધક થઈશ કે વિરાધક થઈશ ત્યાં હતાં, ત્યારે મુનિસુવ્રતસ્વામી કહે છે “તારા સિવાયના બધા આરાધક, તું વિરાધક.” કઈ બાકી રહ્યું ? અંધકજ વિચારે છે કે હું વિરાધક રહીશ, પણ ચારસે નવાણું આરાધક થવાના છે, માટે કરું. તેઓ તો કલ્યાણ કરી જશે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy