________________
૪૩૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છતાં તેને ઉપાદેય—આદરવા લાયક ગણ્યા ? કેમ ? એક જ કારણુ કે એ જ કને ખાળનાર છે, ક્રમવાળા છીએ તા કમને ખાળવાનુ સાધન હોવું જોઇએ. ક્રમવાળને માટે કમ ખાળવાનું સાધન કમાય છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એની ઉપર રાગ તે કામસ્વરૂપ છે, છતાં તે દરવાલાયક છે. ક્લાલ આપણે ત્યાંથી પાંચ પૈસા લઇ જાય છતાં પે આદરને લાયક. કેમ ? સારા સાદા લાવી દે. એને જે આપવું પડે તેના કરતાં ધણી કમાઇ કરી દે. તેવી રીતે આ રાગ, માહનીય અને ઘાતીકમના ધરના છતાં નિર્જરાની નીસરણી માંડી દે છે. દલાલ સિવાય સાદો ન થાય તેવુ ડ્રાય ! દલાલ ભલે પાંચ રૂપિઆ લઇ જાય છતાં આદરને પાત્ર ગણાય તેમ પ્રશસ્ત કષાય એ મેાહને અને ધાતીકમતે નાશ કરવાની નીસરણી અને છે તેથી તે દરવાલાયક છે. કથંચિત્ પણ છાંડવાલાયક નથી. પ્રત્યેાજન થયા પછી રહેતા નથી. કામ હોય ત્યાં સુધી ટકે, કામ પૂરું' થાય એટલે એની મેળે ચાલ્યો જાય છે. શેઠે તેને રજા દેવાની હાય નહિ. કામ કર્યા પછી બેસી રહ્યો હાય તેને રજા દેવી પડે. એવી રીતે મેહનીય હાઈ જાય અને ધાતને ચાત થઈ જાય, પછી પ્રશસ્તરાગ કે પ્રશ્ન સ્તદ્વેષ એક ઉભા રહેતા નથી.
શરીર અને દુન સમાન
તા એમને ટાળવા એમ કહેવાનું કામ શું? અનિત્યાદિ ભાવના કહી તે અપ્રશસ્ત પાયા ટાળવા માટે. શરીર ધાનનું ધનેડું, પાણીનુ પારુ, તેની ઉપર શુ' દેખે છે કે રાગ ક૨ે છે? શરીર ભયે ભાણે ભૂખે મરે. રાજ ખાધું, વર્ષોના વર્ષો સુધી ખાધું. ભૂખ લાગે તે વખતે એમાનુ કાંઇ કામનું નહિ. મચ્છુ ચરીરવાળાને ભ્રખ લાગે તે વખ મણુ શરીર કામનું નહિં. ચાર મવાળ ને ભુખ લાગે તે વખતે તેનેય પેાતાનું શરીર કામનું નહિ, બીખને કામનું. બીજો એને ઉપયોગ કરી શકે તે ભક્ષ્ય તરીકે, અને 'તષના છાંટા નહિ. ‘ભયે ભાણે ભૂખે