SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સતાવનમું ] સ્થાનોંગસૂત્ર [ ૩૩૭ ઝવેરીના રસાઈ થષ્ટને જાય તે દ્રુજાર, બે હજાર લઇ આવે. જ્ઞાનીના ભકત થઈશ તા મારૂ' કામ થઈ જશે. સ્વયં માન ન કરી શત્રુ તા જ્ઞાનીની ભક્તિ કરૂ એમ ધારીને બાહુ સુખાડુ વેયાવચ્ચ કરે છે. વેયાવચ્ચના લાભ તરીકે વૈયાવચ્ચ હોય તે। કાયાથી ખની શકે તેટલાતુ કરવુ' છે. સ ધાડામાં પાંચસા સાધુ છે, સરખી વેયાવચ્ચ પગચંપી. કેાઈ પ્રસંગે આચાય મહારાજે વાત કરતાં વેયાવચ્ચવાળાના વખાણ કર્યાં સારા છે. તેને લીધે સાધુએની ભકિત થવાથી નિરાંત. જ્ઞાન, ધ્યાન, ભક્તિ વગેરે થાય છે. ઇર્ષ્યા અવળી ચીજ છે. વાદળ શ્યામ ત્યારે પરિણામ ઉજળા. કાળા એટલે વરસવાવાળા. વરસાદ વરસવાના તેથી સ ંતાય. જેનામાં ઈર્ષ્યા દાખલ થાય છે તેનામાં ઉલટી રીતિ દાખલ થાય છે. પીઠ અને મહાપી પીઢ અને મહાપીઠ પ્રશ્ન'સા સાંભળીને ખળી ગયા. માહુ અને સુબાહુની પ્રશ'સા કરી આચાયૅ, તેથી પીઠ, મહાપીઠ મળી ગયા. પીડ મહાપીઠ ખળી ગયા. પીઠ, મહાપીઠ ભણુતા હતા. મનમાં આપ્યું કરે તેને સૌ ગાય' આટલુ જ પાતે ધાયુ" છે. વાળ ખાશો નઃ' કરતા હોય તેને વખાણે. આમાં મિથ્યાત્વ, વેદ બાંધવાનું કઈ જગા પર આ વાકયને વિચાયુ છે. પીઠ, મહાપીઠ મા વિચારની સાથે મિથ્યાત્વ ગુણુઠાણું ગયા, સ્ત્રી વેદ બાંધ્યા. પહેલાં તા એ મુદ્દો ખસ્યા કે ગુરુને ગુણરૂપે વખાણ્યા તે ખમાયા નહિ તેથી મિથ્યાત્વ. . ગુણવાનની પ્રશંસા કરે તા . નાચાર કે, અરિહંત મહારાજા જેને ગુણવાળા માને તેના ગુણુ ખમાય નહિ, કે વૈયાવચ્ચના ગુણુ પાતે વખાણવા જોઈએ તે ન વખાણે તે અતિચાર. ઉવવૃદ્ધથીરીકરશે. ઉવવૂડ-ઉપખ’હેણા, ગુણવાનની પ્રશંસા કરે તા દર્શાનાચાર ટર્ક, ગુણુવાનની પ્રશંસા ન કરે તેા દર્શનના અતિચાર આવે. વૈરાગ્યની વાત ચાલી તેમાં વૈરાગી કાણુ થાય ? મેાક્ષને સજ્જડ ૨૨
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy