________________
૨૨૮ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
આચાય બિરાજ્યા છતાં કાયા હાથમાં લે છે–તું કાણુ કહેનાર ચારને પકડવાની સત્તા, પાલિસને સ્વાધીન કરવાની સત્તા, પણ તેને મારી । તે। ગુનેગાર. કારણ કે કાટ માથે છે. આચાર્ય મહારાજ બિરાજમાન છે, તે વખતે કાયદો હાથમાં લેવાય કેમ ? પચે દ્રિયની હિં'સાની બેદરકારીવાળા સાધુ સાચુ' કહેનારને સીધુ પાટીલું લઈને મારવા દોડયા. પોત પ્રકાશ્યું. ભવ આખા બગડયા. જાણીજોઈને ભવ બમાડયા. આ ભવ બગાડયા, આવતા બગાડયા. કેટલાક પારકા મેલે આપણા આત્મામાં ચોંટાડવાવાળા હોય છે. જેટલા એનાં ભય – કર પાપા છે તે પેાતાના આત્માનેલમાડવા માગે છે. જેમ પિતા પાતે ખાલો થયા. કરાંનાં કરાં ગુલામીમાંથી છૂટે નહિ તેવું લખી આપ્યું. ચ'કાશિએ સાધુપણાનુ ખેાયુ' તેા ખેાયુ' પણ લખી આપ્યું. જ્યાં વગર ગુને પારકાના ગુનાને રૂખીને એ સ્થિતિમાં વાવીએ ત્યાં શું થાય? દૃષ્ટિવિષ સ થયા.
ભયંકર દર્દીને પણ સુધારે તેમાં જ ડાકટરની માહેશી
જ્યાં આપણી ઉપર વાળા ફેકે સ્વપ્નમાં દેખેલા સાપે સરાડે પાયા, તે પા કલાક સુધી જતેા નથી; સાક્ષાત સર્પ, દ્રષ્ટિવિષ સ લેાા રસ્તે જવાની મનાઈ કરે છે. વટેમાર્ગુ કહે છે—આ રસ્તે જવાનુ નથી. આખા વનને બાળી નાંખ્યું. આવી સ્થિતિએ લેાકેાના નિવા રણુ છતાં તે માગે નીકળાય છે, દયાનેા ધેાધ કયાં રહ્યો છે ! પંચદ્રિયની હત્યા કરનારા, પાતાના દોષને કબૂલ ન કરનારા, સાચુ' કહેનારાને મારવા તૈયાર થનારા, જે પેાતાના હાથે કરીને ભવ હારી ગયેલા નહિ, પણ દષ્ટિવિષ સ`પણું માગી લીધેલુ. જો પહેલાંની એની દશા વિચારીએ તેા ઉલટા ભકતાને મેકલીને એ ડોકાવી દઈએ. પંચેન્દ્રિયની હત્યા કરે, ખેાટા બચાવ કરે, લેાકાને મારી નાંખે, આચાર્યની સમક્ષ કાયા હાથમાં લે, ખરેખર રખડનાર છે, ત્યાં તારવાની અનહદ ભાવના. ભયંકર દર્દને હાથમાં લઇને સુધારે તેમાં જ દાવરની બાહોશી, લોકેાત્તરદૃષ્ટિ. જિનેશ્વરના ધમ દાખલ થયે