SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સુતલીયમું ! સ્થાનાંગસૂત્ર £ ૨૪૭ અવાતને પાપને ડર તે ફોતરા ખાંડવા જેવો લાગે. મઘાતીના પાપને ઉદવ તે ગણવાને શાનો? કરો છાપને દેખે, કાપડના થાનને ન દેખે, તેમ છોકરો અધાતીના ૫૫ના ઉદયને ટાળવા એવીએ કલાક મળે છે. આખી જિંદગી દૃષ્ટિ ત્યાં છે. ઘાની તરફ દૃષ્ટિ ગઈ ની. જે આત્માના સ્વરૂપને જાણે, જ્ઞનાદિક ગુને જાણે તેના ધ્યાનમાં કોણે ઠાર માર્યા તે રહેવું જોઈએ. અહી નવું પામે છે કે જે પૂર્વે નવી પાપો. આટલાજ માટે અપ્રાપ્ત એમ લખે છે.. ધર્મને બેધવ ભ કહે છે. સમફત્રને અંગે નહિ પામેલે પામ્યો છે. આ સ્થિતિ નથી પામે, જે પામો હેત, વાવેલું ખેતર હેત તે વરસાદ વરસે તે છેડા ઉગ્યા વિના ન રહે. ધૂળમાં લટું છું. જ છું અત્યારે. અત્યારે જ ન હૈઉં તે ધૂળમાં રમનાર ન હે. જિનેશ્વરનું શાસન પામ્યો છું, છાતી તરફ નજરે જતી નથી, આ ખરેખર હમણું જ છું. મને મળવું દુનિયાને હક તે વિનિયોગ રમપૂર્વતા આત્માને ભાસે તે વખતે આમ જરૂર થાય કે, મને આટલી મહેનત પડી તે અનંતા વખત જે વસ્તુ નહતી મળી તે અત્યારે મળી છે તે મારૂં ધભાગ છે. આ ચીજ જગ ને મેળવી આખું. નાતને સુધાર્યા, સુખી કર્યા વગર તારું કુટુંબ સુધરશે, સુખી થશે નહિ. નાતને સુધાર્યા વિના દીવા પાછળ અંધાર છે. નાતને ન સુધારો તો છોકરીની શી વલે નાત સુરરી હેય તે જે ઘરે દેશે તે ઘેરે કલોલ કરશે. છોકરા માટે કન્યા બહારથી લાવીશને? નાત નહિ સુધરી હોય તે તારું શું થવાનું હંમેશ માટે સુધારે, સુંદરપણું રાખવું હોય તે આખી નાતને સારી કર ! ભગ્ય છવ ધાર કે ચાર છરને અપૂર્વ મળ્યું. જ્યારે ખસી જશે તેને પ નથી, માટે મારી નાત તૈયાર કરી દઉં. તેમાંથી કોઈ પાછું મેળવી આપશે. ભવ્ય જીવને મળ્યું ન હોય તો ખસે ત્યારે કોણ ઠેકાણે લાવવાનું ? દેવાના અભિપ્રાયો ખસતું બચાવે છે. ભણાવે એટલે ભણતર પાકું
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy