SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] સ્થાનોંગસૂત્ર [ વ્યાખ્યાન થાય. આપે.આપ સમ્યક્ત્વની જડ પાકી થવા માટે દરેકે શુદ્ધ પરિશ્રુતિ પામીને એ વિચારમાં મશગુલ રહેવુ જોઈએ. આ સ્થિતિએ લગ્યેને કેમ લાવું તેનું નામ વિનિયેાગ, મને મળેલું દુનિયાને તે વિનિયોગ. કાઇ એનાથી મેનસીબ ન રહે તેનુ નામ ગિનિયાગ. અને અંગે ભગવાન સુધર્માસ્ત્રામૌજી પ્રતિબાધ પામ્યા તે ભગ્ય જીવાતે માગે` લાવવા માટે દ્વાદશાંગીની રચના કરી, પાત ક્રયાના માધવાના ઓજારો ધરાવનાર જૈન ધર્મ પ્રાણાતિપાત વિરમણુ પહેલું' બતાવ્યું. બધી પરીક્ષાઓને આધાર એ ત્રત ઉપર રહ્યો છે. ગુરુ, ધમ તે શાસ્ત્ર પણ પ્રાશ્ચાતિપા વિરમણુ ઉપર. જે વખતે સસ્થા સ્થપાય છે. તે વખતે કાગળના ઉદ્દેશે! જગતને ન્યાલ કરનારા દેખાય છે, યાની પૈાકાર કરનારા, ધ્યાને માટે ધ્રાંઘાટ કરનારા ઘણા હોય. માર, માર' કર્યું` જીત ન મળી જાય, આારા હોય તેા ત મળે. દયા પાકરી આપી જતી નથી, આજારામાં હિથયાર વગરના સિપાઇઓ છે. ધ્યાને સાધવાના આજારે! ધરાવનાર જૈન ધર્મ છે. ડાસણ, ઝાળી, પાતરાં અશ્રુ યા માટે, હથિયારવાળુ` લશ્કર હાય તા તે જૈતેનું ધ્યાને પાકારે છતાં ખીજામાં ધ્યાનું સાધન એકે નથી. બીજા ધમમાં દયાની પ્રવૃત્તિ કાંઈ ન મળે સાધન વગરના કલ્યાણ કરે ! યાનું સાધન ધરાવનાર જૈનધમ, જૈતગુરુ,તે જૈનેમાં પાંચ સિમિતને ત્રણ ગુપ્તિ છે, ખાજે સમિતિનું નામ નહિ. ખીન્નુ' હથિયાર વગરનુ ટાળુ માર માર' કરે, તે ખારાક ઘટાડે બીજી` કાંઇ કરે નહિ. ખીજા ક્રમ માં દયાની પ્રવૃત્તિ, ક્રિયા, કાંઇ ન મળે. યાના આચાર, સાધન, પ્રવ્રુત્તિ ને ક્રિયાવાળું જૈન શાસન છે. યા પેકારે, યાના સાધના, આચાર રાખે પશુ યાને તત્ત્વવાદ શાસનમાં રમી રહ્યો ન હોય ત્યાં સુધી કાંઈ થાય નહિ જૈન શાસનમાં યાતે આગેવાન ૫૬ કેમ આપવામાં આવ્યું તે અંગે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy