SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૭ બીજો વ્યાખ્યાને ૨૧ છે કે અમે અમને પિતાને જાળવી તે બરાબર ઓળખીએ જ છે છીએ.' લગભગ બધાના છે હૈયામાં થઈ ગયેલી આ કરનાર માણસે ? માન્યતા, વાત સાચી છે કે કે નહિ એ વાતને વિચાર 8 “પાપ કરવું નહિ અને ? વાની જરૂર છે. જગતના આ પુણ્ય કર્યા વિના રહેવું નહિ, એ કે * અને જગતના જીવોના સ્વરૂપ છે નિર્ણય નહિ કરતાં મોટે ભાગે ? ને વાસ્તવિક રૂમમાં જાણી ૬ ગતાનુગતિકપણે જ જીવે છે. તે શકનારા અનન્ત જ્ઞાની છ ત પુણ્ય પુરુષોએ કાઢેલી આ પણ એક તારવણું છે કે-જગતમાં જે છ વિદ્યમાન છે, જે જીવોમાંના કેટલાક મનુષ્ય જીવનને પણ પામેલા છે અને જે મનુષ્યમાં પણ કેટલાક એવા મનુષ્ય છે કે-બહ ઊંડી વિચારશક્તિ ધરાવે છે, તેવા માને પણું ઘણો મોટો ભાગ પિતાને જ ઓળખતે નથી.' સૂક્ષ્મ બુદ્ધિજી વિચાર કરવાની શકિત, ધરાવનારા માં સે, જે અનન્ય જ્ઞાતિઓએ કાફેલી આ તારવીના રહસ્યને ઉલવાને મથે છે, તે પરિણામે તેઓને પણ એમ જ લાગે છે કે જગતના છ માં વસે ભાગ છે કે જે પિતાને જ ઓળખતે નથી, અને પાનું. અમાર સુધી અને પિતાને . ઓળખતે નહતો.. તમારામાં જે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાની શક્તિ, હોય અને તમે જે અનંત જ્ઞાનીઓએ કહેલી આ વાતના રહસ્યને ઉકેલવાને મળે તે તમને પણ લાગે કે હું પણ અત્યાર સુધી મને પિતાને ઓળખ જ નહી આવું પરિણામ લાવી શકાય, એ માટે જ આ પ્ર છે કે તમે તેમને પોતાને ઓળખે છે ?” . લકી નક્કી કર્યું છે ? , તમે જે તમને પિતાને ઓળખતા છે, તે તમારા સારા 4, * * * * *
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy