SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ હૈમાંકઃ Re : : પર્યુષણ પર્વનાં ૧પ૦૦૦૦૦૦- ૦૧ અમુક માણસને ઓળખ એવું માનવાની ભૂલ છે કે નહિ ? તમે અમુક વસ્તુને ઓળખે છે કે નહિ ? કે ન કરે એવા પ્રશ્નો તે તમે અનેક ક પાસેથી અનેક વાર સાંભળ્યા એવું માનવાની ભૂલ કરે કે હશે. એ વખતે તમને પ્રાયઃ ૬ નહિ કે “તમે જે કંઈ પ્રવૃત્તિઓ છે આશ્ચર્ય પણ નહિ થયું હેય. 8 કરે છે તેનું જે તત્કાળ પ્રત્યક્ષ = કદાચ તમે એ બધા પ્રશ્નોના. પરિણામ આવે છે તે સિવાયનું કે તમારી જાણ મુજબના જવાછે તેનું બીજું પરિણામ જ નથી.” પણ દીધા હશે, એટલે 9 . ઓળખાણ સંબંધી પ્રશ્ન એ કોઇ આશ્ચર્યકારક વસ્તુ નથી; પણ તે પ્રશ્ન પારકાની કે પર વસ્તુની ઓળખને લગતે હોય તે ! પોતાની ઓળખને લગતા પ્રશ્ન હોય તે નહિ. પોતાની ઓળખને લગતે પ્રશ્ન આવે, તે તે આકાર્ય પણ થાય અને કદાચ આવેલ પણ આવે, આનું કારણ શું ? આમ તે માણસને પિતાની વાત કરવી જેટલી ગમે છે, તેટલી બીજાની સારી વાત કરવી ગમતી નથી, સારી વાત પિતાની કરવી ગમે અને ખરાબ વાત બીજાની કરવી ગમે. આવું મોટે ભાગે હોય છે. પણ અહીં આપણી વાત જુદી જ છે. “તમે તમને પિતાને ઓળખો છો ?” આવું જે કોઈ પૂછે, તે તેથી આશ્ચર્યને ઉત્પન્ન થવાને અને એમાંથી આવેશને પણ ઉત્પન્ન થવાને શું કારણ છે ? તમે માની બેઠા છે કે હું તે મને પિતાને ઓળખું જ છું,’ અને તમને જે મળ્યા, તેણે તમને “અમુકને ઓળખે છે કે નહિ ?” એમ પૂછ્યું છે, પણ પ્રાયઃ કેઈએ તમને “તમે તમને પિતાને ઓળખો છે કે નહિ ?” એવું પૂછયું નથી. મોટે ભાગે સૌ એ માન્યતામાં. રૂઢ થઈ ગયેલા
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy