SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અત્રોસમુ' ] સ્થાનાં સૂત્ર [ s એ લગાય જો આત્માને લાગી ગઈ તેા આત્મા લાઇનમાં શષ્યભવસૂરિએ આઠ વર્ષના છે!કરાને સમજાવતાં–મનકમુનિને માટે-પાપકમ બધાશે, કુટુક ફળ આવશે એમ કહી દીધું. આ જીવતે પાછા હડ્ડાવવા માટે, અણામાં રેડતા જતા હોય તેને માટે ખેંચવાની આ લગામ. આ પાપકમ બંધાવશે, આથી પાપકમ બંધાશે તે પાપકમ ટુક ફળને દેવાવાળું થશે. લીંખાડી પાકે ત્યારે મીઠી થાય, પણ પાપ બંધાય તેનું કડવું ફળ આવવાનું. એ લગામ જો આત્માને લાગી ગઈ તા. આત્મા લાઈનમાં. એ લગામ છૂટી તા જગતભરમાં લગામ નથી. પાપમ' અંધાય છે અને તેનાં કડવાં ફળ મળે છે, માટે આ લગામ હોય તેા જીવ અનાચાર, અવિરતિથી પાા હુઠી શકે છે. જ્ઞાનથી તૈયાર થાય છે માટે અગિયાર અંગની રચના. બાળકા, મૂખ તેને પણ જ્ઞાન આપવું, અને તેને પશુ માગે લાવવા. જૈન ધમ' જગતને ઉપકારો હેાય તે તે પાંચ મહાવ્રતદ્વારાએ ખાદ્ય આચાર ઉપર ગ્રાસનનુ ટકવુ તેથી પહેલી આચારાંગની રચના કરી. પછી સૂયગડાંગની રચના કરી. પછી વર્ગીકરણ તરીકે ઠાણાંગજીની રચના કરી. આ જગતમાં જૈન ધર્મ ઉત્પન્ન થયા એ સાર્થક માનતા હાઈએ, જૈન ધર્મ જરૂરી, જગતને ઉપકાર કરે એમ માનતા હોઈ એ તા આ કેવળ પાંચ મહાવ્રત દ્વારાએ. જેમામાં હિંસા વગેરે પાંચ પાપસ્થાનકે છે. તે આત્માને હેરાન કરનાર છે તેથી આ પાપાથી બચવુ' જોઇએ, આ સિદ્ધાંત ખસી જાય તે જગતમાં જૈન ધર્મની કિ ંમત નથી. જૈન ધમમાંથી હિંસા છેડવી એ સિદ્ધાંત જો કાઢી લઇ એ તેા દૈવત્વ, ગુરુત્વ, ધર્મને પણ સ્થાન નથી. કારણુ ? મારીમૂકીને દેવ તરીકે જાહેર થનારા ડગલે ને પગલે દુનિયામાં છે. મારીતે, કુળતા નાશ કરીને, દેવ થનારા ડગલે ને પગલે હતા, પણ હિ મારવાથી, તે કર્યાં સુધી ખીન્ને મારી નાખે તેા પ નહિ મારવા, મને કાંઇ પણ આત્તિ ન હોય ત્યાં સુધી નહિ મારુમાતાનું શ્વેત પાતાને આપત્તિ ન હોય ત્યાં સુધી જાળવી શકે છે. ન
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy