SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પડશે કે આ જીવ કાચના કટકામાં કેટલે કાળ અટવાયા ? બધા કળ, અન’તા પુદ્દગલપરાવત. એ પણ કાચના કટકાની કેળવણીમાં કાઢયા, આ દશા ગણધરના દેખવામાં સમજવામાં આવી, યા ઉત્પન્ન થઈ. કાચના કટકાને હી। માનનારા હાર્યો, વાર્યાં ન રહે. પુદ્લની |જી કાચના કટકાને હીરા બનાવીને ખેડી છે. નાનુ`ચ્ચું' હા, વાયુ ન બેસે. તેમ આ જીવ શુદ્દે માર્ગમાં ન આવ્યો ત્યાં સુધી પૌદ્ગલિક વૃદ્ધિમાં હ`ધેલા, નિમાં હડકાયા થાય. કાચના કટકાને કચરા સમજહુથીજ સરકાવાય, તેમ અહી પણ પૌલિક પદાર્થાંને સુખરૂપ, સાધનરૂપ માની બેઠા છે તે હાર્યાં કે વાર્યાં રસ્તે આવે તેમ નથી. સમજણુમાં આવે તે સરકાવી દે છે, સમજણમાં આવે તે વખત આખી પેટી ખાવી કરનારા, એક એને ઊંચાની યા ગણે નહિ. એ કામના કટકાની કિંમત ન હાવાથી આખી પેટી કે અધી પેટી છેડે તેની કિમત નથી. સમજણા થયા તેથી તેની કિંમત. સાચુ' સ્વરૂપ સમજવામાં આવ્યું. ત્યાં કાચના કટકા કેટલા છે. ક્યા તેની કિંમત નહિ. સમ્યકૃત્વ પ્રાપ્ત થાય તે વખતે ચક્રવતી, શ્રીમંત, માંડલિક હતા તેની કિંમત રહેતી નથી. કામના કેટલા કટકા છેાડયા તેની સમપણા વખતે ક્િ'મત નથી. તેમ સમ્યક્ત્વ-સામાયિક આવે ત્યાં ચક્રવતી કે દરિદ્રી અધા શ્રવ સાવદ્યના ત્યાગી હોય તેમાં કાઈ જાતને ક્રૂરક નથી. કારણ ? અજ્ઞાન દશામાં વધારે ટાંટિયા ભાંગ્યા. તેવી રીતે અહીં સમતાભાવમાં જીવ આવે તે વખત લાગે કે આ તા બધા ક્રાંટા વધાર્યા હતા. કાષ્ટ પડે એક કાંટા પર, કાઇ પડે આખી ડાખલી ઉપર, કેઇ પડે આખા ભારા ઉપર. આ પૌલિક પદાર્થીની જેમ અધિક સંખ્યા તેમ ભારે. આ તા કાંટાનો ઉપાડા, ભારા છે. શાસ્ત્રકારાત્રે નિષેધ કરેલા છતાં પણ કેટલાક સાધુને એ ઉપાડાના સજ્જડ ડર લાગે કે તેને લીધે નિયાણું કરનારા થાય કે આવતે ભવે અને ઋદ્ધિસિદ્ધિ કે કુટુંબકબીલા ન મળજો. એવુ નિયાણું કરનાર ચારિત્ર પામે પણ કેવળજ્ઞાન ન પામે નિયાણું કરવાના નિષેધ કેમ ! જીવતાં જા' છું પણ સામે
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy