SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ અડસઠમું ] સ્થાનાંગસૂત્ર [૪૪૫ મિથ્યાત્વી આવ્યો તેને અંગે બીજાને કહે મિથ્યાત્વ કેવું છે તે ખબર છે? જે જુલમ અગ્નિ, ઝેર અને સાપ નથી કરતા તે જુલમ મિથ્યાત્વ કરે છે તે તે વખત અવગુણની નિંદા નથી, અવગુણની નિંદા છે. જે મનુષ્ય સમ્યકત્વ પામે છે તેને મિથ્યાત્વી તરફ ધિક્કાર નથી આવતો. પિતે મિથ્યાત્વી તરીકે વર્યો તેથી મિથ્યાત્વ તરફ ધિક્કાર આવે છે, ગંગાવાળા છોકરાને દેખી કંટાળે નથી પણ પિતાની ગંગાવાળી છબી દેખે તે વખત કંટાળે છે. પિતે મિથ્યાત્વી દશાને ભયંકર ગણું પિતાને પાપમય આત્મા ગનિંદન ગહણ કર્યું, ભયંકર મિથ્યાત્વ ખસી જાય તે તરફ લક્ષ્ય. નાનાં છોકરાંને લીંટ આવ્યું હેય તે મોટાને કાઢવું પડે. છેક ન સમજે. જગતનું મિશ્રાવ ભયંકર, તે જગતના મિથ્યાત્વી કાઢી શકે નહિ. સમકિતી છાએ એ ભયંકર મિથ્યાત્વ કાઢવું જોઈએ. ખેળામાં બેલો છોકરો લીંટ, ગૂંગાવાળા રહે તે ઠપકો કેને? આ જગતના જીવનમાં જે મિથ્યાત્વ રહેલું છે તે ન ટાળીએ તો સમકિતીને ઠપકે, મિથ્યાત્વવાળે તો એમાં પહેલે જ છે. છોકરાનું ગંદાપણું દેખીને માને કૂવડ કહીએ છીએ. સમકિત પામેલા બીજાના મિથ્યાત્વને ટાળવા ઉદ્યમ ન કરે તે તે કૂવડની દશામાં છે. સમકિતીએ બીજાનું મિથ્યાત્વ કેમ ખસે તેને માટે કટિબદ્ધ થવું જોઈએ. ગણધર મહારાજાએ પ્રતિબંધ અને પ્રત્રયા પામ્યાની સાથે મિથ્યાત્વ હટાવવા માટે કેડ કસી. દસ્તાવેજ થયો એટલે દેવું તો પડે અરિહંતને દેવ માને તેમાં અડચણ શી ? કપિલ, બુદ્ધને દેવ માને તેમાં શું મળી જાય છે ? અરિહંતને દેવ માનવા એટલે સંસારને ખારો માન. હેડ કે ન છેડો તે વાત આગળ. દસ્તાવેજ થયા એટલે દેવું તે પડે. વહેલું દો કે મોડું દે. આ સમ્યક્ત્વ એટલે વિરતિને સાક્ષી, તનના ચાર પારકા આત્માને ભાવ નથી તે કહેનારા લંક દેનારા તે અધ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy